અમદાવાદ: 'ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે', ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ

Apr 21, 2026 - 18:30
અમદાવાદ: 'ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે', ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Missing Student In Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ભણતરના દબાણ અને ઓછા માર્ક્સના ડરથી કંટાળીને 13 વર્ષીય એક વિદ્યાર્થિનીએ ઘર છોડી દીધું છે. જતી વખતે તેણે લખેલી કરુણ ચિઠ્ઠીમાં માતા-પિતા અને ભાઈ પ્રત્યેનો આક્રોશ તેમજ આપઘાતના વિચારોનો ઉલ્લેખ કરતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.

'મને મરવાથી ડર લાગે છે એટલે ઘર છોડું છું'

ખાનગી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ ઘર છોડતા પહેલા એક ચિઠ્ઠી લખી છે, જેમાં પોતાની માનસિક પીડા ઠાલવી છે. તેણે લખ્યું છે કે, 'મારા માર્ક્સ સારા નથી અને આગળ પણ નહીં આવે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0