Gujarat: અમિત શાહે અમદાવાદીઓ પાસે રાખી આ મોટી આશા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યુ છે. તેમજ મત વિસ્તારમાં અલગ - અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તથા માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. જેમાં પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી - પૂજા કરશે. ત્યારે અમદાવાદના શહેરીજનોને ગૃહમંત્રી અમિત શાહની અપીલ છે. અમદાવાદનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવે તેવું કરો. સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ પ્રથમ આવે તેવું કરો સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ પ્રથમ આવે તેવું કરો. 4 વાગે AMCના અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક છે. તેમાં આગામી બે વર્ષ માટે આગોતરું આયોજન કરવાનું છે. અમદાવાદ પ્રથમ આવે તેવા સૌએ પ્રયાસ કરવા પડશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ આવે તે પ્રયાસ છે. જેમાં સ્વચ્છતાને લઈ અમદાવાદવાસીઓ સહભાગી થાય. અમિત શાહે જણાવ્યું છે કે શહેરીજનોને મારી અપીલ છે કે સ્વસ્છતા અભિયાનમાં અમદાવાદનો પહેલો નંબર આવે જેમાં અમદાવાદનાં નાગરિકોને મારી વિનંતી છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને પ્રથમ લાવવાનો અમારો પ્રયાસ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને પ્રથમ લાવવાનો અમારો પ્રયાસ છે. આપણે પ્રયાસ એ કરવાનો છે કે સ્વચ્છતામાં અમદાવાદનો પ્રથમ નંબર આવે. આજે મેં ચાર વાગે સ્વચ્છતાની એક બેઠક પણ બોલાવી છે તેમાં આગામી બે વર્ષ માટે આગોતરું આયોજન કરવાનું છે. અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારત દેશમાં અમદાવાદ પ્રથમ આવે તેવા આપણે સૌએ પ્રયાસ કરવા પડશે. સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી પહેલીવાર મહાત્મા ગાંધી પછી કોઈ રાષ્ટ્રીય નેતાએ આ બુનિયાદી જરૂરિયાત જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અનેક માનસિક રોગો સાથે જોડાયેલી છે. દેશમાં દરેકના ઘરે પીવાનું શુદ્ધ પાણી મળે તેવા પણ પ્રયાસ કર્યા છે.

Gujarat: અમિત શાહે અમદાવાદીઓ પાસે રાખી આ મોટી આશા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યુ છે. તેમજ મત વિસ્તારમાં અલગ - અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તથા માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. જેમાં પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી - પૂજા કરશે. ત્યારે અમદાવાદના શહેરીજનોને ગૃહમંત્રી અમિત શાહની અપીલ છે. અમદાવાદનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવે તેવું કરો.

સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ પ્રથમ આવે તેવું કરો

સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ પ્રથમ આવે તેવું કરો. 4 વાગે AMCના અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક છે. તેમાં આગામી બે વર્ષ માટે આગોતરું આયોજન કરવાનું છે. અમદાવાદ પ્રથમ આવે તેવા સૌએ પ્રયાસ કરવા પડશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ આવે તે પ્રયાસ છે. જેમાં સ્વચ્છતાને લઈ અમદાવાદવાસીઓ સહભાગી થાય. અમિત શાહે જણાવ્યું છે કે શહેરીજનોને મારી અપીલ છે કે સ્વસ્છતા અભિયાનમાં અમદાવાદનો પહેલો નંબર આવે જેમાં અમદાવાદનાં નાગરિકોને મારી વિનંતી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને પ્રથમ લાવવાનો અમારો પ્રયાસ

સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને પ્રથમ લાવવાનો અમારો પ્રયાસ છે. આપણે પ્રયાસ એ કરવાનો છે કે સ્વચ્છતામાં અમદાવાદનો પ્રથમ નંબર આવે. આજે મેં ચાર વાગે સ્વચ્છતાની એક બેઠક પણ બોલાવી છે તેમાં આગામી બે વર્ષ માટે આગોતરું આયોજન કરવાનું છે. અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારત દેશમાં અમદાવાદ પ્રથમ આવે તેવા આપણે સૌએ પ્રયાસ કરવા પડશે. સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી પહેલીવાર મહાત્મા ગાંધી પછી કોઈ રાષ્ટ્રીય નેતાએ આ બુનિયાદી જરૂરિયાત જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અનેક માનસિક રોગો સાથે જોડાયેલી છે. દેશમાં દરેકના ઘરે પીવાનું શુદ્ધ પાણી મળે તેવા પણ પ્રયાસ કર્યા છે.