Vadodaraના શિનોરમાં દિયરે તેમજ તેના મિત્રોએ ભાભી સાથે દુષ્કર્મ આચરી કરી હત્યા

વડોદરાના શિનોરમાં દિયર કિરણ અને તેના ત્રણ મિત્રો પ્રવીણ,ગંગારામ,ચુનીલાલ મળી 4 નરાધમોએ ભાભી વિદ્યા જોડે બે અલગ અલગ જગ્યાએ ચારોએ બે બેવાર દુષ્કર્મ આચરી આ ચારે નરાધમો એ ભાભીને નિવસ્ત્ર હાલતમાં ઝાડે ગળામાં ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ભાગી ગયા હતા શિનોર પોલીસ સ્ટેશનમાં હત્યાનોનો ગુનો નોંધાતા પોલીસે 5 દિવસમાં ચારેય નરાધમોને ઝડપી પાડયા હતા. ફોન સ્વીચઓફ આવતા માતાનો સંપર્ક ના થયો વડોદરાના શિનોર નર્મદા કિનારે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા સમયથી વિદ્યાબેન રમેશભાઈ વસાવા ઉ.વર્ષ 50નાઓ મંદિરની પૂજા અર્ચના અને નૌકા તાલીમ કેન્દ્રની સંભાળ કરતા અને પોતાની આજીવિકા ચલાવતા હતા. તેણીના પતિ પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામતા છેલ્લા પાંચ વર્ષથી તેઓ એકલા રહેતા હતા. તેમને સંતાનમાં બે દીકરીઓ હતી અને બંને પરણાવી દીધી છે.ગત તા 31/8/24 ના રોજ રાત્રે માતા વિદ્યાબેન ની દીકરી કૈલાસબેનનાઓએ ફોન કરી સંપર્ક કરતા માતાનો ફોન સ્વીચ ઓફ આવતા શિનોર માછીવાડ વિસ્તારમાં રેહતી તેની માતા ની બહેનપણી મધુબેન માછી નો સંપર્ક સાધી તેણીની માતા નો ફોન સ્વીચ ઓફ આવે છે. તો વાત કરાવા અને તપાસ કરવાનું જણાવતા મધુબેને તેની માતા ગઈ કાલે સાંજે મારી ઘરે આવી હતી. અને સાંજે 6 વાગે તે કૃષ્ણેશ્વર મંદિરે ગઈ હોવાનું જણાવ્યું હતું. અને તેમને ફળિયામાં રેહતા અંબુભાઈ અને ફળીયામાં તપાસ કરવા મોકલતા ત્યાં મંદિરના દરવાજા અને તેમનો રૂમ ખુલ્લો હોય અને નીચે ગાદલુ પથારેલ હોય અને મોબાઈલમાંથી બેટરી બહાર કાઢેલી અવસ્થામા હોય અને વિદ્યાબેન ના હોવાનું માલુમ પડયું હતુ. દીકરીઓએ માતાના મૃતદેહને શોધ્યો બંને દીકરીઓ કૈલાસ અને નયના શિનોર દોડી આવી શિનોર પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા એક પો. કો. સ્થળ પર આવી ફોટા પાડી તમે તપાસ કરો પછી દાખલ કરીશું કહી જતા રહ્યા હતા. દિકરીઓ દ્વારા તપાસ કરતા વિદ્યાબેન ની કોઈ ખબર કે ભાળ ના મળી આવતા ફરી શિનોર પોલીસમા આવી માતાની કોઈ ભાળ મળેલ નથી એવું દીકરીઓ દ્વારા શિનોર પોલીસને જણાવેલ શિનોર પોલીસે તા. 3/9/24 ના રોજ જાણવા જોગ સૂચિત પત્ર નોંધ કરી હતી. પણ દીકરીઓ ને સંતોષ ના થતા તેઓએ માતાની જાતે શોધખોળ હાથધરી હતી. અને માતા જ્યાં રહેતી હતી તેની પાછળની જગ્યા પર પગલાં ના નિશાન હતા તે દિશામાં તપાસ કરતા ઝાડીઓ માંથી દુર્ગંધ આવતા ઝાડીઓ મા જઈ તપાસ કરતા ઝાડીઓમાં ઝાડ સાથે નગ્ન અવસ્થા માતાની લાશ જોતા દીકરીઓ હચમચી ઉઠી હતી. પોલીસે આરોપીઓની કરી ધરપકડ નિવસ્ત્ર અવસ્થામાં મૃત દેહ મળતા લોકોમાં દુષ્કર્મ કરી હત્યા કરાઈ આશંકા સાથે ચર્ચા ઉઠવા પામી હતી. પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઇ વિષેરા સહિતના સેમ્પલો પણ લેવાયા છે વડોદરા SSG હોસ્પિટલ ખાતે પેનલ PM કરાવ્યું જેમાં મોતનું પ્રાથમિક કારણ ગળાના ભાગે ફેક્ચર આવેલ હતું.(૧) પ્રવિણભાઇ શનાભાઇ વસાવા ઉ.વ-૪૦ રહે.કરમાલ નવીનગરી તા.ડભોઇ જી.વડોદરા (૨) કિરણભાઇ શનાભાઇ વસાવા ઉ.વ-૫૦ રહે.કંજેઠા સપના ફળિયું તા.શિનોર જી.વડોદરા (૩) ગંગારામભાઇ ગંગુભાઇ વસાવા ઉ.વ-૫૫ રહે.કંજેઠા સપના કોલોની તા.શિનોર જી.વડોદરા તથા (૪) ચુનીલાલ મંગળદાસ પા.વા ઉ.વ-૫૦ રહે.કંજેઠા સપના ફળિયું તા.શિનોર જી.વડોદરા નાઓની સંડોવણી જણાઇ આવેલ.

Vadodaraના શિનોરમાં દિયરે તેમજ તેના મિત્રોએ ભાભી સાથે દુષ્કર્મ આચરી કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના શિનોરમાં દિયર કિરણ અને તેના ત્રણ મિત્રો પ્રવીણ,ગંગારામ,ચુનીલાલ મળી 4 નરાધમોએ ભાભી વિદ્યા જોડે બે અલગ અલગ જગ્યાએ ચારોએ બે બેવાર દુષ્કર્મ આચરી આ ચારે નરાધમો એ ભાભીને નિવસ્ત્ર હાલતમાં ઝાડે ગળામાં ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ભાગી ગયા હતા શિનોર પોલીસ સ્ટેશનમાં હત્યાનોનો ગુનો નોંધાતા પોલીસે 5 દિવસમાં ચારેય નરાધમોને ઝડપી પાડયા હતા.

ફોન સ્વીચઓફ આવતા માતાનો સંપર્ક ના થયો

વડોદરાના શિનોર નર્મદા કિનારે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા સમયથી વિદ્યાબેન રમેશભાઈ વસાવા ઉ.વર્ષ 50નાઓ મંદિરની પૂજા અર્ચના અને નૌકા તાલીમ કેન્દ્રની સંભાળ કરતા અને પોતાની આજીવિકા ચલાવતા હતા. તેણીના પતિ પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામતા છેલ્લા પાંચ વર્ષથી તેઓ એકલા રહેતા હતા. તેમને સંતાનમાં બે દીકરીઓ હતી અને બંને પરણાવી દીધી છે.ગત તા 31/8/24 ના રોજ રાત્રે માતા વિદ્યાબેન ની દીકરી કૈલાસબેનનાઓએ ફોન કરી સંપર્ક કરતા માતાનો ફોન સ્વીચ ઓફ આવતા શિનોર માછીવાડ વિસ્તારમાં રેહતી તેની માતા ની બહેનપણી મધુબેન માછી નો સંપર્ક સાધી તેણીની માતા નો ફોન સ્વીચ ઓફ આવે છે. તો વાત કરાવા અને તપાસ કરવાનું જણાવતા મધુબેને તેની માતા ગઈ કાલે સાંજે મારી ઘરે આવી હતી. અને સાંજે 6 વાગે તે કૃષ્ણેશ્વર મંદિરે ગઈ હોવાનું જણાવ્યું હતું. અને તેમને ફળિયામાં રેહતા અંબુભાઈ અને ફળીયામાં તપાસ કરવા મોકલતા ત્યાં મંદિરના દરવાજા અને તેમનો રૂમ ખુલ્લો હોય અને નીચે ગાદલુ પથારેલ હોય અને મોબાઈલમાંથી બેટરી બહાર કાઢેલી અવસ્થામા હોય અને વિદ્યાબેન ના હોવાનું માલુમ પડયું હતુ.


દીકરીઓએ માતાના મૃતદેહને શોધ્યો

બંને દીકરીઓ કૈલાસ અને નયના શિનોર દોડી આવી શિનોર પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા એક પો. કો. સ્થળ પર આવી ફોટા પાડી તમે તપાસ કરો પછી દાખલ કરીશું કહી જતા રહ્યા હતા. દિકરીઓ દ્વારા તપાસ કરતા વિદ્યાબેન ની કોઈ ખબર કે ભાળ ના મળી આવતા ફરી શિનોર પોલીસમા આવી માતાની કોઈ ભાળ મળેલ નથી એવું દીકરીઓ દ્વારા શિનોર પોલીસને જણાવેલ શિનોર પોલીસે તા. 3/9/24 ના રોજ જાણવા જોગ સૂચિત પત્ર નોંધ કરી હતી. પણ દીકરીઓ ને સંતોષ ના થતા તેઓએ માતાની જાતે શોધખોળ હાથધરી હતી. અને માતા જ્યાં રહેતી હતી તેની પાછળની જગ્યા પર પગલાં ના નિશાન હતા તે દિશામાં તપાસ કરતા ઝાડીઓ માંથી દુર્ગંધ આવતા ઝાડીઓ મા જઈ તપાસ કરતા ઝાડીઓમાં ઝાડ સાથે નગ્ન અવસ્થા માતાની લાશ જોતા દીકરીઓ હચમચી ઉઠી હતી.

પોલીસે આરોપીઓની કરી ધરપકડ

નિવસ્ત્ર અવસ્થામાં મૃત દેહ મળતા લોકોમાં દુષ્કર્મ કરી હત્યા કરાઈ આશંકા સાથે ચર્ચા ઉઠવા પામી હતી. પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઇ વિષેરા સહિતના સેમ્પલો પણ લેવાયા છે વડોદરા SSG હોસ્પિટલ ખાતે પેનલ PM કરાવ્યું જેમાં મોતનું પ્રાથમિક કારણ ગળાના ભાગે ફેક્ચર આવેલ હતું.(૧) પ્રવિણભાઇ શનાભાઇ વસાવા ઉ.વ-૪૦ રહે.કરમાલ નવીનગરી તા.ડભોઇ જી.વડોદરા (૨) કિરણભાઇ શનાભાઇ વસાવા ઉ.વ-૫૦ રહે.કંજેઠા સપના ફળિયું તા.શિનોર જી.વડોદરા (૩) ગંગારામભાઇ ગંગુભાઇ વસાવા ઉ.વ-૫૫ રહે.કંજેઠા સપના કોલોની તા.શિનોર જી.વડોદરા તથા (૪) ચુનીલાલ મંગળદાસ પા.વા ઉ.વ-૫૦ રહે.કંજેઠા સપના ફળિયું તા.શિનોર જી.વડોદરા નાઓની સંડોવણી જણાઇ આવેલ.