રાજકોટમાં વેવાઈ પક્ષના ત્રાસથી કંટાળી ખેડૂતનો ઝેર પી આપઘાત

સ્યુસાઈડ નોટ લખી પગલું ભરી લીધું'મારા મોત પાછળ પરબત રામશી સહિતના જવાબદાર છે' વગેરેનો સ્યૂસાઈડ નોટમાં આક્ષેપરાજકોટ: મવડી ચોકડી પાસે ઓમનગરમાં રત્નમ્ સોસાયટીમાં રહેતાં જેન્તીભાઈ કાનજીભાઈ કારેણા (ઉ.વ.પપ)એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેન્તીભાઈએ તેના આપઘાત પાછળ પુત્રવધૂ અને વેવાઈ  પક્ષના શખ્સો જવાબદાર હોવાના આક્ષેપ સ્યુસાઈડ નોટમાં કરતાં સ્યુસાઈડ પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં વેવાઈ પક્ષના ત્રાસથી કંટાળી ખેડૂતનો ઝેર પી આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સ્યુસાઈડ નોટ લખી પગલું ભરી લીધું

'મારા મોત પાછળ પરબત રામશી સહિતના જવાબદાર છે' વગેરેનો સ્યૂસાઈડ નોટમાં આક્ષેપ

રાજકોટ: મવડી ચોકડી પાસે ઓમનગરમાં રત્નમ્ સોસાયટીમાં રહેતાં જેન્તીભાઈ કાનજીભાઈ કારેણા (ઉ.વ.પપ)એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેન્તીભાઈએ તેના આપઘાત પાછળ પુત્રવધૂ અને વેવાઈ  પક્ષના શખ્સો જવાબદાર હોવાના આક્ષેપ સ્યુસાઈડ નોટમાં કરતાં સ્યુસાઈડ પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી છે.