અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli News : અમરેલીના મોટા ગોખરવાળા ગામે એક કરુણ ઘટના બની છે. શેત્રુંજી નદીમાં ન્હાવા ગયેલા એક 35 વર્ષીય પરપ્રાંતીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મુકેશ કટારા નામનો યુવક સવારે 11 વાગ્યાની આસપાસ તેના અન્ય ત્રણ મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયો હતો, ત્યારે ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
What's Your Reaction?






