અમદાવાદમાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું, 8થી વધુના મોતની આશંકા; લૂંટની ઘટના પણ સામે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Air India Plane Crash News: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દ્રશ્ય સામે આવ્યું છે. આ વિમાન નજીકમાં આવેલી ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
હોસ્ટેલ પર વિમાન અથડાતા ભયાવહ દ્રશ્યો સર્જાયા
What's Your Reaction?






