અમદાવાદ રથયાત્રા 2024 LIVE: ભગવાનના રથ શાહપુર દરવાજા પહોંચ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ છે. જેમાં સવારે 7 વાગ્યાથી જગતના નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યા છે, ગૃહપ્રધાન અમિત શાહ 4 વાગ્યે મંગળા આરતી કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ. 

અમદાવાદ રથયાત્રા 2024 LIVE: ભગવાનના રથ શાહપુર દરવાજા પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ છે. જેમાં સવારે 7 વાગ્યાથી જગતના નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યા છે, ગૃહપ્રધાન અમિત શાહ 4 વાગ્યે મંગળા આરતી કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.