Ahmedabadમાં દિવાળી દરમિયાન AMC સંચાલિત હોસ્પિટલોમાં ડોકટરો બજાવશે ફરજ, દર્દીઓને મળશે સારવાર

આમ તો સાંભળ્યું છે કે દિવાળીના સમયે ડોકટરો પણ વેકેશન મોડમાં હોય છે,પરંતુ અમદાવાદ મ્યું.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ડોકટરો તેમની ફરજ દિવાળીના સમયમાં પણ નિભાવશે,એએમસી સંચાલિત હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે સૂચના આપવામાં આવી છે અને જે પણ ઈમરજન્સી કેસો આવે તેને તરત સારવાર આપવામાં આવે.ધનતેરસથી લાભપાંચમ સુધી ડોકટરોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. જાણો કંઈ કંઈ હોસ્પિટલમાં ડોકટરો મળી રહેશે અમદાવાદની એએમસી સંચાલિત હોસ્પિટલોની વાત કરવમાં આવે તો દિવાળી સમયે બર્ન્સ વોર્ડથી લઈ OPDમાં ડોકટરોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.નગરી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ,SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ,LG હોસ્પિટલના તબીબોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.આ દરમિયાન જે પણ ડોકટર ગેરહાજર રહેશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ આદેશ તંત્ર દ્રારા કરવામાં આવ્યો છે. બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસ વધે છે 108ના એમ્બ્યુલન્સને લઈ કર્મચારીનું કહેવું છે કે બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસનો વધારો કરવામાં આવે છે.ભાઈ બીજના દિવસે 13 ટકા એટલે કે 5000 જેટલા કેસ વધે છે.દિવાળીમાં અકસ્માત,મારામારી અને પડી જવાના અને શ્વાસના કેસ વધુ હોય છે.બર્ન કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે.બર્ન કેસમાં સામાન્ય 4 કેસની જગ્યા પર 23 કેસ,બેસતા વર્ષ પર 13 કેસ અને 200 ટકા,ભાઈ બીજ પર 10 કેસ 150 ટકાનો વધારો થતો હોય છે. બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા 108 એમ્બ્યુલન્સ દ્રારા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોઈન્ટ નક્કી કરાયા છે.જેમા અમદાવાદ અને સુરતમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયો છે જયારે વડોદરા અને રાજકોટમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા છે,બ્લેકસ્પોટ પર બંદોબસ્ત, બમ્પ મુકવાની વ્યવસ્થા કરાઈ છે.સાથે સાથે સિગ્નલ અને સાઈનબોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે.તહેવારોના સમયે હોસ્પિટલ સાથે સંકલન કરી કેસ હેન્ડલ કરાય છે,તો દિવાળીના દિવસે બહુ ખાસ નહી પણ 2.5 ટકા કેસ વધી શકે છે.

Ahmedabadમાં દિવાળી દરમિયાન AMC સંચાલિત હોસ્પિટલોમાં ડોકટરો બજાવશે ફરજ, દર્દીઓને મળશે સારવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આમ તો સાંભળ્યું છે કે દિવાળીના સમયે ડોકટરો પણ વેકેશન મોડમાં હોય છે,પરંતુ અમદાવાદ મ્યું.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ડોકટરો તેમની ફરજ દિવાળીના સમયમાં પણ નિભાવશે,એએમસી સંચાલિત હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે સૂચના આપવામાં આવી છે અને જે પણ ઈમરજન્સી કેસો આવે તેને તરત સારવાર આપવામાં આવે.ધનતેરસથી લાભપાંચમ સુધી ડોકટરોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

જાણો કંઈ કંઈ હોસ્પિટલમાં ડોકટરો મળી રહેશે

અમદાવાદની એએમસી સંચાલિત હોસ્પિટલોની વાત કરવમાં આવે તો દિવાળી સમયે બર્ન્સ વોર્ડથી લઈ OPDમાં ડોકટરોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.નગરી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ,SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ,LG હોસ્પિટલના તબીબોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.આ દરમિયાન જે પણ ડોકટર ગેરહાજર રહેશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ આદેશ તંત્ર દ્રારા કરવામાં આવ્યો છે.

બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસ વધે છે

108ના એમ્બ્યુલન્સને લઈ કર્મચારીનું કહેવું છે કે બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસનો વધારો કરવામાં આવે છે.ભાઈ બીજના દિવસે 13 ટકા એટલે કે 5000 જેટલા કેસ વધે છે.દિવાળીમાં અકસ્માત,મારામારી અને પડી જવાના અને શ્વાસના કેસ વધુ હોય છે.બર્ન કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે.બર્ન કેસમાં સામાન્ય 4 કેસની જગ્યા પર 23 કેસ,બેસતા વર્ષ પર 13 કેસ અને 200 ટકા,ભાઈ બીજ પર 10 કેસ 150 ટકાનો વધારો થતો હોય છે.

બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા

108 એમ્બ્યુલન્સ દ્રારા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોઈન્ટ નક્કી કરાયા છે.જેમા અમદાવાદ અને સુરતમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયો છે જયારે વડોદરા અને રાજકોટમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા છે,બ્લેકસ્પોટ પર બંદોબસ્ત, બમ્પ મુકવાની વ્યવસ્થા કરાઈ છે.સાથે સાથે સિગ્નલ અને સાઈનબોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે.તહેવારોના સમયે હોસ્પિટલ સાથે સંકલન કરી કેસ હેન્ડલ કરાય છે,તો દિવાળીના દિવસે બહુ ખાસ નહી પણ 2.5 ટકા કેસ વધી શકે છે.