Mandal: ચુંવાળના ઓઢવ ગામે ગૌતમેશ્વર મહાદેવ મંદિરના લોકમેળામાં ભાવિકો ઊમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચુંવાળ પંથકના ઓઢવ ગામના સુપ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભવ્ય લોકમેળો યોજવામાં આવ્યો હતો. જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતાં. શ્રાવણના અંતિમ સોમવારને લઈ ગર્ભગૃહમાં આવેલ 6 શિવલિંગની મહાપુજા-અર્ચનાઓ કરવામાં આવી હતી. શ્રાવણી સોમવારે કાવડયાત્રા પણ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયાં હતાં તો લોકમેળામાં પણ ખાણીપીણીના સ્ટોલ, ચગડોળની મોજ માણવા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટયાં હતાં.
What's Your Reaction?






