શ્રમિક અન્નપૂર્ણા યોજના: સસ્તું ભોજન પરંતુ સ્વચ્છતામાં ઉણપ, શ્રમિકોના આરોગ્ય સામે ખતરો

Nov 2, 2025 - 17:30
શ્રમિક અન્નપૂર્ણા યોજના: સસ્તું ભોજન પરંતુ સ્વચ્છતામાં ઉણપ, શ્રમિકોના આરોગ્ય સામે ખતરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લાખો શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવા માટે શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરી છે અને તેનો શ્રમિકો લાભ પણ ઉઠાવી રહ્યાં છે. જોકે, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ યોજના માટે કેબિન મુકવામા આવ્યા છે પરંતુ તેની આસપાસ સફાઈનો અભાવ અને કેબિન પર મુકેલી પીવાના પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ આ હાલત હોવાથી સરકાર યોજના તો સારી છે પણ કાળજી રખાતી ન હોવાથી શ્રમિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.

મેટ્રો સીટી તરફ આગળ વધી રહેલા સુરતમાં હજારોની સંખ્યામાં બાંધકામ ક્ષેત્ર સાથે અન્ય ક્ષેત્રના શ્રમિકો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0