હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું

Mar 28, 2026 - 09:00
હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


હળવદઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હળવદમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. નગરના લક્ષ્મીનારાયણ મંદિરથી સાંજે ૪ વાગ્યે નવનિમત રથમાં બિરાજમાન થઈ રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા. આ શોભાયાત્રામાં શણગારેલા ઘોડા, આકર્ષક ફ્લોટ્સ અને ઢોલ-નગારાના તાલે હજારો ભક્તો જોડાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0