માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ

Nov 15, 2025 - 03:00
માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


તાજેતરના રક્ષિતકાંડ બાદ જાણે શહેરમાં બેદરકાર અને નશામાં ધૂત ચાલકોનો આતંક યથાવત રહ્યો છે. આજે આવી વધુ એક ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારની શ્રેયસ્ શાળા ત્રણ રસ્તા પાસે આજે રાત્રે નશામાં ધૂત બસ ચાલકે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં કારને નુકસાન થયું હતું. જોકે કારમાં સવાર માતા-પુત્રના જીવ સદ્દનસીબે બચી ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0