સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ

- સૌથી વધુ પાટડી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો- સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ- મુળી, લખતર, ચોટીલા, થાન, ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં ઝરમરથી લઈ ભારે વરસાદસુરેન્દ્રનગર : હવામાન વિભાગની આગાહીના પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે સતત બીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી વિસ્તારો સહિત આસપાસના તાલુકાઓમા ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે.આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્રમાં સીસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં તા.

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સૌથી વધુ પાટડી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

- સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ

- મુળી, લખતર, ચોટીલા, થાન, ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં ઝરમરથી લઈ ભારે વરસાદ

સુરેન્દ્રનગર : હવામાન વિભાગની આગાહીના પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે સતત બીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી વિસ્તારો સહિત આસપાસના તાલુકાઓમા ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્રમાં સીસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં તા.