હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હળવદમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. નગરના લક્ષ્મીનારાયણ મંદિરથી સાંજે ૪ વાગ્યે નવનિમત રથમાં બિરાજમાન થઈ રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા. આ શોભાયાત્રામાં શણગારેલા ઘોડા, આકર્ષક ફ્લોટ્સ અને ઢોલ-નગારાના તાલે હજારો ભક્તો જોડાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

