અષાઢે અમૃત વર્ષા : જિલ્લાના 10 તાલુકામાં ઝરમરથી દોઢ ઈંચ વરસાદ

Jun 27, 2025 - 12:30
અષાઢે અમૃત વર્ષા : જિલ્લાના 10 તાલુકામાં ઝરમરથી દોઢ ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર પાણી ભરાયા

સુરેન્દ્રનગર શહેર અને થાન તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ, ચોટીલા, મુળી તાલુકામાં પણ અડધાથી એક ઈંચ વરસાદ ખાબક્યો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૃ થયો હતો અને શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. આ સાથે જ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગુરૃવારે સતત બીજા દિવસે સવારે પણ વાદળછાયા વાતાવરણમાં છૂટા છવાયા સુરેન્દ્રનગર શહેર અને તાલુકા અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વરસાદ પડયો છે. બીજી તરફ  શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0