આશ્રમરોડ ઉપર આવેલી ઓશવાલ હોટલના રસોડામાં ગંદકી બદલ સીલ કરી પેનલ્ટી લઈ ખોલાયુ

        અમદાવાદ,શુક્રવાર,11 ઓકટોબર,2024દશેરા પર્વને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગે અલગ અલગ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. આશ્રમરોડ ઉપર આવેલી ઓશવાલ હોટલના રસોડામાં ગંદકીના થર જામેલા હતા.

આશ્રમરોડ ઉપર આવેલી ઓશવાલ હોટલના રસોડામાં ગંદકી બદલ સીલ કરી પેનલ્ટી લઈ ખોલાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ,શુક્રવાર,11 ઓકટોબર,2024

દશેરા પર્વને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગે અલગ અલગ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. આશ્રમરોડ ઉપર આવેલી ઓશવાલ હોટલના રસોડામાં ગંદકીના થર જામેલા હતા.