અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફાઈકર્મી જ નીકળ્યા આરોપી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ–વસુપુજ્ય જૈન દેરાસરમાંથી ₹1.14 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી મામલે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp 'શેર ટ્રેડિંગ' સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્યા
માહિતી મુજબ, ફરિયાદી રાજેશ ચંપકલાલ શાહ (ઉંમર 54), જે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ છે, તેમણે જણાવ્યું કે 27 જુલાઈ 2023થી 8 ઓક્ટોબર 2025 દરમિયાન દેરાસરમાંથી ચોરી થઈ હોવાનું અનુમાન છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
