ધ્રાંગધ્રા તાલુકાના 35 થી વધુ ગામોમાં ખેડુતોને થયેલ નુકશાન અંગે સર્વે ન થતાં હાલાકી
- ખેડુતોએ નુકશાનીવાળો પાક કાઢી નાંખ્યા બાદ સ્થાનીક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કૃષીમંત્રીને રીસર્વે અંગે લેખીત રજુઆત કરતા ચર્ચાઓ- નુકશાનીવાળો પાક હતો ત્યારે ધારાસભ્યએ કોઈપણ રજુઆત કરી નહોતી અચાનક ખેડુતો યાદ આવતા રોષ- રીસર્વે નહીં કરનાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ- શિયાળુ પાકના વાવેતર બાદ ધારાસભ્યને રીસર્વેનું અચાનક યાદ આવતા હાસ્યાસ્પદધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડુતોને અતિવૃષ્ટિના કારણે પાકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું અને આ નુકશાની બાદ સરકાર તેમજ સ્થાનીક તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખેડુતોના ખેતરો સુધી સર્વે કરવાની મોટીમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય અમુક જગ્યાએ જ ખેતરોમાં મુલાકાત લઈ સર્વે કરી નાંખવામાં આવ્યો છે અને બાકીનો સર્વે ખેતરોની મુલાકાત વગર બેઠા બેઠા કરી દેતા ખેડુતોને નુકશાન પહોંચ્યું હોવા છતાં સહાયથી વંચીત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
![ધ્રાંગધ્રા તાલુકાના 35 થી વધુ ગામોમાં ખેડુતોને થયેલ નુકશાન અંગે સર્વે ન થતાં હાલાકી](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1733160033374.webp?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ખેડુતોએ નુકશાનીવાળો પાક કાઢી નાંખ્યા બાદ સ્થાનીક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કૃષીમંત્રીને રીસર્વે અંગે લેખીત રજુઆત કરતા ચર્ચાઓ
- નુકશાનીવાળો પાક હતો ત્યારે ધારાસભ્યએ કોઈપણ રજુઆત કરી નહોતી અચાનક ખેડુતો યાદ આવતા રોષ
- રીસર્વે નહીં કરનાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ
- શિયાળુ પાકના વાવેતર બાદ ધારાસભ્યને રીસર્વેનું અચાનક યાદ આવતા હાસ્યાસ્પદ
ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડુતોને અતિવૃષ્ટિના કારણે પાકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું અને આ નુકશાની બાદ સરકાર તેમજ સ્થાનીક તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખેડુતોના ખેતરો સુધી સર્વે કરવાની મોટીમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય અમુક જગ્યાએ જ ખેતરોમાં મુલાકાત લઈ સર્વે કરી નાંખવામાં આવ્યો છે અને બાકીનો સર્વે ખેતરોની મુલાકાત વગર બેઠા બેઠા કરી દેતા ખેડુતોને નુકશાન પહોંચ્યું હોવા છતાં સહાયથી વંચીત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.