આણંદ શહેરમાં બીજા દિવસે પણ 12 પશુને પાંજરે પુરાયા

Jul 19, 2025 - 10:30
આણંદ શહેરમાં બીજા દિવસે પણ 12 પશુને પાંજરે પુરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કરમસદ આણંદ મનપાની ટીમ દ્વારા

- ઈસ્માઈલનગર, સામરખા ચોકડી, બાકરોલ રોડ ઉપરથી પશુઓ પકડીને પાંજરાપોળમાં મોકલાયા

આણંદ : આણંદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. ત્યારે કરમસદ આણંદ મનપા પશુઓ પકડવાની ઝુંબેશના બીજા દિવસે ૧૨ પશુઓને પાંજરાપોળ મોકલી આપ્યા હતા.

કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે આણંદ શહેરી વિસ્તારના ઈસ્માઈલનગર, સામરખા ચોકડી વિસ્તાર, બાકરોલ રોડ ઉપરથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0