આણંદ શહેરમાં બીજા દિવસે પણ 12 પશુને પાંજરે પુરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કરમસદ આણંદ મનપાની ટીમ દ્વારા
- ઈસ્માઈલનગર, સામરખા ચોકડી, બાકરોલ રોડ ઉપરથી પશુઓ પકડીને પાંજરાપોળમાં મોકલાયા
કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે આણંદ શહેરી વિસ્તારના ઈસ્માઈલનગર, સામરખા ચોકડી વિસ્તાર, બાકરોલ રોડ ઉપરથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
What's Your Reaction?






