Gujarat Cabinet Expansion: કોણ છે દર્શનાબેન વાઘેલા? નવા મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કોણ છે દર્શનાબેન વાઘેલા ?
- ભાજપે પહેલીવાર 2010 વાલ્મિકી સમાજની મહિલાને અસારવા બેઠક પરથી ટિકિટ આપી હતી.
- દર્શના બેન વ્યવસાયે શિક્ષિકા છે. તેઓ એક શાળામાં પ્રિન્સિપાલ હતા.
- તેમના પતિ એલઆઇસીમાં ક્લાસ વન ઓફિસર છે.
- તેમના દિકરાનું અવસાન થઇ ગયુ ,હાલ તમને એક દીકરી છે.
- તેઓને દૂધેશ્વર વોર્ડમાંથી ટિકિટ મળી અને તેઓ જીતી ગયા.
- તેઓ કોર્પોરેશનમાં હેલ્થ કમિટીના ડે. ચેરમેન તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે.
- મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે.મેયરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીને વિજેતા બન્યા.
- અસારવામાંથી મંત્રી પ્રદિપ પરમારની ટિકિટ કાપીને દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી હતી.
દર્શના બેન પાસે કેટલી છે સંપત્તિ?
What's Your Reaction?






