'મારો કેસ દબાવતા નહીં...', અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા યુવકના આપઘાત કેસમાં ભાજપના એક મોટા નેતાનું નામ પણ આવ્યું છે. શ્યામલ ચાર રસ્તા પર પાનની દુકાન ચલાવતા યુવકે છ યુવકોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે જીવન ટૂંકાવતા પહેલા મિત્રોને મોકલેલા વોટ્સએપ મેસેજમાં 6 લોકો પર સતત હેરાન કરવા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. અગાઉના ઝઘડા તથા પ્રોહિબિશનના ગુનામાં બાતમી આપવાના કારણે આ 6 લોકોએ અદાવત રાખી હતી. જે પૈકી એક ભાજપ નેતાનો ભત્રીજો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

