ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો

Sep 2, 2025 - 13:00
ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આખરે મહાનગરપાલિકા ઉંઘમાંથી જાગી

ગણપતિ વિસર્જન માટે પાંચ દિવસ સુધી વ્યવસ્થા નહીં કરતા ભક્તોમાં કચવાટ જોવા મળ્યો હતો ઃ કુંડમાં વિસર્જન કરવા તાકીદ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિ મહોત્સવને પાંચ દિવસ પૂર્ણ થયા બાદ મનપા તંત્ર ઉંઘમાંથી સફાળી જાગી ગણપતિ વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરી છે. ધોળીધજા ડેમ રોડ પર આવેલ હામપરવાળા મેલડી માતાજીના મંદિર પાછળ વિશાળ કુંડ બનાવવામાં આવ્યો છેે. પાલિકા તંત્રએ આ કુંડમાં વિસર્જન કરવા ભક્તોને અનુરોધ કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0