અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના શુભ દિવસે સામાન્ય રીતે સોની બજારમાં ભીડ જામતી હોય છે, પરંતુ આ વર્ષે સોના - ચાંદીના અતિ ઊંચા ભાવના કારણે ગ્રાહકો બજારમાં આવ્યા છતાં ખરીદીથી દૂર રહેતા જોવા મળ્યા, જેના લીધે વેપારીઓમાં નિરાશાનો માહોલ છવાયો હતો.
લોકમાન્યતા મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે, છતાં આ વર્ષે ભાવમાં થયેલા ભારે ઉછાળાએ લોકોની ખરીદી ક્ષમતાને શૂન્યવત્ કરી નાખી છે. જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ મિત્તલ ઘીયાના જણાવ્યા મુજબ, હાલ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂા. ૧.૫૮ લાખ, જ્યારે ચાંદીનો એક ક્લિોનો ભાવ રૂા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

