અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Aravalli Hill Protest: અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોના સંરક્ષણ માટે આવતીકાલે મંગળવારે ઉત્તર ગુજરાતમાં વિરોધનો સૂર બુલંદ થશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા દ્વારા 23 ડિસેમ્બરે ખેડબ્રહ્માના ખરોજ ખાતે એક વિશાળ જન સંમેલન અને ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
"એક પેડ મા કે નામ" માત્ર વાતો જ: ચૈતર વસાવાના પ્રહાર
ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "એક બાજુ વડાપ્રધાન મોદી ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનની વાતો કરે છે અને બીજી બાજુ વિકાસના નામે લાખો વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા છે. માત્ર વાતો કરવાથી જંગલો સચવાતા નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

