Amreliમાં વીજળી પડતા 5 લોકોના મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

અમરેલીમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાં મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની હતી.લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડી લાઠીના આંબરડી ગામે ખેતરમાં વીજળી પડી હતી. ત્યારે ખેતરમાં કામ કરવા દરમિયાન વીજળી અચાનક પડી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Amreliમાં વીજળી પડતા 5 લોકોના મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાં મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની હતી.

લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડી

લાઠીના આંબરડી ગામે ખેતરમાં વીજળી પડી હતી. ત્યારે ખેતરમાં કામ કરવા દરમિયાન વીજળી અચાનક પડી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.