અમદાવાદ વિમાન દુર્ઘટના: 259 મૃતદેહોની ઓળખ થઈ, 256 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

Jun 24, 2025 - 04:00
અમદાવાદ વિમાન દુર્ઘટના: 259 મૃતદેહોની ઓળખ થઈ, 256 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સિવિલ હૉસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, આજે સોમવારે (23 જૂન) 253 મૃતકોના DNA મેચ થયા છે, ત્યારે કુલ 259 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. જેમાંથી 256 મૃતદેહો પરિવારને સોંપાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0