<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
     xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
     xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
     xmlns:admin="http://webns.net/mvcb/"
     xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
     xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
     xmlns:media="http://search.yahoo.com/mrss/">
<channel>
<title>India and World news Network | SuratTimes.com &#45; : News from Gujarat</title>
<link>https://surattimes.com/rss/category/gujarat-news</link>
<description>India and World news Network | SuratTimes.com &#45; : News from Gujarat</description>
<dc:language>en</dc:language>
<dc:rights>Copyright 2025 SuratTimes &#45; All Rights Reserved.</dc:rights>

<item>
<title>8 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/8-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/8-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો  1.  Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો    2. Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે  3. Sandesh Digital Explainer: યુએનમાં Correct The Map પ્રસ્તાવ પર ભારત, અમેરિકા અને પાકિસ્તાન સામસામે  4. Politics News: 2029 પહેલાં કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર, યુવા ચહેરાઓ પર રાહુલ ગાંધીનું ફોકસ  5. Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું  6. Lucknow : એર ઇન્ડિયાનું પ્રથમ ફ્લાઇટ લેન્ડિંગ નિષ્ફળ, રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા  7. Mumbai-Ahmedabad Bullet Train: રેલ મંત્રીએ આપી ખુશખબર,, જાણો ક્યારે શરૂ થશે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન ?  8. Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક  9. Delhi : પીએમ મોદી અને પુતિનની મુલાકાત પહેલાં રશિયાનો ધડાકો, ભારતને લઈને કહી દીધી આ મોટી વાત  10. America માં રહેતા ભારતીયોને મોટો ઝટકો, EB-1 ગ્રીન કાર્ડ મેળવવું બની શકે છે મુશ્કેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/gMrgfYHeCPoO91rFbWzLOAeYcOl97LoY6Iq8X0JB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath: વેરાવળમાં GST રિટર્ન ફાઇલિંગ અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ; વિલંબ કરશો તો દંડની કાર્યવાહીની વિભાગની ચેતવણી</title>
<link>https://surattimes.com/gir-somnath-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-gst-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%82%E0%AA%AC-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gir-somnath-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-gst-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%82%E0%AA%AC-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ કાયદાકીય પાલન વધારવાના આશયથી એક વિશેષ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિસ્તારના અગ્રણી ટેક્સ પ્રેક્ટિશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) તેમજ એકાઉન્ટન્ટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ટેક્સ પ્રેક્ટિશનર્સ અને CA માટે માર્ગદર્શન બેઠક યોજાઈબેઠક દરમિયાન અધિકારીઓએ GSTR-1, GSTR-3B અને PMT-06 જેવા મહત્વપૂર્ણ રિટર્ન્સ અને ચલણ ફાઇલ કરવાની નિયત તારીખો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં દર મહિનાની 11મી તારીખે GSTR-1, 20મી તારીખે GSTR-3B અને 25મી તારીખે PMT-06 ની સમયમર્યાદા જાળવવી અત્યંત જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.જીએસટી વિભાગના અધિકારીઓએ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે જો વેપારી કે કરદાતા દ્વારા રિટર્ન ફાઇલિંગ અથવા કરચુકવણીમાં વિલંબ કરવામાં આવશે તો તેમની સામે કાયદા મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિલંબિત કરચુકવણી પર વાર્ષિક 18 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે.અધિકારીઓએ સ્થળ પર જ કર્યા પ્રશ્નોના નિરાકરણકાર્યક્રમના અંતે ટેક્સ પ્રેક્ટિશનર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા જીએસટી રિટર્ન સંબંધિત જટિલ પ્રશ્નો અને વ્યવહારિક મુશ્કેલીઓનું અધિકારીઓએ સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવ્યું હતું. વહીવટી તંત્રે ટેક્સ પ્રોફેશનલ્સને અપીલ કરી હતી કે તેઓ પોતાના અસીલો અને સ્થાનિક વેપારીઓમાં સમયસર જીએસટી ફાઇલિંગ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવે.આ પણ વાંચો: Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/rs9C9z2EeOGLTqEhqr164DckNTczUAgLVpYkMyl9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે</title>
<link>https://surattimes.com/junagadh-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%AA%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</link>
<guid>https://surattimes.com/junagadh-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%AA%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</guid>
<description><![CDATA[ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં જનપ્રતિનિધિ દ્વારા આચરવામાં આવેલા શરમજનક અને કાળી ટીલી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્ય સુભાષ ભાદરકાએ એક 16 વર્ષીય અલ્પવયસ્ક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયકંપાવનારી વિગતો સામે આવી છે.તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝડપાયોસગીરા પર થઈ રહેલા અત્યાચાર અંગે જાણ થતાં પીડિતાની માતાએ હિંમત દર્શાવી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આરોપી સુભાષ ભાદરકા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.પીડિતાની માતાની ફરિયાદના આધારે મેંદરડા પોલીસે કાયદાનો શિકંજો કસતાં ગંભીર કલમો તેમજ સગીરો પરના લૈંગિક અપરાધ નિવારણ કાયદા (POCSO Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી મેંદરડા પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સુભાષ ભાદરકાની ધરપકડ કરી લીધી છે.16 વર્ષીય કિશોરીને બનાવી હતી હવસનો શિકારરાજકીય ઓથ ધરાવતા તાલુકા પંચાયત સભ્યની હવસખોરીના કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી ઝડપથી હાથ ધરી છે. નાગલપુર બેઠકના અપક્ષ તાલુકા પંચાયત સભ્ય પર 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો આક્ષેપ. મેંદરડા પોલીસે પોક્સો એક્ટ દાખલ કરીને આરોપીને ત્વરિત ઝડપી લીધો. લોકપ્રતિનિધિના આ ક્રૂર કૃત્યથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે ચકચાર અને આક્રોશ.આ પણ વાંચો: Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/2ZLpsfJe02A99XpjRbZAcJM9VQLpwMWaVmRjHLW5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના&#45;ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા</title>
<link>https://surattimes.com/morbi-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-1724-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%89%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/morbi-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-1724-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%89%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ મોરબી શહેરના ગીચ અને ધમધમતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી &#039;રાધાકૃષ્ણ જ્વેલર્સ&#039; નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ચાલાકીપૂર્વક દુકાનની પાછળની દિવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ચોરીથી સ્થાનિક વેપારીઓમાં ફાળસવારે ચોરીની જાણ થતાં જ દુકાનમાલિક સહિત આસપાસના વેપારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચોરીની આ ઘટનાથી મોરબીના વેપારી આલમમાં ભારે ભય અને ચકચાર વ્યાપી ગઈ છે. તસ્કરો આ રાત્રિ દરોડા દરમિયાન દુકાનમાંથી કુલ રૂ. 17.24 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા છે. ચોરી થયેલા સામાનની વિગતો મુજબ, તસ્કરો 24 ગ્રામ સોનાના દાગીના, 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણાં તેમજ 1.5 કિલો ચાંદીનો ભંગાર મળીને મોટી મત્તા ચોરી ગયા છે.તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયાઆ બનાવ અંગે દુકાનદાર દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને તસ્કરોનું સુરાગ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.આ પણ વાંચો: Anand: ડૉ. મનુભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે નીમાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/StCbr4EaSGl8wNABMU1Ru8tcOojnPzYFeekyPNYc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotના રામનાથ મંદિરમાં ચોરીના ઇરાદે આવેલ શખ્સને દર્શનાર્થીઓએ ચખાડ્યો મેથીપાક!</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%8F-%E0%AA%9A%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%8F-%E0%AA%9A%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95</guid>
<description><![CDATA[ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડનો ગેરલાભ ઉઠાવીને ગત રાત્રે એક શખ્સ ચોરી કરવાના ઇરાદે મંદિરના પટાંગણમાં ઘૂસી આવ્યો હતો. જોકે, તેની શંકાસ્પદ હિલચાલ અને ચોરી કરવાના પ્રયાસો દરમિયાન જ તે મંદિરમાં હાજર લોકોની નજરે ચડી ગયો હતો અને રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ચોર પકડાતા જ ભક્તોએ કાયદો હાથમાં લઈ મેથીપાક ચખાડ્યો પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવેલ આ શખ્સને ઝડપી પાડ્યા બાદ ત્યાં હાજર લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને જાણ કરવાને બદલે કાયદો પોતાના હાથમાં લઈને આ ચોરને બરાબરનો લમધાર્યો હતો. લોકોએ તેને પકડીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે મંદિર પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.ચોરને માર મારતો સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યોરામનાથ મંદિરના પટાંગણમાં ગત રાત્રે બનેલી આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ હવે સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ચોરને પકડીને કેવી રીતે ગુસ્સો ઠાલવી રહ્યા છે અને માર મારી રહ્યા છે. શ્રાવણ માસમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોવાથી શ્રદ્ધાળુઓએ પોતાના કિંમતી સામાન અંગે વધુ સાવચેત રહેવાની જરૂર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/Du0cGt2XUqpF9nbm8nhn2T37Tb293CocXI5Gccsp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botadમાં કથિત રૂ.1 કરોડના &amp;apos;તોડકાંડ&amp;apos;થી ચકચાર: વીડિયો વાયરલ કરી ભાજપ નેતાઓ અને LCB PI સામે ગંભીર આક્ષેપો</title>
<link>https://surattimes.com/botad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%821-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-lcb-pi-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/botad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%821-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-lcb-pi-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA%E0%AB%8B</guid>
<description><![CDATA[ બોટાદમાં કથિત રૂ.1 કરોડના &#039;તોડકાંડ&#039;ના આક્ષેપો મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીન્ટુ કોળી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે કોળી સમાજના એક યુવાનને ગેમિંગ સંબંધિત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી રૂ.1 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન યુવાનને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના આશરે 20 દિવસ જૂની હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે. ભાજપના આગેવાનો અને LCB PIના નામજોગ આક્ષેપવાયરલ થયેલા વીડિયોમાં આક્ષેપકર્તાએ ભાજપના આગેવાનોના ફોટા દર્શાવવાની સાથે તેમના નામો પણ જાહેર કર્યા છે. જેમાં LCBના PI તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ ડોડિયાની સીધી સંડોવણી હોવાના નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા છે. વીડિયોમાં &quot;સબૂત વગર કોઈ વ્યક્તિ બોલતું નથી&quot; તેમ કહીને ગૃહમંત્રીના &quot;કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો&quot; નિવેદનને ટાંકીને પોલીસ તંત્ર અને સરકારની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે તટસ્થ તપાસની માગ વીડિયોના માધ્યમથી આક્ષેપકર્તાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરતા માંગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયી તપાસ કરવામાં આવે તથા રૂ.1 કરોડ શા માટે લેવામાં આવ્યા તેની સત્યતા સામે લાવવામાં આવે. જોકે, નોંધનીય છે કે આ તમામ વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સામે આવી છે અને આ આક્ષેપોની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થયેલી નથી. પોલીસ અને સંબંધિત નેતાઓનો સત્તાવાર જવાબ કે વર્ઝન આવ્યા બાદ જ સમગ્ર મામલે ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/O4ZRQvxZOEvJbASaN6ElcsCjUEBB6Tioj4LUDmS4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AD%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%97-3-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AD%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%97-3-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ નજીક હાઇવે પર એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી આશરે ૨૫,૦૦૦ લીટર જેટલો પેટ્રોલનો જથ્થો ભરીને ગોંડલ તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે દહેશત તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગઆગ લાગતાં જ ટેન્કરના ચાલકે પ્રાથમિક તબક્કે સમયસૂચકતા દાખવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તુરંત જ જામકંડોરણા પોલીસ તથા મામલતદાર કચેરીને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જામકંડોરણા મામલતદાર, સ્થાનિક પોલીસ કાફલો તેમજ કાલાવડ, જામકંડોરણા અને જેતપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેન્કર બ્લાસ્ટ થવાની શક્યતાને પગલે પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને મુખ્ય માર્ગનો આશરે ૧ કિલોમીટર સુધીનો વિસ્તાર બંને બાજુથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો.3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યોફાયર ફાઇટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને ટેન્કરના મુખ્ય ટેન્ક સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અટકાવી હતી. કલાકોની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાતાં એક મોટો વિનાશક વિસ્ફોટ ટળ્યો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા માર્ગ પરથી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/Pj6WM20WQ2L1NzN6cJcMNWUh1z6645uEo7Q4hbUA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbiના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ચોરી: તસ્કર મૂર્તિની ચેઈન ચોરીને થયો ફરાર</title>
<link>https://surattimes.com/morbi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AA%B0%E0%AB%87%E0%AA%9A%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%88%E0%AA%A8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/morbi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AA%B0%E0%AB%87%E0%AA%9A%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%88%E0%AA%A8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ મોરબીના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસર મંદિરમાં ગત રોજ ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ચોરી ગત કાલે દિવસ દરમિયાન જ આચરવામાં આવી હતી, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અજાણ્યા તસ્કરે જૈન દેરાસરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પર ચડાવવામાં આવેલો સોના-ચાંદીનો ચેઈન ચોરી લીધો હતો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. રામજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જૈન દેરાસરમાં ચોરી કર્યા બાદ આ તસ્કરે બાજુમાં જ આવેલ રામજી મંદિરમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે દરમિયાન મંદિરના પૂજારી અચાનક આવી પહોંચતા તસ્કરનો મનસુબો નિષ્ફળ રહ્યો હતો. પૂજારીને જોઈને ચાલાક તસ્કર મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો ઢોંગ કરીને ત્યાંથી ચુપચાપ ફરાર થઈ ગયો હતો. મંદિરોને લક્ષ્ય બનાવતી ગેંગ સક્રિય હોવાની આશંકા ખાખરેચી અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાથી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો અગાઉ જ ગામમાં આવેલ અંબાજી મંદિરમાંથી પણ દાનપેટીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. એકપછી એક મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતા પોલીસે વાયરલ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/zAISohYdSQJv2lpoVxHRPvMxlOfsbFHEsqvwOkms.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીની જાહેરમાં છેડતી: સ્થાનિકોએ વિધર્મી વૃદ્ધને ચખાડ્યો મેથીપાક</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A1%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A1%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95</guid>
<description><![CDATA[ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં આવેલા એક વિધર્મી વૃદ્ધ દ્વારા જાહેરમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. દાદાની ઉંમરના વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી આ અશ્લીલ હરકતથી યુવતી ચોંકી ઉઠી હતી અને તેણે તરત જ તેનો વિરોધ કરીને બુમાબુમ કરી મૂકી હતી. યુવતીના આક્રોશને જોઈને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર ભેગા થઈ ગયા હતા.યુવતીએ 112 પર કોલ કરીને બોલાવી પોલીસયુવતી સાથે થયેલી છેડતીની ઘટનાની જાણ થતાં જ આસપાસમાં હાજર લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જાહેરમાં વિકૃત હરકત કરનાર વિધર્મી વૃદ્ધને લોકોએ મેદાનમાં જ ઘેરી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન હિંમત દાખવીને પીડિત યુવતીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી પોલીસ કંટ્રોલ રૂમની ટીમ તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.પોલીસે છેડતી કરનાર વૃદ્ધની કરી અટકાયત ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મેથીપાક પામેલા વિધર્મી વૃદ્ધને ગુસ્સે ભરાયેલા લોકોના હાથમાંથી છોડાવીને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે યુવતીની છેડતી કરનાર વૃદ્ધની કાયદેસર અટકાયત કરીને તેને પોલીસ મથકે ખસેડ્યો છે. પીડિત યુવતીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હોસ્પિટલ પરિસરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આગળની તપાસ શરુ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/wFRyh25ATbfGF11UifU0qeQRyzc9HM1hKiv4g0Yr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuchમાં વિદ્યાર્થીને પાઇપથી ફટકારનાર શિક્ષક સસ્પેન્ડ, પરિવારની ફરિયાદ બાદ આમોદ પોલીસે ધાકધમકી આપનાર શિક્ષકને જેલભેગો કર્યો</title>
<link>https://surattimes.com/bharuch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%95%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/bharuch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%95%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા ઇખર ગામે શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇખર ગામની આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શાળાના શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) દ્વારા પાઇપ વડે બેરહમીથી ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ અમાનવીય બનાવ અંગે પીડિત બાળકના પરિવારે આમોદ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને શિક્ષક મુબારક ભડની ધરપકડ કરી લીધી છે.આમોદ TPO ની તપાસમાં શિક્ષક દોષિત જાહેરબનાવની મળતી માહિતી મુજબ, આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા 8 વર્ષીય માસૂમ બાળક હસનૈનને શિક્ષક મુબારક ભડે નજીવી બાબતે પાઇપ વડે ફટકારતાં બાળકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો ઉપસી આવ્યા હતા. બાળક ઘરે પહોંચતાં જ તેના શરીરે પાઇપના મારના નિશાન જોઈને પરિવારજનો દંગ રહી ગયા હતા. આ મામલે રજૂઆત મળતાં જ આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળા ખાતે પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. TPO ની પ્રાથમિક તપાસ દરમિયાન જ શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થી પર હુમલો કરવા બાબતે સંપૂર્ણપણે દોષિત હોવાનું ખુલ્લું પડ્યું હતું.જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકને કર્યો સસ્પેન્ડતપાસમાં શિક્ષકનો વાંક સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત આકરાં પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં ભયનું વાતાવરણ ઊભું કરનાર અને બાળક પર અત્યાચાર ગુજારનાર શિક્ષક મુબારક યુસુફ ભડને નોકરીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ, આમોદ પોલીસે પણ બાળકના પરિવારની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપી શિક્ષકની અટકાયત કરી આગળની ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. શાળા જેવા પવિત્ર સ્થળે 2 જા ધોરણના બાળક સાથે કરાયેલી આ ક્રૂરતા બદલ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.આ પણ વાંચો : Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/1vOx5Wdz0i1TnkGzhWsdmjZ7mquB29ZtuNHP5oSK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ</title>
<link>https://surattimes.com/mehsana%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/mehsana%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</guid>
<description><![CDATA[ મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર અને તેમના પરિવારજનો પર પાડોશીઓ દ્વારા ઉગ્ર ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર જયાબેન અશોકભાઈ પરમાર અને તેમના પરિવાર સાથે સોસાયટીના આંતરિક વિવાદ મુદ્દે સામા પક્ષના પાડોશીઓએ અદાવત રાખીને સરેઆમ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ બનાવને પગલે શાંત ગણાતી સોસાયટીમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘરમાં બળજબરીથી પ્રવેશી માર માર્યોબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સોસાયટીના જૂના વિવાદની અદાવતમાં સામા પક્ષના લોકોએ મહિલા ડોક્ટર જયાબેનના ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ પરિવારના સભ્યો સાથે અત્યંત અમાનવીય વર્તન કરીને ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી. આ હુમલા દરમિયાન ફરિયાદી જયાબેનના પતિ અને ભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત બંને સ્વજનોને ત્વરિત ઈમરજન્સી સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.112 પર કોલ કરતાં પોલીસ દોડી આવીઘટના સમયે પીડિત પરિવાર દ્વારા કંટ્રોલ રૂમ 112 નંબર પર ઇમરજન્સી કોલ કરવામાં આવતાં જ મહેસાણા પોલીસનો કાફલો તુરંત બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ સમગ્ર મામલે મહિલા ડોક્ટરની ફરિયાદના આધારે મહેસાણા એ-ડિવિઝન પોલીસે સામા પક્ષના 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના રહીશોના નિવેદનો નોંધવાની સાથે આરોપીઓની અટકાયત કરવા માટેની કાયદાકીય તજવીજ તેજ કરી છે.આ પણ વાંચો : Ahmedabad News : 100 ટોલ પ્લાઝા પર નકલી એપથી ગેરકાયદે વસૂલી! દેશભરમાં 14 સ્થળે EDના દરોડા, રૂ.1 કરોડથી વધુની રોકડ જપ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/uLawaIzvWF1vtooxo5snjcPHH8w0GtahfsXrJgpl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>પેટ્રોલ ડિઝલથી લઈને સોના ચાંદીના ભાવ જાણો રેલવે ટિકિટ બુકિંગ સહિત આજે શું થયા ફેરફાર</title>
<link>https://surattimes.com/%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%AC%E0%AB%81%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%AC%E0%AB%81%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો2. Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી3. Gold Silver Price Today: સોનાના ભાવમાં તેજી કે ઘટાડો? જાણો ચાંદીમાં શું છે ફેરફાર4. BCCIનો મોટો નિર્ણય, ઓસ્ટ્રેલિયા સામેની U19 સિરીઝમાં આ બે યુવા ખેલાડીઓની એન્ટ્રી5.Duleep Trophy Final : ઐતિહાસિક ઈનિંગ્સ બાદ ઈશાન કિશને ખોલ્યું કમબેકનું રહસ્ય6. Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?7. Crude Oil Supply: યુદ્ધના માહોલ વચ્ચે હવે ભારતને ક્રૂડ ઓઇલની ચિંતા નહી, શોધી કાઢ્યો નવો વિકલ્પ8. Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ9. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો 1 લિટરનો લેટેસ્ટ રેટ10. Stock Market Opening: શેરબજારની મંગળવારે નબળી શરૂઆત, સેન્સેક્સ 75,747 અંકે ખૂલ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 12:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B5%E0%AB%82%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B5%E0%AB%82%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B</guid>
<description><![CDATA[ બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ છે.ગત વર્ષે ડિસેમ્બરમાં મુંબઈથી જયપુરની મુસાફરી દરમિયાન ચાર્ટર્ડ વિમાન અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવી તેને ભારે પડી છે. એવિએશન કંપની ડ્યૂન્સ એવિએશન દ્વારા ગાંધીનગરની કોર્ટમાં નોરા વિરુદ્ધ રૂપિયા 3 કરોડનો સિવિલ માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસની આગામી સુનાવણી આગામી 25 સપ્ટેમ્બરે ગાંધીનગરની કોર્ટમાં હાથ ધરવામાં આવશે.વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?નોરા ફતેહીએ ગત ડિસેમ્બરમાં સેસના સાઈટેશન સીજે૨ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મુસાફરી કરતી વખતે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો.આ વીડિયોમાં તેણે વિમાનના કદને લઈને કટાક્ષ કર્યો હતો અને તેને મિનિએચર, ટોય તેમજ લેગો એરપ્લેન તરીકે ઓળખાવ્યું હતું.આ વીડિયો તેણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર નોરાના આ પ્રકારના બેજવાબદાર અને પાયા વિહોણા નિવેદનોથી લોકોમાં એરક્રાફ્ટની સુરક્ષા અને યોગ્યતા અંગે ગેરસમજ ફેલાઈ હતી. એવિએશન કંપનીએ કોર્ટમાં રજૂઆત કરી છે કે અભિનેત્રીની સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા અને મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોવાના કારણે તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની વ્યાપક નકારાત્મક અસર પડી છે. બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયોડ્યૂન્સ એવિએશનના દાવા મુજબ આ વિવાદિત પોસ્ટના કારણે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ્સના બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.ફ્લાઇટ કેન્સલેશનના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.કંપનીએ આ નિવેદનોને ટેકનિકલ જાણકારી વગરના અને બેજવાબદાર ગણાવ્યા છે.કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નોરા દ્વારા જે એરક્રાફ્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે સુરક્ષિત અને માન્ય ધોરણો અનુસારનું છે.આ વિમાન ડીજીસીએ દ્વારા પ્રમાણિત છે. કોઈપણ પ્રકારની પૂર્વ ચકાસણી કે તથ્યોની તપાસ વગર કરવામાં આવેલી આ ટિપ્પણીઓના કારણે કંપનીની બ્રાન્ડ વેલ્યુ, ગુડવિલ અને વ્યાપારી પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી છે.આ માનહાનિના દાવામાં ડ્યૂન્સ એવિએશને કોર્ટ પાસે માંગ કરી છે કે નોરા ફતેહી પાસેથી આર્થિક નુકસાન બદલ રૂપિયા 3 કરોડનું વળતર અપાવવામાં આવે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી વિમાન સંબંધિત તમામ વિવાદિત વીડિયો અને પોસ્ટ તત્કાલ હટાવવાના આદેશ આપવામાં આવે અને જાહેરમાં માફી માંગવામાં આવે.આ પણ વાંચોઃ Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/uvfmzeQ0QB1EsAgy5EOhwZtbVcQAzCMO6Dh6RX5K.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 12:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: ગુજરાતમાં કોડિન સિરપના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી, 7 પેઢીઓને નોટીસ</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-7-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-7-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8</guid>
<description><![CDATA[ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ કડક સૂચના અન્વયે,કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ,અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ લાવવા માટે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્માનો 83 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વિવિધ 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશેઆરોગ્ય મંત્રી પાનશેરીયાએ આ સંદર્ભે કહ્યું હતું કે,તંત્ર દ્વારા કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ તથા ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.જનતાના આરોગ્યના હિતમાં આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન તથા કાયદેસર માર્ગે જ થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની તપાસ અને દેખરેખની કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશે.કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપારઆ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવેલ દવાના હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ હાથ ધરી, કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ, સંગ્રહ તથા વિતરણ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.બાલાજી ફાર્મા અમદાવાદ ગ્રામ્યમાં તપાસ દરમિયાન પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.83,07,640 થાય છે.આ જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે  માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.નિયત પ્રક્રિયા મુજબ પૃથ્થકરણ માટે Rexton-T Syrupનો નમૂનો લેવામાં આવ્યો છે.પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગ્યોહેલ્થ પોઇન્ટ ફાર્મામાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવેલ હતો. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો છે.ફાર્માલિન લાઇફસાયન્સિસ ચાંગોદર,અમદાવાદ ગ્રામ્યમાં તપાસ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. રેઇન રેમેડીઝ,સાંતેજમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ સંબંધિત બીલો તથા અન્ય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.અનેક સ્થળો પર તપાસકેપિટલ ફાર્મા,વિસનગરમાં તપાસ દરમિયાન પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે.ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. HRDM ગ્લોબલ સોલ્યુશન્સમાં તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાં તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની કુલ 57 બોટલ, MRP રૂ. 158/- પ્રતિ બોટલ, હાજર સ્ટોકમાં મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 9,006/- થાય છે.  જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ખરીદ-વેચાણની વિગતોની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/kyAu1etY5U0rJNfbwICF96p46TCNyly8r7n64M0N.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 10:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે...</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%80%E0%AA%AE-%E0%AA%B6%E0%AB%87%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%97%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%80%E0%AA%AE-%E0%AA%B6%E0%AB%87%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%97%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં મહિલા વકીલ સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના ગંભીર અને ચકચારી મામલે અદાલત તરફથી મોટો ચુકાદો સામે આવ્યો છે. આ બળાત્કારના ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખે ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજીને સુરત કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવતાં હવે ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખની વિધિવત ધરપકડ કરવાનો પોલીસ માટે માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.&#039;રોહન&#039; બનીને લગ્ન કરવાની આપી લાલચકેસની મળતી વિગતો અનુસાર, આરોપી રહીમ શેખે પીડિત મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાની મોટી-મોટી વાતો કરી હતી. આરોપીએ પીડિતાનો વિશ્વાસ જીતવા માટે એવું વચન પણ આપ્યું હતું કે તે લગ્ન કરવા માટે પોતાનું નામ અને ઓળખ બદલીને &#039;રોહન&#039; બની જશે. આ પ્રકારે હિન્દુ નામ ધારણ કરી લગ્ન કરવાની ઝાંસીમાં રાખીને આરોપી રહીમ શેખે મહિલા વકીલ સાથે શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં છેતરાયાનો અહેસાસ થતાં પીડિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.કોર્ટે અરજી ફગાવી ધરપકડનો માર્ગ મોકળો કર્યોગંભીર ગુનાની સુનાવણી દરમિયાન સુરત કોર્ટે કેસની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રહીમ શેખની આગોતરા જામીન અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નીર્ણય બાદ સુરત પોલીસે આરોપી વકીલની અટકાયત કરવા માટે શોધોખોળ અને આગળની કાયદેસરની તજવીજ તેજ કરી દીધી છે. કાયદાના રક્ષક ગણાતા વકીલ દ્વારા જ પોતાના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા સાથે આ પ્રકારે છળકપટ કરી દુષ્કર્મ આચરવાના બનાવથી સુરતના વકીલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો &#039;રામસન્સ&#039; ઘીનો જથ્થો સીઝ કરાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/fupKeevLjDjqLeh5KopKbdMBwLHmJLstWqf9Dpyy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 10:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live : ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, દક્ષિણ ઝોનના આ વિસ્તારોમાં વરસાદ ખાબકવાની સંભાવના</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/12/CFWojzAYNZRc0q2oPyZbvQtdO4DeWy55NpY3TpLa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 07:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો</title>
<link>https://surattimes.com/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AD-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%95%E0%AB%85%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AD-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%95%E0%AB%85%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ નાગરિકો સુધી કાનુની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભો સરળતાથી પહોંચી શકે તે હેતુથી જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન જસ્ટિસ એ.વાય. કોગજેના અધ્યક્ષસ્થાને રોટરી કલબ ભરૂચ ખાતે મેગા કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ દરમ્યાન રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ (નાલ્સા) ની વિવિધ યોજનાઓ તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમ બાદ જસ્ટીસ તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગો દ્વારા બનાવાયેલા પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન એ.વાય. કોગજેએ જણાવ્યું હતુ કે, નાલ્સાએ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે નવી દિલ્હી ખાતેથી કાર્ય કરે છે. સરકારની સમાજના કલ્યાણ માટેની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવા માટે સમાજ અને સરકારી યોજનાઓ વચ્ચે કડીરૂપ બનીને કામ કરતી સૌથી મહત્વપુર્ણ વ્યકિત જો કોઈ હોય, તો તે છે પેરા લીગલ વોલન્ટિયર્સ આ પેરા લીગલ વોન્ટિયર્સ બીજું કોઈ નહી. જયારે પણ કોઈ વ્યકિત પર સંકટ કે મુશ્કેલી આવે ત્યારે તેમને એ ખબર હોવી જોઈએ કે મદદ માટે કયો દરવાજો ખટખટાવવો. વોલન્ટિયર્સ એ દરવાજો ખટખટાવવામાં સામાન્ય માણસની પુરેપુરી મદદ કરે છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે.આર.શાહ, ડીએલએસએ સેક્રેટરી પી.પી.મોકશી, જિલ્લા પોલીસ અધિકક્ષ અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર આર.બી.ભોગયતા, પ્રાંત અધિકારી મનિષ મનાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનુની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ તેમજ સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/jLSI8eKaDwqwKvTpGmeWaWAt9wSsch8YrKVKYT58.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 07:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>બારડોલી BABS હાઈસ્કૂલની બે</title>
<link>https://surattimes.com/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-babs-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87</link>
<guid>https://surattimes.com/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-babs-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87</guid>
<description><![CDATA[ વિદ્યાર્થિની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકીબારડોલીની બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીઓએ એમ.કે. પટેલ પ્રા.શા. મઢી મુકામે યોજાયેલી જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ.ની અંડર-14, અંડર-17 તેમજ અંડર-19 ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં હેન્ડબોલ સ્પર્ધામાં સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ સિદ્ધિ મેળવી હતી. જેમાં અંડર-19 માં બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ સુપ્રિયા રાઘવેન્દ્ર સિંહ અને આંચલ રત્નાકર મિશ્રા વિજેતા બની હતી. સ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા રાજ્ય કક્ષાએ તેમની પસંદગી થઈ હતી. બંને વિદ્યાર્થીનીઓને તાલીમ આપનાર હિંમાશું આર. પારેખ, ડો. રૂમિતભાઈ શાહને બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના ચેરમેન હસમુખભાઈ એમ. પટેલ ડો. વ્યોમ બી. પાઠક તથા તમામહોદ્દેદારો અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોHandball, Students, School, Bardoli ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/yhtjI2TRGj2GNj8AofXBvxkBiymDMKGEf99QZIlj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 05:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>તાપી જિલ્લાની શાળાઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી</title>
<link>https://surattimes.com/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AD%E0%AB%87%E0%AA%B0-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AD%E0%AB%87%E0%AA%B0-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ વ્યારા : તાપી જિલ્લાની કેટલીક શાળાઓમાં ગુરુવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની આસ્થાભેર તથા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. માસૂમ બાળકો શ્રીકૃષ્ણ તથા ગોપીઓની વેશભૂષામાં શાળાઓમાં આવતા વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. તાપી જિલ્લામાં શુક્રવારના રોજ જન્માષ્ટમીની ઉજવણી થાય તે પૂર્વે આજરોજ કેટલીક શાળાઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નિઝરની લેટ પી.એમ.પટેલ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ, રાધા અને ગોપીઓની વેશભૂષા ધારણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રીકૃષ્ણ જન્મની સુંદર ઝાંખી, દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ચેરમેન દેવરામભાઇ પટેલ, આચાર્ય શીતલ શર્મા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સુંદર રીતે કાર્યક્રમ રજૂ કર્યો હતો. જિલ્લાની અન્ય શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી નો નાદ ગુંજી ઉઠયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/08/8j1jPYtixtPOaUGJjOI7HrNym3GSKhN6eB0TpEhY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 05:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dholka: કલિકુંડ&#45;સરોડા રોડ પર એક્ટિવા અને ST બસ વચ્ચે ભયાનક અકસ્માત, અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફર કરાયા</title>
<link>https://surattimes.com/dholka-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-st-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A7%E0%AB%87%E0%AA%A1-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%80%E0%AA%AB%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dholka-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-st-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A7%E0%AB%87%E0%AA%A1-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%80%E0%AA%AB%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ધોળકા તાલુકામાં કલિકુંડ વિસ્તારમાંથી પસાર થતાં ધોળકા-સરોડા રોડ પર આવેલા શ્રી હરિ સોસાયટી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ કેલીયા વાસણા ગામના અને હાલ ધોળકાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં નિવૃત્ત જીવન ગાળતા ૫૨ વર્ષીય ભરતભાઈ ઈશ્વરભાઈ સોલંકી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણ થઈ હતી.એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણઆ અકસ્માતમાં ભરતભાઈ રોડ પર પટકાતાં તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો તાબડતોબ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ભરતભાઈને તુરંત ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયત ગંભીર જણાતાં વધુ અને ગહન સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.અધૂરા રોડ અને ગટરના કામને લીધે અકસ્માતઆ અકસ્માતના દ્રશ્યો નજીકમાં આવેલી શ્રી હરિ સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ હાલ સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસે પણ અકસ્માત અંગે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ધોળકા-સરોડા રોડની એક સાઇડ પર છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન તથા રોડનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાનો એક જ ભાગ (વન-વે) વાહનવ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે.52 વર્ષીય અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફરએક જ માર્ગ પર બંને તરફથી વાહનો આવતાં-જતાં હોવાથી દરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.રોડનું કામ ચાલી રહ્યું હોવા છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ કે બેરિકેડિંગ મૂકવામાં આવ્યા નથી. સ્થાનિકોએ અકસ્માતો અટકાવવા યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, ડાયવર્ઝન બોર્ડ અને બેરિકેડિંગ તાત્કાલિક મૂકવાની માંગ કરી છે.આ પણ વાંચો: Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/u3D2hv9YOqcc5wrbafTzX5ePfiCE7pKYhKcSJlZy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતને મોટો ઝટકો, નંબર&#45;1થી પાંચમા ક્રમે</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87</guid>
<description><![CDATA[ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એક સમયે દેશભરમાં સ્વચ્છ હવાના મામલે નંબર-1 રહેલું સુરત હવે ટોપ-3માંથી પણ બહાર થઈ ગયું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સુરતને 191 પોઇન્ટ સાથે પાંચમું સ્થાન મળ્યું છે.લખનઉએ મારી બાજી, સુરત કેમ પાછળ રહ્યું?સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉએ 198 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મધ્ય પ્રદેશનું ઇન્દોર 197 પોઇન્ટ સાથે બીજા અને જબલપુર 195 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. ભોપાલ અને આગ્રા બંનેને 192 પોઇન્ટ મળતા તેઓ સંયુક્ત રીતે ચોથા સ્થાને રહ્યા છે. જ્યારે સુરત 191 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચ્યું છે.2024ના નંબર-1 સુરતનું રેન્કિંગ કેવી રીતે બદલાયું?2023માં સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 13મા ક્રમે હતું. ત્યારબાદ 2024માં મોટી છલાંગ લગાવીને સુરતે 200માંથી 194 પોઇન્ટ મેળવી દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પરંતુ 2025માં સુરત 196 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચ્યું હતું. હવે 2026માં સુરતના 191 પોઇન્ટ થયા છે અને શહેર વધુ બે સ્થાન નીચે સરકીને પાંચમા ક્રમે પહોંચી ગયું છે.લખનઉની 15મા ક્રમથી સીધી નંબર-1 સુધીની છલાંગઆ વખતના સર્વેક્ષણમાં સૌથી મોટો ફેરફાર લખનઉના પ્રદર્શનમાં જોવા મળ્યો છે. 2025માં 15મા સ્થાને રહેલું લખનઉ 2026માં 198 પોઇન્ટ સાથે સીધું પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ઇન્દોર બીજા અને જબલપુર ત્રીજા સ્થાને રહ્યા છે. બીજી તરફ રાયપુરને 189 પોઇન્ટ સાથે છઠ્ઠું સ્થાન મળ્યું છે.દિલ્હી અને મુંબઈ ક્યાં પહોંચ્યા?દેશની રાજધાની દિલ્હીને 172 પોઇન્ટ સાથે 21મું સ્થાન મળ્યું છે. જ્યારે મુંબઈને 160 પોઇન્ટ સાથે 28મો ક્રમ મળ્યો છે. દુર્ગ-ભિલાઈ 175.3 પોઇન્ટ સાથે 17મા ક્રમે રહ્યું છે.માત્ર AQI નહીં, અનેક માપદંડો પર થાય છે સર્વેસ્વચ્છ વાયુ સર્વેક્ષણનું રેન્કિંગ માત્ર એક દિવસના AQI અથવા હવાની ગુણવત્તાના આંકડા પર આધારિત નથી. શહેરો દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવેલા વિવિધ પ્રયાસોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.રોડ ડસ્ટથી PM10 સુધીની થાય છે તપાસસર્વેક્ષણમાં રોડ ડસ્ટ, કચરો અને બાયોમાસ સળગાવવાથી થતા ઉત્સર્જન, બાંધકામ અને ડિમોલિશન વેસ્ટ, વાહનોના ઉત્સર્જન, ઔદ્યોગિક પ્રદૂષણ, અન્ય ઉત્સર્જન, જનજાગૃતિ અને PM10માં થયેલા સુધારા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.વિવિધ માપદંડોના મૂલ્યાંકનના આધારે આ રેન્કિંગ જાહેરએટલે સુરતનું પાંચમું સ્થાન માત્ર એક દિવસની હવાની ગુણવત્તાનો આંકડો નથી. શહેરમાં સ્વચ્છ હવા માટે કરવામાં આવેલા પ્રયાસો અને વિવિધ માપદંડોના મૂલ્યાંકનના આધારે આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.હવે સુરત ફરી નંબર-1 બની શકશે?2024માં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત હવે 2026માં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. સતત ઘટતી રેન્કિંગ બાદ હવે સવાલ એ છે કે સુરત સ્વચ્છ હવા માટેના પ્રયાસોમાં ફરી ઝડપ લાવી પોતાની નંબર-1ની સ્થિતિ પાછી મેળવી શકશે કે નહીં આ પણ વાંચો    :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/38BdhOUYPIgGRgtECwCs4QlsBqYnz132j6k7Zalj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%AD%E0%AB%87%E0%AA%B0-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%81%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%82%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%AD%E0%AB%87%E0%AA%B0-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%81%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%82%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા નવાગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર રોડની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ચગદાજી ગયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માતઅથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે કારનું ટાયર ધડાકા સાથે નીકળીને રસ્તા પર દૂર સુધી ફેંકાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ આવતાં આસપાસના સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. સામાન્ય રીતે આવી ભયાનક અથડામણમાં ગંભીર જાનહાની થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ આ અકસ્માતમાં સમયસર કારની સેફ્ટી એરબેગ્સ ખુલી ગઈ હતી. એરબેગ્સ ખુલવાના કારણે કારચાલક અને તેમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ થતાં બચી ગઈ હતી.એરબેગ્સ સમયસર ખુલી જતાં ચમત્કારિક બચાવસદનસીબે કોઈ જાનહાની ન થતાં સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/X5gH7Ru8El18ST3V5i58lHY8wTozczWv7qTmPt1E.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 08 Sep 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું</title>
<link>https://surattimes.com/gir-somnath-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-130-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%80%E0%AA%B6-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/gir-somnath-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-130-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%80%E0%AA%B6-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ ધામ ખાતે ઉમટી પડ્યા હતા. વહેલી સવારની મંગળા આરતીથી જ સોમનાથ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સાંજના 7 વાગ્યા સુધીના મળેલા આંકડા અનુસાર, 1 લાખ 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન અને પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યુંશ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ અને ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ રહી હતી.આજના વિશેષ દિવસે ભક્તો દ્વારા 90 જેટલી ધ્વજાપૂજા તથા 88 સોમેશ્વર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં યોજાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને ભૂદેવો દ્વારા 25 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.અંતિમ શ્રાવણ સોમવારે આસ્થાનું પૂરશ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ અને ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ રહી હતી.આજના વિશેષ દિવસે ભક્તો દ્વારા 90 જેટલી ધ્વજાપૂજા તથા 88 સોમેશ્વર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં યોજાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને ભૂદેવો દ્વારા 25 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ પણ વાંચો: Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/HhFNjIlEt5PtgJVgX8I3Dg5Xh8JLss7Dx3hXqGJK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkantha News: ઇડર&#45;ભિલોડા નેશનલ હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત, બેના મોત, 3 ઇજાગ્રસ્ત</title>
<link>https://surattimes.com/sabarkantha-news-%E0%AA%87%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-3-%E0%AA%87%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/sabarkantha-news-%E0%AA%87%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-3-%E0%AA%87%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લાના ઇડર-ભિલોડા નેશનલ હાઇવે રોડ પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કાનપુર ગામ નજીક બે મોટરસાઇકલ સામસામે પુરપાટ ઝડપે અથડાતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને બાઇકના કૂડચેકૂડચા ઊડી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા.બે પુરુષોના સ્થળ પર જ નીપજ્યા દર્દનાક મોતઆ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર 2 પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બંને સવારોએ સ્થળ પર જ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોના ટોળેટોળાં અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ ખસેડાયાઅકસ્માતમાં અન્ય 3 વ્યક્તિઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ઇડરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક જણાતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/kJawGFpgDgD77WNRRfRTcCdDTGuSvLGkZ7bCI5o5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreliના કોલડા ગામે ખેતમજૂર યુવકની આત્મહત્યા, 4 લોકો સામે નામજોગ ગુનો દાખલ</title>
<link>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%AE%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-4-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%AE%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-4-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કોલડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વ્યાજબી કારણ વિના પજવણી અને ધમકીઓથી કંટાળીને એક ખેતમજૂર યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક અનીલભાઈ ઠાકરાલ્યા પર તેમની પત્નીની છેડતી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ખોટા આરોપ હેઠળ 4 શખ્સો દ્વારા કેસ રફેદફે કરવા અને સમાધાન કરવા માટે રૂ.5 લાખની કડક માંગણી કરવામાં આવી રહી હતી.નાણાંની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી આરોપીઓ દ્વારા મૃતક યુવક પાસે સતત નાણાં આપવા માટે માનસિક દબાણ કરવામાં આવતું હતું. અનીલભાઈ નાણાં ચૂકવવામાં અસમર્થ હોય, આરોપીઓએ જો પૈસા ન આપે તો તેમને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. આ સતત બ્લેકમેઇલિંગ, માનસિક ત્રાસ અને ધમકીઓથી ભારે કંટાળી જઈને અંતે યુવકે પોતાના ખેતરે જઈને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.વડીયા પોલીસ મથકે ફરિયાદ અને ગુનો દાખલ યુવકના મોત બાદ મૃતક અનીલભાઈની પત્ની જીનુબેને આ મામલે વડીયા પોલીસ મથકે પહોંચીને ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ધરમશીંગ, રાયસીંગ, જીતેન અને પ્રેમસીંગ નામના ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વડીયા પંથકમાં ચકચાર મચી ગઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/EOvA3fUoDBu3dfNtHcjL2FZw1w8AQFLX2Sv573vD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>PM મોદીનો ગુજરાત પ્રવાસ, બોટાદ તોડકાંડ અને રાજ્યના ટોપ&#45;10 સમાચારો</title>
<link>https://surattimes.com/pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA-10-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA-10-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   1.PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ2.Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો3.India Pakistan Map Controversy: નવા UN નકશામાં ક્યાં છે કાશ્મીર?, &#039;ઈક્વલ અર્થ મેપ&#039; મામલે બન્ને દેશ વચ્ચે ખટરાગ4.Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો5.Team India : ગજબ સંયોગ... 28 વર્ષ બાદ એક જ દિવસે બે મેચ રમશે ટીમ ઈન્ડિયા?6.Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા7.Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!8.Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી9.Vadodara PM Modi: PMના કાર્યક્રમને લઇને ગજબનો ઉત્સાહ.. કલાકમાં જ BookMyShowમાં બુકિંગ ફુલ10.Amreli : 10 ફૂટ ઊંડા પાળામાં ફસાયેલા ઘાયલ સિંહને કેવી રીતે બચાવાયો? Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 19:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : અમદાવાદની કોર્ટમાં RDX બ્લાસ્ટની ધમકીમાં સનસનીખેજ ખુલાસો</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-rdx-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A8%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80%E0%AA%96%E0%AB%87%E0%AA%9C-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-rdx-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A8%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80%E0%AA%96%E0%AB%87%E0%AA%9C-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ અને સુરતની કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. 5 તારીખે હાઇકોર્ટ અને સુરત કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ ચેન્નાઈમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં તપાસ શરૂ કરી હતી. ચેન્નાઈની હોટલોમાં તપાસ બાદ પોલીસને મળી મોટી કડીધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર આરોપીઓ ચેન્નાઈમાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે સ્થાનિક ATSની મદદ લીધી હતી. ચેન્નાઈની વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આખરે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અશફાક અંસારી અને રાજેશ મુનિયા હોવાનું સામે આવ્યું છે. બંને સુરતના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.8 મહિના પહેલા પેરોલ પર છૂટ્યો અશફાકપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અશફાક અંસારી અગાઉ નાર્કોટિક્સના કેસમાં ઝડપાયો હતો. તેને કોર્ટમાંથી જામીન મળ્યા નહોતા. જોકે, લગભગ 8 મહિના પહેલા તે પેરોલ પર બહાર આવ્યો હતો. 5 તારીખે તેની કોર્ટમાં મુદ્દત હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, કોર્ટનો કેસ આગળ ન ચાલે અને કાર્યવાહી પર અસર પડે તેવા ઇરાદે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવે મુસાફરી દરમિયાન બનાવ્યું નકલી ઈ-મેઈલ ID?તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચેન્નાઈ જતા સમયે રેલવે મુસાફરી દરમિયાન ખોટું ઈ-મેઈલ ID બનાવ્યું હતું. ત્યારબાદ ચેન્નાઈ પહોંચીને હાઇકોર્ટ અને સુરત કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. આરોપીઓ હાઇબ્રિડ ગાંજો મેળવવા માટે ચેન્નાઈ ગયા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. કોર્ટ સામેની નારાજગી બની ધમકીનું કારણ?પ્રાથમિક તપાસમાં પોલીસ સામે આવ્યું છે કે અશફાક કોર્ટની કાર્યવાહી અને કેસને લઈને નારાજ હતો. આ નારાજગી વ્યક્ત કરવા માટે જ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અશફાક મોબાઇલની દુકાન ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજેશ મુનિયા સામે અગાઉ 3 ગુના નોંધાયેલા છે, જ્યારે અશફાક અંસારી સામે 5 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં હજુ શું બહાર આવશે?કોર્ટને RDX બ્લાસ્ટની ધમકી આપવાના મામલે આરોપીઓએ માત્ર ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની પાછળ કોઈ અન્ય મોટું કાવતરું હતું, તે દિશામાં પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. આરોપીઓ પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય વિગતોના આધારે તપાસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/LbAI9jUbpIJdccX6Bi5HGhyYjGyG6kfXOw8bB2QQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 19:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sandesh Digital Explainer : 2018માં 51 તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર થયા હતાં, જાણો ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા કેટલા તાલુકામાં અસર થઈ શકે?</title>
<link>https://surattimes.com/sandesh-digital-explainer-2018%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-51-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%93-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AB%87%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87</link>
<guid>https://surattimes.com/sandesh-digital-explainer-2018%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-51-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%93-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AB%87%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87</guid>
<description><![CDATA[ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ-અછતની સ્થિતિ જાહેર કરવાની માગ ઉઠવી શરૂ થઈ ચૂકી છે.રાજ્ય સરકાર ધારે તો 2016માં કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા દુષ્કાળ મેન્યુઅલ મુજબ નિયત નિયમો અનુસરીને ગમે ત્યારે દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર કરી શકે છે.અગાઉ દુષ્કાળ કે અછતની સ્થિતિ નક્કી કરવા માટે આનાવારીથી ઉપજનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ લાગુ થતી હતી.એ વખતે 30 સપ્ટેમ્બરે વિધિવત્ ચોમાસું પૂરું થવાની રાહ જોવી પડતી હતી અને એ પછી ઉપજનું મૂલ્યાંકન એક મહિનામાં પૂરું કરી 31મી ઓક્ટોબર પહેલાં દુષ્કાળ કે અછત જાહેર કરવાનો નિયમ હતો.ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 686.83 mm વરસાદ થયો છે. જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદ સામે 75.57% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 104.20% સાથે સરેરાશથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75.08% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 56.23% અને સૌરાષ્ટ્રમાં 56.07% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પરિસ્થિતિ સારી છે, પરંતુ દેવભૂમિ દ્વારકા (6.41%), પોરબંદર (18.12%) અને જામનગર (28.88%) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ ઘણો ઓછો રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો 29.49% વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. તાલુકાવાર વિતરણ મુજબ રાજ્યના 37 તાલુકાઓમાં 1000 mm થી વધુ, 92 તાલુકાઓમાં 501 થી 1000 mm, 115 તાલુકાઓમાં 251 થી 500 mm, 14 તાલુકાઓમાં 126 થી 250 mm, 7 તાલુકાઓમાં 51 થી 125 mm અને 3 તાલુકાઓમાં 0 થી 50 mm સુધીનો વરસાદ નોંધાયો છે.  દુષ્કાળ જાહેર કરવાના નિયમો શું છે?ટ્રીગર-વન મુજબ સતત 4 અઠવાડિયા કે તેથી વધુ સમય વરસાદ ના પડે તો તે વિસ્તારમાં દુષ્કાળ-અછત જાહેર થઈ શકે.ટ્રીગર-વન એક્ટિવેટ થયા પછી ટ્રીગર-ટૂ મુજબ જે ઓછા વરસાદવાળો વિસ્તાર હોય ત્યાં વાવેતર વિસ્તારમાં માટીમાંના ભેજનું તથા ચોડના ગ્રોથનું એસેસમેન્ટ થાય.ટ્રીગર-ટૂ હેઠળની કામગીરી પૂર્ણ થાય એ પછી ટ્રીગર-થ્રી અંતર્ગત ફિલ્ડમાં જઈને ખરાઈ થાય એટલે કે રેન્ડમલી 10 ટકા વાવણી વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સેમ્પલો મેળવી ચકાસણી થાય. આ આખરી પ્રોસેસ બાદ જે તે વિસ્તારમાં દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર થાય. અહીં નોંધવૂં રહ્યું કે 2016ના નવા મેન્યુઅલમાં અછત જેવો કોઈ શબ્દ ઉલ્લેખાયો નથી, માત્ર દુષ્કાળ તરીકે જ ઉલ્લેખ છે.2018માં સરકારે 51 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતાં. વર્ષ 2018માં ઓછો વરસાદ થવાથી દુકાળગ્રસ્ત સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને ગુજરાત સરકારે રાજ્યના 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. તેમાં કચ્છના તમામ 10, બનાસકાંઠાના 9, પાટણના 8, અમદાવાદના 3, સુરેન્દ્રનગરના 7, મહેસાણાના 4, મોરબીના 3, જામનગરના 2, દેવભૂમિ દ્વારકાના 2, રાજકોટના 2 અને ભાવનગર જિલ્લાના 1 તાલુકાનો સમાવેશ કરાયો હતો. અગાઉ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 125 મીમી (5 ઈંચ) કરતાં ઓછો વરસાદ હોય તેવા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનો માપદંડ હતો. જોકે પાછળથી આ માર્ગદર્શિકા વધુ ઉદાર બનાવવામાં આવી હતી. 2018માં રાજ્ય સરકારે આ પ્રમાણે સહાય જાહેર કરી હતીગુજરાત સરકારે 250 મીમી કરતાં ઓછો વરસાદ મેળવનાર તમામ 51 તાલુકાઓને 1 ડિસેમ્બરથી અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. અછતગ્રસ્ત તાલુકાઓમાં અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો તે ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 6800ની સહાય, સરકાર દ્વારા મંજૂર કરાયેલા ઢોરવાડા માં બે મહિનાના સમયગાળા માટે મોટા પશુઓ માટે રોજના રૂ. 70 અને નાના પશુઓ માટે રૂ. 35ની સહાય, બાકીના સમયગાળામાં સહાયની રકમ પશુ દીઠ રૂ. 70ના બદલે રૂ. 25 રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારો માટે 4 કરોડ કિલો ઘાસચારો ખરીદવાનો નિર્ણય કર્યો હતો.  51 તાલુકાઓમાં વ્યક્તિગત પશુપાલકો માટે સરકાર દ્વારા દૈનિક 4 કિલો સુધી રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરાઈ હતી. મનરેગામાં 100ની જગ્યાએ 150 દિવસ માનવદિનની રોજગારી જાહેર કરાઈ હતી. વનવિભાગ પાસે હાલમાં 402 લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધરાજ્યમાં વનવિભાગની વાડીઓમાં 402 લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે.આ ગત વર્ષનો સ્ટોક છે.વર્તમાન ખરીફ સીઝનમાં 6.29 લાખ હેક્ટરમાં ઊગી રહેલો ઘાસચારો આ જથ્થામાં ઉમેરાશે.ગત બુધવારે યોજાયેલી કૅબિનેટ તથા સીઓએમ બેઠકોમાં આ વિગતો રજૂ થઈ હતી.અધિકારીઓ તરફથી બેઠકોમાં જણાવાયું હતું કે,પશુપાલકોને તથા પાંજરાપોળો-ગૌશાળાઓને રાહતના દરે ઘાસચારાનું વિતરણ વિવિધ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ શરૂ થઈ ગયું છે અને આ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે 6 સભ્યોની સમિતિ રચી જરૂરી નિર્ણયો લેવાની સત્તા પણ 31મી ઓગસ્ટથી આપી દેવાઈ છે.પશુપાલકોને મહત્તમ પાંચ પશુ માટે પશુદીઠ દૈનિક 4 કિલો સૂકો ઘાસચારો કિલોદીઠ રૂ.2ના રાહત ભાવે અપાઈ રહ્યો છે.જ્યારે ગૌશાળા-પાંજરાપોળોને પશુદીઠ રોજના રૂ.30ના ભાવે ઘાસ અપાઈ રહ્યું છે. વનવિભાગ દ્વારા ઊભા કરાયેલા ઘાસડેપો ઉપરથી કાર્ડ કાઢી આપી ઘાસચારો રાહતદરે અપાઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News : રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMTS અને BRTSના ડ્રાઈવરોને બસ નહીં છોડવા આદેશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/TRfGVJNH7RR98NVW4uyzQrTXtwGpWhQ3yIR3EVPw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreli : 10 ફૂટ ઊંડા પાળામાં ફસાયેલા ઘાયલ સિંહને કેવી રીતે બચાવાયો? Video</title>
<link>https://surattimes.com/amreli-10-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%8A%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-video</link>
<guid>https://surattimes.com/amreli-10-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%8A%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-video</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળની તુલસીશ્યામ રેન્જમાં ઇન્ફાઇટ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા નર સિંહના રેસ્ક્યુની ઘટના સામે આવી છે. સિંહ એટલો ગંભીર રીતે ઘાયલ હતો કે તે એક ફૂટ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો અને જમીનથી અંદાજે 10 ફૂટ ઊંડા પાળા નીચે પડ્યો હતો.10 ફૂટ નીચે પડેલા સિંહ સુધી પહોંચવું બન્યું મોટો પડકારઘાયલ સિંહની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સામાન્ય પદ્ધતિથી રેસ્ક્યુ કરવું શક્ય નહોતું. સિંહ પાંજરામાં જાતે આવી શકે તેવી સ્થિતિમાં નહોતો. બીજી તરફ, નાજુક હાલતમાં તેને બેભાન કરવાની પ્રક્રિયા પણ જોખમી બની શકે તેમ હતી. તેથી વન વિભાગની ટીમે ખાસ આયોજન સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું.સિંહની નજીક ટ્રેકરને મોકલતા વધ્યો રોમાંચરેસ્ક્યુ દરમિયાન એક ટ્રેકરને પાંજરામાં સુરક્ષિત રીતે બેસાડી ઘાયલ સિંહની નજીક મોકલવામાં આવ્યો હતો. ટ્રેકરે 2 થી 3 લાકડીઓની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક સિંહને અલગ અલગ ભાગેથી ગાળિયામાં લીધો હતો. ત્યારબાદ ટ્રેકરને સુરક્ષિત રીતે બહાર કાઢી સિંહને પાંજરામાં લેવામાં આવ્યો હતો.20 લોકોની મદદથી પાંજરું ઉપર લાવવામાં આવ્યુંસિંહને પાંજરામાં લીધા બાદ પણ રેસ્ક્યુ ટીમ સામે મોટો પડકાર હતો. અંદાજે 20 લોકોની મદદથી ભારે પાંજરાને 10 ફૂટ ઊંડા પાળામાંથી ઉપર ચડાવી વાહન સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘાયલ સિંહને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.10 દિવસની સારવાર પછી જંગલમાં વાપસીસિંહની સતત સારવાર કરવામાં આવી હતી અને લગભગ 10 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ બન્યો હતો. ત્યારબાદ સિંહને તેના કુદરતી આવાસમાં ફરી મુક્ત કરવામાં આવ્યો હતો.
    

 દરરોજ અનેક વન્યજીવો માટે ચાલે છે રેસ્ક્યુ અભિયાનગીર લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં સિંહ ઉપરાંત દીપડા, અજગર, મગર, જરખ અને શિયાળ સહિતના વિવિધ વન્યજીવોના રેસ્ક્યુ માટે દિવસ-રાત કામગીરી કરવામાં આવે છે. અંદાજે દરરોજ 2 થી 3 વન્યજીવોના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.આ પણ વાંચો :   Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/UoQphHR1JaRj2sAKW8ybAxmK9MTxqQleJSm9OPXU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 16:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: કિંજલ રબારીનું અપહરણ થયુ નથી, તેણે જ અશોક ચૌધરીને બોલાવ્યો હતો : વકીલનું નિવેદન</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%87%E0%AA%A3%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%85%E0%AA%B6%E0%AB%8B%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%87%E0%AA%A3%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%85%E0%AA%B6%E0%AB%8B%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8</guid>
<description><![CDATA[ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ઘટના ગતરોજ બની હતી. બપોરના સમયે બ્લેક કલરની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો. ત્યાર બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામામાં ગાયિકા કિંજલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, અપહરણ કરી તેને ગોંધી રાખવામાં આવી હતી. કિંજલ રબારીના વકીલનું નિવેદનઆ કેસમાં હવે  કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપતાં અપહરણના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કિંજલ અને અશોક ચૌધરીના લગ્ન કાયદેસર રીતે થયેલા છે. જ્યારે આ લગ્ન અંગેનો કેસ રાધનપુરની નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. વકીલે ઉમેર્યું હતું કે રબારી સમાજના યુવક સાથે કિંજલના કરાવાયેલા લગ્ન ગેરકાયદેસર છે અને આ સમગ્ર સત્ય હકીકત અંગે કિંજલે પોતે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને લેખિતમાં જાણ કરી દીધી છે.ગઈકાલના વીડિયોમાં કિંજલે શું કહ્યું હતુંગઈકાલે કિંજલ રબારીએ એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે, મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી અને પર પુરુષ સાથે મોકલી આપવામાં આવી હતી. ત્યાં તેમના જીવને ભારે જોખમ હોવાનું પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે. તમામ પરિસ્થિતિઓ વચ્ચે તેઓ સુરક્ષિત રીતે નીકળીને ફરીથી પોતાના પતિ પાસે પરત આવી ગયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે,  સમાજના યુવાનોએ આ ઘટનામાં લાગણીમાં આવ્યા વગર દૂર રહેવું. સામાજિક આગેવાનો અને હોદ્દેદારોએ પણ આ વિવાદથી સંપૂર્ણ અંતર જાળવવું.આ પણ વાંચોઃ Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; &#039;મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું&#039; ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/tRwqXyNmavPNVmm2GsKzfv3FGZlBrAdI6RRWyT7x.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ</title>
<link>https://surattimes.com/morbi-news-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-1400-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9C-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/morbi-news-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-1400-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9C-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1</guid>
<description><![CDATA[ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ઘરમાં જ ચાલતી નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ બૂટલેગરો નકલી દારૂ બનાવીને બજારમાં વેચે તે પહેલાં જ પોલીસે દરોડો પાડીને તમામ ગેરકાયદે જથ્થો જપ્ત કરી લીધો છે.ઘરમાં ચાલી રહ્યો હતો ઝેર બનાવવાનો કાળો કારોબારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગોરખધંધો મહેશ ઉર્ફે મુનાભાઈ કાજીયા અને અજયસિંહ ભાવુભા જાડેજા નામના શખ્સોના મકાનમાંથી ચલાવવામાં આવતો હતો. બ્રાન્ડેડ દારૂના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરીને ઝેર સમાન નકલી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ કાળા કારોબારમાં સામેલ કુલ 5 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.400 લીટર કેમિકલ અને 1400 ખાલી બોટલો જપ્તદરોડા દરમિયાન LCB ની ટીમને સ્થળ પરથી 400 લીટર આલ્કોહોલ જેવું ઝેરી કેમિકલ, કેમિકલયુક્ત પાણી, કલર અને એસન્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય બ્રાન્ડેડ દેખાવ આપવા માટે ઉપયોગમાં લેવાતી 1400 ખાલી દારૂની બોટલો, બુચ, ઢાંકણાં અને બ્લેન્ડર્સ વ્હિસ્કીના નકલી સ્ટીકરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાયદેસરની ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
    

==&quot; target=&quot;_blank&quot;&gt;
    

==ભાવનગર નકલી દારૂની ઘટનાતમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 12થી વધુ લોકોના મોત થયા છે. આવામાં વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાતા પોલીસ અને સરકાર સામે સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ અને દારૂ સંબધિત ગુનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાનો વિષય છે. આવામાં કાયદો અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો થાય છે. આ પણ વાંચો: Morbi News: શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ, હળવદ અને વાંકાનેરમાં 18 શકુનિ ઝડપાયા  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/SUJlDMvfMkRg0fBOV3yzDBbyRY0xWLgbneL96Gjb.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-9%E0%AA%A5%E0%AB%80-12%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-9%E0%AA%A5%E0%AB%80-12%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81</guid>
<description><![CDATA[ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યાના બનાવો અટકાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં સુધારો કરીને નવી જોગવાઈ વિનિયમ-16(ખ) દાખલ કરી છે.આ સુધારા અન્વયે શાળાઓમાં તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા અને આત્મહત્યા નિવારણ માટે ખાસ દિશાનિર્દેશો લાગુ કરવામાં આવ્યા છે.શિક્ષણ વિભાગનો નવો પરિપત્રશિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ઠરાવ અનુસાર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને કલ્યાણ ત્યારે જ શક્ય છે જ્યારે તેમનું માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી રહે. વિદ્યાર્થીઓ પરીક્ષા કે અભ્યાસના બોજ હેઠળ આવ્યા વિના તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે અર્થે શાળાઓમાં હવેથી નિયમિત કાઉન્સેલિંગ સેશન્સ, જાગૃતિ કાર્યક્રમો અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયત પ્રક્રિયાઓ હાથ ધરવાની રહેશે.આ ઉપરાંત પરિશિષ્ટ-8માં દર્શાવેલ જોગવાઈઓ મુજબ કામગીરી કરીને માનસિક તણાવમાં રહેતા અથવા આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે.શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સંભાળ અનિવાર્યઆ મહત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા તથા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમના સંદર્ભમાં લેવાયો છે.સુપ્રિમ કોર્ટે દેશની તમામ સરકારી,ખાનગી શાળાઓ, કોલેજો, તાલીમ કેન્દ્રો અને કોચિંગ સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત 15 બાધ્યકારી માર્ગદર્શિકાઓ અને 4 નિર્દેશો જારી કર્યા હતા.આ ઉપરાંત NCERT દ્વારા તૈયાર કરાયેલ UMMEED માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાને રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યપાલના હુકમથી શિક્ષણ વિભાગના ઉપ સચિવ એસ.આઈ.ગોહિલ દ્વારા મંજૂર કરાયેલા આ ઠરાવથી હવે ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સંભાળ લેવી કાનૂની રીતે અનિવાર્ય બનશે જેથી કોઈ પણ માસૂમ વિદ્યાર્થી તણાવને કારણે આત્મઘાતી પગલું ન ભરે.આ પણ વાંચોઃ Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/s3hhDhlqlCA44JqWlu55jy404ZEhR61KH2px32fl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav Tharad News: દૈયપ ગામની શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ, 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું</title>
<link>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%A6%E0%AB%88%E0%AA%AF%E0%AA%AA-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA-15-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%A6%E0%AB%88%E0%AA%AF%E0%AA%AA-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA-15-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ વાવ-થરાદ જિલ્લામાં શિક્ષક દિવસના પવિત્ર દિવસે જ સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીંની એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની માસૂમ વિદ્યાર્થીની સાથે શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.જે શિક્ષકને સમાજમાં માર્ગદર્શક અને પિતાતુલ્ય માનવામાં આવે છે તે જ આચાર્યના આ કૃત્યથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.દૈયપ ગામમાં આવેલી માધ્યમિક શાળામાં બનાવ બન્યોમળતી વિગતો અનુસાર,આ શરમજનક ઘટના વાવ-થરાદ વિસ્તારના દૈયપ ગામમાં આવેલી માધ્યમિક શાળામાં બનવા પામી છે.શાળાના આચાર્ય મનીષ પરમાર સામે આરોપ છે કે તેમણે શાળાની ઓફિસમાં જ સગીરાના ભોળપણનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અમાનવીય કૃત્ય આચર્યા બાદ આચાર્ય દ્વારા પીડિત સગીરાને ધમકી આપવામાં આવી હતી કે જો આ ઘટના અંગે તે કોઈને પણ જાણ કરશે અથવા મોં ખોલશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.આચાર્યની ધમકીથી ડરેલી સગીરાએ હિંમત ભેગી કરીને આખરે સમગ્ર આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી.આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ કાનૂની કાર્યવાહી કરવા માવસરી પોલીસ મથકે પહોંચ્યા હતા.પોલીસે પુરાવા એકત્ર કરવા માટે ચક્રો ગતિમાન કર્યાપીડિત સગીરાની આપવીતીના આધારે માવસરી પોલીસે આચાર્ય મનીષ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ ધામમાં અભ્યાસ કરતી અન્ય માસૂમ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે આવા નરાધમ આચાર્ય સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને દાગદાર કરવાની હિંમત ન કરે.હાલમાં માવસરી પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવા અને કેસ સંદર્ભે વધુ પુરાવા એકત્ર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં AI ટેકનોલોજી દ્વારા અનાજ ખરીદી અને વિતરણની કાયાપલટ, આ 4 જિલ્લામાં અમલ શરૂ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/7DBDje6D8MSIScglEau2QSx1mV2COqQn1cyQDbDK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: રાજ્યમાં AI ટેકનોલોજી દ્વારા અનાજ ખરીદી અને વિતરણની કાયાપલટ, આ 4 જિલ્લામાં અમલ શરૂ</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ai-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%9F-%E0%AA%86-4-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ai-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%9F-%E0%AA%86-4-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ ગુજરાતમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસ - M.S.P. યોજના હેઠળ ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી અને રાગીની ખરીદી સર્વેયિંગ-ગ્રેડીંગ એજન્સી ગ્રેડર મારફત કરવામાં આવે છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ખરીદી પ્રક્રિયામાં વધુને વધુ પારદર્શકતા લાવવા માટે Upjao Agrotech Pvt. Ltd.- ગાંધીનગર દ્વારા ખરિફ માર્કેટિંગ સીઝનમ- KMS:2025-26 ડાંગરની ખરીદી અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહિસાગર, આણંદ, અમદાવાદ અને પંચમહાલ એમ 4 જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો ખાતે ડાંગર -PADDY Samples ચેક કરવા માટે 10 AI-Based Grain Analyzer મુકવામાં આવ્યા હતા તેમ,ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.ટેકનોલોજી અને વ્યવસ્થાઆ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં 2278, સંતરામપુરમાં 1246, આણંદના ખંભાતમાં 2663, બોરસદમાં 884, અમદાવાદના ધોળકામાં 1000, બાવળામાં 909, વિરમગામમાં 1078 તેમજ સાણંદમાં 1288 અને પંચમહાલ જિલ્લાના ગોધરામાં 986,શહેરામાં 1002 મળીને એકંદરે કુલ 13,334 નોંધણી થઈ છે.આ સમગ્ર AI આધારિત ટેકનોલોજી અને 100 ટકા ક્રોસ વેરિફિકેશન વાળી કડક સિસ્ટમથી સંલગ્ન યોજનાના લાભાર્થીઓ સુધી ભેળસેળરહિત, સ્વચ્છ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું અનાજ પહોંચે છે. ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાય છે અને જાહેર વિતરણ વ્યવસ્થા પર પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બને છે તેમ, નિગમ દ્વારા વધુમાં જણાવાયું છે.વૈજ્ઞાનિક સાધનો વડે સેમ્પલિંગ-ગ્રેડિંગ કરે છેઆ પ્રક્રિયા હેઠળ 10 ખરીદ કેન્દ્ર પર AI Grain Analyzer દ્વારા કુલ 6,191 સેમ્પલ્સનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.જેમાં 3,379 (54.6%) Grade-A (GA), 2,812 (45.4%) Common (CM) મળ્યા અને 341 રિજેક્ટ થયા. જ્યારે ધોળકા ખાતે સૌથી વધુ 24% અને વિરમગામ ખાતે 0 % રિજેક્શન નોંધાયું હતું. આ AI મશીન દ્વારા Foreign Matter, Damaged/Discoloured Grains, Immature/Shrunken Grains, Admixture અને Moisture નું ચોક્કસ ચેકિંગ થાય છે, જેના માટે સતત વીજળી અને સેન્ટર દીઠ એક વ્યક્તિની જરૂર રહે છે. જ્યારે સામે પક્ષે નિગમની હાલની થર્ડ પાર્ટી પદ્ધતિમાં બે વ્યક્તિઓ વીજળી વગર પણ જરૂરી વૈજ્ઞાનિક સાધનો વડે સેમ્પલિંગ-ગ્રેડિંગ કરે છે.ગુણવત્તા અને FSSAI કરતાં કડક ધારાધોરણોગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા વિવિધ જણસીઓ જેવી કે ઘઉં, ચોખા, ડાંગર, બાજરા, જુવાર, રાગી, તુવેરદાળ, ચણા, સિંગતેલ, ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને વ્હાઈટ સુગર (M-30) નું ખરીદ-વિતરણ થાય છે. ઘઉં-ચોખા FCI ના ધારાધોરણ મુજબ અને M.S.P. અનાજની કેન્દ્ર સરકારના Uniform Specification પ્રમાણે ખરીદી થાય છે.નિગમના પોતાના ધારાધોરણો રાખવામાં આવ્યાતુવેરદાળ, ચણા, ખાદ્યતેલ, સુગર (IS Standards) અને ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટમાં FSSAI ના ધારાધોરણો કરતાં પણ વધુ કડક નિગમના પોતાના ધારાધોરણો રાખવામાં આવ્યા છે, જેથી ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થાય. તુવેરદાળ અને ચણાના સપ્લાય દરમિયાન ટ્રકને Single Used Wire Seal થી સીલ કરી ગોડાઉન મોકલાય છે અને ગોડાઉન મેનેજર દ્વારા સેમ્પલ લઈ વડી કચેરીની ક્વોલિટી કંટ્રોલ -QC  શાખા મારફતે FRL ખાતે 100% ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવે છે. પૃથ્થકરણ માટે IS:4333 (P-I &amp; P-II) 2018 અને IS:2813:2015 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.આ પણ વાંચોઃ Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/iFeR8aDS3RoVdu5svSboYeekT8f6tPYUQzpbKUa6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: યુનિવર્સિટીમાં UG અને PGમાં 34 હજારથી વધુ બેઠકો ખાલી, આજથી નવો રાઉન્ડ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ug-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-pg%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-34-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ug-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-pg%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-34-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</guid>
<description><![CDATA[ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) પોર્ટલના રાજમાં ચાલુ વર્ષે પણ યુજી કોર્સની પ્રવેશ પ્રક્રિયાને ચાર મહિના થયા છતાં હજુ પ્રવેશનો અંત આવ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી-પીજી કોર્સમાં 34499 જેટલી બેઠકો ખાલી પડી છે.આ ખાલી બેઠકોમાં પ્રવેશ માટે સોમવારથી મોપ-અપ રાઉન્ડનો પ્રારંભ થશે. મહત્વની વાત એ છે કે,છેલ્લા ત્રણ વર્ષથી જીકાસના ધાંધિયામાં વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે તેમ છતાં ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ સરકાર સામે ભેદી મૌન ધારણ કરી બેઠા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડીરાજ્યની યુનિવર્સિટીઓમાં યુજી કોર્સમાં પ્રવેશ માટે મે મહિનામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જીકાસના કુલ ચાર ઓનલાઈન રાઉન્ડના અંતે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત અને યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં ભારે રોષ ફેલાયો હતો.એ પછી યુનિવર્સિટીઓને સત્તા સોંપવામાં આવી હતી.જેમાં પણ ત્રણ-ત્રણ વખત નવા રાઉન્ડની મુદત વધારવાનો વારો આવ્યો હતો.આખરે છેલ્લા રાઉન્ડના અંતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી.પરંતુ યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડી છે.  11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશેબીજી તરફ હજુ પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રખડી રહ્યાં હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો,યુજી અને પીજી કોર્સમાં 34 હજાર કરતાં વધુ બેઠકો ખાલી પડી છે.રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી છે.જેથી ફરી એક રાઉન્ડ કરવાની જાહેરાત કરાઈ છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે. છેલ્લા ત્રણ વર્ષથી જીકાસ સિસ્ટમના ધાંધિયાને કારણે વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌનરાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌન સેવીને બેઠા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.પરિસ્થિતિને થાળે પાડવા માટે અગાઉ યુનિવર્સિટીઓને પ્રવેશની સત્તા સોંપવામાં આવી હતી, જેમાં પણ ત્રણ-ત્રણ વખત મુદત વધારવી પડી હતી. હવે ખાલી પડેલી બેઠકો ભરવા અને રખડતા વિદ્યાર્થીઓને રાહત આપવા માટે ફરી એકવાર મોપ-અપ રાઉન્ડ કરવાની ફરજ પડી છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં ૭થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/I9zqMdjHAD4gz97h40dpSxxcllbcOqRkNkBMPNlu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: રાજ્યમાં રેશનકાર્ડમાં ચોખાના જથ્થામાં મોટો કાપ, વ્યક્તિદીઠ હવે માત્ર 1 કિલો જ મળશે</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A6%E0%AB%80%E0%AA%A0-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-1-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A6%E0%AB%80%E0%AA%A0-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-1-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાથી સરકારી રેશનની દુકાનો પરથી મળતા ચોખાના જથ્થામાં સરકારે મોટો કાપ મૂક્યો છે.વર્ષોથી રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા.જેને બદલે હવે સપ્ટેમ્બરથી માત્ર 1 કિલો ચોખા જ અપાશે.આ કાપ સામે ચોખાની ભરપાઈ કરવા સરકાર દ્વારા વ્યક્તિદીઠ 2 કિલો ઘઉં અને 2 કિલો બાજરીનો જથ્થો નક્કી કરાયો છે. ચોખા ઘટાડી ઘઉં અને બાજરી વધારાતાં કાર્ડધારકોમાં નારાજગી છે.દાળ ભાત અને ખીચડી આધારિત ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ રેશનિંગ દુકાન ચાલકોએ ગ્રાહકોને કહ્યું કે,ઘટાડાની જાણ અગાઉથી કરી નહોતી.જોકે ગ્રાહકોએ 3 કિલો ચોખા આપવા માગ કરી છે.ગુજરાતીઓના રોજિંદા ભોજનમાં દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ છે.આવી સ્થિતિમાં ચોખાનું પ્રમાણ ઘટી જતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.સપ્ટેમ્બરનું રેશન લેવા પહોંચેલા કાર્ડધારકો અને રેશન સંચાલકો વચ્ચે અનાજના નવા વિતરણ નિયમોને લઈને અનેક જગ્યાએ તીખી રકઝકના બનાવો પણ સામે આવ્યા છે.રેશન દુકાનદારોનું કહેવું છે કે, તેઓ સરકારના પુરવઠા વિભાગની સૂચના મુજબ વિતરણ કરવા બંધાયેલા છે. 1 કિલો બાજરી આપવામાં આવતી હતીઅગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી આપવામાં આવતી હતી.જેમાં વધારો કરીને હવે 2 કિલો કરવામાં આવી છે.જોકે કાર્ડધારકોનું જણાવવું છે કે,ઘરમાં બાજરી કરતાં ચોખાનો વપરાશ વધુ થાય છે.તેથી વધારાની બાજરી તેમની જરૂરિયાત પૂરી કરતી નથી.રાજ્યભરના રેશનકાર્ડધારકોમાં આ નિર્ણય સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.રેશનકાર્ડધારકોની સ્થાનિક વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર બાજરીનો જથ્થો ઘટાડીને ચોખાનો કાપ ત્વરિત પાછો ખેંચે અને અગાઉની જેમ જ વ્યક્તિદીઠ ૩ કિલો ચોખા આપવાનું શરૂ કરે તેવી પ્રબળ માગ ઊઠી રહી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/ZUIRSAEFtpwaitlDoPGEPGm4tLJrrAynUZkOGg5P.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: ડાંગના પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન પર પાયાની સગવડોનો સદંતર અભાવ</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%97%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%A6%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%97%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%A6%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ ડાંગ જિલ્લાના અતિ સુંદર અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા &#039;ડોન હિલ સ્ટેશન&#039; ખાતે ચોમાસાની રળિયામણી સિઝનમાં કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચારેય તરફ પથરાયેલી હરિયાળી, ઉત્તુંગ પહાડો અને ઝાકળછાયા વાતાવરણના કારણે ડોન હિલ સ્ટેશન સહેલાણીઓમાં ભારે લોકપ્રિય બની રહ્યું છે. પ્રતિદિન અહીં સેંકડો પ્રવાસીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ અહીં મુલાકાતીઓ માટે જરૂરી પાયાની જાહેર સુવિધાઓનો ઘોર અભાવજોઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને આટલા મોટા પ્રવાસન ધામ પર પૂરતી અને યોગ્ય શૌચાલય તેમજ બાથરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.સ્થળ પર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા બાથરૂમ અને શૌચાલયની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. આ શૌચાલય/બાથરૂમના ઉપરના પતરાના શેડ જ ગાયબ થઈ ગયા છે, જેથી આ સુવિધા તદ્દન બિનઉપયોગી અને ખુલ્લા આકાશ નીચે ફેરવાઈ ગઈ છે.ચોમાસાની ઋતુમાં વરસાદ વચ્ચે શેડ વિનાના શૌચાલય-બાથરૂમના કારણે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ પ્રવાસીઓને ભારે અસ્વસ્થતા અને હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રવાસીઓનું કહેવું છે કે એક તરફ તંત્ર દ્વારા ડોન હિલ સ્ટેશનને લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના દાવા કરવામાં આવે છે અને દર વર્ગે મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ આવી પ્રાથમિક જરૂરિયાતોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે.સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ એકસૂરે માંગ કરી રહ્યા છે કે સ્થાનિક ગ્રામ પંચાયત, પ્રવાસન સમિતિ અને સંબંધિત વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવામાં આવે. બિસ્માર હાલતમાં મુકાયેલા બાથરૂમ અને શૌચાલયનું ત્વરિત સમારકામ કરાવી, નવા શેડ નાખવામાં આવે તેમજ વધારાના ટોયલેટ બ્લોક્સ ઊભા કરી પ્રવાસીઓની સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ ઊઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/oKsDtOF73QKLAppAUlS8JV274310s3x28rqaFolQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સાપુતારા સહેલાણીઓથી છલકાયું</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9B%E0%AA%B2%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9B%E0%AA%B2%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ જન્માષ્ટમી પર્વ સાથે વીકેન્ડની રજાઓનો સંયોગ થતા ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો જનસેલાબ ઊમટી પડયો હતો. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે, રિસોર્ટ તેમજ ટેન્ટ સિટીઓ હાઉસફુલ થઈ જતા પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. સાપુતારાને અડીને મહારાષ્ટ્ર તરફ્ આશરે 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે અને વિલાઓમાં પણ પ્રવાસીઓની ભારે ભીડને પગલે તમામ રૂમો હાઉસફુલ જોવા મળ્યા હતાં.રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખાનગી વાહનો મારફતે સાપુતારા તરફ્ ઊમટી પડતા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સાપુતારાના સ્વાગત સર્કલ, બોટિંગ, ટેબલ પોઈન્ટ, સ્વાગત સર્કલથી પેટ્રોલપંપ તેમજ આનંદો સર્કલ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓના નાના-મોટા વાહનોનો કાફલો વધી જતાં સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ તો કલાકો સુધી ટ્રાફિક જામ રહેતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.સાપુતારામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સાપુતારા પી.આઈ. જે.કે. બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિકવાળા સ્થળ પર પહોંચી વાહનવ્યવહારને વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરવામાં આવતા ધીમે ધીમે ટ્રાફિક હળવો બન્યો હતો. મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ બોટિંગ, રોપ-વે અને એડવેન્ચર પાર્ક સહિતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રજાઓની મોજ માણી હતી.સાપુતારા ઉપરાંત વઘઈનો ગીરાધોધ, ગીરમાળનો ગીરાધોધ સહિત ડાંગ જિલ્લાના અન્ય વિવિધ પ્રવાસન સ્થળોએ પણ રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સમગ્ર ડાંગ જિલ્લો જાણે પ્રવાસીઓથી તરબોળ બની ગયો હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/c5VfO1TjKq5eI24YsXmrCZNMR1GsyYP78Mna34xL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dabhoi: કનાયડા ગામે રક્તદાન શિબિરમાં 200 યુનિટ રક્ત એકત્ર</title>
<link>https://surattimes.com/dabhoi-%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-200-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/dabhoi-%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-200-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0</guid>
<description><![CDATA[ ડભોઇ : ડભોઇ તાલુકાના કનાયડા ગામે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ કમિટી તથા કનાયડા યંગ સર્કલ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલા અને પુરુષો સહિત 200 જેટલા દાતાએ બ્લડનું દાન કર્યું હતું. કેમ્પનું આયોજન સુફી એ મિલ્લત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ કલ્લાશરીફ્ની પ્રેરણાથી અને ખલીફાએ સુફી એ મિલ્લત સૈયદ વાહીદ અલી બાવા સાહેબની દુવાથી મોહમ્મદ પૈગંમ્બર સાહેબના 15001માં જન્મદિન પ્રસંગે ડૉ. કનાયડા ગામે કેમ્પમાં સૈયદ મોઈન અલી બાવા તેમજ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી ચિરાગ શેખની ઉપસ્થિતિમાં કનાયડા પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ પુરુષો અને યુવાનો દ્વારા 200 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. કનાયડાના રાજ કાલુભાઈ તથા પઠાણ ઉર્વશભાઈ અને રાજ અનવરભાઈ વગેરે કેમ્પને સફ્ળ બનાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/42yTxi5IhRknY9Lako2C0BMeIx99qFmW2dRmm1jU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%9C%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8A%E0%AA%AE%E0%AA%9F%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%9C%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8A%E0%AA%AE%E0%AA%9F%E0%AB%80</guid>
<description><![CDATA[ જરોદ : વાઘોડીયા તાલુકાનાં જરોદ ગામે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલ ચંદ્રેશ્વર મહાદેવ ખાતે પ્રતિવર્ષ મુજબ, જન્માષ્ટમીએ (ગોકુળ આઠમ) મેળો ભરાયો હતો. જેમાં જનમેદની ઊમટી હતી. જરોદ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે દ્વારકાધીશ મંદિર, રણછોડજી મંદિરમાં જન્માષ્ઠમી નિમિતે ધાર્મિક પ્રોગ્રામ યોજાયાં હતાં. તેમજ રાત્રે 12 વાગ્યે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવસે સવારે ડૉ. પ્રવિણ પાઠક દ્વારા ગામના જાગનાથ મહાદેવથી શણગારેલી પાલખીમાં શંકર ભગવાનનું મુખારવિંદ મૂકી ગામમા વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી સોસાયટીમાં રણછોડજી મંદિર ખાતે મટકી ફોડવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/c8pLdhv4qlNUxYtTLyx2PghNTnqb2SCGSi5hlxh2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Godhra: અમન ડે સ્કૂલમાં જન્માષ્ટમી અને શિક્ષક દિન</title>
<link>https://surattimes.com/godhra-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/godhra-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8</guid>
<description><![CDATA[ ગોધરાઃ ગોધરા શહેરની અમન ડે સ્કૂલના કે.જી. વિભાગમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની તથા શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી.આ પ્રસંગે નાના ભૂલકાઓ ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી તેમજ અન્ય સુંદર પાત્રોના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા.વિદ્યાર્થીઓના સુંદર પરિધાન અને મનમોહક અંદાજે સમગ્ર શાળા પરિસરને ભક્તિમય અને આનંદમય બનાવી દીધું હતું. ઉજવણી દરમિયાન બાળકો દ્વારા ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષક દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવીને શિક્ષણ કાર્યનો અનુભવ મેળવ્યો હતો. ઉજવણી દરમિયાન વિવિધ રમતોનું પણ; આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/wc7GVfEMTRtzFOBMD67j8o9AMvA64aeqpLripOjw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod: શિવભક્તો દ્વારા સિંગવડથી સંજેલી સુધીની કાવડયાત્રા</title>
<link>https://surattimes.com/dahod-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dahod-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE</guid>
<description><![CDATA[ સિંગવડ : સંજેલી નગરના ભાવિક ભક્તો દ્વારા કાવડ યાત્રા યોજાઇ હતી. કાવડિયાઓએ નગરની કબૂતરી નદીમાંથી કાવડમાં નીર ભરી સિંગવડથી સંજેલી સુધી પદયાત્રા કરી હતી. સંજેલીના કાવડ યાત્રીઓ સિંગવડ નગરમાંથી પસાર થઈ સંજેલી ખાતે આવેલા પુષ્પ સાગર તળાવના કિનારે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં ભક્તો દ્વારા કબૂતરી નદીના પવિત્ર જળથી ભીમનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. કાવડ યાત્રામાં સંજેલી વિસ્તારના યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર માર્ગ પર ભક્તિમય માહોલ છવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/07/1z9qY7nftdhCATaQkxLbXu7DKYPWjajRcaY2y9ra.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 07 Sep 2026 01:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: ઉનાઈમાં દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદ, 3 ઈસમોની ધરપકડ</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%89%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%80%E0%AA%82%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%9F%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-3-%E0%AA%88%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%89%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%80%E0%AA%82%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%9F%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-3-%E0%AA%88%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ઉનાઈ ગામમાંથી આસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. અહીં આયોજિત કૃષ્ણ જન્મોત્સવ અને દહીંહાંડી ઉત્સવ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા દહીંહાંડીની મટકી સાથે દારૂની બોટલો લટકાવી દેવામાં આવી હતી.ઉનાઈમાં આસ્થા સામે ઉઠ્યા સવાલોઆ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. પવિત્ર તહેવારના દિવસે દહીંહાંડી સાથે દારૂની બોટલો જોઈને હિન્દુ સમાજ અને ધાર્મિક સંગઠનોની લાગણી દુભાઈ હતી અને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. દહીંહાંડી ઉત્સવમાં દારૂની બોટલો લટકાવી ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો ગરમાતાં જ વાંસદા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ત્વરિત ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી અને આ કૃત્ય આચરનારાઓ સામે કાયદાનો સિકંજો કસ્યો હતો.દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદલોકપ્રિય અને પવિત્ર ઉત્સવમાં દારૂની બોટલોનો ઉપયોગ કરાતાં સ્થાનિકોમાં કડક સજાની માંગ.વાંસદા પોલીસે ધરપકડ કરાયેલા ૩ ઈસમો સામે દારૂબંધી અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમો હેઠળ તપાસ હાથ ધરી. પોલીસે ઉત્સવો દરમિયાન ધાર્મિક મર્યાદા જાળવી રાખવા અને કોઈ પણ અફવાઓથી દૂર રહેવા સ્થાનિકોને અપીલ કરી છે.આ પણ વાંચો: Vadodara: PM મોદીના પ્રવાસને લઈને વડોદરામાં છાવણી જેવો કડક બંદોબસ્ત; 2,000 પોલીસ જવાનો રહેશે તૈનાત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/UR94KySmNI9Ns9tc1G1lPMrENtI1qnID12wqTELh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 23:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: PM મોદીના પ્રવાસને લઈને વડોદરામાં છાવણી જેવો કડક બંદોબસ્ત; 2,000 પોલીસ જવાનો રહેશે તૈનાત</title>
<link>https://surattimes.com/vadodara-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-2000-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-2000-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીના એરપોર્ટ આગમનથી લઈને કાર્યક્રમ સ્થળ પેવેલિયન સુધીના સમગ્ર રૂટ પર ચુસ્ત અને આકરો બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવાયો છે.વડોદરા પૂર્વે પોલીસ છાવણીમાં ફેરવાયુંપ્રધાનમંત્રીના કાફલાના રૂટ પર 2,000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે. સુરક્ષાની કમાન્ડ 11 DCP (ડિપ્યુટી કમિશનર ઓફ પોલીસ) અને 17 ACP (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) કક્ષાના અધિકારીઓ સાંભળશે. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સંસ્કારી નગરીના તમામ સંવેદનશીલ સ્થળો અને ઊંચી ઇમારતો પર પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે.એરપોર્ટથી પેવેલિયન સુધી કડક બંદોબસ્તએરપોર્ટ રોડ, કાલાઘોડા, પેવેલિયન ગ્રાઉન્ડ સહિતના મુખ્ય જંકશનો પર રક્ષણ પૂરું પાડવા માટે ક્ષેત્રીય અધિકારીઓ ખડેપગે રહેશે.રૂટ પર આવતા તમામ સંવેદનશીલ પોઇન્ટ પર ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને એસઆરપી (SRP) ની ટુકડીઓ ગોઠવાશે. કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ઝનનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.આ પણ વાંચો:  Ahmedabad: કિંજલ રબારીના પૂર્વ પતિ સાથે સિવિલ કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને અગાઉ આંતરજ્ઞાતીય લગ્ન સમયના વિવાદો ફરી સપાટી પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/kznCSlFDzJlgpCUEH3V9wCAQla4V9gbD9l2DcWny.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 23:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>7 September Top News: કેન્દ્રમાં મંત્રીમંડળ ફેરબદલની અટકળો વચ્ચે PMની બેઠક, નેપાળમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત</title>
<link>https://surattimes.com/7-september-top-news-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-pm%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/7-september-top-news-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-pm%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ મંત્રીમંડળમાં ફેરબદલના અહેવાલો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે મંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યત્વે શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને કૃષિ મંત્રાલયના કાર્ય અને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સામાજિક ન્યાય અને જાહેર કલ્યાણ માટે જવાબદાર રાજ્ય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકોને સંભવિત મંત્રીમંડળ ફેરબદલના જોડાણ તરીકે જોવામાં આવી રહી છે.ગોવા પોલીસને એનાયત કરશે &#039;પ્રેસિડેન્ટ્સ કલર્સ એવોર્ડ&#039;ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગોવાના પણજીમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 28મી બેઠકમાં હાજરી આપશે. ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પ્રાદેશિક વિકાસ અને સંકલન અંગે ચર્ચા કરવા માટે બેઠકમાં હાજરી આપશે. શાહ ગોવા પોલીસને &quot;રાષ્ટ્રપતિના રંગો&quot; પણ રજૂ કરશે. પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકનો સમય - સવારે 10:30 વાગ્યે સ્થળ - હોટેલ તાજ સિડાડે ડી ગોવા હોરાઇઝન, પણજી ગોવા પોલીસ રાષ્ટ્રપતિ કલર્સ એવોર્ડ સમારોહનો સમય - બપોરે 02:42 વાગ્યે સ્થળ - ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ, તલેઇગાઓખાનગી એરલાઇન્સ સામે સુપ્રીમ કોર્ટ આપી શકે છે ગાઇડલાઇન્સશું ફ્લાઇટ ટિકિટ પર શિકારી ડિસ્કાઉન્ટ આવતીકાલે સમાપ્ત થઈ શકે છે? સુપ્રીમ કોર્ટ ખાનગી એરલાઇન્સ દ્વારા મનસ્વી હવાઈ ભાડામાં વધઘટ અંગે માર્ગદર્શિકા જારી કરી શકે છે. આવતીકાલે એક મહત્વપૂર્ણ સુનાવણી છે.શુદ્ધિકરણ&#039; મુદ્દે ઉત્તરાખંડમાં કોંગ્રેસનો સીએમ આવાસ ઘેરાવશુદ્ધિકરણ મુદ્દો: કોંગ્રેસ કાલે દહેરાદૂનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. કોંગ્રેસના કાર્યકરો સવારે 10 વાગ્યે દહેરાદૂનમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠા થશે. ત્યાંથી, તેઓ એક મોટી રેલીના રૂપમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન તરફ કૂચ કરશે.જંતર મંતર પર વિરોધની બીજી બેઠક આરએચએના પ્રતિનિધિઓ આવતીકાલે અનામત સુધારા અંગે જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. અનામત સુધારા અંગે 21 ઓગસ્ટે જંતર મંતર પર વિરોધ કરનારી ટીમના પ્રતિનિધિઓ મળ્યા, અને બંને પક્ષોએ વાટાઘાટોને સૌહાર્દપૂર્ણ ગણાવી. આવતીકાલે બીજી બેઠક યોજાવાની છે.નેપાળમાં રાષ્ટ્રીય શોક7 સપ્ટેમ્બર એ નેપાળમાં રાષ્ટ્રીય શોક દિવસ છે. આવતીકાલે નેપાળના તમામ સરકારી કાર્યાલયો અને વિદેશમાં નેપાળી દૂતાવાસો અને રાજદ્વારી મિશન પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકશે.દિલ્હીમાં કોંગ્રેસની એક મોટી બેઠક યોજાશે&quot;શુદ્ધિકરણ&quot; મુદ્દા પર આવતીકાલે દિલ્હીમાં કોંગ્રેસની એક મોટી બેઠક યોજાશે. દેશભરના દલિત સાંસદો આ બેઠકમાં હાજરી આપશે, જે કોંગ્રેસ મુખ્યાલય, ઇન્દિરા ભવન ખાતે યોજાશે.પીયુષ ગોયલ બે કાર્યક્રમોમાં ભાગ લેશેપીયુષ ગોયલ 7 સપ્ટેમ્બરે ભારત મંડપમ ખાતે બે કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સવારે 11 વાગ્યે હોલ ૨એફએફમાં સંજીવની 2026ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તેઓ બપોરે 12 વાગ્યે હોલ 6માં ફાર્મા મેકટેક અને લેબનેક્સ્ટ 2026ના કાર્યક્રમોમાં હાજરી આપશે.આ પણ વાંચો:6 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/llSnusPGWNm2EtMDIgJEFLUh8POCRMTgIZaMOKBQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 23:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jetpur: ધારાસભ્ય જયેશ રાદડિયા રાઇડ્સમાં બેઠા અને બાળકીને રમકડું ભેટ આપ્યું</title>
<link>https://surattimes.com/jetpur-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%95%E0%AA%A1%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/jetpur-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%95%E0%AA%A1%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ પવિત્ર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા શહેરના પ્રજાજનો માટે ભવ્ય લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારને લઈને જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદમય બની ગયું હતું.ધારાસભ્ય જયેશ રાદડિયાનો દેશી અંદાજમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ, મનોરંજનના સાધનો અને વિવિધ આકર્ષક રાઇડ્સ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.લોકમેળાની રોનક વધારવા માટે જેતપુર-જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પોતાના સમર્થકો અને પક્ષના હોદ્દેદારો સાથે મેળામાં પહોંચ્યા હતા. તેમણે સામાન્ય નાગરિકની જેમ મેળામાં ફરીને વિવિધ રાઇડ્સમાં બેસી અનોખા અંદાજમાં લોકમેળાની મોજ માણી હતી.લોકપ્રતિનિધિના આ પ્રજાપ્રિય અંદાજથી લોકોમાં ભારે ઉત્સાહધારાસભ્ય જયેશ રાદડિયાએ લોકમેળાની વિવિધ રાઇડ્સમાં બેસીને ઉત્સાહપૂર્વક મેળાનો આનંદ માણ્યો હતો. મેળામાં ફરતી વખતે રમકડાંના એક સ્ટોલ પર જઈને તેમણે રમકડું ખરીદ્યું હતું અને ત્યાં ઉપસ્થિત એક નાની બાળકીને પ્રેમપૂર્વક ભેટ આપ્યું હતું. આ મુલાકાતમાં તેમની સાથે જેતપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ ભાજપ સંગઠનના વિવિધ આગેવાનો જોડાયા હતા. પોતાના લોકપ્રતિનિધિને આ રીતે પોતાની વચ્ચે સહજ અંદાજમાં મેળાનો આનંદ માણતા જોઈને ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગર 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અજૂબા પકડાયો; 47 ગુનાનો ભોપાળો બહાર આવ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/8sQooWxR7osQumQyeB0FBndxhB51FrHstJ5d6V9U.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 20:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreliના વડિયા&#45;અમરનગર રોડ પર કારચાલકે સંતુલન ગુમાવતાં કાર ટ્રક પાછળ ઘૂસી, એક જ પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત</title>
<link>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડિયાથી અમરનગર જતાં રોડ પર આવેલ સદગુરુ નગર અને કોર્ટ નજીક એક કારચાલકે અચાનક વાહન પરનું સંતુલન ગુમાવી દેતાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.કાર સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈફોરવ્હીલ કારમાં એક જ પરિવારના પતિ-પત્ની અને તેમના બે બાળકો સવાર હતા. વાહન ચલાવતી વખતે પિતા અને પુત્ર વચ્ચે કોઈ બાબતે ચર્ચા થઈ રહી હતી, તે દરમિયાન અચાનક કાર પરનું બેલેન્સ છૂટી ગયું હતું. કાર રસ્તાની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અથડામણમાં કારના આગળના ભાગને મસમોટું નુકસાન પહોંચ્યું હતું.108 મારફતે વડિયા હોસ્પિટલમાં ખસેડાયાઅકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનામાં મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું, જ્યારે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદ્નસીબે કોઈ મોટી જાનહાનિ ન થતાં મોટો અકસ્માત ટળ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/u0vifWhcLLKRvBY5xSxcwaRtfi6gKeNeoYV0vclL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 20:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: કૃષ્ણનગર 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અજૂબા પકડાયો; 47 ગુનાનો ભોપાળો બહાર આવ્યો</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-50-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%85%E0%AA%9C%E0%AB%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-47-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-50-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%85%E0%AA%9C%E0%AB%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-47-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગત 27 જૂનના રોજ વિજયપાર્કના મારૂતી પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા એક વેપારીની કારને ટાર્ગેટ કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાની ગાડી ઈરાદાપૂર્વક વેપારીની કાર સાથે અથડાવીને અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ અકસ્માત અંગે ઝઘડો કરી તક મળતાં જ કારનો કાચ તોડી અંદર રાખેલા રૂ. 50 લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા.અમદાવાદ પોલીસનું મોટું ઓપરેશનઆ ચકચારી લૂંટ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને અગાઉ મુખ્ય આરોપી અજયની પત્ની દિવ્યાની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના ૨૫ લાખ રૂપિયા અને અન્ય આરોપી વિશાલ ઉર્ફે ભાઉ પાસેથી 5 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.લૂંટની ઘટના બાદ મુખ્ય આરોપી અજય ઉર્ફે અજૂબા પોલીસથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલતો હતો. તે પાવાગઢ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં છુપાતો ફરતો હતો. પોલીસ પકડથી દૂર રહેવા માટે તે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો. જોકે, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે તેને સાણંદથી દબોચી લીધો છે.કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ઝડપાયોમુખ્ય આરોપી અજૂબા પકડાતાં પોલીસે તેની પાસેથી વધુ 15 લાખ રૂપિયા રિકવર કર્યા છે, જે સાથે 50 લાખમાંથી 45 લાખ રૂપિયા પોલીસ કબ્જે કરી ચૂકી છે.પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે અજૂબા વર્ષ 2020 થી લૂંટ અને ચોરીની પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે 47 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે.પોલીસે અજૂબાની ધરપકડ કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે આ લૂંટના ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Dwarka: દ્વારકા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નોંધ્યો ગુનો, ન્યૂઝીલેન્ડથી આવેલા અને સુરતમાં રહેતા રાહુલ વસતાપરાની અટકાયત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/R52rKAgUrdwvDPkeLFc0qDNhMEsxo3zXLfkdxhC3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 20:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotમાં જાહેરમાં માથાકૂટનો વધુ એક વિડિયો વાયરલ, રૈયા ચોકડી પાસે ગાડી અથડાતાં યુવતીએ મચાવ્યો હંગામો, બેફામ આપી ગાળો!</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%95%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%95%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</guid>
<description><![CDATA[ રંગીલા રાજકોટ શહેરમાં જાહેરમાં માથાકૂટ અને વાહનચાલકો વચ્ચે અસહિષ્ણુતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના અત્યંત ધમધમતા રૈયા ચોકડી વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. રસ્તા પર વાહન વ્યવહાર ચાલુ હતો તે દરમિયાન બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.કારમાં સવાર મહિલાઓને યુવતીએ બેફામ ગાળો આપીમળતી વિગતો અનુસાર, રૈયા ચોકડી પાસે બે વાહનો વચ્ચે સામાન્ય ટક્કર થયા બાદ એક યુવતીએ પોતાનો મિજાજ ગુમાવ્યો હતો. કારમાં સવાર અન્ય મહિલાઓ સાથે વાદવિવાદમાં ઊતરેલી આ યુવતીએ કોઈપણ જાતના સંકોચ વગર જાહેર રસ્તા પર જ બેફામ ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. આસપાસથી પસાર થતાં રાહદારીઓ અને અન્ય વાહનચાલકોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધી હતી, જેમાં યુવતી ઉગ્ર થઈને મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરતી સ્પષ્ટપણે જોઈ શકાય છે.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો દ્વારા જાહેર સ્થળો પર વધી રહેલા આ પ્રકારના અસભ્ય અને આક્રમક વર્તનની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી રહી છે. ટ્રાફિકથી મશગૂલ એવા રૈયા ચોકડી જેવા વિસ્તારમાં રસ્તા વચ્ચે જ વાહનો ઊભા રાખીને હંગામો મચાવવા બદલ સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. આ વીડિયોના આધારે સ્થાનિક પોલીસે પણ ઘટનાની નોંધ લઈને વીડિયોમાં દેખાતી મહિલાઓ અને વાહનોના નંબરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Amreliના રાજુલામાં સરકારી પરિપત્રના લીરેલીરા, તંત્ર અને નેતાઓએ પ્રાંત કચેરીમાં માત્ર ‘ફોટો સેશન’ કરી ચોપડે સફાઈ બતાવી દીધી! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/yxJcl1EF6nAVSwoGCx9d8X4SFNauL4E7wIDYsvFd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsanaના ગોપીનાળા નજીકથી MD ડ્રગ્સ ઝડપાયું, SMCની ટીમે પાડી સરપ્રાઈઝ રેડ</title>
<link>https://surattimes.com/mehsana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%9D-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/mehsana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%9D-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1</guid>
<description><![CDATA[ મહેસાણા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડીને નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ભારે ફાટકો પાડ્યો છે. મહેસાણાના અત્યંત ધમધમતા અને ભરચક ગણાતા ગોપીનાળા વિસ્તારમાંથી એસએમસીની ટીમે બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ કરીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સ (MD Drugs) નો જથ્થો પકડી પાડ્યો છે. ભરબજારે પડેલા આ દરોડાથી સ્થાનિક ગુનાખોરો અને ડ્રગ્સ પેડલરોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.ગોપીનાળા નજીક SMC ત્રાટકીગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ખાસ ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે મહેસાણાના ગોપીનાળા નજીક વોચ ગોઠવીને આ રેડ કરી હતી. ભરબજારમાં અચાનક પડેલા દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે પાડેલા આ દરોડાથી મહેસાણા પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.FIR બાદ થશે સત્તાવાર ખુલાસો રેડ દરમિયાન કેટલા મૂલ્યનો અને કેટલા ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમજ કયા આરોપીની અટકાયત કરવામાં આવી છે તે અંગે પોલીસે ગુપ્તતા જાળવી રાખી છે. એસએમસીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે કાયદેસરની વિધિવત એફઆઈઆર (FIR) નોંધાયા બાદ ડ્રગ્સના જથ્થા, તેની કિંમત અને પકડેલા આરોપીઓ અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/5ITa9OX3h9UyJiETQLZOELwO3JjWrcsjpBUA3Rsq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-cbd-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B8%E0%AB%87%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-cbd-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B8%E0%AB%87%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ ચાંદખેડા વિસ્તારમાં આવેલા ચર્ચિત સીબીડી (CBD) મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની સનસનાટીભરી વિગતો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અને કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, બપોરે આશરે 2:00વાગ્યાના સુમારે કાળા રંગની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને પરાણ મુકીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો.                                    
                                અમદાવાદમાં મોટી ગંભીર ઘટનાબનાવની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સીબીડી મોલ ખાતે દોડી ગયો હતો.ચાંદખેડા પોલીસે સીબીડી મોલ અને તેની આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને કાળા રંગની ગાડી અને સમગ્ર ઘટનાક્રમની ટેકનિકલ તપાસ શરૂ કરી છે.ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ મેસેજના આધારે અમદાવાદ શહેર અને ગાંધીનગર સરહદી વિસ્તારોમાં કાળી કાર સંદર્ભે નાકાબંધી ગોઠવવામાં આવી રહી છે. અપહરણના આ મેસેજ પાછળ કોઈ અંગત વિવાદ, અંગત મનમુટાવ કે અન્ય કોઈ કારણ છે કે કેમ અને મેસેજ કેટલો સત્ય છે તે તમામ પાસાઓ પર ચાંદખેડા પોલીસની ટીમો તપાસ ચલાવી રહી છે.ગાયિકાના પરિવારજનો અને પરિચિતો સાથે પણ પોલીસ સંપર્ક સાધીને વધુ વિગતો એકત્રિત કરી રહી છે.આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/liOkOGxBXsXEaNhpnXduRZgpW1QUBcbVsF9ghXEV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: ડાયનેમિક વોરિયર એકેડમીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં આયોજિત ડાયનેમિક વોરિયર એકેડમીના ખાસ કાર્યક્રમ &#039;વોરિયર સાઇનિંગ સ્ટાર એવોર્ડ એન્ડ બ્લેક બેલ્ટ સેરેમની&#039;માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે એવોર્ડ વિજેતા અને બ્લેક બેલ્ટ મેળવનાર ખેલાડીઓને બિરદાવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર અને રમતગમતના વિકાસને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકવાંડો માટે સરકાર આપશે પૂર્ણ સપોર્ટકાર્યક્રમમાં બોલતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સેન્ટર ઓફ એક્સિલન્સમાં AI બેઝ્ડ ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ સાયન્સ કઈ રીતે વધુ ડેવલપ થઈ શકે તે માટે આવનારા વર્ષોમાં ગુજરાત સરકાર પૂર્ણ સપોર્ટ કરશે. ખાસ કરીને ટેકવાંડો રમતને લઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે જે પણ સંસાધનો અને મદદની જરૂર પડશે, તે તમામ સહયોગ રાજ્ય સરકાર પૂરો પાડશે. તેમણે ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ બદલવામાં યોગદાન આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.“20 વર્ષ અગાઉ જેમના પર ટોણા વાગતા, તે ખેલાડીઓ હવે ભુક્કા બોલાવે છે”ભૂતકાળના દિવસો યાદ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 20 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના ખેલાડીઓ નેશનલ લેવલે રમવા જતા ત્યારે અન્ય રાજ્યના લોકો તેમને ખમણ, ઢોકળા, ફાફડા અને જલેબી કહીને બોલાવતા હતા, પરંતુ આજે સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે આપણા ખેલાડીઓ જ્યાં પણ સ્પર્ધા કરવા પહોંચે છે, ત્યાં મેદાનમાં ભુક્કા બોલાવીને જીત મેળવીને પાછા આવે છે. તેમણે ઉમેર્યું કે, આખા દેશમાં ખેલાડીઓ માટે સૌથી વધુ પ્રોત્સાહક ફંડ જાહેર કરનાર રાજ્ય ગુજરાત છે.ખેલાડીઓને વિનમ્ર રહેવા અને માતા-પિતાનું સન્માન કરવા અપીલયુવા ખેલાડીઓને જીવનનો મંત્ર આપતાં તેમણે ભાવુક અપીલ કરી હતી કે, જીવનમાં એવોર્ડ અને મેડલ તો આવતા રહેશે, પરંતુ આપણે ક્યારેય પોતાની વિનમ્રતા છોડવાની નથી. તમને આજે પોડિયમ પર વિજેતા તરીકે જોવા માટે તમારા માતા-પિતાએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. તેથી સફળતા મળ્યા પછી પણ માતા-પિતા સાથેનું તમારું વર્તન ક્યારેય બદલાવું ન જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો.આ પણ વાંચો: Suratમાં બ્રાઉન સુગર સાથે ઓડિશાના ત્રણ ઈસમો ઝડપાવાનો મામલો, નાણાંની જરૂરિયાતે કરાવી ડ્રગ્સની હેરાફેરી! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/UnGf7itmpi0S8z81wUNAyYgncoQnFR7IX4EIo1bo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuchના મારુતિ નગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ઘરમાં ઘૂસી યુવક પર ધારીયાથી હુમલો કરી રોકડની લૂંટ</title>
<link>https://surattimes.com/bharuch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/bharuch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F</guid>
<description><![CDATA[ ભરૂચ શહેરના મારુતિ નગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિસ્તારમાં આતંક મચાવતા અસામાજિક તત્વોએ ઘર ખાલી કરવા મુદ્દે એક યુવક પર ઘાતકી હુમલો કર્યો છે. છેલ્લા 15 દિવસથી ઘર ખાલી કરી દેવા બાબતે ધાક-ધમકી આપ્યા બાદ આ અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને લોહિયાળ ખેલ ખેલતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. ટોળાએ ઘરમાં ઘૂસી માથામાં ધારિયું માર્યુંતોસીફ નામના યુવકના ઘરમાં ૬થી વધુ અસામાજિક તત્વોનું ટોળું કાયદો હાથમાં લઈને બળજબરીપૂર્વક ઘૂસી ગયું હતું. આ માથાભારે ઈસમોએ તોસીફ પર પ્રાણઘાતક હુમલો કરીને તેના માથાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તોસીફને માર મારવાની સાથે-સાથે હુમલાખોરો તેના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘર ખાલી કરાવવા યુવક પર ઘાતકી હુમલોહુમલાની આ ઘટના બાદ બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તોસીફને બચાવીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તહેવારોના પવિત્ર દિવસોમાં જ મારુતિ નગર જેવા રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંકથી સ્થાનિકોમાં ઘેરા રોષની લાગણી જોવા મળી રહી છે. રહીશોએ પોલીસ પ્રશાસન પાસે આ માથાભારે તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવવા ઉગ્ર માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/0wYfBlty3mqxz1193jrxptdMIDxhtz5YNvoE0lG5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnaagr News : જે મેળામાં દાદાગીરી કરી ત્યાં જ કાન પકડીને ઉઠક&#45;બેઠક! પોલીસે અસામાજિક તત્વોનો રોફ ઉતાર્યો</title>
<link>https://surattimes.com/bhavnaagr-news-%E0%AA%9C%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%89%E0%AA%A0%E0%AA%95-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB-%E0%AA%89%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/bhavnaagr-news-%E0%AA%9C%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%89%E0%AA%A0%E0%AA%95-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB-%E0%AA%89%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભાવનગર શહેરના પ્રખ્યાત જવાહર મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવી તોડફોડ કરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. મેળામાં મનોરંજન માટે રાખવામાં આવેલી રાઈડ્સમાં વગર ટિકિટે બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરીને આ ઉપદ્રવીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે ઘોઘારોડ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને ગુનો નોંધી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી.વગર ટિકિટે રાઈડ્સમાં ઘૂસી રૂ.50,000 નું નુકસાન પહોંચાડ્યુંમળતી પ્રાથમિક વિગતો મુજબ, જવાહર મેદાનના મેળામાં ઘૂસેલા અસામાજિક તત્વોએ રાઈડ્સના સંચાલકો અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને ટિકિટ લીધા વિના જ રાઈડ્સમાં બેસવા મુદ્દે તકરાર કરી હતી. આ બબાલ ઉગ્ર બનતાં આરોપીઓએ રોષે ભરાઈને રાઈડ્સ અને આસપાસના સેટઅપમાં તોડફોડ કરી આશરે રૂ.50,000 નું ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. મેળાના આનંદદાયક માહોલમાં ભયનો વાતાવરણ ઊભું થતાં સંચાલકો દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઘોઘારોડ પોલીસે 2 સગીર સહિત 4 ની અટકાયત કરીઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘોઘારોડ પોલીસે સઘન તપાસ ચલાવીને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીર સહિત એકંદરે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે અસામાજિક તત્વોની દાદાગીરી અને રોફ ઉતારવા માટે 2 આરોપીઓને જવાહર મેદાનના મેળાવડામાં જ જનમેદની વચ્ચે લઈ જઈને કાન પકડાવી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી અને લોકો સમક્ષ માફી મંગાવી હતી. જ્યાં આતંક મચાવ્યો હતો તે જ સ્થળે પોલીસે આરોપીઓનો અહંકાર ઓગાળી દઈને દાખલારૂપ અને પ્રશંસનીય કામગીરી કરી હતી.આ પણ વાંચો : Ahmedabadમાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમનો ત્રિપલ એટેક, જમીન કૌભાંડ, APK ફ્રોડ અને વેપારના નામે લાખોની ઠગાઈથી ચકચાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/dZemMEeYEOMsMwPeOC1A0h2SxusOOXGXHCa1iehi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 13:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnathમાં કલાસ&#45;2 અધિકારીના મોતથી ખળભળાટ, DRDAના મદદનીશ પ્રયોજના અધિકારીનું એસિડ પી જતાં સારવાર દરમિયાન મોત!</title>
<link>https://surattimes.com/gir-somnath%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-2-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-drda%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80%E0%AA%B6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1-%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gir-somnath%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-2-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-drda%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80%E0%AA%B6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1-%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DRDA (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) વિભાગમાં કલાસ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા મદદનીશ પ્રયોજના અધિકારી સુનિલ ચૌધરીનું રહસ્યમય સંજોગોમાં એસિડ પી જવાને કારણે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. મૃતક સુનિલ ચૌધરી વેરાવળના ડાભોર રોડ પર ભાડાના મકાનમાં રહેતા હતા અને માત્ર બે માસ પૂર્વ જ તેમની કચ્છના અબડાસાથી બદલી થઈને ગીર સોમનાથ ખાતે નિમણૂક કરવામાં આવી હતી. આઠમની રાત્રે બનેલી આ ઘટનાથી સરકારી આલમ અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે શોકની કાલિમા વ્યાપી ગઈ છે.પ્રથમ વેરાવળ અને ત્યારબાદ રાજકોટ ખસેડાયામળતી વિગતો અનુસાર, આઠમની રાત્રે સુનિલ ચૌધરીએ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું, જેના કારણે તેમની તબિયત અત્યંત લથડી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને ત્વરિત વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે આખરી શ્વાસ લીધા હતા. પ્રાથમિક તપાસમાં મામલતદાર સમક્ષ નોંધાયેલા ડાઈંગ ડિક્લેરેશન (DD) માં તેમણે ભૂલથી એસિડ પી લીધું હોવાનું નિવેદન આપ્યું હતું.વેરાવળ પોલીસે ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા ક્લાસ-2 સરકારી અધિકારીના આ રીતે અકાળે અને કમનસીબ મોતને પગલે વેરાવળ પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટના પાછળ ખરેખર માનસિક તણાવ, કોઈ કૌટુંબિક પ્રશ્ન કે કામનું ભારણ હતું કે પછી ખરેખર અજાણતા ભૂલથી એસિડ પીવાઈ ગયું હતું, તે તમામ દિશામાં વેરાવળ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો : Bhavnaagr News : જે મેળામાં દાદાગીરી કરી ત્યાં જ કાન પકડીને ઉઠક-બેઠક! પોલીસે અસામાજિક તત્વોનો રોફ ઉતાર્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/bRmnQIjDtnBuHKtZUxgkmhEhi9oBoJbF5wgtoZCO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 13:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmada Damમાં પાણીની બમ્પર આવક, ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણી ઠલવાતાં સપાટી 135.75 મીટરે પહોંચી!</title>
<link>https://surattimes.com/narmada-dam%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AA%95-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-58525-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A0%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-13575-%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80</link>
<guid>https://surattimes.com/narmada-dam%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AA%95-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-58525-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A0%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-13575-%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam)ની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર ઉછાળો આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ નર્મદા ડેમ (Narmada Dam)માં ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની વર્તમાન જળસપાટી વધીને 135.75 મીટરે પહોંચી ગઈ છે.24 કલાકમાં 12 સેમીનો વધારોપાણીની સતત આવકના પરિણામે છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 12 સેન્ટીમીટરનો નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ (Narmada Dam)ની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલની સ્થિતિએ ડેમ તેની મહત્તમ ક્ષમતાથી હવે માત્ર થોડો જ દૂર છે. ઉપરવાસમાંથી જો આ જ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો ડેમ ટૂંક સમયમાં તેની પૂર્ણ સપાટી વટાવી શકે છે.7920 MCM લાઈવ સ્ટોરેજહાલમાં નર્મદા ડેમમાં 7920.73 MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો જીવંત પાણીનો જથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ છે. આ મબલખ જળરાશિના કારણે ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીનું સંકટ ટળી ગયું છે. ડેમની સપાટીમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો : Gandhinagar: રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનિવાલ બન્યા સુરત મનપા કમિશનર, વાંચો લિસ્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/0d33ieUc26jikLfoTb5VyCMc5VeyzMCIOwFXiOpF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 10:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat Crime News: સુરતના ડિંડોલીમાં કારમાંથી 1.78 લાખનો વિદેશી દારૂ જપ્ત, એકની ધરપકડ</title>
<link>https://surattimes.com/surat-crime-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-178-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/surat-crime-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-178-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે ઝુંબેશ તેજ કરી છે. જેના ભાગરૂપે ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક ઈસમને ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ તેમજ હેરાફેરીમાં વપરાયેલી ફોર-વ્હીલર કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.રૂપિયા 4.82 લાખથી વધુનો કુલ મુદ્દામાલ જપ્તડિંડોલી પોલીસે હાથ ધરેલી આ સફળ કામગીરી દરમિયાન આરોપી કિશન ગીરીશભાઈ સોંદરવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1,78,224 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ફોર-વ્હીલર કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 4,82,224 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.પોલીસે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ શરૂ કરીઆ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કેટલા સમયથી દારૂના આ કાળા કારોબાર સાથે જોડાયેલો હતો? આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો? તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat Crime News: અમરોલી પોલીસે 1.997 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/ifacBS4YxqkztxNeokAiSLfK5OawqtlWjeTgifqh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 10:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live: ગુજરાત, દેશ અને દુનિયાની તમામ અપડેટ, વાંચો પળેપળના સમાચાર</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B3%E0%AB%87%E0%AA%AA%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B3%E0%AB%87%E0%AA%AA%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/12/CFWojzAYNZRc0q2oPyZbvQtdO4DeWy55NpY3TpLa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather Update: રાજ્યમાં આગામી 7 દિવસ કેવો રહેશે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી</title>
<link>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની ઋતુ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને મહત્વપૂર્ણ આંકડા અને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં રાજ્યમાં કોઈ મોટી કે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત ન હોવાથી આગામી 7 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.ભેજનું પ્રમાણ વધતાં બફારામાં થશે વધારોરાજ્યમાં ભારે વરસાદનું જોર ઘટવાની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે લોકોને ભેજયુક્ત ગરમી અને બફારાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મેદાની ભાગોમાં બપોરના સમયે અસહ્ય ઉકળાટ અનુભવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.તાપમાનનો પારો કેટલે પહોંચશે?હવામાન વિભાગના આંકડા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાવાની શક્યતા છે. વરસાદી વિરામ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ વાતાવરણમાં રહેલા ભેજના કારણે સરેરાશ તાપમાન કરતાં વધુ ગરમીનો અનુભવ થશે.
   

ખેડૂતો અને નાગરિકો માટે રાહત અને સૂચનાઆગામી સપ્તાહ દરમિયાન મુસળધાર વરસાદની શક્યતા ન હોવાથી ખેતીકામ માટે આ સમય સાનુકૂળ બની રહેશે. જે વિસ્તારોમાં પાકને હળવા પાણીની જરૂર છે, ત્યાં સામાન્ય વરસાદી ઝાપટાં ઉપયોગી સાબિત થશે. નાગરિકોને બફારાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે.આ પણ વાંચો: Rajkotના મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/QFpFqbNrfzdJXGM4GVVojlVLQNDDief6VLX5k8Zy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>ફ્લાન્ડીની કંપની દ્વારા સરકારી જમીન અને રસ્તા પર કબજો જમાવ્યાની રાવ</title>
<link>https://surattimes.com/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%AC%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%AC%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ દાદરા અને નગર હવેલીના ફ્લાન્ડી-પારડીપાડા વિસ્તારમાં આવેલી નંદન પેટ્રોકેમિકલ પ્રા. લિમિટેડ કંપની વિરુદ્ધ સરકારી જમીન દબાવવાનો અને જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામ કરાયાના આક્ષેપ સાથે કલેકટરને લેખિત ફરિયાદ થઈ છે.ફ્લાન્ડી (લીંબારપાડા)ના રહીશ ઘેડુભાઈ જીવલુભાઈ દાધવે કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કંપની દ્વારા રસ્તાની બાઉન્ડ્રીમાં દીવાલ અને શેડ બનાવી દેવાયો છે. ઉપરાંત મંજૂરી લીધા વિના, ફ્લાન્ડી મુખ્ય માર્ગથી પારડીપાડા જવા માટેના વિલેજ રોડની સીમા (બાઉન્ડ્રી)માં આવેલી સરકારી જમીન પર અતિક્રમણ કર્યું છે. કંપનીએ ત્યાં પાકી કમ્પાઉન્ડ વોલ અને મોટા-મોટા શેડ ઊભા કરી દીધા છે.ફરિયાદકર્તાએ વધુમાં જણાવ્યું છે કે રસ્તાની જમીન પર કબજો થવાના કારણે અને કંપનીના મોટા વાહનો તેમજ ભારે ટ્રકો ગમે તેમ રસ્તા પર પાર્ક કરી દેવાય છે. તેથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. કટોકટીના સમયે ઇમરજન્સી વાહનોને પસાર થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.રજૂઆતમાં મહેસૂલ (રેવન્યુ) અને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જમીનની માપણી કરવામાં આવે અને કંપની દ્વારા બનાવવામાં આવેલા શેડ અને અન્ય બાંધકામોની કાયદેસરની મંજૂરીઓની ઝીણવટભરી તપાસ થાય તેવી માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/oPY3nFeg34uKVviyAbrO2UBVhqM0W6YfpymsPMDB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>ક્લાઈમેટ ચેન્જથી વધતી આફતોને રોકવા વનીકરણ અત્યંત જરૂરી : મંત્રી કનુભાઈ</title>
<link>https://surattimes.com/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%AB%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%AB%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ પારડીની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા કક્ષાના 77માં વન મહોત્સવની ઉજવણી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં &#039;એક પેડ મા કે નામ&#039; અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કરાયો હતો. આ સાથે રોપા વિતરણ પણ કરાયું હતુ.કાર્યક્રમમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે, વર્ષ 2025-26 દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. કનૈયાલાલ મુનશીએ સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત કરી હતી. ક્લાઈમેટ ચેન્જના કારણે વધતી આફ્તોને રોકવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા વનીકરણ અત્યંત આવશ્યક છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વન મહોત્સવને માત્ર ગાંધીનગર પૂરતો સીમિત ન રાખતા અન્ય શહેરોમાં પણ વિસ્તારીને પુનીત વન, મારુતિ નંદન વન અને આમ્ર વન જેવા વિવિધ &#039;સાંસ્કૃતિક વનો&#039; થકી લોકોમાં જાગૃતિ લાવવામાં આવી છે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 72 જેટલા &#039;નમો વડ વન&#039; બનાવવામાં આવ્યા છે અને &#039;એક પેડ મા કે નામ&#039; અભિયાન હેઠળ 10 કરોડ વૃક્ષોના વાવેતર સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરાયું હતુ. કલેક્ટર નીતિન સાંગવાને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે સ્થાનિક સ્તરે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક ડો. બી. સુચિંદ્રાએ કાર્યક્રમની રૂપરેખા આપતા સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક આર.આર. ચૌધરી, નગરપાલિકા ચીફ્ ઓફ્સિર ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/mF8X3CdfsaNVkylpiwUXtt0Pt3oHo6hcleMfbeFs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: શિનોર નગર સહિત તાલુકામાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી ઉજવાઇ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87</guid>
<description><![CDATA[ શિનોર : શિનોર પંથકમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનની ઉજવણી કરાઇ હતી. રાત્રે બરાબર 12 વાગે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના જયઘોષ સાથે દરેક મંદિરો ગુંજી ઉઠયા હતા. ભૂલકાઓએ શ્રીકૃષ્ણના વેશમાં મટકી ફોડવાનો આનંદ માણ્યો હતો. શિનોર બસ સ્ટેન્ડ પાસે રણછોડજી મંદિર , સ્વામિનારાયણ મંદિર, જલારામ મંદિર રામજીમંદિર, બુશાફ્ળિયાના ભગતના રણછોડજી મંદિર, વિઠ્ઠલજી મંદિર, અંબાજીમંદિર, લક્ષ્મીનારાયણ મંદિર સહિત ભક્તો દ્વારા ઘરોમાં પણ શ્રીકૃષ્ણને પારણાંમાં બેસાડી ફૂલ, ફુગ્ગા સાથે હેપી બર્થડેના બેનરો મારી સુશોભિત કર્યાં હતા. રાત્રે 12 વાગે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/Io0t9dDYdZzzg8DFB37sONL5VjPqQbtpWMn8m5dM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 03:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhota Udepur: સંખેડા નગર સહિત તાલુકામાં જન્માષ્ટમી&#45;મટકીફોડના કાર્યક્રમ યોજાયા</title>
<link>https://surattimes.com/chhota-udepur-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9F%E0%AA%95%E0%AB%80%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/chhota-udepur-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9F%E0%AA%95%E0%AB%80%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સંખેડા : સંખેડા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી પર્વની ભારે ભક્તિભાવપૂર્ણ માહોલ વચ્ચે ઉજવણી કરાઇ હતી. મધરાતે 12ના ટકોરે સમગ્ર નગર નારાઓથી કૃષ્ણમય બન્યું હતું. જે બાદ શનિવારે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા. સંખેડા નગર સહિત તાલુકામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વને લઈ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં સંખેડા ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે ભાવિક ભક્તો દ્વારા પૂજા આરતીના કાર્યક્રમનું ખાસ આયોજન કરાયું હતું. શ્રી દ્વારકાધીશ, અંબાજી માતા મંદિર સહિતના મંદિરોમાં સાંજ થતાં ભજનની રમઝટ જામી હતી. રાત્રે 12ના ટકોરે જય રણછોડ માખણ ચોર, જય કનૈયા લાલકી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગન ભેદી નારાઓથી સમગ્ર નગરનું વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. જે બાદ શનિવારે મટકી ફોડના કાર્યક્રમ પણ યોજાતા જેમાં ગોવિંદાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/06/kfvEtNjo3WNnXtP0TRkQ0lmIc7ZhljzMYqPOHXHH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 03:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: બોગસ પ્રોડ્યુસરનો મોટો કારનામો, સેલેબ્રિટીઓ સાથે રીલ્સ બનાવી ઔડાના મકાનોના નામે 24.50 લાખની ઠગાઈ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%94%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-2450-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%94%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-2450-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટનું કામ કરતી નિયતી જૈન નામની યુવતીને 9 મહિના પહેલાં રાજેશ ઉર્ફે રાજભા રાઠોડ નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી. રાજેશે પોતાની &#039;ક ખ ગ ઘ&#039; નામની ગુજરાતી ફિલ્મનું પ્રમોશનનું કામ નિયતીને સોંપ્યું હતું અને બાદમાં પોતાની અન્ય 7 ફિલ્મોનું કામ આપવાની લાલચ આપી હતી. તેણે 100 કરોડના બજેટમાં ફિલ્મો બનાવવાની અને મોટી ઈવેન્ટ્સમાં હાજરી આપી જાણીતી સેલેબ્રિટીઓ સાથે વિડીયો બનાવી લોકો પર વટ પાડવાનું શરૂ કર્યું હતું.અમદાવાદમાં બોગસ પ્રોડ્યુસરનો મોટો કારનામોદરમિયાન નિયતીના પિતા નથી તે વાતની જાણ થતાં રાજેશે તેને પોતાની પુત્રી સમાન ગણાવી કૌટુંબિક સંબંધો કેળવી લીધા હતા. થોડા સમય બાદ રાજેશે પોતાની પાસે અમદાવાદ ઓથોરિટી (AUDA) ના પાછા ખેંચાયેલા આવાસ યોજનાના મકાનો હોવાનું કહી એક લાખ રૂપિયા ટોકન પેટે લીધા હતા.મકાન મેળવવામાં વિલંબ થતાં નિયતીએ પૂછપરછ કરી ત્યારે આરોપી રાજેશે પોતે ઔડાનો બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ આઈ.બી.નો નિવૃત્ત અધિકારી હોવાના નકલી આઈડી કાર્ડ અને દસ્તાવેજો બતાવી ભરોસો જીત્યો હતો. તેણે પોતાની પાસે સ્વિસ બેંકમાં રૂ. 3400 કરોડ હોવાની અને રાજકારણમાં મોટી પહોંચ હોવાની ખોટી વાતો કરી હતી.સેલેબ્રિટીઓ સાથે રીલ્સ બનાવી ઔડાના મકાનોના ઠગાઈનિયતી અને તેની કામવાળી બહેન સહિત કુલ 12 જેટલા નિર્દોષ લોકો રાઠોડની વાતોમાં ફસાઈ ગયા હતા અને ઔડાના મકાન મેળવવા માટે રૂ. 24.50 લાખ આપી દીધા હતા.આરોપી તમામ લોકોને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મકાનો બતાવવા લઈ જઈ ટૂંક સમયમાં ફોન આવી જશે તેવી ખાતરી આપતો હતો. શંકા જતાં પૈસા પરત માંગતા તેણે આપેલા તમામ ચેકો બેંકમાં બાઉન્સ થયા હતા. ભોગ બનનારાઓએ ઔડા કચેરીમાં રૂબરૂ જઈ તપાસ કરતા રાજેશ રાઠોડ નામનો કોઈ ડિરેક્ટર ન હોવાનું બહાર આવ્યું હતું. પર્દાફાશ થતાં જ આરોપી ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો.બનાવટી એફિડેવિટ અને બાઉન્સ ચેક આપી ઠગ ફરારવસ્ત્રાપુર પોલીસે નિયતી જૈનની ફરિયાદના આધારે રાજેશ રાઠોડ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી છે. પોલીસને શંકા છે કે આરોપીએ અન્ય ઘણા લોકો સાથે પણ આ પ્રકારનું કરોડોનું ચીટિંગ કર્યું હોઈ શકે છે.આ પણ વાંચો: Morbi: વાંકાનેરના માટેલ રોડ પર રોલ સ્ટાર સિરામિકમાં ભીષણ આગ; 5 ફાયર ફાઇટર સ્થળ પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/7XhZVYW7ZJg5kJmtTcV7UUrezptUKuz4ok2eUMe5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi: વાંકાનેરના માટેલ રોડ પર રોલ સ્ટાર સિરામિકમાં ભીષણ આગ; 5 ફાયર ફાઇટર સ્થળ પર</title>
<link>https://surattimes.com/morbi-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-5-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/morbi-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-5-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લાના સિરામિક હબ ગણાતા વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી &#039;રોલ સ્ટાર સિરામિક&#039; ફેક્ટરીમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. કારખાનાના ઓફિસ તરફના હિસ્સામાંથી અચાનક આગના લપેટા અને ધુમાડાના ગોટા નીકળતા જોઈને ત્યાં ફરજ પરના કર્મચારીઓ અને સિક્યોરિટી સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.સિરામિક કારખાનામાં મોડી રાત્રે લાગી આગઆગની તીવ્રતા એટલી વધુ હતી કે જોતજોતામાં તેણે ઓફિસ વિભાગના મોટા ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વાંકાનેર અને મોરબી ફાયર સ્ટેશનથી તાત્કાલિક 5 જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર ફાઇટર ટીમોએ સ્થળ પર પહોંચીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ વધુ પ્રસરે નહીં તે માટે કાબૂ મેળવવાના સતત પ્રયાસો હાથ ધર્યા છે.આગ ફાટી નીકળતાં મચી દોડધામવાંકાનેર અને મોરબી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત વોટર કેનનનો ઉપયોગ કરીને આગને ફેક્ટરીના ઉત્પાદન વિભાગ સુધી પહોંચતી અટકાવવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ પૂરેપૂરી ઓલવાયા બાદ જ કમ્પ્યુટર, ફર્નિચર અને ઓફિસ રેકોર્ડ સહિતના કિંમતી સામાનને થયેલા આર્થિક નુકસાનનો સાચો અંદાજ આવી શકશે.આ પણ વાંચો:  Surat: અડાજણ-રાંદેરની સૌથી મોટી 40 ફૂટની મટકી પર ગોવિંદાઓની રમઝટ, નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/UMFOQVkQOhBubjuGpxrknFPZUgser5pyswjRURqd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 06 Sep 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>5 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/5-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/5-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Ahmedabad: બોગસ દસ્તાવેજોના આધારે 14.50 કરોડની ઠગાઈ આચરનાર મધ્ય પ્રદેશથી ઝડપાયો, 64 બેંક એકાઉન્ટ અને 4 કરોડ ફ્રીઝ2. Ahmedabad: ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં મોટો ફેરફાર: મુકુલ વાસનિકની જગ્યાએ રણદીપ સુરજેવાલા બન્યા નવા પ્રભારી3. Gandhinagar: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલીઓ; 108 સ્ટાફ નર્સની ફેરબદલીના આદેશ4. Bhavnagarમાં દારૂ પીવાથી શંકાસ્પદ મોત મામલે પોલીસ તંત્ર હરકતમાં, DySP એ તપાસ અંગે આપી પ્રતિક્રિયા5. Vav-Tharadના ટડાવ ગામે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, ઉત્સાહભેર યોજાયો મટકી ફોડ કાર્યક્રમ6. Dahod: અકસ્માતના કેસમાં જામીન માટે 1 લાખની લાંચ લેતા કોઠંબાના PSI ચાવડાને ACBએ ઝડપી લીધા7. Surat: વિટામિન C ના લેબલ હેઠળ ઘાતક કેમિકલની દાણચોરી, સુરતના ઉદ્યોગપતિને અમેરિકામાં 54 મહિનાની જેલ8. SRCCના શતાબ્દી સમારોહમાં PM મોદી, કહ્યું, &quot;દેશમાં એક પ્રજાતિ નારાજ ફુફા જેવી છે&quot;9. Maharashtra : સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના, પેપર લીકથી લઈને નકલ સુધી પર રહેશે નજર10. Navneet Rana: અમારા તહેવારથી તકલીફ છે તો પાકિસ્તાન જતા રહો... લાઉડસ્પીકર વિવાદ પર નવનીત રાણાનો પલટવાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/BQ7Jvy1OUqjYzqPI8XQsgJ1Qmy9XKChN1go4xvJf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: બોગસ દસ્તાવેજોના આધારે 14.50 કરોડની ઠગાઈ આચરનાર મધ્ય પ્રદેશથી ઝડપાયો, 64 બેંક એકાઉન્ટ અને 4 કરોડ ફ્રીઝ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-1450-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-64-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9D</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-1450-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-64-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9D</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવીને કરોડો રૂપિયાનું બેંક લોન કૌભાંડ અને ઇન્વેસ્ટર ફ્રોડ આચરનાર માસ્ટરમાઇન્ડ નિલેષ કોઠીયા અને તેના સાગરીત દીપક આહુજાની ધરપકડ કરી છે. નિલેષ કોઠીયા છેલ્લા 6 વર્ષથી વાસણા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, નિકોલ, ચિલોડા, બાપુનગર તેમજ મુંબઈના 7 જેટલા ગંભીર ગુનાઓમાં ફરાર હતો. વાસણા પોલીસે બાતમીના આધારે મધ્ય પ્રદેશના બૈતુલ ખાતે દરોડો પાડી તેની અટકાયત કરી છે.અમદાવાદમાં બોગસ દસ્તાવેજોના આધારે ઠગાઈપોલીસે આરોપીઓ પાસેથી રૂ. 14.30 લાખની કિંમતની કિયા કાર, 6 સ્માર્ટફોન અને લેપટોપ જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન આરોપીઓના 64 બેંક ખાતા શોધી કાઢી તેમાં રહેલા રૂ. 20 લાખ ફ્રીઝ કરાવ્યા છે, જ્યારે D.R.T. કોર્ટ મુંબઈ ખાતે પ્રોસીડિંગ્સ હેઠળના રૂ. 4 કરોડ પણ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે. આરોપીઓ લોન એજન્ટ કે પ્રોપર્ટી મોર્ગેજર તરીકે ઓળખ આપી બેંક મેનેજરો અને વેલ્યુઅરો સાથે સાંઠગાંઠ કરતા હતા. વાસણા દેના બેંકમાંથી આરોપીઓએ ફરિયાદીના નવરંગપુરા સ્થિત બંગલાના કૂટલેખિત અને બોગસ દસ્તાવેજો રજૂ કરી રૂ. 90 લાખની મોર્ગેજ લોન પાસ કરાવી લીધી હતી, જેમાંથી રૂ. 65 લાખ પોતાની શેલ પેઢી &#039;સાંઈ એક્ઝિમ&#039; માં ટ્રાન્સફર કરી લીધા હતા.હોંગકોંગમાં કંપની રજિસ્ટર કરાવી 20 શેલ કંપનીઓ ઊભી કરીઆરોપી નિલેષે વર્ષ 2020 માં હોંગકોંગ ખાતે &#039;TAUSCHEN GROUP OF COMPANY&#039; નામની કંપની બનાવી માત્ર બે જ વર્ષમાં 20 જેટલી બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ શેલ કંપનીઓમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયા પડાવ્યા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી નિલેષ કોઠીયા બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવવામાં માસ્ટર હતો, જ્યારે દીપક આહુજા સેટિંગ કરીને બેંકોમાંથી લોન મંજૂર કરાવવાનું કામ કરતો હતો. નિલેષ સામે બાપુનગરમાં ટ્રેડમાર્ક એક્ટ અને 138 નેગોશિયેબલ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ નોંધાયેલા છે, જેમાં એક કેસમાં તેને 1 વર્ષની જેલની સજા પણ થયેલી છે. સાગરીત દીપક આહુજા સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 12 થી વધુ કેસ નોંધાયેલા છે.આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પેરા આર્ચરીનો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો નેક્સ્ટ રાઉન્ડમાં ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/FEb41BSLcidwijRL6XMAQOPGCf6beefTU7VEneMG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં મોટો ફેરફાર: મુકુલ વાસનિકની જગ્યાએ રણદીપ સુરજેવાલા બન્યા નવા પ્રભારી</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે રણદીપ સુરજેવાલાની નિમણૂક કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે રણદીપ સુરજેવાલાની નિમણૂક કરવામાં આવી છે અને તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં વ્યાપક ફેરબદલ કરતા ગુજરાતથી લઈને પંજાબ સુધીના પ્રદેશ પ્રભારી બદલ્યા છે. આ ફેરબદલ હેઠળ રણદીપ સુરજેવાલાને ગુજરાતના પ્રભારી બનાવાયા છે, જ્યારે સચિન પાયલટને પંજાબની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત ભૂપેશ બઘેલને પંજાબથી હટાવીને અસમ અને સુખદેવ ભગતને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક  હતાઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક પોતાની સેવાઓ આપી રહ્યા હતા. જોકે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાઈકમાન્ડે આ મોટો બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. રણદીપ સુરજેવાલા કોંગ્રેસના અનુભવી અને સિનિયર નેતા છે, તેથી તેમની નિમણૂકથી રાજ્યમાં પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગુજરાત કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના વિધાનસભા ચૂંટણી પૂર્વે હાથ ધરવામાં આવેલા આ સંગઠનાત્મક ફેરફારથી ગુજરાત કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. નવા પ્રભારી તરીકે રણદીપ સુરજેવાલા ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લઈને પ્રદેશ નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકોનો દોર શરૂ કરશે.  રણદીપ સુરજેવાલાને વધારાની જવાબદારી પણ સોંપવામાં આવીબ્રિફિંગમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રણદીપ સુરજેવાલા કર્ણાટકના પ્રભારી મહાસચિવની જવાબદારી પણ સંભાળશે. વધુમાં, શ્રી મુકુલ વાસનિક એઆઈસીસીના મહાસચિવ તરીકે ચાલુ રહેશે.પાર્ટીએ વિદાય લેતા પ્રભારીઓની પ્રશંસા કરીપાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે તે વિદાય લેતા મહાસચિવ પ્રભારીઓ, જેમાં જીતેન્દ્ર સિંહ, રમેશ ચેન્નીથલા અને મણિકમ ટાગોરનો સમાવેશ થાય છે, તેમના યોગદાનની પ્રશંસા કરે છે. આ ફેરફારો દ્વારા, કોંગ્રેસે રાજ્યોમાં સંગઠનાત્મક જવાબદારીઓ વહેંચી દીધી છે. પ્રેસ રિલીઝ પર સંગઠનાત્મક મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બધી નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.આ પણ વાંચો  :     Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/6XARJwZxx454KquAhSbuqeG4Xejrsl1QCnETLo6R.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod: અકસ્માતના કેસમાં જામીન માટે 1 લાખની લાંચ લેતા કોઠંબાના PSI ચાવડાને ACBએ ઝડપી લીધા</title>
<link>https://surattimes.com/dahod-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-1-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-psi-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-acb%E0%AA%8F-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dahod-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-1-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-psi-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-acb%E0%AA%8F-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેસરસિંહ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ફરિયાદીના ડ્રાઇવર સામે કોઠંબા પોલીસ સ્ટેશન ખાતે ફેટલ (જીવલેણ) અકસ્માતનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પકડાયેલા ડ્રાઇવરને પોલીસ સ્ટેશનમાં માર નહીં મારવા અને કાયદેસર રીતે જામીન મુક્ત કરવાના બદલામાં PSI કેસરસિંહ ચાવડાએ રૂ. 2,00,000ની લાંચની માંગણી કરી હતી.અકસ્માતના કેસમાં જામીન માટે લાંચની માંગણી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACB નો સંપર્ક કરી સમગ્ર મામલાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ની ટીમે PSI ને રંગેહાથ ઝડપી પાડવા માટે ચોક્કસ આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવી હતી. વાટાઘાટોના અંતે પ્રથમ હપ્તા પેટે રૂ. 1,00,000આપવાનું નક્કી થયું હતું. નક્કી થયા મુજબ PSI ચાવડાએ ફરિયાદીને વરધરી આઉટ પોસ્ટ ખાતે લાંચની રકમ લઈને બોલાવ્યા હતા.ACB ની ટીમે PSIને દબોચી લીધા વરધરી આઉટ પોસ્ટ ખાતે ફરિયાદી પાસેથી PSI કેસરસિંહ ચાવડાએ જેવા રૂ. 1 લાખ રોકડા સ્વીકાર્યા કે તુરંત જ વોચમાં ગોઠવાયેલી ACB ની ટીમે દરોડો પાડીને તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. ACB એ લાંચની પૂરેપૂરી રૂ. 1 લાખની રોકડ રકમ સ્થળ પરથી રિકવર કરી છે.PSI સામે ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ (PC Act) હેઠળ ગુનો નોંધીને તેમની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના રહેણાંક સ્થાન તેમજ બેંક એકાઉન્ટ્સ અંગે પણ ACB એ આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: વિટામિન C ના લેબલ હેઠળ ઘાતક કેમિકલની દાણચોરી, સુરતના ઉદ્યોગપતિને અમેરિકામાં 54 મહિનાની જેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/dahugkx0gE8UbizrrnFmI3pSYTyqLb0h81t6axb8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5.5 કિલોથી વધુનો હાઇડ્રોપોનિક ગાંજો!</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8255-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8255-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ નાર્કોટિક્સ વિરોધી મોટો દરોડો પાડીને કરોડોની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો પકડી પાડ્યો છે. વિદેશથી ટ્રાફિકિંગ કરીને લાવવામાં આવી રહેલો કુલ 5,519.7 ગ્રામ (આશરે 5.5 કિલોથી વધુ) ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હાઇડ્રોપોનિક ગાંજો કસ્ટમ્સની ટીમે સફળતાપૂર્વક જપ્ત કર્યો છે.હેન્ડ બેગેજમાં કૂકીઝના પેકેટમાં છુપાવ્યા હતા પાર્સલકસ્ટમ્સ વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો હો ચી મિન્હ સિટી (વિયેતનામ) થી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા એક મુસાફર પાસેથી મળી આવ્યો હતો. શંકાના આધારે મુસાફરના હેન્ડ બેગેજની તલાશી લેવામાં આવતાં તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલમાં અત્યંત સફાઈપૂર્વક પેક કરેલા 24 જેટલા પેકેટો મળી આવ્યા હતા. આરોપીએ તપાસ ટીમને ગેરમાર્ગે દોરવા માટે કૂકીઝના ત્રણ બોક્સ અને કોર્ન ફ્લેક્સના પેકેટમાં આ ડ્રગ્સ છુપાવ્યું હતું.NDPS એક્ટ હેઠળ મુસાફરની ધરપકડઆરોપી મુસાફર સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગે મુસાફરની વિધિવત ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ગેરકાયદેસર જથ્થો અમદાવાદમાં કોને ડિલિવર કરવાનો હતો તે અંગે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/kAKPrKBO1baFHyu8c20yo7T5H6qD7yJ2qCMTkqkj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: અમીરગઢના કિડોતર ગામમાં ઘરના નળિયા હટાવી રૂ.9.87 લાખની મત્તાની ચોરી</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%85%E0%AA%AE%E0%AB%80%E0%AA%B0%E0%AA%97%E0%AA%A2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82987-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%85%E0%AA%AE%E0%AB%80%E0%AA%B0%E0%AA%97%E0%AA%A2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82987-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અમીરગઢના કિડોતર ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ.9.87 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા છે. શાતિર ચોરોએ મકાનના નળિયા હટાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી આચરી હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર અમીરગઢ પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની મત્તા ગાયબતસ્કરોએ મકાનમાં મુકેલી રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂ. 9.87 લાખના મુદ્દામાલ પર હાથફેરો કર્યો હતો. સવારે મકાનમાલિકને ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે તુરંત અમીરગઢ પોલીસને જાણ કરી હતી. મોટો મુદ્દામાલ ચોરી થયો હોવાની માહિતી મળતાં જ જિલ્લા પોલીસનો ક્વાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.તસ્કરોના સુરાગ મેળવવા તપાસ તેજબનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ તપાસ ટુકડીઓ (ટીમો)ની રચના કરી છે. તસ્કરોનું સગડ મેળવવા માટે ઘટનાસ્થળે ડોગ સ્કવોડ અને એફએસએલ (FSL) ની ટીમોને બોલાવવામાં આવી હતી. પોલીસે કિડોતર ગામ અને આસપાસના માર્ગો પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોને ઝડપી પાડવા માટે ચોતરફ તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/qIZL22cwy707TRJ51lMcfdUHbefDWy6CUXHRGqKv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના શિનોરમાં કાળજું કંપાવતો હિટ એન્ડ રન, માતાની નજર સામે 4 વર્ષનો માસૂમ 50 ફૂટ દૂર ફંગોળાયો, કરૂણ મોત</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%9C%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-50-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%A6%E0%AB%82%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%82%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%9C%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-50-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%A6%E0%AB%82%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%82%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંગલોદ પાટિયા પાસે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સાધલીથી કરજણ જતા મુખ્ય માર્ગ પર કરજણ તરફના ટ્રેક પર પોતાના માતા સાથે રોડની ધારે ચાલીને જઈ રહેલા 4 વર્ષના માસૂમ બાળક હંસરાજને એક અજાણ્યા બેફામ વાહનચાલકે જોરદાર અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી ભયાનક અને માર્ગ અકસ્માત એટલો ત્રાસદાયક હતો કે માસૂમ હંસરાજ હવામાં ફંગોળાઈને અંદાજે 50 ફૂટ દૂર જઈને પટકાયો હતો. ગંભીર રીતે માથાના ભાગે લોહીલુહાણ ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક મોટા ફોફળિયા CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કાળમુખી ઈજાઓના કારણે આ માસૂમ બાળકે દમ તોડી દીધો હતો.ગરીબ શ્રમિક પરિવાર પર તૂટી પડ્યો આભછેલ્લા ત્રણ વર્ષથી ટીંગલોદ ગામમાં રહીને ખેતીકામ કરી પરસેવાની કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવતા લાલુ ભીલના પરિવાર પર આ ઘટનાથી જાણે આભ તૂટી પડ્યું છે. માતાની નજર સામે જ રફતારના રાક્ષસે 4 વર્ષના માસૂમ પુત્રનો ભોગ લેતા પરિવારનો આક્રંદ કાળજુ કંપાવી દે તેવો હતો. અકસ્માત સર્જ્યા બાદ નિર્દય વાહનચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન કરજણ તરફ હંકારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કાળજાના કટકા સમાન માસૂમ હંસરાજના અચાનક કરૂણ મોતથી આખા ટીંગલોદ ગામમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.માસૂમનો ભોગ લેનાર ફરાર કાળમુખો ચાલક ક્યારે ઝડપાશે?ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. શિનોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. કરજણ તરફ ભાગેલા કાળમુખા વાહનચાલક અને અજાણ્યા વાહનને શોધી કાઢવા માટે પોલીસે સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી આસપાસના માર્ગો પર સઘન તપાસ અને નાકાબંધી શરૂ કરી દીધી છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, પોતાના સ્વાર્થ માટે 4 વર્ષના માસૂમનો ભોગ લઈ પરિવારનો માળો વિખેરી નાખનાર આ કઠોર અને ફુલસ્પીડમાં વાહન હંકારી ભાગી છૂટેલો ચાલક પોલીસના સિકંજામાં ક્યારે ઝડપાશે?આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં સૌથી મોટી સફળતા, &#039;રોયલ સ્ટેગ&#039;ના નામે ઝેર પીરસનાર હરદીપસિંહ મોરી જેલના સળિયા પાછળ... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/uh8w0s7dMEAnc9ycMYsb9opfUTTo9tIqhqqvFU6V.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ</title>
<link>https://surattimes.com/kutch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/kutch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાંથી અચાનક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. કેનાલમાં અનિયમિત પાણી આવવાના કારણે સિંચાઈ પર નિર્ભર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને લઈને માંડવી તાલુકાના 6 જેટલા ગામોના અંદાજે 400થી વધુ ખેડૂતો 320 કેનાલ ગેટ ખાતે એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.અચાનક પાણી બંધ થતાં ખેડૂતોની મોટરો બળી ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલમાં આગોતરી જાણ કર્યા વિના જ અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. સિંચાઈ માટે ચાલુ રખાયેલી મોટરો અચાનક પાણી સુકાઈ જતાં બળી ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 25થી 30 ખેડૂતોની મોટરો બળી જતાં તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિના કારણે ખેડૂતોના તૈયાર પાકને પણ અસર પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતોએ કરી નિયમિત પાણી આપવાની માગઆ વિરોધ પ્રદર્શનમાં પિયાવા, કોડાય, મસ્કા, બાગ, નાગલપુર અને પીપરી ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ માંગ કરી છે કે ગેટ-પેકેજ નિયમ પ્રમાણે કેનાલમાં 1થી 1.5 મીટર સુધી પાણીની ભરતી કરવામાં આવે અને ત્યારબાદ જ આગળના ગેટ તરફ પાણી છોડવામાં આવે. કેનાલ નિગમ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને ખેતી માટે નિયમિત અને વ્યવસ્થિત પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/FGufwtWW5em7WI3UZ6bZzMPlyUvfAtZjyER7puUV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : સોલાર ઇન્વર્ટરના નામે 1.46 કરોડ ચાંઉ કરનાર ઠગ રાજકોટથી ઝડપાયો, ઈ&#45;વે બિલ મોકલી ખેલ પાડી દીધો</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-146-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%89-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%88-%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-146-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%89-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%88-%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર ઇન્વર્ટર આપવાના બહાને એક વેપારી સાથે 1.46 કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બાપુનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીની રાજકોટથી અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનું વચન આપીને વિશ્વાસમાં લીધામળતી વિગતો મુજબ, આરોપીએ ફરિયાદી વેપારીને સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનું વચન આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બેંક ટ્રાન્સફર મારફતે બે તબક્કામાં કુલ 1,46,73,913 રુપિયા  મેળવી લીધા હતા, જેમાં પ્રથમ વખત  રુપિયા 56,38,957 અને બીજી વખત રુપિયા 90,34,956 ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીએ ફેક ઇન્વોઇસ અને ઈ-વે બિલ બનાવીને વેપારીને મોકલી આપ્યા હતા, પરંતુ જે-તે સમયે માલની ડિલિવરી કરી ન હતી.બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદસતત વાયદા કર્યા બાદ પણ સોલાર ઇન્વર્ટર ન મળતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે 03 સપ્ટેમ્બર 2026ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.હિતેશ રમેશભાઈ ભુવાની ધરપકડ ફરિયાદ નોંધાતા જ પોલીસે ખાસ તપાસ ટીમની રચના કરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે રાજકોટ ખાતે દરોડો પાડીને આરોપી હિતેશભાઈ રમેશભાઈ ભુવાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપી સામે અગાઉ પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયેલા છે. હાલ બાપુનગર પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.  આ પણ વાંચો   :   Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/wQdUZQ99MVGY5AaPk2BSYCCJhGPw04nuHiHTLrEW.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratની કાપડ મિલોમાં કરંટ લાગવાથી વ્યાપક હોનારત, એક જ દિવસમાં 3 ટેક્સટાઈલ શ્રમિકોના મોતથી હાહાકાર</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%82%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%95-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-3-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%82%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%95-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-3-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરતમાં કાપડ મિલોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં કરંટ લાગવાની અલગ-અલગ ઘટનાઓમાં એક જ દિવસમાં 3 લોકોના કરૂણ મોત નિપજતાં ઉદ્યોગ જગત અને શ્રમિક વર્ગમાં ભારે હાહાકાર મચી ગયો છે. મિલ સંચાલકો દ્વારા સુરક્ષાના સાધનો અને વાયરિંગની યોગ્ય જાળવણી ન કરવામાં આવતી હોવાના કારણે શ્રમિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.પાંડેસરાની સહજ મિલમાં 21 વર્ષીય યુવકનું મોતપ્રથમ ઘટનામાં પાંડેસરા વિસ્તારમાં આવેલી &#039;સહજ મિલ&#039;માં કામ કરતી વખતે એક 21 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો છે. મૂળ શ્રમિક 21 વર્ષીય અનિલ શર્મા મિલમાં સિલાઈ મશીન પર કામ કરી રહ્યો હતો, તે સમયે અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં તેને ભીષણ કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ મિલ માલિકની ગંભીર બેદરકારીનો આરોપ લગાવી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે.પોલીસે મિલની બેદરકારી સામે તપાસ શરૂ કરીબીજી બાજુ લીંબાયત વિસ્તારમાં આવેલી મિલમાં પણ કામ કરતી વખતે 22 વર્ષીય કિશાન મિત્રા નામના શ્રમિકનું કરંટ લાગવાથી કમકાતીભર્યું મોત નીપજ્યું હતું. સુરતમાં અવારનવાર મિલોમાં સુરક્ષાના અભાવે શ્રમિકોના થતાં મોતને પગલે સ્થાનિક પોલીસ અને ઔદ્યોગિક સુરક્ષા વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એક જ દિવસમાં શ્રમિકોના કમકમાટીભર્યા મોતને કારણે મિલ માલિકો સામે ગુનો નોંધી ન્યાયી તપાસ કરવાની માંગ બળવત્તર બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/d0XvaxIOQWRdJ3tqzifs8T7rhuncm9H5E3KJgGyP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: ઘી કાંટા મેટ્રો કોર્ટને મળી બોમ્બની ધમકી</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%98%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%98%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</guid>
<description><![CDATA[ મેગા સિટી અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા કાયદો અને વ્યવસ્થા પબ્લિક સિક્યોરિટી એલર્ટ પર આવી ગઈ છે. અમદાવાદ શહેરની મુખ્ય ગણાતી ઘી કાંટા મેટ્રો કોર્ટ તેમજ લાલ દરવાજા સ્થિત સેશન્સ કોર્ટને અજાણ્યા તત્વો મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીના સમાચાર વાયુવેગે પ્રસરતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત વકીલો, જજો અને અરજદારોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ભદ્ર, નવરંગપુરા જૂની હાઈકોર્ટ અને સોલા હાઈકોર્ટ તાત્કાલિક ખાલી કરાવાઈસુરક્ષાના અત્યંત કડક પગલાં તરીકે તંત્ર મારફતે તાત્કાલિક ધોરણે તમામ મુખ્ય કોર્ટ પરિસરોને ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. ભદ્ર કોર્ટ, નવરંગપુરા સ્થિત જૂની હાઈકોર્ટ તેમજ સોલા હાઈકોર્ટ સંકુલમાંથી તમામ લોકોને તાત્કાલિક બહાર નીકાળીને આખી બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ સમયસૂચકતા વાપરીને પરિસરને સંપૂર્ણ ખાલી કરાવી દીધું હતું.
   

પોલીસ, ફાયર બ્રિગેડ અને BDDS ની ટીમો દ્વારા સઘન ચેકિંગઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. BDDS અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા કોર્ટ પરિસરના દરેક ખૂણે-ખૂણા, ચેમ્બરો, પાર્કિંગ વિસ્તારો અને શંકાસ્પદ વસ્તુઓનું રિટર્ન રાઉન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
    

==&quot; target=&quot;_blank&quot;&gt;
    

==તપાસ એજન્સીઓએ ધમકીના સ્ત્રોતની શોધખોળ હાથ ધરીહાલ સમગ્ર કોર્ટ સંકુલોમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, આ ધમકીભર્યો મેસેજ કે ઈમેલ ક્યાંથી અને કોના મારફતે મોકલવામાં આવ્યો હતો, તે દિશામાં સાયબર ક્રાઇમ અને પોલીસ તપાસ એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/FWgyCY7Blk1WET1GphlvfysSIH7nurPIldjOfPPo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod News: દેવગઢ બારીઆમાં દારૂ ભરેલી કારનો અકસ્માત, રોડ પર વેરાઈ બોટલો</title>
<link>https://surattimes.com/dahod-news-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%97%E0%AA%A2-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%86%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/dahod-news-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%97%E0%AA%A2-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%86%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલા તોયણી ગામ નજીક દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે કોરિડોર પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂરઝડપે દોડી રહેલી વિદેશી દારૂ ભરેલી એક કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર હાઈવેની સુરક્ષા રેલિંગ તોડીને સીધી નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માત બાદ માર્ગ પર વિદેશી દારૂની બોટલો વેરવિખેર થઈકાર નીચે ખાબકતા જ તેમાં ગેરકાયદે ભરેલી વિદેશી દારૂની બોટલો રોડ અને આસપાસની ખુલ્લી જગ્યામાં વેરવિખેર થઈ ગઈ હતી. ઘટના બાદ અકસ્માતનો લાભ ઉઠાવીને કાયદાની ગિરફ્તમાંથી બચવા માટે કાર ચાલક અકસ્માતગ્રસ્ત કારને સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.પીપલોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યોઘટના અંગેની જાણ થતાં જ પીપલોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કવર કર્યો હતો અને કાર તેમજ વેરવિખેર પડેલી વિદેશી દારૂની બોટલોનો જથ્થો કબ્જે કરવાની કામગીરી હાથ ધરી હતી.8.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ તેજ કરીપીપલોદ પોલીસે ઘટના સ્થળેથી અકસ્માતગ્રસ્ત કાર અને વિદેશી દારૂનો જથ્થો મળીને એકંદર રૂ. 8.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અજાણ્યા કારચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમો સામે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Dahodના લીમખેડામાં દબાણ હટાવવા તંત્રનો સપાટો, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ, 7 સપ્ટેમ્બરથી ચાલશે બુલડોઝર! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/QaDq3VEzfQWfFupNsMyqbqcEBoql9AsMXC0EVKC8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87-27-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87-27-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં આજે શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય પ્રદાન આપનાર AMC સ્કૂલ બોર્ડ તેમજ જિલ્લા પંચાયત શાળાના શિક્ષકોને બિરદાવવામાં આવ્યા હતા. અમદાવાદના મેયર હિતેશ બારોટના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અને એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુરુજનોના આ સન્માન સમારોહમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા અગ્રણીઓ અને મહાનુભાવો ઉત્સાહભેર સહભાગી થયા હતા.27 શિક્ષકોને વિશેષ સન્માન, જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકો પણ પુરસ્કૃતઆ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ અને પ્રેરણાદાયી કામગીરી બદલ કુલ 27 શિક્ષકોને એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ૩ શિક્ષકો અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪ શિક્ષકોનો પણ ખાસ સમાવેશ થાય છે. આ ઉપરાંત AMC સ્કૂલ બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ અને નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલા શિક્ષકોનું પણ સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને ગૌરવપૂર્વક બહુમાન કરવામાં આવ્યું હતું.મેયર અને પદાધિકારીઓની ઉપસ્થિતિ, મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયાઆ ભવ્ય સન્માન સમારોહમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખ, સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના વિવિધ પ્રશાસનિક અને રાજકીય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો, શૈક્ષણિક સંઘના પ્રતિનિધિઓ અને શિક્ષણપ્રેમીઓ જોડાઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષકોના રાષ્ટ્રનિર્માણ અને ભાવિ પેઢીના ઘડતરમાં રહેલા અમૂલ્ય યોગદાનને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.આ પણ વાંચો : Suratના સચિન GIDCમાં કરંટ લાગતા યુવકનું દર્દનાક મોત, મિલમાં સિલાઈ મશીન ખસેડતી વખતે ઘટેલી ઘટના CCTVમાં કેદ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/3PAdP3UKXf5CBLxVIa3gGSQwKHgB9WBtg8XIzhdh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>PM Modi Vadodara Visit: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, Y&#45;આકારના રેમ્પ પરથી GEN Zને મળશે</title>
<link>https://surattimes.com/pm-modi-vadodara-visit-8-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87-y-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-gen-z%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/pm-modi-vadodara-visit-8-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87-y-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-gen-z%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ સંસ્કારી નગરી વડોદરા આગામી 8 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે સજ્જ થઈ રહી છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સમગ્ર વડોદરા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન શહેર અને રાજ્ય માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને વડોદરાવાસીઓને મોટી ભેટ આપશે.Y-આકારના રેમ્પ થકી GEN Z સાથે કરશે સંવાદવડાપ્રધાનના આ કાર્યક્રમમાં યુવાધનને જોડવા માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં વિશેષ રૂપે Y-આકારનો રેમ્પ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રેમ્પ મારફતે વડાપ્રધાન મોદી આજની નવી પેઢી એટલે કે &#039;GEN Z&#039;ની નજીક પહોંચશે અને તેમની સાથે સીધો સંવાદ સાધશે. વડાપ્રધાનના આ નવતર પ્રયોગને લઈને યુવાનોમાં ભારે આકર્ષણ અને ઉત્સુકતા જોવા મળી રહી છે.વરસાદની આગાહી વચ્ચે 1 કિમી લાંબો વોટરપ્રૂફ ડોમ તૈયારહવામાન વિભાગની વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ વહીવટી તૈયારીઓ આખરી ઓપ આપી રહ્યું છે. કાર્યક્રમ સ્થળે નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે જર્મન ટેકનોલોજી આધારિત 1 કિલોમીટર લાંબો વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની ઋતુ હોવા છતાં આયોજનમાં કોઈ ખલેલ ન પહોંચે તેવી મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે.રેલવે વિભાગને મળશે હજારો કરોડની ભેટ અને કડક સુરક્ષા બંદોબસ્તવડાપ્રધાનના હસ્તે ભારતીય રેલવે વિભાગ સાથે સંકળાયેલા હજારો કરોડ રૂપિયાના બહુવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે, જેનાથી પ્રદેશના રેલ નેટવર્કને નવો વેગ મળશે. બીજી તરફ, વડાપ્રધાન મોદીના પ્રવાસને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો મારફતે 24 કલાક કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો: Vadodara News: જન્માષ્ટમી પર જુગારીઓ પર પોલીસની તવાઈ, 24 કલાકમાં 63થી વધુ ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/UCWk2nvDwJ9jhA82ffpenlnrlPL0Al0IlD7oOyeG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં જન્માષ્ટમીએ જુગારધામો પર દરોડા! વરાછામાંથી પોલીસે 4 સ્થળોએ દરોડા પાડી 30 જુગારીઓને દબોચ્યા</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-30-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-30-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરના વરાછા વિસ્તારમાં જન્માષ્ટમીના પાવન પર્વ દરમિયાન ગેરકાયદેસર રીતે જુગાર રમવો કેટલાક શોખીનોને ભારે પડી ગયો છે. તહેવારની આડમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે વરાછા પોલીસે લાલ આંખ કરીને આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે વરાછા પોલીસની અલગ-અલગ ટીમોએ ચાર જુદા જુદા સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા કુલ 30 જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.ચોક્કસ બાતમીના આધારે 4 સ્થળે રેડ, રૂ.57,000 નો મુદ્દામાલ જપ્તપોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વરાછાના જુદા જુદા વિસ્તારોમાં પત્તાપ્રેમીઓ જુગારની અડ્ડીઓ ચલાવી રહ્યા છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે ત્વરિત પ્લાનિંગ કરીને ચારેય સ્થળોએ એકસાથે રેડ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દાવ પર રાખેલી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂ.57,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.30 જુગારીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહીથી ફફડાટતહેવારોના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ખાસ ઝુંબેશથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વરાછા પોલીસે પકડાયેલા તમામ 30 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તહેવારની રાત્રે જ પોલીસે બોલાવેલા આ સપાટાથી વિસ્તારના જુગારધામ સંચાલકોમાં સન્નાટો છવાઈ ગયો છે.આ પણ વાંચો : Thrissur Accident: કેરલમના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત, 8 વિદ્યાર્થીના મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/4xFIPOtbNHtqOMYSUO0Z7fNKnKonvE221ZEolOAE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Janmashtami 2026: વાવ&#45;થરાદમાં જન્માષ્ટમીની ઉજવણી, ધાણીધર મંદિરે મધરાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર</title>
<link>https://surattimes.com/janmashtami-2026-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%A5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A7%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/janmashtami-2026-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%A5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A7%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0</guid>
<description><![CDATA[ વાવ-થરાદ વિસ્તારમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની અત્યંત ભવ્ય, શ્રદ્ધામય અને ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે થરાદના નવ-નિર્મિત રામજી મંદિર તેમજ પંથકના પ્રસિદ્ધ ધરણીધર ભગવાન મંદિર સહિતના તમામ નાના-મોટા ધાર્મિક સ્થાનોને મનોહર અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર પંથક ભક્તિમય ક્રાંતિથી ઝળહળી ઊઠ્યો હતો.મધરાતે 12:00 વાગ્યે મહાઆરતી અને દર્શનાર્થીઓનો જમાવડોમધરાતે ઠીક 12:00 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની શુભ ક્ષણે મંદિરોમાં શંખનાદ અને ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ અલૌકિક ક્ષણ અને ઠાકુરજીના બાલસ્વરૂપના દર્શન કરવા માટે ધરણીધર મંદિર ખાતે મધ્યરાત્રિએ જ હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.ભજન-સત્સંગથી ભક્તો ભક્તિરસમાં લીન થયાજન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વિશેષ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત સાહિત્યકાર વખતાજી રાજપૂત અને કનુભાઈ બારોટ સહિતના સુપ્રસિદ્ધ કલાકારોએ પોતાની સૂરમય વાણીમાં ભજન અને આરાધના પીરસીને ઉપસ્થિત તમામ શ્રોતાઓને ભક્તિરસમાં લીન કરી દીધા હતા. મોડી રાત સુધી શ્રદ્ધાળુઓ ભક્તિસંગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.તમામ ભક્તો માટે મહાપ્રસાદની ઉત્કૃષ્ટ વ્યવસ્થામંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી આયોજકો દ્વારા દર્શનાર્થે આવેલા તમામ ભક્તો માટે મહાપ્રસાદ તેમજ જન્માષ્ટમીના પરંપરાગત પંજરીના પ્રસાદની વિશેષ અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્વક દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી.આ પણ વાંચો: Thrissur Accident: કેરલમના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત, 8 વિદ્યાર્થીના મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/GB742ECicvR1kwS4t2Gq0iRcbyhvc0rHmV6fIBtD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: જન્માષ્ટમી પર જુગારીઓ પર પોલીસની તવાઈ, 24 કલાકમાં 63થી વધુ ઝડપાયા</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-63%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-63%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ પવિત્ર જન્માષ્ટમીના તહેવારની આડમાં જુગારની અડ્ડાબાજી ચલાવતા અને પર્વને ‘જુગાર દિવસ’ મનાવનારા અસામાજિક તત્વો સામે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બાતમીદારો અને સર્વેલન્સના આધારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ દરોડા પાડવાની સઘન ઝુંબેશ હાથ ધરી હતી.પાણીગેટ, મકરપુરા અને માંજલપુર સહિતના વિસ્તારોમાં દરોડાપોલીસ ટીમે શહેરના અલગ-અલગ સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારો જેવા કે પાણીગેટ, મકરપુરા, માંજલપુર તેમજ દશરથ ગામમાંથી ચાલી રહેલા જુગારના ધામો પર દરોડા પાડ્યા હતા. અલગ-અલગ ટીમો દ્વારા પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન તાસપત્તા પર હાર-જીતનો જુગાર રમતા 30થી વધુ જુગારીઓને સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.24 કલાકમાં કુલ 63થી વધુ શખ્સો ઝડપાયાવડોદરા શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ ખાસ ઝુંબેશ હેઠળ છેલ્લા 24 કલાકમાં જ કુલ 63થી વધુ જુગારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરીને તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક ચેતવણીતહેવારોની ઉજવણી દરમિયાન જુગાર કે અન્ય કોઈ પણ ગેરકાયદે કરનારાઓ સામે વડોદરા પોલીસ વિભાગ આગામી દિવસોમાં પણ આ જ રીતે કડક કાર્યવાહી ચાલુ રાખશે, તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પોલીસની આ સપાટાબદ્ધ કાર્યવાહીથી જુગારિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ તમામ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ પણ વાંચો:  Gujarat Latest News Live: આજે રાજ્યમાં થશે શિક્ષક દિનની ઉજવણી, વાંચો પળેપળની અપડેટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/05/HBbbMc5YBSyHvOQ0kmOxfMocel94IYTyXm3tfdQo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ambaji&#45;હડાદ માર્ગ પર દર્શન કરી પરત ફરતા પોલીસકર્મીની કાર પર પથ્થરમારો, માસૂમ પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત</title>
<link>https://surattimes.com/ambaji-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ambaji-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લાના અંબાજીથી હડાદ માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અંબાજી ખાતે જગતજનની અંબાના દર્શન કરીને પોતાના પરિવાર સાથે સ્કોર્પિયો કારમાં પરત ફરી રહેલા અમદાવાદ ગ્રામ્યના પોલીસકર્મીની કારને અજાણ્યા શખ્સોએ લક્ષ્ય બનાવી હતી. હાઈવે પર અચાનક થયેલા આ ભીષણ પથ્થરમારાના કારણે કારમાં સવાર પરિવારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયોઅજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા આ ઘાતકી હુમલામાં કારનો કાચ તોડીને અંદર આવેલો પથ્થર પોલીસકર્મીના માસૂમ પુત્રને વાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ થયેલા બાળકને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામના માર્ગ પર બનેલી આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ સામે ઉઠ્યા ગંભીર સવાલોઅંબાજી હાઈવે પર વારંવાર બનતી પથ્થરમારાની ઘટનાઓને કારણે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે. સામાન્ય જનતા તો ઠીક, પરંતુ હવે ખુદ પોલીસ પરિવાર પણ હાઈવે પર અસુરક્ષિત બનતાં સ્થાનિક પોલીસની કામગીરી અને હાઈવે પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી પથ્થરમારો કરનાર અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/tUCwAtMLfXHANOXo0k86BkHwuq7rWMQFL9f1XaZ1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 05 Sep 2026 02:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Porbandar News: જન્માષ્ટમી લોકમેળામાં ટ્રાફિકનો ભારે ચક્કાજામ, VIP કલ્ચર અને નબળી વ્યવસ્થા સામે લોકોમાં રોષ</title>
<link>https://surattimes.com/porbandar-news-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE-vip-%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7</link>
<guid>https://surattimes.com/porbandar-news-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE-vip-%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7</guid>
<description><![CDATA[ પોરબંદરમાં આયોજિત પવિત્ર જન્માષ્ટમીના લોકમેળામાં જનમેદની ઉમટી પડતાં ભારે અફરાતફરી અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. મેળામાં હજારોની સંખ્યામાં પહોંચેલા સહેલાણીઓના કારણે આસપાસના તમામ મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. માર્ગો પર સર્જાયેલા આ ભીષણ ટ્રાફિક જામના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં સમગ્ર વિસ્તાર વાહનોથી બ્લોક થયેલો નજરે પડે છે.કલાકો સુધી આમ પ્રજા ટ્રાફિકમાં ફસાઈલોકમેળાની મજા માણવા આવેલા સામાન્ય નાગરિકો અને પરિવારજનો કલાકો સુધી કાળઝાળ ગરમી અને ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. સુચારુ ટ્રાફિક સંચાલનનો અભાવ હોવાના કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા. એક તરફ સામાન્ય જનતા કલાકો સુધી રસ્તા પર અટવાયેલી રહી અને હેરાનગતિ ભોગવતી જોવા મળી હતી, જેના કારણે સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.VIP કાફલા માટે વિશેષ રૂટ અને પ્રજા માટે હાલાકીએક તરફ આકરી ગરમીમાં સામાન્ય લોકો ટ્રાફિકમાં પીસાઈ રહ્યા હતા, તો બીજી તરફ રાજ્યના મંત્રીઓ અને રાજકીય પદાધિકારીઓ માટે પોલીસ કોન્વોય સાથેની કારનો મોટો કાફલો સહેલાઈથી મેળામાં પ્રવેશતો જોવા મળ્યો હતો. વીઆઈપી (VIP) કાફલા માટે આયોજિત વિશેષ પ્રોટોકોલ અને સામાન્ય જનતા માટેની કથળતી વ્યવસ્થાને લઈને હવે સ્થાનિકો અને મેળાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની આ બેવડી નીતિ અને કથળેલી ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/zjEZzHfsGaVj8a5axKCnfMNkOYdDLfefW2DhsqfG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 23:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Somnath મહાદેવના શિરે 2 કરોડનો સુવર્ણ મુગટ, જ્યોતિર્લિંગ પર સર્જાયો કૃષ્ણાવતારનો અલૌકિક શૃંગાર</title>
<link>https://surattimes.com/somnath-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-2-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%81%E0%AA%97%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B2%E0%AB%8C%E0%AA%95%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AB%83%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/somnath-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-2-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%81%E0%AA%97%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B2%E0%AB%8C%E0%AA%95%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AB%83%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં આવ્યો છે. પવિત્ર પર્વે સોમનાથધામ ખાતે શ્રદ્ધાનું મહાસાગર ઉમટી પડ્યું છે. આ પાવન અવસરે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં હરિ (શ્રીકૃષ્ણ) અને હર (મહાદેવ) નો અદભુત અને અદ્વિતીય ત્રિવેણી સંગમ રચાયેલો જોવા મળ્યો હતો, જેને નિહાળીને દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.કૃષ્ણ લીલાની જીવંત ઝાંખીથી ઝળહળ્યું જ્યોતિર્લિંગજન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવના શિરે અંદાજિત રૂ.2 કરોડનો અત્યંત કીમતી અને સુવર્ણ મુગટ સુશોભિત કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની સોમ્ય અને મનમોહક પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ બાળલીલાઓની દિવ્ય ઝાંખી જીવંત કરવામાં આવી હતી. જેમાં વસુદેવજી દ્વારા ટોપલામાં બાળ સિંહાસન પર બેસાડી યમુના નદી પાર કરવાનો પ્રસંગ, વાંસળીધારી ગોપાળ સ્વરૂપ અને હિંડોળે ઝૂલતા બાળગોપાળના દર્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તો ધન્ય બન્યામહાદેવના શિવલિંગ પર શ્રીકૃષ્ણના દિવ્ય શૃંગારના દર્શન કરીને ભક્તોએ ભારે ધન્યતા અને આત્મસંતોષ અનુભવ્યો હતો. &#039;હર હર મહાદેવ&#039; અને &#039;જય શ્રી કૃષ્ણ&#039;ના પાવન નારાઓથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. મહાદેવના સ્વરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણના આ અલૌકિક અને દિવ્ય રૂપે સાક્ષાત દર્શન થતાં જ ભક્તોના મુખેથી &#039;જીવન ધન્ય બન્યું&#039;ના ઉદ્ગાર સરી પડ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/i6Y3k2atKdBNZHqlubC0uGbiiOELOasXpwkxfcgC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 23:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના ઇસ્કોન મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, હજારો ભક્તો માટે મહાપ્રસાદનું વિશિષ્ટ આયોજન</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8</guid>
<description><![CDATA[ અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના મનોહર રૂપના દર્શન કરવા અને જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભક્તિમય માહોલ અને &#039;હરે કૃષ્ણા&#039; મહામંત્રના જાપથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે.હજારોની સંખ્યામાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજનજન્માષ્ટમી પર્વ પ્રસંગે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે ઇસ્કોન મંદિર તંત્ર દ્વારા વિશાળ ધોરણે મહાપ્રસાદનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો માટે અવનવી, સાત્વિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને સુચારુ રીતે અને સન્માનપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરાવી શકાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વહેલી સવારથી જ મહિલા શ્રદ્ધાળુઓ રસોડાની સેવામાં જોડાઈમહાપ્રસાદની વિશાળ તૈયારીઓને પહોંચી વળવા માટે વહેલી સવારથી જ અનેક મહિલા શ્રદ્ધાળુઓ અને બહેનો ઉત્સાહભેર સેવામાં જોડાઈ ગઈ છે. મંદિરના વિશાળ રસોડામાં પ્રસાદ બનાવવાથી લઈને તેના પેકિંગ અને વ્યવસ્થાપન સુધીની તમામ કામગીરીમાં બહેનો નિઃસ્વાર્થ ભાવે પોતાનું યોગદાન આપી રહી છે. સ્વયંસેવકોની આ સમર્પિત સેવાની મદદથી વિશાળ જનમેદની વચ્ચે પણ મહાપ્રસાદ વિતરણની કામગીરી અત્યંત વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/HyroLNmAIGv8dO9DIThxLXQ6REkabFhiW7ZrNuON.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 23:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat પોલીસને જન્માષ્ટમીના પાવન પર્વે મળી 65 અત્યાધુનિક PCR વાનની ભેટ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-65-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-pcr-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-65-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-pcr-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F</guid>
<description><![CDATA[ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. રાજ્યભર માટે ફાળવવામાં આવેલી કુલ 500 નવી પીસીઆર (PCR) વાનમાંથી સુરત શહેર પોલીસને 65 અત્યાધુનિક વાહનો ફાળવવામાં આવ્યા છે. આ નવા વાહનો મળવાથી સુરત શહેરમાં પોલીસનું પેટ્રોલીંગ અને ઈમરજન્સી રિસ્પોન્સ વધુ ઝડપી બનશે.સુરતના રસ્તાઓ પર આજથી કાર્યરત થશે વાહનોશહેરના નાગરિકોની સુખ, શાંતિ અને સલામતીને પ્રાથમિકતા આપતાં આ તમામ વાહનોને આજથી જ સુરતના રસ્તાઓ પર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ અત્યાધુનિક વાહનોની મદદથી કોઈ પણ ઈમરજન્સી કે ઘટનાના સમયે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકશે, જેનાથી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે.ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોકાર્પણસુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (વાબાંગ જામીર) અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ નવી વાહનોને લીલી ઝંડી આપીને લોકસેવા અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા વાહનોના ઉમેરાથી સુરત શહેર સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સજ્જ બનશે અને પોલીસની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/GdLOYZJMuvtHR3IuJjSTkiyuAFVIe0V8XSwTj97i.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 21:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: અઠવાલાઇન્સ પોલીસે રૂ. 87 હજારના MD ડ્રગ્સ સાથે ખલીલ લુખમાન શેખને દબોચ્યો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-87-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%96%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2-%E0%AA%B2%E0%AB%81%E0%AA%96%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AB%87%E0%AA%96%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-87-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%96%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2-%E0%AA%B2%E0%AB%81%E0%AA%96%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AB%87%E0%AA%96%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં નશાકારક પદાર્થો અને ખાસ કરીને એમડી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરાયેલા વિશેષ અભિયાન હેઠળ અઠવાલાઇન્સ પોલીસને મોટી સફળતા મળી છે. અઠવાલાઇન્સ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખસ શંકાસ્પદ હાલતમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને તેને વેચવાની પેરવીમાં ફરી રહ્યો છે.સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કુખ્યાતની ધરપકડબાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરીને ખલીલ લુકમાન ઉર્ફે લુખમાન શેખને ઝડપી પાડ્યો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી 29.08 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ બરામદ થયું હતું, જેની આંતરરાષ્ટ્રીય/બજાર કિંમત રૂ. 87,240 અંકાયી છે. પોલીસે ડ્રગ્સનો આ જથ્થો કબજે કરી આરોપીની સ્થળ પર જ અટકાયત કરી હતી.29.08 ગ્રામ ડ્રગ્સ બરામદ થયુંપોલીસ પૂછપરછ અને પ્રાથમિક ક્રાઇમ રેકોર્ડ ચકાસણીમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ખલીલ લુકમાન શેખ રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ ડ્રગ્સ પેડલિંગ અને હેરાફેરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.આરોપી સામે આ અગાઉ સુરતના વેસુ પોલીસ સ્ટેશન તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ (NDPS Act) હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અઠવાલાઇન્સ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિહિત કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો: Vadodara: ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની ઝડપાયો, રૂ. 1.50 લાખનું MD ડ્રગ્સ જપ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/1mmrDcqTwZIdZacPhedYMRrIarBE5fYce8BOUzQc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 21:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha : શિક્ષકે જ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો, દુષ્કર્મ કેસની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી, કથિત પત્રકારની પણ સંડોવણી</title>
<link>https://surattimes.com/banaskantha-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-5-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%95%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/banaskantha-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-5-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%95%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતો હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાંતા પંથકની સરકારી શાળાના એક શિક્ષકને  દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી લાખોની ખંડણી માંગવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કથિત હની ટ્રેપ રેકેટનો મુખ્ય સૂત્રધાર પીડિત શિક્ષક સાથે અગાઉ ફરજ બજાવી ચૂકેલો એક શિક્ષક હોવાનું સામે આવતા ચકચાર મચી છે.મહિલાએ મિત્રતા કેળવી જંગલમાં લઈ જઈ ફસાવ્યાનો આરોપફરિયાદ મુજબ દાંતા પંથકની સરકારી શાળાના શિક્ષક સાથે એક મહિલાએ મિત્રતા કેળવી હતી. બાદમાં તેને બાળારામના જંગલ વિસ્તારમાં ફરવા લઈ જઈ પૂર્વનિયોજિત રીતે જાળમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ પીડિત શિક્ષકને ગંભીર કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.1.15 લાખ રૂપિયા ખંખેર્યાનો આરોપપીડિત શિક્ષક પાસેથી 5 શખ્સો અને 1 મહિલા સહિતના લોકો દ્વારા કુલ રૂ. 1.15 લાખ ખંખેરી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં, બાદમાં વધુ રૂપિયા પડાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.‘પત્રકાર’ના નામે ન્યૂઝ લિંક બનાવી 5 લાખની ખંડણી?આ કેસમાં વધુ ચોંકાવનારો આરોપ એ છે કે એક શખ્સે પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી કથિત ન્યૂઝ લિંક બનાવી પીડિત શિક્ષક પાસેથી રૂ. 5 લાખની ખંડણી માગી હતી. સતત દબાણ અને ધમકીઓ બાદ પીડિત શિક્ષકે આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.ફરિયાદ બાદ LCBનું ઓપરેશનપીડિત શિક્ષકે પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ LCBએ તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને અન્ય તપાસના આધારે હની ટ્રેપમાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે મહેબુબખાન ઇસબખાન બલોચ, સલીમ ખાન આઝમખાન બલોચ અને નરસિંહ પોપટભાઈ રાવળની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.પીડિત સાથે ફરજ બજાવતો શિક્ષક મુખ્ય સૂત્રધાર?પોલીસ તપાસમાં મહેબુબખાન બલોચ આ સમગ્ર કથિત હની ટ્રેપ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે મહેબુબખાન બલોચ અગાઉ પીડિત શિક્ષક સાથે ફરજ બજાવી ચૂક્યો હોવાનું જણાવાયું છે. આ ઘટનાએ એક ગંભીર સવાલ ઉભો કર્યો છે કે, વિશ્વાસ સાથે કામ કરનાર વ્યક્તિ જ જો સાથી કર્મચારીને જાળમાં ફસાવવાના કથિત કાવતરામાં સામેલ હોય તો શિક્ષણ જગતની છબીને કેટલું નુકસાન થાય?3 આરોપી પોલીસ પકડથી દૂરપોલીસના જણાવ્યા મુજબ પત્રકાર તરીકે ઓળખ આપનાર મુજાહિદ ખાન ઉર્ફે સફાજ મુસ્તુફાખાન તવર, શ્રવણ રાવળ અને આશા શર્મા હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.મુખ્ય સૂત્રધાર સહિત 3 જેલ હવાલેપોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ સાથે સમગ્ર હની ટ્રેપ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  આ પણ વાંચો   :     Janmashtami 2026 Live : કૃષ્ણ ભક્તિમાં રંગાયું ગુજરાત, મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/s6PPobXOdmNSxiqnvx4cmmd3PMm236tVB57aJ7aU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 21:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત</title>
<link>https://surattimes.com/anand-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%A7%E0%AA%AE%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%87%E0%AA%A1-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-575-%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/anand-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%A7%E0%AA%AE%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%87%E0%AA%A1-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-575-%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લામાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. બોરસદ તાલુકાના દહેવાણ ઝાંખરીયાપુરા વિસ્તારમાં એક ઘરમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. LCB આણંદે કાર્યવાહી કરીને નકલી દારૂ બનાવવા માટેનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો ઝડપાયોપોલીસ કાર્યવાહી દરમિયાન 575 લીટર આલ્કોહોલિક સ્પીરીટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નકલી ઈંગ્લીશ દારૂના 21 ક્વાર્ટર, 1514 ખાલી કાચની બોટલો, નકલી દારૂના સ્ટીકર રોલ અને 64 ઢાંકણ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવતાં વિસ્તારમાં નકલી દારૂનું આયોજનબદ્ધ નેટવર્ક ચાલી રહ્યું હોવાની શંકા વધુ મજબૂત બની છે.સ્પીરીટ, કલર અને એસેન્સથી તૈયાર થતો નકલી દારૂપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્પીરીટમાં કલર અને એસેન્સ ભેળવી નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ જાણીતી બ્રાન્ડના નામ જેવા નકલી સ્ટીકર અને પ્રિન્ટેડ બુચ લગાવી દારૂને અસલી તરીકે રજૂ કરીને વેચાણ કરવાની તૈયારી કરવામાં આવતી હતી.મેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવાતો હતોમેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે. ખાલી કાચની બોટલોમાં નકલી દારૂ ભરી તેના પર બ્રાન્ડ જેવા સ્ટીકર લગાવી બજારમાં પહોંચાડવાનો ખેલ ચાલતો હોવાની શંકા છે.3 આરોપીઓ સામે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે વિરસદ પોલીસ મથકે કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી દારૂ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તૈયાર દારૂ કયા વિસ્તારમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.LCBની વધુ તપાસ શરૂLCB આણંદ દ્વારા નકલી દારૂના સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારખાના પાછળ અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ પણ વાંચો    :     Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/6bYDf5tgV0Gdhw8V6h4b3ZUP5SgjxBicVuBwtMFx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 18:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : બાવળાના મેમર પાસે અર્ધસળગેલી લાશ મળતાં ચકચાર, 23 વર્ષીય યુવક 2 દિવસથી હતો ગુમ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-23-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-2-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-23-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-2-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામના પાટીયા નજીક આવેલા બ્રિજ પાસે અને કેનાલના કિનારેથી એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મૃતકની ઓળખ મેમર ગામના જ વતની અને આશરે 23 વર્ષીય યુવક કિશનભાઇ મોબતભાઈ ચૌહાણ તરીકે થઈ છે. યુવક છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતો અને આજે તેની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતાં રાહદારીઓ તથા ગ્રામજનોના મોટા ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.બગોદરા પોલીસ, DYSP, LCB અને FSL સહિતનો કાફલો ઘટનાસ્થળેઘટના અંગેની જાણ થતાં જ બગોદરા પીઆઈ (PI), ડીવાયએસપી (DYSP), એલસીબી (LCB) શાખા, એફએસએલ (FSL) ની ટીમ તેમજ ડોગ સ્ક્વોડ સહિતનો વિશાળ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની નિર્મમ હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા તથા પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. FSL અને નિષ્ણાત ટીમોએ ઘટનાસ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે.ફોરેન્સિક PM માટે મૃતદેહ ખસેડાયો, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરીપોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને તેને વિધિવત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. આ ચકચારી ઘટના પાછળ કોનો હાથ છે અને યુવકની હત્યા પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં બગોદરા પોલીસ અને LCB દ્વારા અલગ-અલગ તપાસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય આશાસ્પદ યુવકના રહસ્યમય મોતને પગલે મેમર ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.આ પણ વાંચો : Suratના કામરેજમાં તાપી નદી કિનારે સુરક્ષા દીવાલનું કામ પૂર્ણ, માત્ર 30 દિવસમાં પાળો તૈયાર, પરિવારોને પૂરના ભયથી મોટી રાહત! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/sUQ0S2AXgjwu8Ps3kFm4HOuIwbybVI7cpINIIL1W.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 18:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Porbandar Lok Mela: ફૂડ સેફ્ટી ટીમની તવાઈ, 185 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરાયો</title>
<link>https://surattimes.com/porbandar-lok-mela-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-185-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/porbandar-lok-mela-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-185-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ પોરબંદરના પ્રખ્યાત લોકમેળામાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. લોકમેળામાં આવેલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ અને લારીઓ પર ફૂડ સેફ્ટી ટીમે અચાનક દરોડા પાડીને મેગા ચેકિંગ હાથ ધર્યું હતું. આ તવાઈના કારણે ભેળસેળયુક્ત અને અશુદ્ધ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.185 કિલો અયોગ્ય ખાદ્યસામગ્રી જપ્ત કરી કરાયો નાશઆ સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવી કુલ 185 કિલો અયોગ્ય ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ટીમે કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વિના આ તમામ વાસી અને ખુલ્લી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ વિનષ્ટ કરી નાશ કર્યો હતો, જેથી મેળામાં આવતા મુલાકાતીઓના આરોગ્ય સાથે કોઈ જોખમ ન સર્જાય.વાસી દાબેલી, મંચુરિયનથી લઈ ચટણી સુધીની સામગ્રી રડારમાંચેકિંગ દરમિયાન ટીમે મેળાઓમાં વેચાતી અનેક વાનગીઓને તપાસના રડારમાં લીધી હતી. ઘણી સામગ્રીમાંથી અશુદ્ધિઓ અને વાસીપણું મળી આવ્યું હતું. જેમાં વાસી અને ખુલ્લા રાખેલા શાકભાજી, ફળો, ભાત, દાબેલી, પકોડા અને ખીચડી, છોલે, ખમણ-ઢોકળા, ચાઇનીઝ મંચુરિયન તથા અસ્વચ્છ સ્થિતિમાં બનાવેલી વિવિધ ચટણીઓનો સમાવેશ થાય છે.મેળા દરમિયાન ચેકિંગ સતત રહેશે ચાલુ ઝુંબેશફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, લોકમેળા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રથમ પ્રાથમિકતા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું કડક ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે. આ તમામ સ્ટોલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, તેઓ શુદ્ધ, તાજી અને ઢાંકેલી સામગ્રી જ ગ્રાહકોને પીરસે, અન્યથા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો: Janmashtami 2026 Photos Live : જન્માષ્ટમીના પાવન પર્વે જુઓ તમારા કાનુડા અને રાધાના ફોટો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/kQXDKGrg3P7N12udf9qwCoa6XpMOx9NzSjGAs0Jt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav Tharad : 29 મિનિટમાં ખેડૂતનું ખાતું ખાલી, 9 લાખથી વધુની મહેનતની કમાણી ગાયબ, ચોંકાવનારો કિસ્સો</title>
<link>https://surattimes.com/vav-tharad-29-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-9-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vav-tharad-29-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-9-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B</guid>
<description><![CDATA[ વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામના ખેડૂત રકમસિંહ વાઘેલા સાથે મોટો સાયબર ફ્રોડ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. પરિવારની વર્ષોની મહેનત અને બચતમાંથી એકઠા કરેલા રૂપિયા બેંકમાં સુરક્ષિત સમજી જમા કરાવ્યા હતા, પરંતુ સાયબર ઠગોએ માત્ર 29 મિનિટમાં તેમના ખાતામાંથી 9 લાખ 18 હજાર 239 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.2 મહિના પહેલા 10 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવ્યારકમસિંહ વાઘેલા ખેતી ઉપરાંત દિયોદર બજારમાં મોબાઇલની દુકાન ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે. ખેતીની લોન, પાક ધિરાણ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે રાત-દિવસ મહેનત કરીને પરિવાર એક-એક રૂપિયો બચાવતો હતો. આવનારા સમયમાં ભાઈ-બહેનના લગ્ન હોવાથી પણ પરિવારે બચત કરી હતી.બેંકમાં 10 લાખ રૂપિયા જમા કરેલા હતાખેતરો સીમ વિસ્તારમાં હોવાથી ઘરમાં લાખો રૂપિયા રાખવામાં ચોરીનો ભય હતો. જેથી મહેનતની મૂડી સુરક્ષિત રહે તે માટે 2 મહિના પહેલા સોની ગામે આવેલી બેંકમાં 10 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.29 મિનિટમાં 14 ટ્રાન્ઝેક્શન1 સપ્ટેમ્બરની સવારે 11 વાગીને 1 મિનિટથી ખાતામાંથી ટ્રાન્ઝેક્શન શરૂ થયા હોવાનું સામે આવ્યું છે. સવારે 11 વાગીને 30 મિનિટ સુધીના માત્ર 29 મિનિટમાં કુલ 14 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 9 લાખ 18 હજાર 239 રૂપિયા 2 અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પ્રથમ ટ્રાન્ઝેક્શન સમયે જાણ કરી ખેડૂતના જણાવ્યા મુજબ પ્રથમ ટ્રાન્ઝેક્શનની જાણ થતાં જ તેમણે બેંકનું ધ્યાન દોર્યું હતું. જોકે, તે સમયે લાઇટ ન હોવાનું કહીને બાદમાં આવવા જણાવાયું હોવાનો ખેડૂતનો આક્ષેપ છે. ખેડૂતનો સવાલ છે કે પ્રથમ ટ્રાન્ઝેક્શન સમયે જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ લાખોની મહેનતની કમાણી બચી શકી હોત.પોલીસ તપાસ શરૂ, બેંક ખાતું સ્ટોપ કરાયુંમહેનતના રૂપિયા ગુમાવ્યા બાદ ખેડૂતે દિયોદર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે અજાણ્યા 2 UPI ID સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ, સાયબર ફ્રોડની જાણ થતાં બેંક ખાતું હાલ પૂરતું સ્ટોપ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.બેંકિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઘરમાં રાખેલા પૈસાની ચોરીનો ભય અને બેંકમાં સુરક્ષિત માનેલા રૂપિયા પણ સાયબર ઠગો ઉઠાવી જાય તો સામાન્ય માણસ વિશ્વાસ કોના પર કરે? આ ઘટનાએ સાયબર સુરક્ષા અને બેંકિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.  આ પણ વાંચો   :     Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/v9ed1BRU9pHFmEftpAbcpedyVIddnlVbuMDvJ7PB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની ઝડપાયો, રૂ. 1.50 લાખનું MD ડ્રગ્સ જપ્ત</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-75-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B6%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%82-150-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-75-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B6%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%82-150-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા શહેરમાં ગુનાખોરી આચરતા માથાભારે તત્વો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના અત્યંત કુખ્યાત અને જામીન પર છૂટ્યા બાદ સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા હિસ્ટ્રીશીટર હુસેન સુન્નીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. હુસેન સુન્ની નાર્કોટિક્સ (NDPS) ના કેસમાં લાંબા સમયથી નાસતો-ફરતો હતો.ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર ઝડપાયોક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી હુસેન સુન્ની અને તેના સાથી મનોજ ત્રિવેદીની ધરપકડ કરી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી રૂ. 1,50,000થી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા હુસેન સુન્નીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાનક છે. તેના પર વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ગુજસીટોક (GCTOC), શરીર સંબંધી ગુના, લૂંટ, ધાકધમકી, ખંડણી અને અસામાજિક પ્રવૃત્તિઓ સહિત કુલ 75 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.વડોદરામાં ડ્રગ્સ અને ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીહુસેન સુન્નીની અસામાજિક પ્રવૃત્તિઓને લીધે પોલીસે અગાઉ 8 વખત તેના પર પાસા (PASA) પાડી જુદી જુદી જેલોમાં મોકલી આપ્યો હતો. સંગઠિત ગુનાખોરી અટકાવવા માટે તેની સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે.NDPS ના ગુનામાં વોન્ટેડ હોવા છતાં તે ફરીથી એમડી ડ્રગ્સના નેટવર્કમાં સક્રિય થતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને જેલ ભેગો કરી કાયદાનું ભાન કરાવ્યું છે.આ પણ વાંચો: પેંગ્વિન દ્વારા ઇનકાર કર્યા બાદ, Sonia Gandhiની આત્મકથા હવે HarperCollins India કરશે પ્રકાશિત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/JLOFPGA9xifplxhcO51EEyLykJ90sA35lO9wpEoT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Div News: બસ સ્ટેન્ડ નજીક ગેસ લાઈન લીકેજ થતાં ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી</title>
<link>https://surattimes.com/div-news-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%B2%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%9C-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/div-news-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%B2%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%9C-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</guid>
<description><![CDATA[ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શુક્રવારની સવારે એક મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી ગઈ હતી. દીવના અત્યંત વ્યસ્ત રહેતા બસ સ્ટેન્ડ સર્કલ નજીક મુખ્ય માર્ગ પર અચાનક જ આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. રસ્તાની બરાબર વચ્ચે આગની જ્વાળાઓ જોવા મળતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષાના ભાગરૂપે વાહનો થોભાવી દેવાતા થોડા સમય માટે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.ગેસ લાઈન લીકેજના કારણે અચાનક લાગી આગપ્રાથમિક માહિતી અનુસાર, આ આગ કોઈ સામાન્ય કારણોસર નહીં, પરંતુ અંડરગ્રાઉન્ડ ગેસ લાઈનના કારણે લાગી હતી. બસ સ્ટેન્ડ સર્કલ પાસેથી પસાર થતી મુખ્ય ગેસ લાઈનની પાઈપમાં કોઈ કારણસર લીકેજ સર્જાયું હતું. ગેસ લીક થવાના કારણે અચાનક જ તણખલો ઝરતા આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ફાયર બ્રિગેડ અને પોલીસની ત્વરિત કામગીરીઘટનાની ગંભીરતાને પારખીને સ્થાનિક લોકોએ જરા પણ સમય વેડફ્યા વિના તરત જ દીવ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ પરિસ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે આસપાસના લોકોને દૂર ખસેડીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.આગ પર કાબૂ મેળવાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસફાયર વિભાગની સુઝબુઝ અને સમયસરની કામગીરીના કારણે થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો આગ વધુ ફેલાઈ હોત તો આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન થઈ શક્યું હોત, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/4x5mbFg7k43YdnN6fEssr3055FCl75Y244ttfiJa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 13:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraમાં PM મોદીના આગમનની તડામાર તૈયારી, ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં મળશે મોટી ભેટ</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F</guid>
<description><![CDATA[ PM નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને સંસ્કારી નગરીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘નમો ફોર વિકસિત ભારત’ બ્રાન્ડિંગ હેઠળ એક અત્યંત ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મધ્ય ગુજરાત માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની મોટી ભેટોની જાહેરાત કરવામાં આવશે. આ મહા-આયોજનમાં વડીલો, યુવાનો અને સમાજના તમામ વર્ગો ઉત્સાહભેર જોડાશે, જ્યાં દેશના ઘડતરમાં વડીલોના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવશે તથા આગામી 20 વર્ષના ‘વિકસિત ભારત’ના સ્પષ્ટ રોડમેપ પર ખાસ ભાર મુકાશે.FIFA અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈવેન્ટ્સની તર્જ પર 4K કેમેરાથી લાઈવ પ્રોડક્શનઆ વખતના કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા તેનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટેકનિકલ પ્રોડક્શન કવરેજ બની રહેશે. FIFA વર્લ્ડ કપ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈવેન્ટ્સના ધોરણે અત્યાધુનિક 4K કેમેરા અને હાઈ-ટેક ટેકનોલોજી સાથે લાઈવ પ્રોડક્શન કરવામાં આવશે. આ ભવ્ય કવરેજને સફળ બનાવવા માટે દેશ અને વિદેશની જાણીતી પ્રોડક્શન ટીમો વડોદરા ખાતે કાર્યક્રમ સાથે જોડાઈ છે. ટેકનોલોજીના આ ઉત્કૃષ્ટ સમન્વયથી PMના આ કાર્યક્રમનું પ્રસારણ વૈશ્વિક સ્તરનું અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી અત્યંત પ્રભાવશાળી બની રહેશે.વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ, નાગરિકોને મળશે અનોખો વિઝ્યુઅલ અનુભવકાર્યક્રમ સ્થળે સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને મંડપ સહિતની તમામ કામગીરીને વડોદરા વહીવટી તંત્ર દ્વારા ઝડપથી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને તમામ પાસાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહેનારા તમામ નાગરિકો તેમજ લાઈવ જોનારા દર્શકો માટે એક અનોખો અને અદ્ભુત વિઝ્યુઅલ અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજન વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાત માટે એક યાદગાર ક્ષણ બની રહેશે.આ પણ વાંચો : Suratના ઉત્રાણમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો, નગ્ન વીડિયો બનાવી રૂ.70 લાખ અને આખું મકાન હડપવાનો ખેલ, પોલીસ ચોંકી! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/48FYqRCG0b5TqPRx4rm2v7jdildcU3m0uvlRvL3N.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 13:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: લોકમેળામાં આઠમના ઉપવાસ તૂટે તેવી ફરાળી વસ્તુઓનું વેચાણ, જાણો ચીપ્સને કરકરી બનાવવા શું થતુ હતું?</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%A0%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%A4%E0%AB%81-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%A0%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%A4%E0%AB%81-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ રાજકોટમાં શરૂ થયેલા વિરાસતથી વિકાસ લોકમેળાના પ્રથમ દિવસે જ જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે મેળામાં વેચાતી ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા,ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની કડક તપાસ કરી હતી.આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી મોટી માત્રામાં સડેલા બટેટા મળી આવ્યા હતા જેનો આરોગ્યની ટીમે તાત્કાલિક ધોરણે જપ્ત કરી નાશ કર્યો હતો.આરોગ્ય વિભાગની ટીમે સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાતું તેલ, ચટણી તેમજ વિવિધ મસાલાઓની પણ ગુણવત્તા ચકાસી હતી.મોટા પ્રમાણમાં અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડ્યોલોકમેળામાં સાતમ આઠમની રજા હોવાથી હવે વધારે લોકો મુલાકાત લઈ રહ્યાં છે. બીજી તરફ તહેવારોમાં લોકોને ઉપવાસ હોય અને શ્રાવણ મહિનો આખો ઉપવાસ કર્યા હોય તે લોકો પણ મેળાની મજા માણવા આવતા હોય છે. હવે મેળામાં જે ફૂડ સ્ટોલ લાગેલા છે ત્યાં ફરારી વાનગીઓ પર વેચાઈ રહી છે અને લોકો હોંશે હોંશે ખાઈ પણ રહ્યાં છ. ત્યારે મનપાના આરોગ્ય વિભાગની ટીમે મેળામાં વેચાઈ રહેલી ખાદ્ય સામગ્રીને લઈને એક્શન શરૂ કરી છે. લોકમેળામાં ત્રીજા દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને મોટા પ્રમાણમાં અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આઠમના ઉપવાસ તૂટે તેવી ફરાળી વસ્તુઓનું વેચાણઆરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે લોકોના આઠમના ઉપવાસ તૂટે તે રીતે ફરાળના નામે  ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું.આરોગ્ય વિભાગે ફરાળી ચિપ્સને વધુ કરકરી બનાવવા માટે તેને ચોખાના લોટના દ્રાવણમાં ડૂબાડવામાં આવતી હોવાનું પકડી પાડ્યું હતું. લોકમેળામાં ફરાળી વાનગીઓના નામે થતી આ ગંભીર ભેળસેળને કારણે શ્રદ્ધાળુઓનો ઉપવાસ તૂટી શકે તેવી સ્થિતિ નિર્માણ પામતાં તંત્રે ખાણીપીણીના સ્ટોલ ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલા તેની હાઈજેનિક કન્ડિશન ખાસ તપાસી લેવી. આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/edzWnScQP2ZGBrneENLGzHXpjxwnXWAkHJNoVaxR.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 13:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: કામરેજમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી 2.36 લાખની મત્તાની ચોરી</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-236-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-236-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચોરીની ઘટના સામે આવી છે. કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં આવેલી અંબરવિલા સોસાયટીમાં અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સોસાયટીમાં રહેતો એક પરિવાર પોતાના મકાનને તાળું મારીને ઘરની બહાર કોઈ કામકાજ અર્થે ગયો હતો. બંધ મકાન અને સુમસામ વાતાવરણનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ આ ઘરને ચોરી માટે નિશાન બનાવ્યું હતું.લોક તોડી ઘરમાં ઘૂસ્યા અને કબાટ ફેંદી નાખ્યામકાન માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ સૌપ્રથમ મુખ્ય રૂમના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ચોરી કરવા માટે તમામ રૂમમાં કબાટ અને ડ્રોવરના લોક તોડી નાખ્યા હતા. સમગ્ર ઘરમાં સરસામાન વેરવિખેર કરી તસ્કરોએ કબાટના ખાના ફેંદી મારી કિંમતી સામાનની શોધખોળ કરી હતી.1.80 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરાયાકબાટના લોક તોડ્યા બાદ તસ્કરોના હાથમાં મોટી રકમ અને દાગીના લાગ્યા હતા. તસ્કરોએ કબાટમાં મૂકેલા 1.80 લાખ રૂપિયા રોકડા તેમજ કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હતી. રોકડ અને સોનાના દાગીના મળીને તસ્કરો કુલ 2.36 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. પરિવારજનો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તૂટેલા લોક અને વિખરાયેલો સામાન જોઈને ચોંકી ઉઠ્યા હતા.કામરેજ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરીઘટનાની જાણ થતાં જ મકાન માલિક દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ મળતા જ કામરેજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને સીસીટીવી ફુટેજની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/HSuB7EIizgohVgrJkO66iMUcFvWOpoUMpFvKfHtL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 11:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના ઓઢવમાં સ્પાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર! ક્રાઈમ બ્રાન્ચે રૂ.6.38 લાખના મેફેડ્રોન સાથે 23 વર્ષીય યુવકને દબોચ્યો</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%A2%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82638-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AB%E0%AB%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-23-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%A2%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82638-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AB%E0%AB%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-23-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ ઓઢવ સર્કલ પાસેના નિર્મિત સ્ક્વેરમાં આવેલી SHR નેચરલ સ્પામાં ક્રાઈમ બ્રાન્ચે સફળ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્પાની આડમાં ચાલતા મેફેડ્રોન ડ્રગ્સના કારોબારનો ખુલાસો કરીને 23 વર્ષીય આરોપી પીરારામ લીલારામ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી અને દુકાનમાંથી અંદાજે રૂ. 6.38 લાખની કિંમતનું 212.900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.વજનકાંટો, જીપર બેગ સહિત રૂ.6.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયોદરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે માત્ર ડ્રગ્સ જ નહીં પરંતુ ડ્રગ્સના વેચાણમાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં બે મોબાઈલ ફોન, ડિજિટલ વજનકાંટો અને ડ્રગ્સનું પેકિંગ કરવા માટે રાખેલી 73 ખાલી જીપર બેગ મળી આવી છે. પોલીસે કુલ રૂ. 6.48 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં જપ્ત કરાયેલ બ્રાઉન પાવડર જેવો પદાર્થ કાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું પુરવાર થયું હતું.વોન્ટેડ રમેશ માળી સહિત સામે NDPS હેઠળ ગુનોપ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપી પીરારામ ચૌધરીએ કબૂલાત કરી હતી કે આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેને રમેશ જગદિશકુમાર માળીએ કમિશન પર વેચવા માટે આપ્યો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીરારામ ચૌધરી અને મુખ્ય સપ્લાયર એવા વોન્ટેડ રમેશ માળી સહિત અન્ય સાગરીતો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે હવે વોન્ટેડ રમેશ માળીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/OR3AqhfBlfFB3n8b4lgIAkiYNrI7as6E4AFScn7g.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: ભંગારના વેપારીઓના ખાતામાં બે હજાર કરોડની બોગસ ITC જમા થઈ, તપાસ એજન્સીઓ ચકરાવે ચઢી</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-itc-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80%E0%AA%93-%E0%AA%9A%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9A%E0%AA%A2%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-itc-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80%E0%AA%93-%E0%AA%9A%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9A%E0%AA%A2%E0%AB%80</guid>
<description><![CDATA[ હીરા અને કાપડ નગરી તરીકે જાણીતું સુરત હવે જીએસટી ચોરો અને બોગસ બિલિંગ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું છે.સુરતના વ્યાપાર જગતમાં અત્યાર સુધીનું સૌથી ચોંકાવનારું અને આંખો પહોળી કરી દે તેવું 2 હજાર કરોડનું બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સપાટી પર આવતાં સેન્ટ્રલ જીએસટી ઈન્ટેલિજન્સ વિભાગમાં ભૂકંપ આવી ગયો છે.નાના પાયે સ્ક્રૈપનો વેપાર કરતા પાંચ જેટલા સામાન્ય ભંગારવાળાના ખાતામાં અચાનક 2 હજાર કરોડની રકમ જમા થઈ જતાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ વડોદરા અને સુરત યુનિટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પેઢીઓનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયોટેક્સ ઓથોરિટીના પોર્ટલ પર અચાનક એક-બે નહીં પરંતુ 2 હજાર કરોડની શંકાસ્પદ આઈટીસી ટ્રાન્સફર થતાં જ સિસ્ટમમાં લાલબત્તી થઈ ગઈ હતી.રોજેરોજ થોડાક હજારનું ટર્નઓવર કરતા ભંગારિયાઓના ચોપડે અબજો રૂપિયાનો આંકડો જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.ડીજીજીઆઈએ તાબડતોબ દરોડા પાડીને તપાસનો સપાટો બોલાવ્યો છે.પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો કે ખુદ તપાસકર્તાઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે.આ સામાન્ય સ્ક્રૈપ ડીલર્સને આ કરોડોના કૌભાંડ વિશે અંધારામાં રાખીને તેમની પેઢીઓનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. મણિપુર કનેક્શન અને દેશવ્યાપી રેકેટની ગંધબીજી તરફ એવો પણ સવાલ ઊભો થયો છે કે જે પણ વ્યક્તિ પાસે ભંગારના વેપારીઓના જીએસટી નંબરની સાથે બેંક ખાતાની વિગતો હશે તેના દ્વારા જ આ રીતનું કારનામું કરવામાં આવ્યાની શક્યતા નકારી શકાય તેમ નથી.જેથી હાલ તો વિભાગ દ્વારા છેલ્લા કેટલા સમયથી તેઓ દ્વારા વેપાર કરવામાં આવતો હતો અને કોની કોની સાથે વેપાર કરાતો હતો તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.તપાસમાં સૌથી વિસ્ફોટક ખુલાસો એ થયો છે કે આ માતબર આઈટીસી છેક મણિપુર ખાતે બેઠેલી કોઈ બોગસ પેઢીએ સુરતના વેપારીઓના નામે જમા કરાવી હતી. આ કોઈ સામાન્ય બિલિંગ ફ્રોડ નથી પરંતુ પૂર્વોત્તર રાજ્યોથી લઈને સુરત સુધી ફેલાયેલું આંતરરાજ્ય લેવલનું સંગઠિત કાળો કારોબાર છે. અસલી માસ્ટરમાઇન્ડને શોધવા ધમપછાડાકાગળ પર ઊભી થયેલી બોગસ કંપનીઓએ સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવા માટે સુરતના નાના વેપારીઓના દસ્તાવેજો અને જીએસટી નંબરનો દુરુપયોગ કર્યો હોવાની પ્રબળ શંકા છે.હાલ સુરતના પાંચેય સ્ક્રૈપ ડીલર્સને ડીજીજીઆઈ કચેરીએ બોલાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ 2 હજાર કરોડના કૌભાંડ પાછળ પડદા પાછળ બેઠેલા અસલી ખેલાડી કોણ છે?કયા મોટા માથાંઓએ સુરતના ભંગારવાળાના નામે આટલો મોટો ખેલ પાડી દીધો? એજન્સીઓએ ચારેય તરફ ચક્રો ગતિમાન કર્યાં છે અને આ આંતરરાજ્ય સિન્ડિકેટના અસલી સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું છે.આવનારા દિવસોમાં આ મામલે અનેક મોટા વગદારોના પગ નીચેથી જમીન સરકી જાય તેવા ધડાકા થવાના એંધાણ છે.આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/hcPzC6LYxBLlv7dQoRCsfJZwfG5UEjsrsZn0GFKz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AB%87-amc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93-10-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AB%87-amc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93-10-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની ઓનલાઇન સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે વેબસાઈટ અને સિસ્ટમને વધુ ઝડપી તેમજ સુદ્રઢ બનાવવા માટે ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં AMCની તમામ ઓનલાઇન સેવાઓ અને પોર્ટલ હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય તંત્ર મારફતે લેવામાં આવ્યો છે.કાલે રાત્રે 9 વાગ્યાથી સિસ્ટમ થશે બંધમળતી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી કોર્પોરેશનનું મુખ્ય સર્વર અને ઓનલાઇન સિસ્ટમ મેન્ટેનન્સમાં જશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા, વ્યવસાય વેરો ભરવા, જન્મ-મરણના પ્રમાણપત્રોની અરજી કરવા કે અન્ય કોઈ પણ પ્રકારની ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશે નહીં. આ કામગીરી ખાસ કરીને રાત્રિના સમયે રાખવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.6 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી કામગીરી ચાલશેઆ ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યા સુધી અવિરતપણે ચાલશે. શનિવારે રાત્રિના 9 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધી એમ કુલ 10 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન રહેશે. 6 તારીખે સવારે 7 વાગ્યા બાદ તમામ ઓનલાઇન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે, ત્યારબાદ નાગરિકો ફરીથી ઘરે બેઠા જ ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.નાગરિકોને અગાઉથી અગત્યના કામ પતાવી લેવા અપીલસળંગ 10 કલાક સુધી ઓનલાઇન સેવાઓ ખોરવાઈ જવાના કારણે લોકોને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે તે માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી છે. તંત્રએ અમદાવાદના નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના અગત્યના ઓનલાઇન કામકાજ આ સમયમર્યાદા પહેલાં અથવા તો સિસ્ટમ ફરીથી શરૂ થયા બાદ પૂરા કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/NmWO4LiA0MUkBgjUtoghDZ8DgBxi4Cq9KbVAjAzS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: ચોર મહિલા આખી રાત ઘરમાં સંતાઈ, વહેલી પરોઢે વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી લૂંટી</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%86%E0%AA%96%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%86%E0%AA%96%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AB%80</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના માંજલપુરમાં લાલબાગ નજીક આવેલી જગન્નાથ પૂરમ સોસાયટીમાં ગત બુધવારે વહેલી પરોઢે એક મકાનમાં લૂંટ થઈ હતી.ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક રૂમમાં સોફા ઉપર સૂતેલાં 81 વર્ષના વૃદ્ધા ઉપર બુકાનીધારી લૂંટારુએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાના હાથમાંથી 12 ગ્રામ વજનની સોનાની રૂ.1.70 લાખની કિંમતની બંગડી લૂંટીને ફરાર થઈ ગયો હતો.ઝપાઝપી દરમિયાન બુકાનીધારીના માથાના વાળનો ચોટલો વૃદ્ધાના હાથમાં આવ્યો ત્યારે ક્રાઈમ કરનાર લૂંટારુ મહિલા હોવાની પ્રતિતી થઈ હતી. હાથમાંથી સોનાની બંગડી લૂંટીમાંજલપુર જગન્નાથ પૂરમ સોસાયટીમાં રહેતાં 81 વર્ષના લીલાબેન નગીનભાઈ પટેલ એકલવાયુ જીવન ગુજારે છે.તેમના સ્વર્ગસ્થ પતિના પેન્શન ઉપર લીલાબેનનું ઘર ચાલે છે.રોજિંદા નિત્યક્રમ પ્રમાણે મંગળવારે રાતે લીલાબેન તેમના મકાનના મેઈન દરવાજાને તાળું મારીને ગાઉન્ડ ફ્લોર પર બેઠક રુમમાં સોફા ઉપર સૂઈ ગયા હતા. ઘટના સવારે આશરે 5.30 વાગે બની હતી.કોઈ અજાણી વ્યકિત હાથમાંથી સોનાની બંગડી કાઢી રહી છે તેવો લીલાબેનને અહેસાસ થયો હતો.લૂંટારુ બુકાનીધારી હતો.એક્યુપ્રેશરની સ્ટિકથી લૂંટારુએ વૃદ્ધાના હાથમાં ઘા કર્યો હતો અને ઝપાઝપી કરી હતી.હાથમાંથી સોનાની બંગડી લૂંટીને લૂંટારુ ભાગી રહ્યો હતો. લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયોઆ વખતે લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયો હતો.તે ક્ષણે લૂંટારુ મહિલા હોવાનો અહેસાસ થયો હતો.વૃદ્ધા ભયભીત થતા ભત્રીજાને જાણ કરતા સગા દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.વૃદ્ધા દ્વારા આપવામાં આવેલી લૂંટારાના ચોટલાની હકીકતે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા.સામાન્ય રીતે કાઈમ કરવા માટે આવતાં ક્રિમિનલ મુખ્ય દરવાજાનું તાળું તોડીને અથવા ખૂલ્લી બારીમાંથી ચોરી છુપીથી ઘરમાં પ્રવેશ કરતા હોય છે.પરંતુ આ કિસ્સામાં આવું કશું બન્યું નહતું.જેથી આ કૉયડો પોલીસ માટે પડકાર જનક બન્યો હતો. પછી સીસીટીવીને આધારે આ ચોર મહિલા હોવાનું જાણવા મળ્યું હતું.ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવીઆ લૂંટારૂ મહિલાએ એક દિવસ અગાઉ વૃદ્ધાના ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવી હતી.ત્યારબાદ વહેલી સવારે તક જોઈને વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી ખેંચવાનો પ્રયાસ કરતાં વૃદ્ધા જાગી જતાં આરોપી મહિલાએ તેમના હાથમાં બચકાં ભરી ઈજા પહોંચાડી હતી અને આશરે ₹1.70 લાખની કિંમતની સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટના અંગે મહિલા દ્વારા કરાયેલી રેકી અને ઘરમાં ઘૂસવાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સવિતા રાઠોડ નામની મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે.આ પણ વાંચોઃ  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/ludoQdEfcRKKpz5dbdJyQDLODZAI49XgsMYzK2hh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું</title>
<link>https://surattimes.com/janmashtami-2026-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/janmashtami-2026-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી સુવર્ણ નગરી દ્વારકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી અને જગત મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતી દ્વારકા નગરી કોઈ નવોઢા જેવી ભાસી રહી છે, અને સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે.મંગળા આરતીથી જ ભક્તોનું ઘોડાપૂરભગવાન દ્વારકાધીશના દર્શનનું જન્માષ્ટમીના દિવસે વિશેષ મહત્વ હોય છે. આથી, વહેલી સવારે ખુલતા મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારના 6:00 વાગ્યાથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. પોતાના વ્હાલા કાનુડાના એક ઝલક પામવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી અહી પહોંચ્યા છે.&#039;જય દ્વારકાધીશ&#039;ના નાદથી ગુંજ્યું જગત મંદિરદ્વારકાધીશના દર્શને ઉમટેલા શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ભક્તિભાવ અને ઊર્જા જોવા મળી રહી છે. હજારો ભક્તોના મુખેથી નીકળતા &#039;જય દ્વારકાધીશ&#039;, &#039;હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી&#039; અને &#039;નંદ ઘેર આનંદ ભયો&#039;ના ગગનભેદી નાદથી સમગ્ર દ્વારકા નગરી ગુંજી ઉઠી છે. ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા-ગાતા નજરે પડી રહ્યા છે.
   

દર્શન માટે લાંબી કતારો અને સુદ્રઢ વ્યવસ્થાવહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોને દર્શન કરવામાં કોઈ જ અગવડતા ન પડે તે માટે બેરિકેડિંગ અને પીવાના પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/6EXquFy3ajGg7FItoyAQV7MBxVibaalv5yJshlHL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahegam: યુવાને અચાનક ટ્રક નીચે પડતુ મૂક્યુ : તોતિંગ વ્હીલ માથા પર ફરી વળ્યા</title>
<link>https://surattimes.com/dahegam-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%A4%E0%AB%81-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dahegam-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%A4%E0%AB%81-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ દહેગામથી અમદાવાદ તરફ જતા હાઇવે પર ભર બજારમાં એક યુવકે વહેલી સવારે લોડીંગ ટ્રક નીચે પડતુ મુક્યુ હતુ. ટ્રકના પૈડાં ફરી વળતા યુવકનુ માથુ છુંદાઇ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જાહેર માર્ગ પર બનેલી ઘટનાથી નજરે જોનારા લોકોના કાળજા કંપી ગયા હતા. સવારે રોડ પર ચાલતો જઇ રહેલ એક યુવક અચાનક જ રોડ પરથી પસાર થઇ રહેલી એક કંટેનર ટ્રકના પાછળના પૈડાં નીચે કુદી પડીને આપઘાત કરી લીધો હતો. આ મામલે દહેગામ પોલીસે લાશનો કબજો લઇને ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે પરતું યુવકની ઓળખ હજી સુધી થઇ શકી નથી. જાહેર રોડ પર ટ્રક નીચે કુદીને આપઘાત કરનાર યુવકની ઘટનાને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે. યુવકે કેમ આપઘાત કર્યો તેમજ ટ્રકના નીચે જ કુદી પડીને આ કમકમાટીભર્યુ મોત કેમ સ્વીકાર્યુ ? સહીતના અનેક સવાલો ખડા થઇ રહ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા હડકંપ મચ્યો છે. સિસિટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યુ હતુ કે સવારના અરસામાં એક યુવક હાઇવે પર ચાલતો જઇ રહ્યો છે. શરુ આતમાં સામાન્ય લાગતો યુવક પાછળ આવી રહેલા એક પીળા રંગના ડંપરને નીહાળે છે, ત્યારબાદ ડમ્પરની પાછળ આવી રહેલા અન્ય એક લોડીંગ કન્ટેઈનર તેની પાસેથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે તે યુવક અચાનક જ ટ્રકના પાછળના ભાગે આપઘાત કરવાના મક્કમ ઈરાદા સાથે કૂદી પડે છે.ક્ષણવારમાં જ ટ્રકના તોતિંગ વ્હીલ યુવકના માથા પર ફરી વળ્યા હતા અને યુવકનુ સ્થળ પર જ મોત થયુ હતુ. ટ્રક ચાલક પણ રવાના થઇ ગયો હોવાની વિગતો છે. આ ઘટનાએ શહેરીજનોને ધ્રુજાવી દીધા હતા. આ મામલે દહેગામ ટાઉન બીટ જમાદાર જીનલકુમારે જણાવ્યુ કે મૃતકની ઓળખ થઇ શકી નથી જેથી તપાસ ચાલુ છે. લાશને પીએમ કરાવી કોલ્ડરુમમાં રાખવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/mmjbHMQHytKOnxzVT2JSKH4EluhTpfr01plhYEH7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 06:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: બે કેબિનેટ મંત્રીના નિવાસ્થાને અતિ ઝેરી સર્પ નિકળ્યા</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગાંધીનગરમાં મંત્રી નિવાસ્થાને છેલ્લા એક સપ્તાહમાં બે મંત્રીના ઘરે અત્યંત ઝેરી સાપ નિકળ્યા હતા. જોકે, આ સાપ કોઇને હાની પહોંચાડે તે પુર્વે રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા હતા. બંને મંત્રીઓના ઘરે ઝેરી સર્પો નિકળ્યા હતા. તેમાંપણ વનમંત્રી અર્જુન મોઢવડિયાને ત્યાં નાગ પાંચમના દિવસે નાગ નીકળ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મિડીયા પર પણ જોવા મળ્યો હતો.જે બે મંત્રીના નિવાસ્થાને સાપ નિકળ્યા હતા તેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તથા ફોરેસ્ટ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના સરકારી નિવાસ્થાનનો સમાવેશ થાય છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના મંત્રી નિવાસ્થાને આવેલા બંગલા નંબર-5 ખાતે સાપ હોવાની જાણ થતા સર્પપ્રેમી અમિત ગોંડ સ્થળ પર દોડી ગયા હતા. અહિ એક સાપ જોવા મળ્યો હતો. જે પ્રાથમિક તપાસમાં કાળોતરો ( કોમન ક્રેટ) હોવાનું જણાયુ હતું. આ સાપને રેસ્ક્યુ કરીને બંગલાથી દુર જંગલ વિસ્તારમાં સહિસલામત છોડી દેવામાં આવ્યો હતો. જોકે, આ સમયે મંત્રી નિવાસ્થાને હાજર નહતા. જ્યારે અન્ય એક બનાવ નાગપંચમીના દિવસે બન્યો હતો. આ દિવસે મંત્રી નિવાસ્થાને આવેલા ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ મંત્રી અર્જુન મોઢવાડિયાને સાપના દર્શન થયા હતા. આથી તેઓએ સાપનો ફોટો વિડિયો ઉતારી પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આજે નાગપંચમીના પાવન અવસરે ગાંધીનગર સ્થિત નિવાસ્થાને નાગ દેવતાના દર્શન થયાનું લખાણ સાથે વિડિયો અપલોડ કર્યો હતો. આ અંગેનો કોલ મળતા જ સર્પપ્રેમી બાદર પરમાર સ્થળ પર દોડી ગયા હતા અને સાપને રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ સાપ કોબ્રા હોવાનું જણાયુ હતું. ઉલ્લેખનીય છેકે,બંને મિત્રીઓના નિવાસ્થાને જે પ્રજાતિના સાપ નિકળ્યા હતા તે અત્યંત ઝેરી કેટેગરીમાં આવે છે. તેનો એક ડંખ પણ માણસનો જીવ લેવા માટે પુરતો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/04/y0Shv0Ovp0rrXclw348u1ukZragdTz5KAn4HMnLO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 06:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar : માણસાના અંબોડમાં હત્યાનો ભેદ ઉકેલાયો, ભાડાના પૈસાની તકરારમાં મકાનમાલિકની હત્યા</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલી પ્રિયંકા ગોલ્ડ કોઈન રેસિડેન્સીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં LCBને મોટી સફળતા મળી છે. બાબુલાલ વાલંગજી ડોડિયારની હત્યા મામલે પોલીસે ભાડૂઆત રાજકુમાર ખેમચંદજી વર્માની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ભાડાના પૈસાની તકરાર અને મકાન ખાલી કરાવવાના વિવાદમાં હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.ભાડાના પૈસાની ઉઘરાણીથી વિવાદપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બાબુલાલ ડોડિયાર ભાડાના બાકી પૈસાની ઉઘરાણી કરતા હતા. સાથે જ ભાડૂઆતને મકાન ખાલી કરાવવા માટે પણ કહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મુદ્દે બંને વચ્ચે તકરાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.મકાન ખાલી કરવાની ધમકીથી હત્યાનો આક્ષેપમૃતક દ્વારા ભાડાના પૈસા માંગવા અને મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું આરોપી દ્વારા પોલીસ પૂછપરછ દરમિયાન જણાવાયું હોવાની માહિતી છે. આ વિવાદ ઉગ્ર બનતા આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.લોખંડના હથોડાથી માથામાં હુમલોઆરોપીએ લોખંડના હથોડાથી મૃતકના માથામાં ગંભીર ઇજા પહોંચાડી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ આરોપીએ ગળું દબાવી હત્યા કરી હોવાની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાનું જણાવાયું છે.હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી આરોપી ઝડપાયોહત્યાના બનાવ બાદ LCBએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ રાજકુમાર ખેમચંદજી વર્માની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીને માણસા પોલીસને સોંપાયોLCB દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે માણસા પોલીસને સોંપવામાં આવ્યો છે. હવે હત્યાની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ઘટનાના અન્ય પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.  આ પણ વાંચો   :    Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/BnivswVt56l2vg6B1QOeJzArr2WnWH7ILFbUGXTP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : SSG હોસ્પિટલમાં જુનિયર તબીબોના ગંભીર આરોપો બાદ પ્રોફેસરની બદલી, પત્નીએ કહ્યું, અમારા પક્ષની પણ સાંભળો</title>
<link>https://surattimes.com/vadodara-ssg-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B3%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-ssg-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B3%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરાની SSG હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલાકાત બાદ એક ગંભીર મામલો સામે આવ્યો છે. જુનિયર તબીબોએ સાયકિયાટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ સામે રેગિંગ અને શારીરિક શોષણ સહિતના ગંભીર આરોપો લગાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.જુનિયર તબીબોએ આરોગ્ય મંત્રી સમક્ષ કરી રજૂઆતઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની SSG હોસ્પિટલની મુલાકાત દરમિયાન જુનિયર તબીબોએ પોતાની રજૂઆત કરી હતી. જુનિયર તબીબોએ સાયકિયાટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. મહિલા તબીબોએ પણ આરોપો લગાવ્યા હોવાનું જણાવાયું છે.આરોપો વચ્ચે ડો. ચિરાગ બારોટની બદલીજુનિયર તબીબોના આરોપો બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ડો. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર મેડિકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, આરોપોની તપાસ અને સમગ્ર મામલે સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે વધુ વિગતો સ્પષ્ટ થવાની બાકી છે.પત્ની ડો. ધરા બારોટ સામે આવ્યાઆ સમગ્ર વિવાદ વચ્ચે ડો. ચિરાગ બારોટના પત્ની ડો. ધરા બારોટ પણ સામે આવ્યા છે. તેમણે પોતાના પતિ સામે લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા હોવાનું જણાવાયું છે. ડો. ધરા બારોટે સવાલ ઉઠાવ્યો કે, જુનિયર તબીબો કોઈ આક્ષેપ કરે તો તેને રેગિંગ ગણવામાં આવે છે, પરંતુ તેમના પતિ પર આરોપો લાગે ત્યારે તેમના પક્ષને રજૂઆત કરવાનો અધિકાર કેમ ન મળે?“સરકાર અમારી પણ રજૂઆત સાંભળે”ડો. ધરા બારોટે સરકાર સમક્ષ તેમના પક્ષની પણ વાત સાંભળવાની માંગ કરી છે. હાલ SSG હોસ્પિટલમાં જુનિયર તબીબોના ગંભીર આરોપો, આરોગ્ય વિભાગની કાર્યવાહી અને ત્યારબાદ પ્રોફેસરની પત્નીના નિવેદનને કારણે સમગ્ર મામલો વધુ ગુંચવાયો છે. આ પણ વાંચો  :   Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/gZRfqVKrDNoN6jXvN0xLHDdOHqKduvXSVX3zbtOE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : માણેકચોકમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, ધાબા પર 3 ગેસ સિલિન્ડર મળતાં મોટો સવાલ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%97-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-3-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%97-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-3-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં કોમર્શિયલ બિલ્ડિંગની ટેરેસ પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ ધુમાડો અને આગ ફાટી નીકળી હતી. જોકે ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.સોનાનું કામ કરતી બિલ્ડિંગમાં લાગી આગમાણેકચોકની ઘાંચીની પોળમાં આવેલી 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં સોનાનું કામકાજ થતું હોવાનું સામે આવ્યું છે. બિલ્ડિંગના ધાબા પર આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ધાબા પર હતા 3 ગેસ સિલિન્ડરઘટના સમયે બિલ્ડિંગના ધાબા પર કુલ 3 ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સદનસીબે માત્ર 1 સિલિન્ડરમાં આગ લાગી હતી અને અન્ય 2 સિલિન્ડર સુધી આગ પહોંચે તે પહેલાં જ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો આગ અન્ય સિલિન્ડરો સુધી પહોંચી હોત તો મોટી દુર્ઘટનાની શક્યતા સર્જાઈ શકતી હતી.6 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીઆગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.બિલ્ડિંગના ધાબા પર આટલા ગેસ સિલિન્ડર કેમ?હવે સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે કોમર્શિયલ બિલ્ડિંગના ધાબા પર એકસાથે 3 ગેસ સિલિન્ડર શા માટે રાખવામાં આવ્યા હતા? આ સિલિન્ડરોનો ઉપયોગ કયા કામ માટે થતો હતો અને સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથીસદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સાંકડી પોળ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી અને ગેસ સિલિન્ડરની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ પણ વાંચો  :    Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/DfLNYfPHNYlEWcDjeG5RIHTMCeKD99GajKXMcBMN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 04 Sep 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsanaના જોટાણામાં સાંથલ પોલીસનો દરોડો: 99 હજારના મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપાયું</title>
<link>https://surattimes.com/mehsana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-99-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/mehsana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-99-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોટાણા ગામેથી પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે. સાંથલ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને જાહેર જગ્યામાં જુગાર રમતા ઈસમોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક જુગારીઓમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો.ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર દરોડોસાંથલ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.પી. ચૌધરી અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે જોટાણા બસ સ્ટેન્ડ નજીક, જોગણી માતાના મંદિર સામે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે જુગાર રમતા કિસનકુમાર રાવળ, મોન્ટુભાઈ રાવળ, કનુભાઈ રાવળ અને હિંમતભાઈ ઉર્ફે મુન્નાભાઈ રાવળ નામના 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ રૂ.99,050, ગંજીપત્તા અને પાથરણા સહિત કુલ રૂ.99050નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે તમામ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરીપોલીસ રેડ દરમિયાન બાજી રમી રહેલા અન્ય 8 આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા અને ફરાર થયેલા શૈલેષભાઈ રાવળ, સતીષભાઈ રાવળ, જયંતિભાઈ રાવળ, મેહુલભાઈ રાવળ, મુનિલભાઈ રાવળ, ભલાભાઈ રાવળ, નરોત્તમભાઈ રાવળ અને અજયભાઈ રાવળ સહિત તમામ 12 જુગારીઓ સામે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાસી છૂટેલા આઠેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સાંથલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/hGS9R0Xw0ax4AmxmzKweQtRwpJLjo5YNw2aKVoa3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch : એક જ દિવસમાં બે વખત ધ્રુજી ધરતી, ભચાઉ&#45;દુધઈમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ</title>
<link>https://surattimes.com/kutch-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AD%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A7%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/kutch-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AD%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A7%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લામાં એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા નોંધાતા ભચાઉ અને દુધઈ પંથકમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બંને આંચકા સામાન્ય તીવ્રતાના હોવા છતાં સ્થાનિકોએ ધરતી ધ્રૂજવાનો અનુભવ કર્યો હતો. સદનસીબે બંને ઘટનાઓમાં જાનમાલના કોઈ નુકસાનના અહેવાલ મળ્યા નથી.સવારે દુધઈ નજીક 3.0 તીવ્રતાનો આંચકોમળતી માહિતી મુજબ સવારે 10:45 વાગ્યે દુધઈથી 24 કિલોમીટર દૂર 3.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા આસપાસના વિસ્તારોમાં લોકોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો.સાંજે ભચાઉ નજીક ફરી ધ્રૂજી ધરતીદિવસ દરમિયાન સાંજના સમયે ફરી એકવાર કચ્છમાં ધરતી ધ્રૂજી હતી. સાંજે 07:46 વાગ્યે ભચાઉથી 22 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે ભૂકંપના આંચકા નોંધાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.બંને આંચકા સામાન્ય તીવ્રતાનાબંને ભૂકંપના આંચકા સામાન્ય તીવ્રતાના હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ ધ્રુજારી અનુભવી હતી, પરંતુ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી.કચ્છમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ચિંતાકચ્છ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર હોવાથી ધરતી ધ્રૂજવાના સમાચાર સામે આવતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે આ બંને આંચકા સામાન્ય તીવ્રતાના હોવાથી કોઈ મોટી નુકસાની થઈ નથી. એક જ દિવસમાં સવારે દુધઈ અને સાંજે ભચાઉ નજીક નોંધાયેલા ભૂકંપના આંચકાએ કચ્છવાસીઓને ફરી એકવાર ધ્રુજાવી દીધા હતા.  આ પણ વાંચો  :   Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/fX1UhHbKDBI0lqf6qUUpDfILWVcLA1m0A6xe9q9r.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot Janmashtami Lokmela 2026: હવે જામશે મેળાની મોજ, લોકમેળાની તમામ રાઇડ્સને લીલી ઝંડી મળતા ઉમટી જનમેદની</title>
<link>https://surattimes.com/rajkot-janmashtami-lokmela-2026-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9D%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80</link>
<guid>https://surattimes.com/rajkot-janmashtami-lokmela-2026-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9D%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેળો શરૂ થયાના બીજા દિવસે અને પવિત્ર સાતમના દિવસે તંત્રએ લોકમેળાની તમામ રાઇડ્સને ચાલુ કરવાની આખરી મંજૂરી આપી દીધી છે. શરૂઆતમાં રાઇડ્સમાં જોવા મળેલી કેટલીક ટેકનિકલ ક્ષતિઓ અને સુરક્ષાના માપદંડોની ચકાસણી બાદ, ક્ષતિઓ પૂર્ણપણે દૂર થતાં જ વહીવટી તંત્ર દ્વારા તમામ રાઇડ્સને લીલી ઝંડી આપવામાં આવી છે. મંજૂરી મળતાં જ મેળો માણવા આવેલા લોકો અને બાળકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો છે.સાતમના દિવસે જનમેદની ઉમટી, ચિક્કાર ભીડશિતળા સાતમના પાવન પર્વે રાજકોટના લોકમેળામાં માનવ મહેરામણ ઘોડાપૂરની જેમ ઉમટી પડ્યું હતું. મેળાના મેદાનમાં સાંજ પડતાં જ ચિક્કાર પબ્લિક જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે મેળાની મજા માણવા પહોંચ્યા હતા. તમામ રાઇડ્સ શરૂ થઈ જતાં લોકોએ આનંદ અને રોમાંચ સાથે રાઇડ્સનો આનંદ માણ્યો હતો.સુરક્ષા અને રાઇડ્સ મુદ્દે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાથે ખાસ વાતચીતલોકમેળામાં રાઇડ્સની સુરક્ષા અને સલામતી અંગે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બીજા દિવસે તમામ રાઇડ્સને સંપૂર્ણ સુરક્ષા ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવી છે. લોકો કોઈ પણ જાતના ડર વગર આનંદથી અને સુરક્ષિત રીતે મેળો માણી શકે તે માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે.બાળકો છૂટા પડવાની ઘટનાઓ પર પોલીસની નજર, ખાસ કંટ્રોલ રૂમ કાર્યરતમેળામાં અતિશય ભીડ હોવાના કારણે સંખ્યાબંધ નાના બાળકો પોતાના વાલીઓથી છૂટા પડી જવાની ઘટનાઓ સામે આવી હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ કંટ્રોલ રૂમ ઉપર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડીસીપી બાંગરવાએ ઉમેર્યું હતું કે, મેળાના ખૂણે-ખૂણે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેના દ્વારા દરેક નાની-મોટી હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. છૂટા પડેલા બાળકોને ઝડપથી તેમના વાલીઓ સાથે મિલન કરાવવા માટે એનાઉન્સમેન્ટ અને વોચ ટાવર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો: Rajkot News : સૌરાષ્ટ્રના લોકમેળાની મોજ પર બ્રેક?, 34માંથી માત્ર 8 રાઈડ્સને મંજૂરી, SOP ના કડક પાલન સામે સંચાલકો ચિંતામાં! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/bDxsTHptzW5VyGG1R7N4LsoloiUWt1gtOtzVhgeQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 19:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana : પેસેન્જર બેસાડવાની અદાવતમાં ગળું કાપી હત્યા, એક અઠવાડિયાની માથાકૂટનો લોહિયાળ અંત</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%85%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%95%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%85%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%95%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4</guid>
<description><![CDATA[ મહેસાણામાં ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવાની બાબતે ચાલતી અદાવતનો લોહિયાળ અંત આવ્યો છે. મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા બસ ડેપો બહાર એક યુવકની છરીના ઘા મારી અને ગળું કાપીને હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહેસાણા &#039;બી&#039; ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી માથાકૂટ અને મનદુઃખ હત્યાનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.એક અઠવાડિયાથી પેસેન્જરને લઈને ચાલતી હતી માથાકૂટઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવાની બાબતે આરોપીઓ અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ અને મનદુઃખે આખરે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.સાબિર હુસેન ગુલામ રસૂલ સૈયદ પર છરી વડે હુમલો આરોપ છે કે સાબિર હુસેન ગુલામ રસૂલ સૈયદ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન છરીના ઘા મારવામાં આવ્યા બાદ ગળા પર પણ ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાહત્યાના બનાવ બાદ મહેસાણા &#039;એ&#039; ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે બાબિ માજિદ ખાન અને સૈયદ સાકિર હુસેનને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે હત્યાના સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.મુખ્ય આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલાપોલીસ માહિતી મુજબ મુખ્ય આરોપી માજિદ ખાન સામે અગાઉ પણ મહેસાણા સિટી, વિજાપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઇડર સહિતના પોલીસ સ્ટેશનોમાં 5થી 6 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાને પગલે આરોપીના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસને CCTV ફૂટેજ મળ્યાઘટનાસ્થળના CCTV ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા છે. ફૂટેજના આધારે હત્યા સમયે શું બન્યું અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો પેસેન્જર બેસાડવાની બાબતે શરૂ થયેલી સામાન્ય અદાવત હત્યા સુધી પહોંચી જતાં મહેસાણામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/llMq2iTfUHa0HGt1PJTqP6b5VbBagrt5DXmT1p67.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 19:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand : IT&#45;GSTના એકસાથે દરોડા, જાણીતા જ્વેલર્સના શોરૂમ અને માલિકના બંગલામાં તપાસથી ફફડાટ</title>
<link>https://surattimes.com/anand-it-gst%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/anand-it-gst%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ આણંદમાં IT અને GST વિભાગની તાબડતોડ કાર્યવાહીથી જ્વેલરી બજારમાં ફફડાટ ફેલાયો છે. શહેરના જાણીતા જ્વેલર્સના શોરૂમ અને માલિકોના સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.IT વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી મળતી માહિતી મુજબ ઝવેરાત જ્વેલર્સમાં IT વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઝવેરાત જ્વેલર્સના માલિકના બંગલામાં પણ IT વિભાગની ટીમે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.પ્રમુખ અને રાધે જ્વેલર્સમાં GSTની તપાસબીજી તરફ પ્રમુખ જ્વેલર્સ ખાતે GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાધે જ્વેલર્સમાં પણ GST વિભાગની ટીમ પહોંચી હોવાનું સામે આવ્યું છે. એકસાથે અલગ-અલગ જ્વેલર્સ પર IT અને GST વિભાગની કાર્યવાહી થતાં સમગ્ર જ્વેલરી વેપાર જગતમાં ચર્ચા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.દસ્તાવેજો અને હિસાબની તપાસની શક્યતાદરોડાની કાર્યવાહી દરમિયાન સંબંધિત દસ્તાવેજો, હિસાબી વ્યવહારો અને અન્ય વિગતોની તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી છે. જોકે તપાસમાં અત્યાર સુધી શું બહાર આવ્યું છે તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી.જ્વેલર્સમાં ફફડાટ, કાર્યવાહી પર સૌની નજરIT અને GST વિભાગની કાર્યવાહી બાદ અન્ય જ્વેલર્સ અને વેપારીઓમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલ ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. આ પણ વાંચો  :      Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/YcsEtUBWvWHi204zkrPBnvP0iOKkqemcvOQsZxV2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutchના ભચાઉમાં 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા મચી ચકચાર</title>
<link>https://surattimes.com/kutch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-200-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%9F%E0%AA%95%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/kutch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-200-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%9F%E0%AA%95%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. ધરાણા ગામની સીમમાં આવેલા એક વિશાળ વીજ ટાવર પર યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે દોડી ગયો હતો.200 ફૂટ ઊંચાઈએથી મૃતદેહ નીચે ઉતારાયોઘટનાસ્થળે આશરે 200 ફૂટ ઊંચા અને 220 KVની ક્ષમતા ધરાવતા હાઈ ટેન્શન વીજ ટાવર પર યુવકનો મૃતદેહ લટકતો હતો. ઊંચાઈ વધુ હોવાના કારણે ફાયર ફાઈટરો માટે મૃતદેહ સુધી પહોંચવું અત્યંત જોખમી અને પડકારજનક હતું. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સતત 3 કલાકની ભારે જહેમત અને કાળજીપૂર્વકની કામગીરી બાદ અંતે મૃતદેહને સલામત રીતે નીચે ઉતાર્યો હતો.મૃતક ઝારખંડનો વતની: પોલીસે હાથ ધરી તપાસપોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ સંજય કુમાર તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો રહેવાસી હોવાનું ખુલવા પામ્યું છે. યુવકે આ ખૌફનાક પગલું શા માટે ભર્યું અથવા તેની પાછળ અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/vMykeMCOk49Vb4fFgpTgr3cID9vbHh5ekI4Ffc8Y.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં ડિજિટલ એરેસ્ટનો મસમોટો કેસ, અડાજણની વૃદ્ધાને 5 દિવસ હોમ એરેસ્ટ રાખી રૂ.30 લાખ પડાવ્યા</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-5-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8230-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-5-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8230-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા અડાજણમાં સાયબર ફ્રોડની એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સાયબર માફિયાઓએ એક વૃદ્ધાને પોતાની જાળમાં ફસાવીને &#039;ડિજિટલ એરેસ્ટ&#039;નો શિકાર બનાવ્યા હતા. ઠગ ટોળકીએ વૃદ્ધાને ડરાવી-ધમકાવીને સતત 5 દિવસ સુધી ઘરમાં જ હોમ એરેસ્ટ રાખ્યા હતા. આ દરમિયાન માનસિક ત્રાસ આપીને અને કાયદાનો ભય બતાવીને વૃદ્ધા પાસેથી તબક્કાવાર કુલ રૂ.30 લાખની માતબર રકમ પડાવી લીધી હતી.ઈડી અને મુંબઈ પોલીસના નામે ગંભીર કેસમાં ફસાવવાની ધમકી આપીઆ સાયબર કૌભાંડમાં ઠગ ભગતો કેન્દ્રીય તપાસ એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને વૃદ્ધાને વિડીયો કોલ દ્વારા ધમકાવતા હતા. વૃદ્ધાના નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ કે મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનો આભાસી ડર બતાવીને તેમને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. વૃદ્ધા ભારે ભયના ઓથાર હેઠળ આવી જતાં તેમણે પોતાની આજીવન બચત ગુમાવવાનો વારો આવ્યો હતો.ભોગ બનનાર વૃદ્ધાએ સુરત સાયબર ક્રાઈમ સેલમાં નોંધાવી ફરિયાદસતત 5 દિવસના ડિજિટલ એરેસ્ટ અને નાણાંની સતત માંગણી બાદ પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં વૃદ્ધાએ આખરે પરિજનોને જાણ કરી હતી. ત્યારબાદ ભોગ બનનાર વૃદ્ધાએ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી છે. સુરત સાયબર ક્રાઈમ પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તે ખાતાઓ અને કોલ ડિટેલ્સના આધારે સાયબર માફિયાઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Dahodના લીમખેડામાં દબાણ હટાવવા તંત્રનો સપાટો, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ, 7 સપ્ટેમ્બરથી ચાલશે બુલડોઝર! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/Eg04Xl2dzGma5OKT665PtN9B0C7a1yHkZkR2ea7t.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : પ્રેમ માટે ખર્ચા પૂરા કરવા મોટા બાપાના ઘરે જ હાથફેરો, યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી 5.15 લાખના દાગીના ચોર્યા</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-515-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-515-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ વડોદરામાં પ્રેમ માટે ખર્ચા પૂરા કરવા યુવતીએ પોતાના જ મોટા પપ્પાના ઘરે ચોરી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોરવા પોલીસે શ્રેયા સિંહ અને તેના બોયફ્રેન્ડ દીપક વસાવાની ધરપકડ કરીને 5.15 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે.આરોપી યુવતી પોતાના મોટા પપ્પાના ઘરે જ રહેતી હતીપોલીસના જણાવ્યા મુજબ, આરોપી યુવતી પોતાના મોટા પપ્પાના ઘરે જ રહેતી હતી. પરિવારના વિશ્વાસનો લાભ લઈને ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે.5.15 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી16 જૂનથી 26 ઓગસ્ટ દરમિયાન ઘરના કબાટમાં આવેલી તિજોરીમાંથી દાગીના ગાયબ થયા હોવાનું સામે આવ્યું હતું. ચોરીમાં અંદાજે 101 ગ્રામ સોનાના દાગીના અને 20 ગ્રામ ચાંદીની પાયલ સહિત કુલ 5.15 લાખનો મુદ્દામાલ સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરિવારના સભ્યોને ઘરમાં જ રહેતી યુવતી પર શંકા જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.પ્રેમી સાથે મળી બનાવ્યો ચોરીનો પ્લાન?પોલીસ તપાસમાં યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. ચોરાયેલા કેટલાક સોનાના દાગીના ગીરવે મૂકવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.100 ટકા મુદ્દામાલ રિકવરગોરવા પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા સોનાના દાગીના, રિંગ, કાનના ઝુમકા, બુટ્ટી, ઝુમર અને સોનાની લગડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે આ કેસમાં 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો હોવાનો દાવો કર્યો છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   આ પણ વાંચો   :     Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/ckXcr8nGVDepx2g8uk30gCbCS6gukzXb2jYIEHJX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: નવી સિવિલ હોસ્પિટલમાં રક્તની તંગી, રોગચાળો વધતાં ગણેશ મંડળોને રક્તદાન કરવા અપીલ</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AB%80%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AB%80%E0%AA%B2</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ચોમાસાની ઋતુ જામતાંની સાથે જ વાહકજન્ય અને જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. હાલમાં સુરત શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રક્ત અને પ્લેટલેટ્સની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, જેના પરિણામે હોસ્પિટલના બ્લડ બેંકમાં બ્લડની તીવ્ર અછત સર્જાઈ છે.જરૂરિયાત સામે રક્તનો પુરવઠો ઘટ્યોનવી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દર મહિને સરેરાશ 2000 બ્લડ બોટલની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ હાલમાં રોગચાળાના કારણે વધેલી માંગ સામે માત્ર 1400 થી 1600 બોટલ બ્લડ જ ઉપલબ્ધ થઈ રહ્યું છે. દર મહિને આશરે 400 થી 600 બોટલની અછત ઊભી થતાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળના દર્દીઓ, એક્સિડન્ટના કેસો અને થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે.નવી સિવિલના તબીબો અને સ્ટાફે શરૂ કર્યો કેમ્પરક્તની આ ગંભીર અછતને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે તબીબો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા સ્વયંભૂ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તબીબો અને હોસ્પિટલ સ્ટાફે પોતે રક્તદાન કરીને સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય લોકોને પણ આગળ આવીને રક્તદાન કરવા પ્રેરણા આપી છે.ગણેશ મંડળોને 9 દિવસ કેમ્પ યોજવા અપીલઆગામી સમયમાં આવી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર મારફતે શહેરના તમામ ગણેશ ઉત્સવ મંડળોને એક વિશેષ વિનંતી કરવામાં આવી છે. હોસ્પિટલ સત્તાધીશોએ અપીલ કરી છે કે, ગણેશોત્સવના 9 દિવસ દરમિયાન દરેક મંડળ પોતાના પંડાલોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે. જો ગણેશ મંડળો અને યુવાનો આગળ આવશે, તો રક્તની સર્જાયેલી આ અછતને ઝડપથી પૂરી કરી શકાશે અને અનેક દર્દીઓનો કિંમતી જીવ બચાવી શકાશે.આ પણ વાંચો: Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/J4A46cNniqWqdSX8j1p3CFKbvG8XBAIAn8xfh6jv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbiના વાંકાનેરમાં રાખડી ખરીદવાના બહાને જ્વેલર્સમાંથી રૂ.1.85 લાખની નથડીની ચોરી</title>
<link>https://surattimes.com/morbi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82185-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A5%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/morbi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82185-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A5%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24 ઓગસ્ટના રોજ બપોરના સુમારે બે મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાને પહોંચી હતી. તહેવારના માહોલમાં રાખડી ખરીદવાના બહાને આવેલી આ મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના સરકાવી લીધા હતા. આ સમગ્ર બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે, જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.નજર ચૂકવીને 65 નંગ બાલીની તસ્કરીદુકાનદારને ખરીદીના બહાને વાતોમાં પરોવીને આ બંને ચાલાક મહિલાઓએ કીમતી દાગીના પર હાથસાફ કર્યો હતો. તેમણે નજર ચુકવીને કુલ 65 નંગ સોનાની બાલી (નથડી) ચોરી લીધી હતી. ગાયબ થયેલા આ દાગીનાની અંદાજિત કિંમત રૂપિયા 1.85 લાખ હોવાનું જાણવા મળ્યું છે. થોડીવાર બાદ જ્યારે દુકાનદારે સ્ટોકની ચકાસણી કરી ત્યારે ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો, ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તપાસતા મહિલાઓની કરતૂત છતી થઈ હતી.વાંકાનેર સીટી પોલીસ મથકે ગુનો નોંધાયોચોરીની આ ઘટના અંગે જ્વેલર્સના માલિક દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકે સત્તાવાર બિન-જામીનપાત્ર ગુનાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે લઈને બંને શંકાસ્પદ મહિલાઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે પોલીસે પણ તહેવારોના સમયે દુકાનોમાં વિશેષ સતર્કતા રાખવાની અપીલ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/i3N8qQyAyc3z6c5LulhxKWd8h2PcZ6gtAQca6qsV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%93%E0%AA%AA-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%AE%E0%AA%95%E0%AA%B6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%85%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AD%E0%AB%81%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%93%E0%AA%AA-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%AE%E0%AA%95%E0%AA%B6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%85%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AD%E0%AB%81%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B</guid>
<description><![CDATA[ પવિત્ર તહેવાર જન્માષ્ટમીને લઈને વિશ્વભરના કૃષ્ણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અત્યંત અનોખી અને યાદગાર બનવા જઈ રહી છે. ઇસ્કોન મંદિરના ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પાવન અવસરે એક વિશાળ અને આકર્ષક ડ્રોન શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ અને ટેકનોલોજીના આ અનોખા સંગમથી આ વર્ષની જન્માષ્ટમીની ઉજવણી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.300 ડ્રોનથી આકાશમાં સર્જાશે ભગવાન શ્રીકૃષ્ણની મોહક આકૃતિઓઆ ભવ્ય શો દરમિયાન એકસાથે 300 જેટલા આધુનિક ડ્રોન હવામાં એકસાથે ઉડાન ભરશે અને રાત્રિના સમયે આકાશને અદ્ભુત રોશનીથી ઝગમગાવી દેશે. આ ડ્રોન્સની મદદથી આકાશમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળરૂપ, માખણ ચોરી, કાલિયા નાગ દમણ તેમજ ગીતા ઉપદેશ જેવા વિભિન્ન લીલા પ્રસંગોની આકર્ષક આકૃતિઓ અને ઝલક કંડારવામાં આવશે. આકાશી કેનવાસ પર સર્જાનારા આ નયનરમ્ય દ્રશ્યો દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક નવીન અને રોમાંચક અનુભવ સાબિત થશે.ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપપરંપરાગત ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે યોજાનારા આ કૃષ્ણ જન્મોત્સવને સફળ બનાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા તીવ્ર ગોઠવણ કરવામાં આવી રહી છે. વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા, લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સહિતની તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઇસ્કોન મંદિર ખાતે યોજાનારો આ પહેલો ડ્રોન શો જન્માષ્ટમીના તહેવારની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી દેશે.આ પણ વાંચો : Gir Somnath News : સંદેશ ન્યૂઝના અહેવાલનો મોટો ઈમ્પેક્ટ, સોમનાથ ટ્રસ્ટ દોડતું થયું, ત્રિવેણી સંગમ પર યુદ્ધના ધોરણે મુકાયા 10 ચેન્જિંગ રૂમ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/n4isgx04feDgFIj8EqDfNQ6UDwNqTlQiyFMo1yVT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patan News : ગટરના ગંદા પાણી મુદ્દે લોકો રોષે ભરાયા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે રસ્તા પર કર્યો ચક્કાજામ</title>
<link>https://surattimes.com/patan-news-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7%E0%AB%87-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/patan-news-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7%E0%AB%87-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ નંબર 11માં આવેલા પદ્માનાથ રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળતા ભારે દુર્ગંધ અને રોગચાળાની ભીતિ સર્જાઈ છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે આક્રોશે ભરાયેલા સ્થાનિક રહીશોએ રસ્તા પર ઉતરીને હાઈવે પર ભારે ચક્કાજામ સર્જ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પોતે પણ સ્થાનિકોના સમર્થનમાં જોડાતા આંદોલને વધુ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યોપદ્માનાથ ચાર રસ્તા પાસે યોજાયેલા આ ચક્કાજામમાં વોર્ડ નંબર 11ની મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં માર્ગ પર બેસી ગયા હતા. સ્થાનિક રહીશોએ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગટરના પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે આખા વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. મુખ્ય માર્ગ અને હાઈવે પર પદ્માનાથ ચાર રસ્તા જેવા મહત્વના વિસ્તારમાં જ રહીશોએ ચક્કાજામ કરતા રસ્તાની બંને બાજુએ ના નાના-મોટા વાહનો તેમજ મુસાફરોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને સ્થિતિ વધુ ન વણસે તે માટે પાટણ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશેપોલીસે સ્થળ પર પહોંચીને આંદોલનકારી રહીશો અને ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. પોલીસે સમજાવટથી માર્ગ ખુલ્લો કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જ્યારે સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી ભૂગર્ભ ગટરની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, જે રીતે 6 મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. વારંવાર આ બાબતે સંકલનની અંદર પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ કોઈ સમસ્યાનો અંત આવતો નથી. આ નગરપાલિકા નહીં પરંતુ ગટરપાલિકા છે! લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ તો ખાલી એક ટ્રેલર છે.આગામી સમયની અંદર જો આનું સોલ્યુશન નહીં આવે, આનો અંત નહીં આવે, તો અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશે.નગરપાલિકા તો &#039;ગટરપાલિકા પાટણ બની ગઈસ્થાનિક નેતા ગેમરભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી આ પદ્મનાભ વિસ્તારમાં લોકોને ચાલવું મુશ્કેલ પડી જાય એવો નરકાગાર થઈ ગયો છે. નગરપાલિકા તો &#039;ગટરપાલિકા પાટણ બની ગઈ છે! ચીફ ઓફિસરને અહીંના રહીશો અથવા કોર્પોરેટરો રજૂઆત કરવા જાય તો એમના ઉપર ખોટા આક્ષેપ કરી તેમના ફોન તોડી નાખવા અને આ અણઘડ વહીવટના કારણે અમારે આજે ત્રાહિમામ થઈને બહાર આવવું પડ્યું છે.આ પણ વાંચોઃ Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/t0piMYOXFJmRds9w3fOmcP1OwnTkHTgh9Xzjr1oE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં ન્યૂઝીલેન્ડના વિઝાના નામે રૂ.70.55 લાખની ઠગાઈ. &amp;apos;કેપિટલ ઓવરસીઝ&amp;apos;ના 4 સંચાલકો સામે CID ક્રાઈમમાં FIR દાખલ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%9D%E0%AB%80%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AB%827055-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AB%87%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%9D%E0%AA%A8%E0%AA%BE-4-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-cid-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-fir-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%9D%E0%AB%80%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AB%827055-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AB%87%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%9D%E0%AA%A8%E0%AA%BE-4-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-cid-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-fir-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં વિદેશ મોકલવાના બહાને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરની &#039;કેપિટલ ઓવરસીઝ&#039; નામની કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપીને નિર્દોષ લોકો પાસેથી કુલ રૂ.70.55 લાખની માતબર રકમ પડાવી લેવામાં આવી છે. વિદેશ જઈને રોજગારી મેળવવાનું સ્વપ્ન સેવતા અરજદારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ વિઝા ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.&#039;કેપિટલ ઓવરસીઝ&#039;ના 4 સંચાલકો સામે ગુનો દાખલઆ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા &#039;કેપિટલ ઓવરસિસ&#039;ના મુખ્ય સંચાલકો વૈભવ પ્રજાપતિ, અખિલ ચાતુર, ઓઈસઅલી હસનવાલા અને અહેમદ અફલાક વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપીઓએ ન્યૂઝીલેન્ડમાં આકર્ષક નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની ખોટી ખાતરીઓ આપીને અરજદારો પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા મેળવી લીધા હતા. સમયમર્યાદા પૂરી થયા બાદ પણ વિઝા ન મળતા અને નાણાં પરત આપવામાં બહાનાબાજી કરતા ભોગ બનનારાઓએ આખરે કાનૂની રસ્તો અપનાવ્યો હતો.CID ક્રાઈમે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ લંબાવીભોગ બનનાર નાગરિકોની રજૂઆતના આધારે આ મામલે સીઆઈડી ક્રાઈમ (CID Crime) ખાતે ચારેય આરોપીઓ વિરુદ્ધ વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમની ટીમે એજન્સીના દસ્તાવેજો, બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઠગ ટોળકી દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad News: નહેરુનગર જમીન વિવાદ કેસમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને મોટો ઝટકો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/U9bZUHJlfaXZOWkXW4JFqMxD8WHDVTja60yICHXt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskanthaમાં ફૂડ સેફ્ટી વિભાગનો સૌથી મોટો સપાટો, ફેલ સેમ્પલ મામલે 14 પેઢીઓને રૂ.54 લાખનો જંગી દંડ ફટકાર્યો</title>
<link>https://surattimes.com/banaskantha%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-14-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8254-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/banaskantha%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-14-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8254-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરી ચકાસણી દરમિયાન નાપાસ (ફેલ) જાહેર થયા હતા. આ ગંભીર બેદરકારી બદલ અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા કડક વલણ અપનાવીને કુલ 14 કેસોમાં રૂ. 54 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.પાલનપુર, ડીસા અને અંબાજીની પેઢીઓ સામે મોટો સપાટોઆ કડક કાનૂની કાર્યવાહી અંતર્ગત જિલ્લાના મુખ્ય વેપારી મથકો જેવા કે પાલનપુર, ડીસા અને યાત્રાધામ અંબાજી સ્થિત વિવિધ ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી પેઢીઓ સામે કાયદેસરના પગલાં લેવાયા છે. લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અને નિમ્ન ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી આ એજન્સીઓ તેમજ દુકાનો સામે તપાસ બાદ આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના આ પગલાંથી નિયમોનું પાલન ન કરતી પેઢીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ, તંત્રની કાર્યવાહી ચાલુ રહેશેએકસાથે 14 જેટલા કેસોમાં રૂ. 54 લાખનો માતબર દંડ ફટકારાતા બનાસકાંઠા જિલ્લાના ભેળસેળિયા અને અપ્રમાણિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિક કલેક્ટર કોર્ટના આ નિર્ણાયક હુકમથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે.આ પણ વાંચો : Ahmedabadમાં ન્યૂઝીલેન્ડના વિઝાના નામે રૂ.70.55 લાખની ઠગાઈ. &#039;કેપિટલ ઓવરસીઝ&#039;ના 4 સંચાલકો સામે CID ક્રાઈમમાં FIR દાખલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/lKyR5rwiAFdmHc0FT6GKMhXtiVdiqcFoI07UMqry.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>નવસારીના ઉદ્યોગપતિ પાસેથી 80 લાખની લોનના બહાને ઠગબાજોએ 4 લાખ પડાવ્યા</title>
<link>https://surattimes.com/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B%E0%AA%8F-4-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B%E0%AA%8F-4-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ નવસારીના તંબોલી સ્ટ્રીટમાં રહેતા અને કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવતા બિઝનેસમેનને ઠગ ટોળકીએ ફાઇનાન્સ કંપનીમાંથી રૂ. 80 લાખની લોન આપવાની લાલચ આપી જુદા જુદા ચાર્જિસ પેટે રૂ. 4 લાખથી વધુ પડાવી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હબીબ હાસીમભાઈ ગોધરાવાલા (ઉં.વ. 58, રહે. ફ્લેટ નં 503, પંચમુખી એપાર્ટમેન્ટ, તંબોલી સ્ટ્રીટ, પીંજારા મહોલ્લો, નવસારી) તેમના ભાગીદારો સાથે નવસારી, કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવે છે. તેઓ ગત તા. 11-08-2026ના રોજ તેઓ થાઈલેન્ડ પ્રવાસ ગયા હતા, તે દરમિયાન તેમના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર (+91 77079 94677) પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ પોતાની ઓળખ હિન્દી ભાષામાં આપી જણાવ્યું કે, સર, મેં રીતિકા બાત કર રહી હૂં કેપિટલ વન ફાઇનાન્સ સે, સર આપકા અપડેટ આયા થા પૌસા બજાર સે કી આપને બ્રિઝનેસ લોન કે લીયે એપલાઈ કીયા હૈ... આમ કહીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.જોકે આ સમયે હબીબભાઈ પોતે વિદેશમાં છે અને 18 ઓગસ્ટ પછી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ત્યારબાદ ઠગ ટોળકીના પોતાની ઓળખ રીતિકા તેમજ પોતે કેપિટલ વન ફાઇનાન્સ કંપનીના અધિકારી છે તેવી ઓળખ આપનાર બલજિન્દર સિંહે મોબાઈલ ફોન ઉપર હબીબભાઈ ગોધરાવાલા પાસે તેમના અને ફેક્ટરીના અન્ય ભાગીદારોના આધાર-પાનકાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, ફોટોગ્રાફ, જેવા દસ્તાવેજો વોટ્સએપ ઉપર મંગાવી તમારી રૂ. 80 લાખની લોન મંજૂર થઈ ગઈ છે તેમ કહી લોન રજિસ્ટ્રેશન ફી, ઇન્સ્યોરન્સ ફી, ઈ-મેન્ડેટ ફી અને પેનલ્ટીના જુદા જુદા ચાર્જિસ પેટે બેંકમાં ઓનલાઇન રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા હતાં.જોકે, ત્યારબાદ વારંવાર નાણાં પડાવ્યા પછી પણ લોનની રકમ ખાતામાં જમા ન થતાં અને વધુ રૂપિયાની માંગણી ચાલુ રહેતા હબીબભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી પોતાની હકીકત નોંધાવી હતી. આ અંગે નવસારી ટાઉન પોલીસે હબીબભાઈ ગોધરાવાલાની ફરિયાદના આધારે ઠગ ટોળકીના રીતિકા અને બલજિન્દર સિંહ વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ. વી.આર ભરવાડ કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/iQxOgT3ZmaozopxabECA5G4rwvRy0BxO8lwDjN1H.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 07:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>નવસારીમાં લાંચના છટકામાં પકડાયેલા મુન્ના મિશ્રા ની જામીન અરજી ફગાવાઈ</title>
<link>https://surattimes.com/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ નવસારી સરોવર હોટલ પાસેથી સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે સરકારી કામો અંગે અખબારમાં નકારાત્મક સમાચાર નહીં છાપવા અને આર.ટી.આઈ.(RTI) નહીં કરવા માટે પત્રકારત્વની ઓથ હેઠળ રૂા. 51,000ની લાંચ માગી એન્ટીકરપ્શન બ્રાન્ચACBના હાથે રંગેહાથે ઝડપાયેલા આરોપી સતશંકર ઉર્ફે મુન્ના રામચરિત્ર મિશ્રા ની રેગ્યુલર જામીન અરજી નવસારી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રા (રહે. 104, શંકુતલમ રેસિડેન્સી, પિંજારા મોહલ્લો, જુનાથાના, નવસારી) વિરુદ્ધ નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સંશોધન 2018) ની કલમ-7 એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પાસે સરકારે મંજૂર કરેલા કામોમાં તમારા વિરુદ્ધ અખબારમાં નહીં છાપવા અને આર.ટી.આઈ. નહીં કરવા બદલ દર વર્ષે નાણાં પહોંચતા કરવા પડશે તેમ કહી પ્રભાવ ઊભો કરી રૂા. 51,000 ની માંગણી કરવામાં આવી હતી.ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે 1064 ટોલ ફ્રી નંબર પર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબી પોલીસ સ્ટેશને લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી માંગણી મુજબની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. તા. 24 ઓગસ્ટ 2026ના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી અને રિમાન્ડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી સતશંકર ઉર્ફે મુન્ના મિશ્રા એ રેગ્યુલર જામીન અરજી નવસારીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરી હતી. જેની સુનાવણીમાં જ્જ પી.એચ. શેઠ દ્વારા સરકારી વકીલ તુષાર સુળે જિલ્લા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/r3V3WN9yohPvmKg6s069Z98zNZBXCRPurvKbrugy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 07:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>ઉચ્છલના સાકરદા&#45;કટાસવાણ પાસેનો રેલવે ક્રોસિંગ નં.65 બે દિવસ બંધ</title>
<link>https://surattimes.com/%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%A8%E0%AA%8265-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%A8%E0%AA%8265-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</guid>
<description><![CDATA[ ઉચ્છલના સાકરદા-કટાસવાણ પાસેનો રેલવે ક્રોસિંગ નં.65 રિપેરીંગ કામને લીધે બે દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરાતા વાહનચાલકોએ લાંબા ચકરાવો ખાઇને પસાર થવાની નોબત આવશે. પશ્ચિમ રેલવે નવાપુર સેકશનના જણાવ્યા મુજબ રેલવે ક્રોસિંગ નંબર 65 (સાકરદા-કટાસવાણ) પર ટ્રેક અને સરફેસના અર્જન્ટ રિપેરીંગ કામનું આયોજન કરવામાં આવ્યું છે. કામગીરી તા.3, 4 સપ્ટેમ્બર-26 ના બે દિવસ ચાલશે, જેથી વાહનવ્યવહાર માટે રેલવે ક્રોસિંગ નં.65 બંધ રહેશે. વાહનો લેવલ ક્રોસિંગ નં.66 અને નવાપુર લેવલ ક્રોસિંગ નં.68 પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોએ બે દિવસ સુધી ચકરાવો ખાઇને પસાર થવું પડશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/JNzqJhP7OvBU6AKz67H1G9nrAv09NNuyEx7Woaev.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>ભાવદર્શન વિદ્યાલય&#45;રાજપૂત બોરીમાં સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરાઈ</title>
<link>https://surattimes.com/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ અંધાત્રી-માંડવી : શ્રી અર્ચનમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા સંચાલિત માંડવી તાલુકાના બોરી (રાજપૂત) ગામની ભાવદર્શન વિદ્યાલયમાં સંસ્કૃત સાહિત્ય દિન ની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે કરવામાં આવી હતી. વર્ગ સુશોભન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત સાહિત્યની થીમ પર આધારિત ચાર્ટ્સ, બેનર્સ, પોસ્ટર્સ, કાગળના તોરણ અને રંગોળી દ્વારા સુંદર સજાવટ કરાયું. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાહિત્યને લગતી ચિત્રસ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સંસ્કૃત સાહિત્યના પ્રદર્શનમાં ધા. 9થી 12ના વિદ્યાર્થીઓએ વૈદિક સાહિત્ય, સ્મૃતિ ગ્રંથો અને લૌકિક સાહિત્યમાં વિવિધ ગ્રંથો પ્રદર્શિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ સુભાષિત સંગ્રહ, શ્લોક સંગ્રહ અને કાવ્ય સંગ્રહનું સમજૂતી સાથે પ્રદર્શન કર્યું સાથે સંસ્કૃત ભાષામાં લઘુ નાટિકા, સમૂહ કાવ્યગાન, સમૂહ સ્તોત્રગાન, એક્શન સોંગ અને વક્તવ્ય રજૂ કર્યા હતા. સંસ્કૃત શિક્ષકો અને આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/Jl3Quk288tgGkOBN4xdPbQgI5LHPy0O0yem8Fsl8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 04:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: રાષ્ટ્રપતિની હાજરીમાં 6,682 વિદ્યાર્થિનીઓ, 5,624 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6682-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80%E0%AA%93-5624-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A6%E0%AA%B5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6682-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80%E0%AA%93-5624-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A6%E0%AA%B5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ શહેરની એમ.એસ.યુનિવર્સિટીના 75માં દીક્ષાંત સમારોહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કુલ 12,306 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની ડિગ્રી એનાયત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર કન્યા કેળવણીનો દબદબો જોવા મળ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કુલ પદવી મેળવનારાઓમાં 6,682 વિદ્યાર્થિનીઓ અને 5,624 વિદ્યાર્થીઓ છે. આમ, ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ સરસાઈ મેળવી છે.ધી મહારાજા સયાજીરાવ યુનિ.માં 23 સપ્ટેમ્બરના રોજ 75મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાજરી આપનાર છે. આ વખતના દીક્ષાંત સમારોહમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર ગોલ્ડ મેડલના વિતરણમાં જોવા મળશે. આ વર્ષે ગોલ્ડ મેડલની સંખ્યામાં અડધાથી પણ વધુનો ઘટાડો થવાની સંભાવના છે. ગત દીક્ષાંત સમારોહમાં કુલ 354 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે આ આંકડો ઘણો નીચો જશે. જેમાં ચાર વર્ષીય ડિગ્રી ફોર્મેટ બન્યું મુખ્ય કારણ આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ છે. જેમાં NEP મુજબ અંડરગ્રેજ્યુએટ (UG)અભ્યાસક્રમમાં થયેલો માળખાકીય બદલાવ છે. યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષના બદલે ચાર વર્ષીય ઓનર્સ ડિગ્રી ફોર્મેટ અમલી બનતાં, પરંપરાગત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવા પ્રવાહમાં ત્રીજા વર્ષ (TY) બાદ સીધા ગોલ્ડ મેડલ આપવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓ ચોથું વર્ષ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરશે, તેમને જ આગામી વર્ષે યુજી કક્ષાના ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.પરિણામે, આ વર્ષે દીક્ષાંત સમારોહમાં માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ (માસ્ટર્સ ડિગ્રી) તથા ટૅકનોલોજી, મેડિકલ, ફાઈન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જેવા પ્રોફેશનલ અને ચાર વર્ષના અભ્યાસક્રમો ધરાવતી ફેકલ્ટીઓના તેજસ્વી વિદ્યાર્થીઓને જ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સામાન્ય સ્નાતક કક્ષાના મેડલ મોકૂફ્ રહેતાં આ વર્ષે દીક્ષાંત મંચ પરથી અપાતા મેડલની ચમક અડધી થઈ જશે. બીજી તરફ, આ વર્ષે ડિગ્રી મેળવનાર 12,306 પૈકી 6,682 વિદ્યાર્થિનીઓ અને 5,624 વિદ્યાર્થીઓ છે.MSUમાં દીક્ષાંત સમારોહમાં 6 વર્ષ બાદ ફરી એક વાર ચીફ ગેસ્ટ તરીકે દેશના રાષ્ટ્રપતિ હાજરી આપનાર છે. જેને લઈને રાષ્ટ્રપતિના પ્રોટકોલ સહિત હેડ ઓફિસ પાછળ કૉન્વોકેશન ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/9oYUaBX2jBSetu7WCr77zAF7wlNPjr1x3DCZwKA2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: દિલ્હી &#45;મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કોલસા ભરેલી ટ્રક સળગી ઊઠી</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AB%80-%E0%AA%8A%E0%AA%A0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AB%80-%E0%AA%8A%E0%AA%A0%E0%AB%80</guid>
<description><![CDATA[ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતનને લઈને એલપીજી ભરેલુ ટેન્કર પલટી ગયુ હોવાની ઘટના બાદ આજે વધુ એક અકસ્માતનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના કારેલા ગામ નજીક કોલસાનો જથ્થો ભરેલી ટ્રકમાં એકાએક આગ લાગી જતા અફરા તફરી મચી ગઈ હતી.હજૂ સોમવારે જ પાદરાના સમીયાલા થઈને એક્સપ્રેસ હાઈવે તરફ જવાના રસ્તે એક આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. એટલુ જ નહીં, એ જ દિવસે સાંજે એક્સપ્રેસ હાઈવે પર પાદરાના સરસવણી ગામ પાસે એલપીજી ગેસ ભરેલું ટેન્કર ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતા અને ગેસનો પુરવઠો ભરેલુ ટેન્કર પલટી મારી ગયુ હતુ. જેથી હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યાં આજે વધુ એક અકસ્માતનો કિસ્સો સપાટી પર આવ્યો છે.આજે ભરૂચ જિલ્લાના કારેલા ગામ નજીકથી પસાર થતાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે 9-30 કલાકના અરસામાં પસાર થતી એક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ટ્રકમાં કોલસાનો જથ્થો ભરેલો હતો અને કોઈ કારણસર તે જથ્થામાં આગ લાગી જતા ટ્રક ભડભડ સળગવા લાગી હતી. આ ઘટનાને લઈને હાઈવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું.બનાવની જાણ થતા કરજણ ફાયર બ્રિગેડના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પાણીનો સતત મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી. જોકે, મોટાભાગની ટ્રક આગમાં ખાખ થઈ ગઈ હતી અને આગની ઘટનાને લઈને એક તબક્કે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. કોલસાનો જથ્થો ભરીને ટ્રક હજીરાથી પાદરા તરફ જઈ રહી હોવાની પ્રાથમિક વિગતો સાપડી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/03/TQjPL6xL0jUQClPcDNYlvxldYmk7R7DRl1BjZ4oP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 03 Sep 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : ભાજપમાં યુવા ચહેરાઓને આગળ લાવવાની ટકોર, તરુણ ચૂગે નેતાઓને કહ્યું&#45; પાર્ટીનું ભવિષ્ય મજબૂત કરવું હોય તો...</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%97%E0%AA%B3-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%9A%E0%AB%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AC%E0%AB%82%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%97%E0%AA%B3-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%9A%E0%AB%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AC%E0%AB%82%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદમાં ભાજપના પ્રભારી તરુણ ચૂગે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી સંગઠનને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન તેમણે પાર્ટીમાં નાની ઉંમરના યુવાઓને વધુ તક આપવા પર ભાર મૂક્યો હતો. તરુણ ચૂગે ભાજપના નેતાઓને સ્પષ્ટ કહ્યું કે પાર્ટીના કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં યુવાઓને વધુ તક આપવામાં આવે.25 વર્ષથી નાની ઉંમરના યુવાઓને પાર્ટી સાથે જોડવા સૂચનાબેઠકમાં ખાસ કરીને 25 વર્ષથી નાની ઉંમરના યુવાઓને ભાજપ સાથે વધુ સંખ્યામાં જોડવા માટે ટકોર કરવામાં આવી હતી. યુવા વર્ગને પાર્ટી સાથે જોડીને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું બેઠકમાં ચર્ચાયું હતું.મંડળ સ્તરે પણ યુવા નેતાઓને તક આપવા ભારતરુણ ચૂગે મંડળ સ્તરે પણ 35 વર્ષથી નાની ઉંમરના યુવાઓને સંગઠનમાં વધુ જવાબદારી અને તક આપવા પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ, યુવા નેતાઓને યોગ્ય સમયે તક આપવામાં આવશે તો સંગઠનને નવા વિચારો, નવી ઊર્જા અને ભવિષ્ય માટે મજબૂત નેતૃત્વ મળી શકશે.પાર્ટીમાં યુવા નેતાઓને પહેલેથી મળી રહી છે તકપ્રદેશ સંગઠનના નેતાઓએ તરુણ ચૂગ સમક્ષ રજૂઆત કરી હતી કે હાલમાં પણ પાર્ટીમાં નાની ઉંમરના નેતાઓને વધુ તક આપવામાં આવી રહી છે. જોકે, તરુણ ચૂગે આ દિશામાં વધુ સક્રિયતાથી કામ કરવાની સલાહ આપી હોવાનું સામે આવ્યું છે.યુવા નેતૃત્વથી પાર્ટીનું ભવિષ્ય ઉજ્જવળ બનશેતરુણ ચૂગે નેતાઓને સલાહ આપી કે જો અત્યારે નાની ઉંમરના યુવાઓને સંગઠનમાં તક આપવામાં આવશે તો ભવિષ્યમાં પાર્ટીને તેનો મોટો લાભ મળશે. યુવા કાર્યકરોને સંગઠન સાથે જોડીને તેમને જવાબદારીઓ આપવાથી ભાજપનું સંગઠનાત્મક માળખું વધુ મજબૂત બનશે અને પાર્ટીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.   આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/JAcaMl3F8Rb4wgZP78aIAPoDwy4aXNZRmzaeGlki.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ</title>
<link>https://surattimes.com/supreme-court%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B8%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-15-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/supreme-court%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B8%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-15-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</guid>
<description><![CDATA[ ગુજરાતમાં દારૂબંધી કાયદા હેઠળ જપ્ત કરવામાં આવેલા વાહનોની વચગાળાની મુક્તિને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ હેઠળ જપ્ત થયેલા વાહનોને વચગાળે છોડવા પર સંપૂર્ણ અથવા નિરપેક્ષ પ્રતિબંધ નથી. કોર્ટે જણાવ્યું કે દરેક કેસની હકીકત, પરિસ્થિતિ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સંબંધિત કોર્ટ વાહનની વચગાળાની મુક્તિ અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.ખાણીપીણીના સામાન વચ્ચે મળી હતી દારૂની 8,064 બોટલઆ સમગ્ર મામલો દારૂની તસ્કરીમાં જપ્ત કરાયેલા એક ટ્રક સાથે સંબંધિત છે. ટ્રકને મોડાસાથી વડોદરા તરફ જતા સમયે રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાણીપીણીના સામાન વચ્ચે 8,064 બોટલ IMFL મળી આવી હતી. જપ્ત કરાયેલી દારૂની માત્રા અંદાજે 22,532 લીટર હોવાનું અને તેની કિંમત આશરે 17.02 લાખ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ટ્રક જપ્ત કરી લીધો હતો.ટ્રક એક વર્ષથી પોલીસ સ્ટેશનમાં પડ્યો હતોટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટ કંપનીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમનો ગુના સાથે કોઈ સીધો સંબંધ નથી અને ટ્રક લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં પડ્યો હોવાથી તેની હાલત ખરાબ થઈ રહી છે. ટ્રાયલ કોર્ટ, સેશન કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે અગાઉ ટ્રકની વચગાળાની મુક્તિ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.15 લાખની સુરક્ષા પર ટ્રક છોડવાનો આદેશસુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગુજરાત પ્રોહિબીશનના અધિનિયમની કલમ 98(2) વાહનને વચગાળે છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવતી નથી. આ કેસમાં કોર્ટે 15 લાખની સુરક્ષા આપવાની શરતે ટ્રક માલિકને વાહનની વચગાળાની કસ્ટડી સોંપવાનો આદેશ કર્યો છે. જોકે, ટ્રક વેચવા અથવા તેના પર કોઈ ત્રીજા પક્ષનો અધિકાર ઊભો કરવા પર રોક લગાવવામાં આવી છે.દારૂ તસ્કરીને રાહત નહીંસુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય દારૂની તસ્કરીને યોગ્ય ઠેરવતો નથી. કેસનો અંતિમ નિર્ણય ટ્રાયલ દરમિયાન જ થશે. પરંતુ કેસ ચાલે ત્યાં સુધી જપ્ત વાહન વર્ષો સુધી પોલીસ સ્ટેશનમાં ખુલ્લામાં પડી સડી જાય અને તેની કિંમત ઘટતી જાય તે જરૂરી નથી. આ નિર્ણય ગુજરાતમાં પ્રોહિબીશન કાયદા હેઠળ જપ્ત વાહનોના માલિકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.  આ પણ વાંચો :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/rRGpS6cSZ7O01cTc7G6vRN0ffVrpE1AZf8rcHDDg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkantha : ઉત્તર ગુજરાતમાં H1N1ની એન્ટ્રી, હિંમતનગરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ</title>
<link>https://surattimes.com/sabarkantha-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-h1n1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/sabarkantha-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-h1n1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ ઉત્તર ગુજરાતમાં H1N1નો પ્રથમ કેસ સાબરકાંઠા જિલ્લામાં સામે આવ્યો હોવાની માહિતીથી આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકનો H1N1, એટલે કે સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુવકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.2 દિવસ પહેલાં લેવામાં આવ્યા હતા સેમ્પલપ્રાપ્ત માહિતી મુજબ યુવકને 2 દિવસ પહેલાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની તબિયતને ધ્યાનમાં રાખીને H1N1ની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે.પોઝિટિવ રિપોર્ટ બાદ સિવિલ હોસ્પિટલમાં રીફરH1N1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અને દેખરેખ માટે ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં H1N1નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સાવચેતી અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આરોગ્ય તંત્ર સતર્ક બન્યુંઉત્તર ગુજરાતમાં H1N1નો પ્રથમ કેસ સાબરકાંઠામાં નોંધાયો હોવાની માહિતી બાદ જિલ્લામાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકો અને સંભવિત સંક્રમણની સ્થિતિ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી શકે છે. જોકે, દર્દીની હાલત અને અન્ય વિગતો અંગે સત્તાવાર માહિતી તપાસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ વધુ સ્પષ્ટ થશે. આ પણ વાંચો    :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/t4lKE1DTwF4eJfsMegdf4gjSbLuvOxblREjIBx4r.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : ભાજપ કાર્યકર્તા જય દલાલ હત્યા કેસમાં 10 દિવસની વોચ બાદ મુખ્ય આરોપી ઝડપાયો, પિસ્તોલ અને 5 કારતૂસ પણ મળ્યા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-10-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%9A-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-5-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%82%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-10-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%9A-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-5-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%82%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકર્તા જય દલાલની હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રમાં વોચ ગોઠવી મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળ રહી છે. પોલીસે આરોપી સાગર ઉર્ફે નીતીન ઉર્ફે મન્યા ડુક્કર ઉર્ફે એમ.ડી. સંતોષભાઈ સોનવણેને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળ્યાઆરોપીની ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને હત્યાકાંડમાં તેનો ઉપયોગ થયો હતો કે નહીં તે સહિતની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.GUJCTOC સહિત 21 ગુનાઓ નોંધાયેલાપકડાયેલા આરોપી સામે અગાઉ પણ GUJCTOC સહિત કુલ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.10 દિવસથી મહારાષ્ટ્રમાં ગોઠવી હતી વોચમુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રમાં રોકાઈ હતી. પોલીસ દ્વારા સતત વોચ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી 13 આરોપીઓ ઝડપાયાજય દલાલ હત્યા કેસમાં અગાઉ કુલ 13 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ તપાસ વધુ મહત્વના તબક્કામાં પહોંચી છે. હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ પૈસાની લેવડદેવડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.  આ પણ વાંચો    :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/seLIBLCFJJBfK70YyWVseum2TFQE1Yhu13ZbBW9z.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch News: સોશિયલ મીડિયા યુઝર સાવધાન! હવે આવી રીતે થાય છે ઠગાઈ, બે ભાઈ ઝડપાયા</title>
<link>https://surattimes.com/kutch-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%9D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/kutch-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%9D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતેથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ નામે આઇડી અને ગ્રુપ બનાવી લોકોને સસ્તું સોનું તેમજ 1 લાખ રૂપિયાના સામે 5 લાખ રૂપિયા આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી ઠગ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ &#039;ભારતીય મનોરંજન&#039; લખેલી નકલી નોટોના બંડલ અને સોના જેવા દેખાતા બિસ્કિટના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા.સરપટ નાકા બહારથી બે સગા ભાઈઓને LCBએ દબોચી લીધાપશ્ચિમ કચ્છ LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભુજના સરપટ નાકા બહાર આવેલા શેખ ફળિયામાં રહેતા અજરૂદીન કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ નામના બે સગા ભાઈઓ સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે મોટી છેતરપિંડી કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને બંને આરોપી ભાઈઓને સ્થળ પરથી જ દબોચી લીધા હતા અને તેમની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો.5.31 લાખથી વધુનો મુદ્દામાલ અને નકલી નોટોના બંડલ જપ્તપોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં અસલી નોટો ઉપર-નીચે રાખીને તૈયાર કરાયેલા &#039;ભારતીય મનોરંજન&#039; લખેલા ચલણી નોટોના 534 બંડલ, સોના જેવી ધાતુના 14 બિસ્કિટ, 2 નંગ મોબાઇલ ફોન, નોટ ગણવાનું મશીન અને એક i10 કાર સહિત કુલ રૂ. 5,31,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓ બોગસ નોટો અને નકલી સોનું બતાવીને લોકો પાસેથી રોકડ રકમ પડાવી લેતા હતા.અગાઉ પણ છેતરપિંડીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે આરોપીઓઝડપાયેલા બંને ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેમની સામે છેતરપિંડી અને ઠગાઈના અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે. આરોપી અજરૂદીન શેખ સામે ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, જ્યારે તેના ભાઈ અલીશા શેખ સામે ભુજ બી-ડિવિઝન, માનકુવા અને કોડાય પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.પોલીસે રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી, નાગરિકોને કરી ખાસ અપીલઘટના બાદ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓના અદાલતમાંથી રિમાન્ડ મેળવીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ સાથે જ પશ્ચિમ કચ્છ LCB એ સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર મળતી સસ્તું સોનું આપવાની કે રૂપિયા ડબલ/પાંચ ગણા કરવાની આવી લોભામણી અને ગેરકાયદે લાલચોથી દૂર રહેવું અને કોઈ પણ ઠગ ભગતની વાતોમાં આવીને પોતાના મહેનતના નાણાં ન ગુમાવવા.આ પણ વાંચો - Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/r3pBamYtMui9s0Mw1GP7zxO4K1SbM8NQFjZNpLMC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો</title>
<link>https://surattimes.com/pm-kisan-yojana-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-4000-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-24%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/pm-kisan-yojana-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-4000-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-24%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B</guid>
<description><![CDATA[ દેશભરના ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના 24મા હપ્તા પર છે. ખેડૂતોમાં ચર્ચા છે કે ₹2,000નો આગામી હપ્તો તેમના બેન્ક ખાતામાં ક્યારે જમા થશે. યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા, ચાર-ચાર મહિનાના અંતરે આર્થિક સહાય આપવામાં આવે છે. આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા અગાઉ 23મો હપ્તો જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થતાં 24મો હપ્તો ઓક્ટોબરમાં આવવાની શક્યતા છે. ઓક્ટોબરમાં દુર્ગાપૂજા સહિતના તહેવારો હોવાથી તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થવાની આશા છે. આ દરમિયાન કેટલાક પાત્ર ખેડૂતોને આ વખતે ₹2,000ના બદલે ₹4,000 મળી શકે છે. જોકે, આ લાભ તમામ ખેડૂતોને મળશે નહીં. જે ખેડૂતોને અગાઉનો એટલે કે 23મો હપ્તો કોઈ કારણસર અટકી ગયો હતો, ખાસ કરીને e-KYC અથવા જમીન ચકાસણી પૂર્ણ ન થવાને કારણે જેમને રકમ મળી નહોતી, તેમને બાકી રકમ અને નવા હપ્તાનો લાભ એકસાથે મળી શકે છે.આ ખામીઓ દૂર કરવી જરૂરીજો આવા ખેડૂતોએ હવે જરૂરી e-KYC, જમીન ચકાસણી અથવા દસ્તાવેજ સંબંધિત ખામીઓ દૂર કરી દીધી હોય અને રાજ્ય સરકાર દ્વારા તેમની વિગતોની ચકાસણી બાદ નામ મંજૂર કરવામાં આવે, તો તેમને 23મા હપ્તાના બાકી ₹2,000 અને 24મા હપ્તાના ₹2,000 મળીને કુલ ₹4,000 મળી શકે છે. જે ખેડૂતોને 23મો હપ્તો સમયસર મળી ગયો હતો, તેમને નિયમ મુજબ માત્ર 24મા હપ્તાના ₹2,000 જ મળશે.આ પણ વાંચો : Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/guRCs0avfEHAyazAYtXZyi12bKNmzr3249hmvtVV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 18:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : બોપલમાં માટીમાં દબાઈ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ, હવે CG રોડ પર નવી શરૂઆત, ચાલકો બોલ્યા&#45; વ્યવસ્થા સારી છે</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-cg-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82%E0%AA%86%E0%AA%A4-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-cg-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82%E0%AA%86%E0%AA%A4-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદમાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમને લઈને હવે વિરોધાભાસી તસવીર સામે આવી છે. સાઉથ બોપલના સોબો સેન્ટર વિસ્તારમાં લગાવવામાં આવેલી ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ ઉપયોગ વગર જ પડી રહી અને કેટલાક ફ્લેપ માટીમાં દબાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. હવે આ સિસ્ટમને બોપલમાંથી અન્ય સ્થળે ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે.CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ બીજી તરફ અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ કાર્યરત કરાયા છે.બોપલમાં ફ્લેપ દબાયા, સિસ્ટમ ખસેડવાની તૈયારીસાઉથ બોપલના સોબો સેન્ટર રોડ પર અગાઉ લગાવવામાં આવેલી સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો ઉપયોગ ન થતાં હવે તે સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ફરી અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે. AMC હવે ત્યાંની સિસ્ટમને અન્ય સ્થળે ખસેડવાની દિશામાં આગળ વધી રહી છે. અગાઉ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફ્લેપ પાર્કિંગના પાયલોટ અને સ્થાપન દરમિયાન અમલીકરણની સમસ્યાઓ પણ સામે આવી હતી.CG રોડ પર કાર પાર્ક કરો, ફ્લેપ આપમેળે લોક થશેCG રોડ પર નવી સિસ્ટમમાં કાર નિર્ધારિત સ્લોટમાં પાર્ક થતાં જ સેન્સર આધારિત ફ્લેપ બેરિયર ઉપર આવી વાહનને લોક કરશે. વાહન બહાર કાઢતી વખતે QR કોડ સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કર્યા બાદ ફ્લેપ અનલોક થશે. પ્રથમ 5 મિનિટ માટે પાર્કિંગ મફત રહેશે. ત્યારબાદ પ્રતિ કલાક રૂ. 20નો ચાર્જ ચૂકવવો પડશે. આ વ્યવસ્થા માત્ર ફોર-વ્હીલર માટે છે અને રોકડ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.પહેલા માણસને શોધવો પડતો, હવે QR કોડથી પેમેન્ટCG રોડ પર પાર્કિંગ કરનારા કેટલાક કાર ચાલકોએ નવી વ્યવસ્થાને સારી ગણાવી છે. અત્યાર સુધી પાર્કિંગ ફી ચૂકવવા માટે પાર્કિંગ સંચાલકને શોધવાની મુશ્કેલી પડતી હતી, જ્યારે હવે QR કોડ સ્કેન કરીને સીધું ડિજિટલ પેમેન્ટ કરી શકાય છે.CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? જો કે મોટો સવાલ એ છે કે બોપલમાં જે સિસ્ટમ જમીનમાં દબાઈ ગઈ, તે જ ટેકનોલોજી CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? હવે આ નવી વ્યવસ્થાની સફળતા તેના નિયમિત સંચાલન અને જાળવણી પર નિર્ભર રહેશે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/zErijIjaQ7r0vny0fbPJE3iDrgosjbkYK5dLSmm4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 16:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch News: આમોદ પોલીસની મોટી સફળતા, કરોડોની છેતરપિંડી કેસમાં સજા પડ્યા બાદ 4 વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો</title>
<link>https://surattimes.com/bharuch-news-%E0%AA%86%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/bharuch-news-%E0%AA%86%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાની આમોદ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. આમોદ તાલુકાના દાંડા ગામના વતની અને છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ પોલીસે સુરત ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગેન્દ્રસિંહ રાજ સામે આજુબાજુના વિસ્તારના અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ફ્રોડ કરવા અંગેના ગંભીર આક્ષેપો થયેલા હતા.ખોટું સરનામું આપી થયો હતો ફરારયોગેન્દ્રસિંહ રાજ સામે વાગરા, આમોદ, કરજણ અને ભરૂચની વિવિધ અદાલતોમાં છેતરપિંડીના કેસો ચાલી રહ્યા હતા. જેમાંથી કુલ 4 જેટલા કેસોમાં અદાલતે તેને દોષિત ઠેરવીને સજા પણ ફટકારી હતી. જોકે, કોર્ટે સજાની જાહેરાત કર્યા બાદ કાનૂની કાર્યવાહી અને જેલવાસથી બચવા માટે આરોપી પોતાનું ખોટું સરનામું આપીને છેલ્લા આશરે 4 વર્ષથી સતત સ્થળ બદલીને નાસતો-ફરતો હતો.જેલમાં બંધ પિતાને મળવા સુરત આવ્યો અને પોલીસે ઝડપી લીધોઆરોપી સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન આમોદ પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી. યોગેન્દ્રસિંહ રાજના પિતા રણમલ સિંહ રાજ હાલ સુરત જેલમાં બંધ હોય, તેને મળવા અથવા તેની વિગતો મેળવવા માટે યોગેન્દ્રસિંહ સુરત ખાતે આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે આમોદ પંથકની પોલીસે તુરંત એક ટીમ સુરત રવાના કરી સર્ચ ઓપરેશન હાથ ધરીને તેને ઝડપી લીધો હતો.આરોપીને ભરૂચ સબજેલ મોકલાયોચોક્કસ બાતમીના આધારે સુરતથી ઝડપી પાડ્યા બાદ આમોદ પોલીસની ટીમ આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ ખાતે લઈ આવી હતી. જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને તેને આમોદની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે આરોપીની જેલ અપીલ અને સજાના હુકમ આધારે તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવાનો આદેશ કરતા પોલીસે તેને જેલહવાલે કર્યો છે.આ પણ વાંચો - Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/xEk9TkUlo3OojpNVRJN3EWs5X188nWAoJtY4vUfm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 16:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: હીરો બનીને બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ઝેર સામે હારી ગયા, શિનોરના યુવાન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%AB-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%85%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6%E0%AA%82%E0%AA%B6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%AB-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%85%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6%E0%AA%82%E0%AA%B6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં એક અતિ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રસ્તા પર અચાનક આવી ચડેલા ઝેરી કોબ્રા સાપથી આસપાસ રમી રહેલા નાના બાળકોને સુરક્ષિત કરવા જતાં જાણીતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર 38 વર્ષીય અનિલ માછીનું સાપના ડંખથી મોત નીપજ્યું છે. અનિલભાઈ મૂળ વ્યવસાયે ડ્રાઇવિંગ કરતા હતા, પરંતુ વન્યજીવો પ્રત્યેના પ્રેમને કારણે તેઓ વર્ષોથી સાપ અને અન્ય સરીસૃપોનું રેસ્ક્યુ કરવાનું સરાહનીય કામ પણ કરતા હતા.કોબ્રાને પકડતી વખતે આંગળી પર માર્યો ડંખઘટનાની વિગત અનુસાર, રસ્તા પર કોબ્રા સાપ દેખાતાં જ નજીકમાં રમી રહેલા બાળકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ જોઈને અનિલભાઈએ તુરંત જ સાપને રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, કોબ્રાને પકડવાની પ્રક્રિયા દરમિયાન અચાનક સાપે તેમની આંગળી પર જોરદાર ડંખ મારી લીધો હતો. સાપ કરડતા જ તેમની તબિયત લથડવા લાગી હતી.સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યોઘટના બનતા જ આસપાસના મિત્રો તુરંત અનિલભાઈને બાઇક પર બેસાડીને પ્રાથમિક સારવાર માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતાં તબીબોએ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઝેર શરીર અને લોહીમાં પ્રસરી જતાં એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ અનિલ માછીને મૃત જાહેર કર્યા હતા.રેસ્ક્યુ ક્ષેત્રે મેળવ્યા હતા અનેક પ્રમાણપત્રોઅનિલ માછી માત્ર એક સામાન્ય નાગરિક ન હતા, પરંતુ વન્યજીવોના રક્ષણ માટે સમર્પિત એક અનુભવી રેસ્ક્યુઅર હતા. તેમણે પોતાના જીવન દરમિયાન સેંકડો સાપ અને વન્યજીવોને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં મુક્ત કર્યા હતા, જેના માટે તેમને વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક પ્રમાણપત્રો પણ મળ્યા હતા. અનેક લોકોના જીવ બચાવનાર વ્યક્તિનું આ રીતે અકાળે અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.1 વર્ષમાં બીજા રેસ્ક્યુવરના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુંશિનોર પંથક માટે આ આઘાત નવો નથી. આશરે 1 વર્ષ અગાઉ જ શિનોરમાં અન્ય એક જાણીતા રેસ્ક્યુવર અશોક પટેલનું પણ કોબ્રા સાપના ડંખથી જ મોત થયું હતું. માત્ર 12 મહિનાના ટૂંક સમયગાળામાં વિસ્તારના 2-2 અનુભવી અને સક્રિય રેસ્ક્યુઅર ગુમાવતાં સમગ્ર શિનોર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/S8AwDN3N3b8dWDrQUUOuckqeZ8hz6hqzM5UamENX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ</title>
<link>https://surattimes.com/%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-janmashtami-special-train-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA%E0%AB%87%E0%AA%9C</link>
<guid>https://surattimes.com/%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-janmashtami-special-train-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA%E0%AB%87%E0%AA%9C</guid>
<description><![CDATA[ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા યાત્રાળુઓનો ભારે ધસારો ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા અને મુસાફરી વધુ સુગમ બનાવવા માટે ગાંધીનગર પાટનગર અને જગત મંદિર દ્વારકા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત અને અમદાવાદ આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને સીધો ફાયદો થશે.3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન બંને દિશામાં કુલ 6 ટ્રીપ દોડશેરેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09521/09522 ગાંધીનગર રાજધાની-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન તરીકે સેવા આપશે. આ ખાસ ટ્રેન 3, 4 અને 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ બંને દિશામાં દોડાવાશે. આ 3 દિવસ દરમિયાન ટ્રેનની કુલ 6 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે, જેથી મુસાફરોને તહેવારના દિવસોમાં કન્ફર્મ મુસાફરીનો વિકલ્પ મળી રહેશે.ગાંધીનગર અને દ્વારકાથી ટ્રેનનો સમયપત્રકમુસાફરોની સગવડ માટે રાત્રિ અને દિવસના સમયનું આયોજન કરવામાં આવ્યું છે.ટ્રેન નં. 09521 (ગાંધીનગર રાજધાનીથી દ્વારકા): આ ટ્રેન ગાંધીનગર રાજધાની સ્ટેશનથી રાત્રે 8:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે દ્વારકા પહોંચાડશે.ટ્રેન નં. 09522 (દ્વારકાથી ગાંધીનગર રાજધાની): પરત ફરતી વખતે આ ટ્રેન દ્વારકાથી સવારે 6:50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચશે.રૂટના મુખ્ય 13 સ્ટેશનો પર આપવામાં આવ્યું સ્ટોપેજઆ જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન મુસાફરોની સુવિધા માટે રૂટ પરના મહત્વના સ્ટેશનો પર ઊભી રહેશે. બંને દિશામાં આ ટ્રેનને ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેથી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોના મુસાફરો પણ આ સેવાનો લાભ લઈ શકશે.
   

તમામ જનરલ કોચ અને ઓનલાઈન વિગતોની સુવિધાઆ ટ્રેનની મુખ્ય ખાસિયત એ છે કે, તેમાં તમામ કોચ જનરલ ક્લાસ રહેશે, જેથી મુસાફરો તાત્કાલિક ટિકિટ મેળવીને પણ મુસાફરી કરી શકશે. ટ્રેનના રૂટ, ચોક્કસ સમય, સ્ટોપેજ અને કોચ સંરચના અંગેની વધુ અને વિગતવાર માહિતી મેળવવા માટે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો - Janmashtami 2026: જન્માષ્ટમી પહેલા અજમાવી જુઓ, પૂજાના તાંબા અને પિત્તળના વાસણો ચમકાવશે 4 સરળ દેશી ઉપાય ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/cIZemrP3Th32yItc0lndQGtZDTEhpmp7jitKMr6x.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી, 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરાયા</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-50-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%A6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-50-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%A6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન મંત્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.11 દવાઓના બનાવટના પરવાના રદઆ અંગે વધુ વિગતો આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,FDCA દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના પરિણામે ગંભીર ક્ષતિઓ જણાયેલી 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે.રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર,8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત તથા 11 દવાઓના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે.લેબોરેટરીની તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે રાજ્યમાં તપાસ કરવામાં આવેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટર્સ પૈકી 3ને ક્લોઝર ઓર્ડર તથા 12ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે  વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં કુલ 588 દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહીનશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતેની પેઢીઓમાં FDCA દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત એસ.ઓ.જી.સાથેની સંયુક્ત તપાસ માં વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS ACT હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ કરવામાં આવી રહી છે,જે અંતર્ગત J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના વેચાણ અંગે 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્તઆ કાર્યવાહી દરમિયાન રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઈનનો પર્દાફાશ થયો છે.સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.તેમજ કપડવંજ ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનામાંથી નાના બાળકો માટે રતવાની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું જ્યાંથી 66400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્તઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલ સઘન ઝુંબેશ હેઠળ કુલ 2238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસણી કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્યચીજોના 2591જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા.આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ પાડવામાં આવેલ દરોડામાં તેલ,મરચા પાઉડર અને દૂધ સહિતની શંકાસ્પદ ખાદ્યચીજનો કુલ 42988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેની અંદાજિત કિંમત રૂ.93,47,13 જેટલી થાય છે.રાજ્યના વિવિધ સ્થળોએ હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત પાટણમાં 14709 કિગ્રા તેલ અને 6495 કિગ્રા ખાદ્ય તેલ ,કામરેજ -સુરતમાં 5157 કિગ્રા ઘી, જામનગરમાં 7138 કિગ્રા દૂધ  તેમજ ડીસા- બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતુંરાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા તથા ગુણવત્તા સુનિશ્ચિત કરવા 1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું.જેમાં ક્ષતિઓ જણાતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ્દ કરવા જેવી કડક કાર્યવાહી કરાઈ હતી.આ ઉપરાંત,ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે 3078 પેઢીઓની તપાસ કરી 145 શંકાસ્પદ નમૂના લેવાયા હતા અને રૂ.7,54,386ની કિંમતનો 2553.10 કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/IagQltguAgth8bKj4T7kNm381yYKn8jqoHa2yj0S.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 11:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : PM આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, મહિલાઓને મકાનની લાલચ આપી રૂ.7.18 લાખની ઠગાઈ...</title>
<link>https://surattimes.com/ahmedabad-news-pm-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82718-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-pm-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82718-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી &#039;સનાતન રેસીડેન્સી&#039;માં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાન અપાવવાની લાલચ આપી મહિલાઓ સાથે રૂ. 7.18 લાખની છેતરપિંડી આચરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કૌભાંડ આચરનાર મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ નામના શખ્સ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને ઘરનું ઘર મેળવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી અને તેમની પાસેથી રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા પડાવી લીધા હતા.બોગસ દસ્તાવેજો અને AUDA ના લેટરપેડ બતાવી ત્રણ મહિલાઓને ઠગ્યાઆરોપી મહેબુબ શેખે ફરિયાદી રેખાબેન ડાભી પાસેથી કુલ રૂ. 2 લાખ, તેમની બહેન રવીનાબેન પાસેથી રૂ. 2.44 લાખ અને પરિચિત પ્રિયાબેન પાસેથી રૂ. 2.74 લાખ મળીને કુલ રૂ. 7.18 લાખ પડાવી લીધા હતા. આ ઠગાઈ આચરવા માટે તેણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) ના બનાવટી લેટરપેડ, મકાનની ફેક ફાઈલો અને બોગસ પઝેશન લેટર તૈયાર કરી બતાવ્યા હતા. મકાન દસ્તાવેજ, લોન અને પઝેશનના નામે અલગ-અલગ તબક્કે રકમ લીધા બાદ, છેલ્લે મકાનની ચાવી અને પઝેશન લેટર સોંપવાના બાના હેઠળ પણ વધુ રૂ. 10 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.લાંબા સમય બાદ પણ મકાન ન મળતાં કૌભાંડ ખુલ્લું પડ્યુંરૂપિયા ચૂકવ્યાના લાંબા સમય બાદ પણ મકાનનો કબજો કે સંતોષકારક જવાબ ન મળતાં ફરિયાદી મહિલાઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં પોતાની સાથે મોટો વિશ્વાસઘાત થયો હોવાનો ખુલાસો થયો હતો. આરોપીએ તમામ દસ્તાવેજો ખોટા ઊભા કરીને રૂપિયા મેળવ્યા હોવાનું સ્પષ્ટ થતાં રેખાબેન ડાભીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સહઆરોપી કે Victims જોડાયેલા છે કે નહીં તે અંગેની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Ahmedabadની EbixCash સાથે રૂ.40 લાખનો વિશ્વાસઘાત, પોતાના જ સેલ્સ મેનેજરે બોગસ KYCથી કંપનીને ફટકાર્યો મોટો ચૂનો! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/CrN6lTkjdJxhE9L5wZTuacMsRU7Pkm7pxbnxAg4Q.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 11:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી મૂલ્યાંકનમાં બેદરકારી, 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખનો દંડ</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-370-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-572-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-370-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-572-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1</guid>
<description><![CDATA[ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને મળેલા ગુણમાં નાની સરખી ભૂલ પણ તેના આગળના અભ્યાસ અને પ્રવેશ પ્રક્રિયા પર અસર કરી શકે છે.આથી ઉત્તરવહીનું મૂલ્યાંકન થયા બાદ તેની ગુણચકાસણી અને અવલોકન માટેની વ્યવસ્થા કેટલી મહત્ત્વની છે તે સુરતના આંકડાઓ પરથી સામે આવ્યું છે.ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં સુરતના 370 શિક્ષકોની કામગીરીમાં ભૂલો સામે આવી છે.મૂલ્યાંકનમાં થયેલી બેદરકારી બદલ બોર્ડ દ્વારા 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ક્ષતિઓના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવીશિક્ષકો સામે માત્ર દંડાત્મક પગલાં તરીકે જોવાને બદલે વિદ્યાર્થીના પરિણામમાં ચોકસાઈ જળવાય અને મૂલ્યાંકન પ્રક્રિયા વધુ જવાબદાર બને તે માટે બોર્ડ દ્વારા મૂલ્યાંકન દરમિયાન ગુણ આપવામાં અથવા ગુણના સરવાળામાં ભૂલ કરનાર શિક્ષકો માટે બોર્ડે દંડની જોગવાઈ રાખી છે.સુરતમાં ધોરણ-10ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરનારા 162 શિક્ષકો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકો અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 104 શિક્ષકો મળી કુલ 370 શિક્ષકોની કામગીરીમાં ભૂલો નોંધાઈ હતી.આ શિક્ષકોને બોર્ડની નિયમિત ચકાસણી પ્રક્રિયા દરમિયાન થયેલી ક્ષતિઓના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.સુરતના શિક્ષકો દ્વારા 5726 માસની ભૂલ કરવામાં આવીમાર્ક્સની વાત કરીએ તો સુરતના શિક્ષકો દ્વારા 5726 માસની ભૂલ કરવામાં આવી છે.જે બદલ 572600 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.જેમાં ધોરણ 10માં સૌથી વધુ 2445 માર્ક્સની ભૂલ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 135 માર્ક્સની ભૂલો અને ધોરણ 12 સાયન્સમાં 1931 માર્ક્સની ભૂલો સામે આવી છે.જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ દંડિત શિક્ષકોને નોટિસ પાઠવી સાત દિવસમાં દંડની રકમ જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.ધોરણ 10માં 162 શિક્ષકોની મૂલ્યાંકન કામગીરીમાં ભૂલ સામે આવી છે.જે પૈકી એક શિક્ષક દ્વારા 132 માર્ક્સની ભૂલ કરાઈ હતી.જે બદલ 13200નો દંડ ફટકારવામાં આવ્યો છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મહત્તમ 3600નો દંડ જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં મહત્તમ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.ધોરણ 10ના 162 શિક્ષકોને 2.44લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકોને 1.35 લાખ અને સાયન્સમાં 104 શિક્ષકોને 1.93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/I64dj3dlunCCVW7FfMaSYtWDyOc5MuD5uU2aZuSF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 11:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : સ્ત્રીમાંથી પુરુષ બનેલા વ્યક્તિની હાઈકોર્ટમાં અરજી, જન્મના દાખલામાં નામ સહિત જેન્ડર બદલવા માગ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B7-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%9C%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B7-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%9C%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</guid>
<description><![CDATA[ વ્યક્તિગત ઓળખ અને મૂળભૂત અધિકારોને લગતા એક મહત્ત્વના કાનૂની કિસ્સામાં 34 વર્ષીય યુવકે પોતાના જન્મ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં નામ તથા જેન્ડર સુધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત સરકાર, રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રાર, જિલ્લા શિક્ષણાધિકારી અને તેની શાળાને નોટિસ ફટકારી છે.આ મામલે તમામ સંબંધિત પક્ષકારો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને કેસની વધુ સુનાવણી 9 ઑક્ટોબર, 2026ના રોજ રાખી છે.આ અરજદારનો જન્મ 1992માં થયો હતોરિટ અરજીની વિગતો અનુસાર,આ અરજદારનો જન્મ 1992માં થયો હતો અને શરૂઆતના સરકારી દસ્તાવેજોમાં તે  મહિલા તરીકે નોંધાયેલી હતી.જોકે સમય જતાં તેમણે જાતિગત અસંતોષ અનુભવ્યો હતો અને તબીબી તપાસ બાદ તેમાં જેન્ડર આઈડેન્ટિટી ડિસઓર્ડર હોવાનું નિદાન સામે આવ્યું હતું.નિષ્ણાત તબીબોની સલાહ બાદ સર્જરી સફળતાપૂર્વક કરાવી હતી.ત્યારબાદ વર્ષ 2018માં તેમને નવા પુરુષ ઓળખકાર્ડ સાથેનું સત્તાવાર જેન્ડર રેકગ્નિશન સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જે તેમની નવી પુરુષ તરીકેની ઓળખને કાનૂની માન્યતા આપતું હતું.મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘનસર્જરી અને નવા સર્ટિફિકેટના આધારે તેમના પાસપોર્ટ, PAN કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા તમામ મુખ્ય ઓળખપત્રોમાં પુરુષ જાતિ અને નવું નામ સફળતાપૂર્વક અપડેટ થઈ ગયું હતું.પરંતુ,તમામ જરૂરી પુરાવા અને અરજીઓ રજૂ કરવા છતાં રાજકોટ મહાનગરપાલિકા તથા શાળાના સત્તાધીશોએ જન્મના દાખલા અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં આ સુધારો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.અરજદાર તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, સત્તાધીશો દ્વારા સુધારો કરવાનો આ ઇનકાર અતાર્કિક અને સંપૂર્ણપણે ગેરકાયદે છે. જેના કારણે યુવકના તમામ સરકારી દસ્તાવેજોમાં ભારે વિસંગતતા ઊભી થઈ છે. આ કાર્યવાહી બંધારણના અનુચ્છેદ 14 અને 21 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/1t3vmeBIF354TflXEUGcwW2wCNUuoIy45Sdbjrno.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-20-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-20-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%B5</guid>
<description><![CDATA[ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 31 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જે પૈકી 8 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 30મી ઓગસ્ટ સુધીના એક સપ્તાહના આ આંકડા છે.જ્યારે આ અગાઉ સ્વાઈન ફ્લૂના 9 પોઝિટિવ કેસ હતા.આમ, સોલા સિવિલમાં બે સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.બીજી તરફ,અસારવા સિવિલ હોસ્પિટલમાં આ સપ્તાહે સ્વાઈન ફ્લૂના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.જેથી બંને સિવિલ હોસ્પિટલોમાં મળીને H1N1ના કુલ 20 દર્દીઓ નોંધાયા છે.શરદી-ખાંસી અને તાવ સહિતના કેસો વધ્યાચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ, શરદી-ખાંસી અને તાવ સહિતના કેસોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 809 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી 118 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અસારવા સિવિલમાં જૂન મહિનામાં ડેન્ગ્યુના 32 કેસ હતા જે વધીને ઓગસ્ટમાં 94 દર્દી સુધી પહોંચ્યા છે.અસારવા સિવિલમાં હિપેટાઈટિસના જુલાઈ માસમાં 174 કેસ હતા જે ઓગસ્ટમાં વધીને 194 થયા છે.સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલની OPDમાં માત્ર સાત દિવસમાં 21,903 દર્દીઓ અને IPDમાં 2,268 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતાઅસારવા સિવિલના સૂત્રો મુજબ,સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતા, જે 1લી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધીમાં વધીને 43 થયા છે. એ જ રીતે ઝેરી મલેરિયાના કેસ 2થી વધીને 13 થયા છે. વાયરલ તાવના કેસ 574થી વધીને 939, ટાઈફોઈડના અગાઉ 17 અને નવા 7 કેસ તથા ચિકનગુનિયાના ઓગસ્ટમાં 10 કેસ નોંધાયા છે. સોલા સિવિલના આંકડા અનુસાર, એક સપ્તાહમાં મલેરિયાના 1,377 શંકાસ્પદ સેમ્પલમાંથી 19 પોઝિટિવ આવ્યા છે, જ્યારે ચિકનગુનિયાના 11 શંકાસ્પદમાંથી એક પણ પોઝિટિવ નથી. આ ઉપરાંત, ઝાડા-ઉલટીના 18, વાયરલ હિપેટાઈટિસ Aનો 1 અને ટાઈફોઈડના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/OOdYQZ2Gf1N58NkxvmANr1KdaaPWGNMOzG154KpY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-4-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%AD%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-4-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%AD%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8</guid>
<description><![CDATA[ ગુજરાતમાં સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદી માહોલ જામતો હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની સીઝનમાં નાગરિકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે અને લોકોએ ભર ચોમાસે પણ ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ કરવો પડશે.ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઊંચકાતા ચોમાસામાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાયો છે.ગરમીનો પારો 36 ડિગ્રીને પારહવામાન વિભાગના આંકડા અનુસાર,સપ્ટેમ્બરના પ્રારંભે જ રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. ભાવનગરમાં તાપમાનનો પારો મહત્તમ 36.2 ડિગ્રી નોંધાયો છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.આ સિવાય અમદાવાદ અને કંડલામાં તાપમાન 35 ડિગ્રી જ્યારે ભુજ,વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા બપોરના સમયે રસ્તાઓ પર સુમસામ ભાસતો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ઉકળાટ વધતાં જનજીવન પ્રભાવિત થયું છે.4 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચહવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં 4 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ તે અત્યંત નબળી હોવાના કારણે માત્ર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી શકે તેમ છે. આ સિસ્ટમો ગરમી અને બફારામાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ નીવડી છે.અલ નીનોની ગંભીર અસરને કારણે વાતાવરણમાં ભેજ અને તાપમાનનું સંતુલન બગડ્યું છે જેના લીધે ચોમાસાના મધ્ય તબક્કામાં પણ વરસાદની ભારે ઘટ યથાવત રહી છે.આગામી દિવસોમાં પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો થવાની શક્યતા દેખાતી નથી. સપ્ટેમ્બર મહિનામાં અતિ ભારે કે મૂસળધાર વરસાદ પડે તેવી શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. ખેડૂતો અને સામાન્ય જનતાએ સંતોષકારક વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. આ પણ વાંચોઃ Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/tdQGJZnFBX0kWfNmf0DBkqCGjdl4M8VuLnWE6Qaq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ</title>
<link>https://surattimes.com/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%B2-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%B2-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</guid>
<description><![CDATA[ પાટણ । (સં.ન્યૂ.સ.)પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં થયેલી ફરીયાદને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન પાટણની સિદ્ધપુર ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી ફરીયાદ પરત ખેંચવાની માંગ કરી હતી.ઉતરાખંડમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં ફરીયાદ નોંધાતા તેના પડઘા પાટણમાં પડયા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરોએ પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી આક્ષેપ સાથે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ ખોટી છે. જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. તેમજ લોકશાહી અને બંધારણીય મુલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ચક્કાજામના કારણે થોડી વાર માટે ટ્રાફ્કિ સર્જાયો હતો. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા સામે રાજકીય દબાણ કે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ લોકશાહી ઢબે તેનો સતત વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયાહતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોCongress workers in Patan protested a complaint against Rahul Gandhi in Uttarakhand, holding a road blockade and demanding withdrawal of the complaint. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/1Y5NWv5SGx6LuJIP4x3hszzKoGjJgR16tvjYtihI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 06:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>પાટણ પાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડર મુદ્દે પ્રમુખ સામે ભાજપના જ 14 નગરસેવકોએ મોર્ચો ખોલ્યો</title>
<link>https://surattimes.com/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%89%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C-14-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%95%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%89%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C-14-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%95%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ પાટણ (સં.ન્યૂ.સ.)પાટણ નગરપાલિકાની ચાલુ ટર્મમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 જેટલા નગરસેવકો સાથે સત્તા ફરી વખત પોતાની પાસે જાળવી રાખી હતી. જેમાં મહિલા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અગાઉની જેમ ચાલું બોડીમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જેમાં આઉટસોર્સિંગ ભરતીના ટેન્ડરમાં ગેરરીતિ અને ખોટા ઠરાવ કરવાનો અને એલ. 1 ની જગ્યાએ એલ. 2 એજન્સીને વર્ક ઓર્ડર આપી મોટો આર્થિક ફાયદો કરાવવાનો ગંભીર આક્ષેપ ખુદ નગરપાલિકાના શાસક પક્ષના 14 જેટલા સભ્યોએ જ કરતાં પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.પાટણ નગરપાલિકામાં અગાઉ પણ 24 માંથી 7 સભ્યોએ આ બાબતે પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ તે સ્વીકારવામાં આવ્યું ન હતું. 30 જુલાઈના દિવસે મળેલી સામાન્ય સભામાં વધારાના કામોની યાદીમાં માત્ર જાણ માટે મૂકવામાં આવેલા કામમાં ખોટો ઠરાવ ક્રમાંક 106 લખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. નગરપાલિકાના સભ્યો દ્વારા આપેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ સૌથી ઓછા ભાવ દર્શાવનારL1 એજન્સીના ભાવ મંજૂર કરવાના હોય છે તેના બદલે રાજકોટની રુદ્રા સિક્યુરિટી સર્વિસીસ નામની એજન્સીને 3.85 ટકાના ભાવે વર્ક ઓર્ડર આપવાનો નિયમ વિરુદ્ધનો ઠરાવ લખવામાં આવ્યો હતો. જેથી કરીને સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે સામાન્ય સભામાં આવો કોઈ જ નિર્ણય થયો ન હોવા છતાં આ ખોટો ઠરાવ કરીને એજન્સીને મોટો આર્થિક ફાયદો કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનાથી નગરપાલિકાના જાહેર સ્વભંડોળના નાણાંનો દુરપયોગ થશે. જેને લઈ 14 જેટલા શાસક પક્ષના જ સભ્યોએ લેખિતમાં સખત વાંધો રજુ કરીને ખોટા ઠરાવના કારણે ભવિષ્યમાં ઊભી થનારી આર્થિક અથવા કાયદાકીય જવાબદારી પ્રમુખની વ્યક્તિગત રહેશે તેમ જણાવ્યું હતું. તેમજ વિરોધ પત્રની નકલ ઉત્તર ઝોન ગાંધીનગરના પ્રાદેશિક કમિશનર તેમજ પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને પણ રવાના કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેને લઈને પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/02/nK728Ai92WqAdD2hu96UVcHjkvxFbXhv3IDSJ0Gk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 06:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar : ક્લાસ&#45;1 અધિકારીનું એકાએક રાજીનામું, ભરતીના થોડા વર્ષોમાં જ છોડી સરકારી સેવા</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-1-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-1-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાત સરકારના પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી ડૉ. અભેસંગ ચૌહાણે એકાએક રાજીનામું આપતાં સચિવાલયના વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. અધિસૂચના મુજબ ડૉ. અભેસંગ ચૌહાણે અંગત કારણોસર સરકારી સેવા છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુલ્કી સેવા નિયમો, 2002 અનુસાર તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.પુરવઠા વિભાગના ઉપ સચિવનું રાજીનામુંડૉ. અભેસંગ ચૌહાણ પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ક્લાસ-1 કક્ષાના અધિકારીનું અચાનક રાજીનામું સામે આવતાં સરકારી તંત્રમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય વહીવટ વિભાગની સત્તાવાર અધિસૂચના જાહેર થતાં રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અંગત કારણોસર સેવા છોડ્યાનો ઉલ્લેખસત્તાવાર અધિસૂચના અનુસાર ડૉ. ચૌહાણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. જોકે ભરતીના થોડા વર્ષોમાં જ એક ક્લાસ-1 અધિકારી દ્વારા સરકારી સેવા છોડવાનો નિર્ણય લેવાતા વહીવટી વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. અધિસૂચનામાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ભરતીના થોડા વર્ષોમાં સેવા છોડતાં ચર્ચાસામાન્ય રીતે ઉચ્ચ કક્ષાની સરકારી સેવામાં ભરતી થયા બાદ અધિકારીઓ લાંબા સમય સુધી સેવા આપતા હોય છે. ત્યારે ભરતીના થોડા વર્ષોમાં જ ક્લાસ-1 અધિકારી દ્વારા રાજીનામું આપવાનો નિર્ણય લેવાતા સચિવાલયમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય પુરવઠા વિભાગના ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા અધિકારીનું રાજીનામું મંજૂર થયા બાદ હવે તેમની જગ્યાએ નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/wdOnRgn47AZ2Q6qnf0XN94m2H3B1EkljqfMYhtzp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી કોર્ટે ફગાવી, ભ્રષ્ટાચારી અધિકારીઓને બક્ષવા ન જોઈએ&#45; કોર્ટ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-rac-%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%88%E0%AA%8F-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-rac-%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%88%E0%AA%8F-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ આણંદના ચર્ચિત પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકી વ્યાસની કાનૂની મુશ્કેલીઓનો અંત આવતો દેખાતો નથી. આવક કરતાં વધુ સંપત્તિ વસાવવાના ગંભીર આરોપો હેઠળ ઘેરાયેલા પૂર્વ RAC કેતકી વ્યાસ દ્વારા અદાલતમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, કેસની ગંભીરતા અને તપાસના તથ્યોને ધ્યાને રાખીને કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે, જેથી તેમને જેલવાસમાં જ રહેવું પડશે.પૂર્વ RAC કેતકી વ્યાસને કોર્ટનો મોટો આંચકોઅપ્રમાણસર મિલકતના આ કેસમાં સરકારી પક્ષ દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરાઈ હતી કે આરોપી ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હોવાથી જામીન મળતાં તપાસ પર માતબર અસર પડી શકે છે.જામીન અરજી રદ કરવાનો હુકમ સંભળાવતી વખતે અદાલતે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે મિલકત બનાવતા અધિકારીઓ સામે અત્યંત સખત વલણ અપનાવ્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, અપ્રમાણસર મિલકતનો કેસ અત્યંત ગંભીર પ્રકૃતિનો છે અને આવા ગુનાઓને હળવાશથી લઈ શકાય નહીં.કોર્ટના ચુકાદાના મુખ્ય ચાર આકરા અવલોકનોગેરકાયદે મિલકતના ગુનાઓ સરકારી તંત્ર અને વહીવટ પરના સામાન્ય પ્રજાના વિશ્વાસને સીધું અને મોટું નુકસાન પહોંચાડે છે.મગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની રૂબરૂ પૂછપરછ અને તપાસ અત્યંત જરૂરી છે, જેથી આ તબક્કે જામીન આપી શકાય નહીં.જો આરોપીને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવે તો કેસની નિષ્પક્ષ તપાસને મોટું નુકસાન પહોંચી શકે છે. ભ્રષ્ટાચારી અધિકારીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવવા ન જોઈએ.આ પણ વાંચો: Patan: સાંતલપુરના વૌવા ગામે 15 લોકોને ઘાયલ કરનાર જંગલી જાનવર નહીં, હડકાયો શ્વાન નીકળ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/gYWu6vBE9F3I4apgBvu5eNmuYLxfTKGAwre4y0Bk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 02 Sep 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patan: સાંતલપુરના વૌવા ગામે 15 લોકોને ઘાયલ કરનાર જંગલી જાનવર નહીં, હડકાયો શ્વાન નીકળ્યો</title>
<link>https://surattimes.com/patan-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8C%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-15-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/patan-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8C%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-15-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકામાં આવેલા વૌવા ગામે તાજેતરમાં એક અજ્ઞાત પ્રાણીએ આતંક મચાવીને એકપછી એક 15 જેટલા ગ્રામજનો પર હિંસક હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. આ બનાવ બાદ સમગ્ર ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં કોઈ જંગલી જાનવર કે શિયાળ ઘૂસી આવ્યું હોવાની ભારે દહેશત અને અફવાઓ ફેલાઈ ગઈ હતી.વૌવા ગામે જંગલી જાનવરના હુમલાની ઘટનાબનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાટણ વન વિભાગની ટીમ તાબડતોબ વૌવા ગામે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પાટણના ડીસીએફ (DCF) એન. જે. પરમારે આ મામલે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે ગામ અને આસપાસની સીમમાં સઘન કોમ્બિંગ અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ વન્યપ્રાણી કે જંગલી જાનવરના પગમાર્ક્સ (પગલાં) કે અન્ય કોઈ પુરાવા મળ્યા ન હતા.વન વિભાગનો મોટો સત્તાવાર ખુલાસોગામમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં એક શ્વાન ઘરોની દીવાલો કૂદતો અને આક્રમક રીતે દોડતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. જે શ્વાને ગ્રામજનો પર હુમલો કર્યો હતો, તે શ્વાન પણ ઘટના બાદ થોડા અંતરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેથી તે હડકાયો થયો હોવાની પુષ્ટિ થઈ હતી.વન વિભાગે ગામના સરપંચ અને અગ્રણીઓને સાથે રાખીને વૌવા ગામમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ કર્યું હતું. વિસ્તારમાં કોઈ વન્યજીવ ન હોવાથી ગ્રામજનોને કોઈપણ પ્રકારના ભય વગર શાંતિપૂર્ણ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/eyehqsihbycBjNnTyJDOwk0f6J3PEeBvaMm9BQrw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 22:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana : ડોક્ટર પણ બન્યા ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો શિકાર, QR કોડ સ્કેન કરાવતા 9,000 રૂપિયા ઠગાયા</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%88%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-qr-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-9000-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%88%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-qr-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-9000-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ મહેસાણાના વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજમાં ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ભાવનાત્મક વાતો કરીને એક મહિલા ડોક્ટરને વિશ્વાસમાં લીધી અને QR કોડ મારફતે 9,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી મેડિકલ કોલેજમાં ચકચાર મચી છે. ચર્ચા એવી પણ છે કે અન્ય ફેકલ્ટી સભ્યો અને ડોક્ટરોને પણ અજાણ્યા શખ્સ દ્વારા સંપર્ક કરીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ભાવનાત્મક વાતો કરીને વિશ્વાસમાં લીધામહિલા ડોક્ટર સાથે અજાણ્યા વ્યક્તિએ ભાવનાત્મક વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ QR કોડ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સાયબર ઠગો હવે માત્ર ટેકનિકલ પદ્ધતિથી જ નહીં, પરંતુ લોકોની લાગણીઓ અને વિશ્વાસનો ઉપયોગ કરીને પણ છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો વચ્ચે આ ઘટના ચર્ચામાં આવી છે.અન્ય ડોક્ટરોને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ?મેડિકલ કોલેજના અન્ય ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોને પણ આવી જ રીતે ઈમોશનલ વાતચીત અથવા દબાણ દ્વારા ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે કેટલાક સજાગ ડોક્ટરો શંકાસ્પદ વ્યવહાર ઓળખી લેતાં ઠગાઈથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ કોલેજના ડોક્ટરો અને સ્ટાફમાં સાયબર સુરક્ષાને લઈને સતર્કતા વધારી છે.નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે કરી આપવીતી જાહેરઠગાઈ બાદ નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે અન્ય લોકો પણ આવી છેતરપિંડીનો શિકાર ન બને તે હેતુથી પોતાની આપવીતી જાહેર કરી છે. તેમણે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ સાથે સમગ્ર ઘટનાની વિગતો શેર કરીને લોકોને સાયબર ઠગાઈથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સાયબર ઠગો હવે લોકોના વિશ્વાસ અને લાગણીઓને હથિયાર બનાવી નવી નવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે.QR કોડ સ્કેન કરતાં પહેલાં સાવધાનસાયબર સજાગતા માટે નિષ્ણાતો વારંવાર અપીલ કરે છે કે અજાણી વ્યક્તિની ઓળખની ખાતરી કર્યા વિના કોઈપણ QR કોડ સ્કેન ન કરવો જોઈએ. ખાસ કરીને પૈસા મેળવવાના બહાને મોકલવામાં આવતા શંકાસ્પદ QR કોડ સ્કેન કરતી વખતે વધુ સતર્ક રહેવું જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમમાં જાણ કરવી જોઈએ. હવે આ મામલે વધુ કોઈ ફરિયાદ અથવા તપાસ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/gxUJDdZqw9UW14MFUOZ4h9KMS4kexCQkmMhL263G.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 22:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87%E0%AA%A3-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87%E0%AA%A3-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા મથકે આવેલા ત્રણ રસ્તા વિસ્તારમાં જૂની અંગત અદાવતને લઈને માથાભારે તત્વોએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બે સગા ભાઈઓને ઘેરી લઈ તેમના પર ધારીયા અને લોખંડની પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા.હાંસોટમાં લુખ્ખા તત્વો પર પોલીસનો સપાટોઆ અચાનક થયેલા હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાંસોટ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી હતી. પોલીસે ટૂંક સમયમાં જ હુમલામાં સંકળાયેલા પાંચેય આરોપીઓ નિઝામ સમુદ્દીન કાનૂગા, અબ્દુલ કાદીર શબ્બીર કાનૂગા, ઈરફાન સલીમ શેખ, ઈંદ્રિશ ઇલ્યાસ ખ્વાજા અને ઇસતીયાક ઇલ્યાસ ખ્વાજાને ઝડપી પાડ્યા હતા.બે ભાઈઓ પર ધારીયા-પાઇપથી જીવલેણ હુમલોઝડપાયેલા તમામ આરોપીઓને હાંસોટ ત્રણ રસ્તા ખાતે ઘટનાસ્થળે લઈ જઈ હુમલાની આખી કડીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. વિસ્તારમાં લુખ્ખાઓ અને ગુનેગારોનો ભય દૂર કરવા માટે પોલીસે તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ આકરી કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં.આ પણ વાંચો:Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/1CMjRHlu880XnwbD9o8IyC2lAispODry0dL343KR.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 22:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagr: આર્મ્સ યુનિટના DGP રાજુ ભાર્ગવ વયનિવૃત્ત, ACB ડાયરેક્ટર પિયુષ પટેલને સોંપાયો વધારાનો ચાર્જ</title>
<link>https://surattimes.com/gandhinagr-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-dgp-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4-acb-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%B7-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C</link>
<guid>https://surattimes.com/gandhinagr-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-dgp-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4-acb-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%B7-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C</guid>
<description><![CDATA[ ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા અને અનેક મહત્વના હોદ્દાઓ સંભાળનારા વરિષ્ઠ IPS અધિકારી રાજુ ભાર્ગવ વયનિવૃત્ત થયા છે. તેઓ રાજ્ય પોલીસ વિભાગના આર્મ્સ યુનિટ (Arms Unit) ના મહાનિર્દેશક (DGP) તરીકે સેવાઓ આપી રહ્યા હતા. તેમની નિવૃત્તિને પગલે ગૃહ વિભાગ દ્વારા તેમના સ્થાને ચાર્જ સોંપણી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાત પોલીસ તંત્રમાં મહત્વનો ફેરફારઆઈપીએસ રાજુ ભાર્ગવ નિવૃત્ત થતાં જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના ડાયરેક્ટર તરીકે કાર્યરત IPS અધિકારી પિયુષ પટેલને તેમના મૂળ હોદ્દાની સાથે સાથે આર્મ્સ યુનિટના ડીજીપી (DGP) નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પિયુષ પટેલે પણ આ નવી જવાબદારીનો પ્રભારી તરીકે સ્વીકાર કર્યો છે.આર્મ્સ યુનિટના DGP રાજુ ભાર્ગવ થયા નિવૃત્તરાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સિનિયર IPS અધિકારીઓની નિયમિત પ્રોમોશન અને બદલીની યાદી બહાર પાડવામાં આવે ત્યાં સુધી પિયુષ પટેલ આર્મ્સ યુનિટનો વધારાનો કાર્યભાળ સંભાળતા રહેશે.આ પણ વાંચો:  Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/43mFlQtB3DOri5SMDITOgpSRq390YriaQHFGG6ry.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : વિશ્વામિત્રીમાં 5 ફૂટનો મગર મૃત હાલતમાં મળતાં ખળભળાટ, નદી શુદ્ધિકરણના દાવા સામે ગંભીર સવાલ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B6%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B6%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</guid>
<description><![CDATA[ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં 5 ફૂટનો મગર મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. વેમાલી સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં મૃત મગર જોવા મળતાં ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.મૃત મગરના દેહને નદીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યોમાહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત મગરના દેહને નદીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. નદીમાં મગરના મોતની ઘટનાએ વિશ્વામિત્રીની સ્થિતિને લઈને ફરી એકવાર અનેક સવાલો ઊભા કર્યા છે.5 ફૂટનો મગર મૃત હાલતમાં મળ્યોવેમાલી સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં અંદાજે 5 ફૂટનો મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. નદીમાં મગર મૃત મળતાં આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વિશ્વામિત્રી નદી મગરોની હાજરી માટે જાણીતી છે. ત્યારે નદીમાં મગરનું મોત થતાં આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યોઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃત મગરના દેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. મગરના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મૃત મગરની તપાસ બાદ તેના મોત પાછળનું કારણ જાણી શકાય તેવી શક્યતા છે.વિશ્વામિત્રી શુદ્ધિકરણના દાવા સામે સવાલવિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને સંરક્ષણને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ અને દાવા કરવામાં આવતા રહ્યા છે. જોકે નદીમાં મગર મૃત હાલતમાં મળતાં વિશ્વામિત્રીની વર્તમાન સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા નદીની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મગરના મોત પાછળ નદીનું પ્રદૂષણ, અન્ય પરિસ્થિતિ કે કોઈ બીજું કારણ જવાબદાર છે કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.નદીની દયનીય સ્થિતિ ફરી ચર્ચામાંવિશ્વામિત્રીની સ્થિતિને લઈને અગાઉ પણ અનેક વખત પ્રશ્નો ઊઠતા રહ્યા છે. હવે નદીમાં મગર મૃત હાલતમાં મળવાની ઘટનાએ ફરી એકવાર નદીના પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિના સંરક્ષણનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. હવે મગરના મોતનું સાચું કારણ શું છે અને મૃત મગર અંગે આગળ શું તપાસ કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/UZi1UiYOpQmrUlpCP5qm3jBKj3SguPUcfTmEaVUr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar : લઠ્ઠાકાંડમાં મુખ્ય બુટલેગર સાથે કનેક્શન ધરાવનારા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને 10 દિવસના રિમાન્ડ</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%95%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%95%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</guid>
<description><![CDATA[ ભાવનગર લઠ્ઠાકાંડ કેસની તપાસમાં વધુ એક મહત્વનો વળાંક આવ્યો છે. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સાથે કનેક્શન સામે આવતા ભાવનગર ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપી પોલીસ કોન્સ્ટેબલ ને ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂરભાવનગર લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો SMCએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ કેસમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી સંડોવાયેલો છે કે નહીં તેની તપાસ હાથ ધરાશે.પોલીસ કોન્સ્ટેબલનું મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે કનેક્શનલઠ્ઠાકાંડની તપાસ દરમિયાન SMCએ ભાવનગર ગ્રામ્યના ASPની નાસતા ફરતા સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ   રાજદીપસિંહ ગોહિલની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનું  લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે કનેક્શન સામે આવતા SMCએ તેની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.મુખ્ય આરોપી સાથે કનેક્શન મળતાં ધરપકડલઠ્ઠાકાંડની તપાસમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે પોલીસ કોન્સ્ટેબલના સંબંધો અને કનેક્શન સામે આવતા તપાસ એજન્સીએ કાર્યવાહી કરી છે. આ કનેક્શનની પ્રકૃતિ અને લઠ્ઠાકાંડમાં પોલીસકર્મીની સંભવિત ભૂમિકા અંગે હવે વધુ તપાસ કરવામાં આવશે.પોલીસ તંત્રમાં ખળભળાટપોલીસકર્મીની ધરપકડથી લઠ્ઠાકાંડની તપાસમાં ખળભળાટ મચી ગયો છે. તપાસ હવે કયા નવા ખુલાસા કરે છે અને આ કનેક્શન કેટલું ઊંડું છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રજૂઆતSMC દ્વારા ધરપકડ કરાયેલા રાજદીપસિંહ ગોહિલને ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સી દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવવાની છે. રિમાન્ડ દરમિયાન લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સાથેના કનેક્શન, સંપર્કો અને કેસમાં પોલીસકર્મીની સંભવિત ભૂમિકાને લઈને વધુ પૂછપરછ થઈ શકે છે. તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે.લઠ્ઠાકાંડની તપાસમાં નવા ખુલાસાની શક્યતાલઠ્ઠાકાંડની તપાસ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. મુખ્ય આરોપી સાથે પોલીસકર્મીનું કનેક્શન સામે આવતાં તપાસનો વ્યાપ વધુ વિસ્તરી શકે છે. પોલીસકર્મીની ભૂમિકા શું હતી અને તેને કેસ અંગે કોઈ માહિતી અથવા સંડોવણી હતી કે નહીં તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/5PcyhEIlXAlHwEp9gO6wR7KERNZFYJjoKqJfaYnH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી</title>
<link>https://surattimes.com/sabarkantha-4-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-14-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9D%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-14-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/sabarkantha-4-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-14-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9D%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-14-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ સેલને કાયદાકીય અને ટેકનિકલ તપાસ દરમિયાન એક મોટું સાયબર રેકેટ પકડી પાડવામાં સફળતા મળી છે. સાઇબર શાખાની ટીમે 4 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં સામે આવ્યું હતું કે, આ તમામ &#039;મ્યુલ બેંક એકાઉન્ટ્સ&#039; (બીજાના નામે ખોલાવેલા કે ભાડે રાખેલા ખાતાઓ) નો ઉપયોગ કરોડો રૂપિયાના અરાષ્ટ્રીય અને ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવી રહ્યો હતો.મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ગેરકાયદે વ્યવહારોઆ ગેંગ દ્વારા સામાન્ય અને આર્થિક રીતે નબળા લોકોને રૂ. 1,000 થી લઈને રૂ. 10,000 સુધીની કમિશન કે ભાડાની લાલચ આપવામાં આવતી હતી. આ લાલચમાં આવીને લોકો પોતાના પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો આ સાયબર ઠગોને સોંપી દેતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ૪ બેંક ખાતાઓ મારફતે અત્યાર સુધીમાં રૂ. 14 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાઇબર ફ્રોડ દ્વારા લોકો સાથે આચરાયેલી રૂ. 14 લાખથી વધુની સીધી છેતરપિંડીનો પણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો મુખ્ય ઉપયોગ શેરબજારના ગેરકાયદેસર રમત ગણાતા &#039;ડબ્બા ટ્રેડિંગ&#039; તેમજ સાઇબર ગુનાના નાણાંની હેરફેર માટે થતો હતો.સાયબર ગેંગના 9 આરોપીઓ ઝડપાયાસાબરકાંઠા પોલીસે આ ગુનાહિત નેટવર્ક સાથે સંકળાયેલા 9 મુખ્ય આરોપીઓની એકસાથે અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપનાર કે વેચનાર વ્યક્તિ પણ આ ગુનામાં ભાગીદાર ગણાશે અને તેની સામે પણ કાયદેસરની સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે જિલ્લાના તમામ નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓને બેંક વિગતો, ઓટીપી કે ખાતાનો ઉપયોગ કરવા ન દેવા અપીલ કરી છે.આ પણ વાંચો:Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/9Ki0lT4YjEQyUn7MJMkVkCBc33FgCfOW6VNpMWcP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : રાત્રે બ્રિજ પર શું બન્યું? પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યા, બાઈક સવાર હુમલાખોરો ફરાર</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%88%E0%AA%9D%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%88%E0%AA%9D%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. મેમણ સમાજના અગ્રણી અને પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ઘાતકી હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. રાત્રે અંદાજે 9:45 વાગ્યે બાઈક પર આવેલા એક કરતાં વધુ હુમલાખોરોએ તેમના પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો.હુમલાખોરો તેમના પર તૂટી પડ્યા48 વર્ષીય ફૈઝલ ઝકારીયા હસન ફત્તા રાંદેર વિસ્તારના ગોરાટ પાસે આવેલા અલનુર રેસીડેન્સીમાં રહેતા હતા. તેઓ રાત્રે ચોક બજાર સ્થિત ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આવ્યા હતા, ત્યારે હુમલાખોરો તેમના પર તૂટી પડ્યા હતા. ગંભીર હુમલા બાદ ફૈઝલ ફત્તાએ બચવા માટે ભાગવાની કોશિશ કરી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બ્રિજ પર લોહીના ડાઘ, બચવા ભાગ્યા હોવાની આશંકાઘટનાસ્થળેથી બ્રિજની નીચે અને પેરાપિટ નજીક લોહીના ડાઘ મળી આવ્યા છે. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ ફૈઝલ ફત્તાએ બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેમને બચીને નીકળવાની તક આપી ન હતી.એક કરતાં વધુ વ્યક્તિઓ હત્યામાં સામેલ હોવાની વિગતો હુમલાખોરો બાઈક પર આવ્યા હોવાનું અને એક કરતાં વધુ વ્યક્તિઓ હત્યામાં સામેલ હોવાની વિગતો સામે આવી છે. હત્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.જમીનના સોદા કે જૂનો વિવાદ? હત્યા પાછળ અનેક અટકળોફૈઝલ ફત્તા પ્રોપર્ટી ડિલર તરીકે શહેરમાં અનેક જમીન સોદા સાથે જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમના અનેક પ્રભાવશાળી અને માથાભારે લોકો સાથે સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. જમીનના સોદાઓ અને સંબંધોને લઈને અગાઉ કોઈ વિવાદ થયો હતો કે નહીં, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છેહત્યાની રીત અને હુમલાની ગંભીરતાને જોતા પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે. જમીન વિવાદ, અંગત સંબંધો અથવા અન્ય કોઈ કારણ હત્યા પાછળ જવાબદાર છે કે નહીં તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોતરાઈઘટનાની જાણ થતાં લાલગેટ, ચોક બજાર અને રાંદેર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સમગ્ર હત્યા કેસની તપાસમાં જોડાઈ છે. હવે આ હત્યા પાછળનું સાચું કારણ શું છે અને હુમલાખોરો કોણ છે, તે સૌથી મોટો સવાલ બની ગયો છે. મેમણ સમાજના અગ્રણીની જાહેર સ્થળે થયેલી હત્યાએ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.. આ પણ વાંચો    :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/7wbuIYCP3kkUJlDBKhU4S2F8RYBCfQuoBxSaMtaV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8C%E0%AA%AA%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%81-23-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-msu-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A6%E0%AA%B5%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8C%E0%AA%AA%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%81-23-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-msu-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A6%E0%AA%B5%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતની નામાંકિત અને ઐતિહાસિક એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે આગામી 23 સપ્ટેમ્બરનો દિવસ ખાસ બની રહેશે. ભારતના દેશના પ્રથમ નાગરિક અને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૨૩ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરારાષ્ટ્રપતિના હસ્તે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવીઓ તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિને પગલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સત્તાધીશોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને આધ્યાત્મિક તથા સામાજિક સંદેશ પાઠવશે.MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિરાષ્ટ્રપતિના આગમનને પગલે વડોદરા શહેર પોલીસ, એસપીજી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના આકરા ઇંતઝામ અને હાઇ-એલર્ટ પ્રોટોકોલ ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભના સ્થળ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થા અંગેની તજવીજ તેજ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો: Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/Llcy2UeRBjVyC0Bzq32kdPQNTnu0qtkYB7eZ6OEs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%96%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%96%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં ઉપવાસ અને ફરાળ કરતા નાગરિકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પવિત્ર દિવસોમાં લોકો શ્રદ્ધાપૂર્વક જે ફરાળી પેટીસ આરોગે છે, તેમાં ફરાળી સામગ્રીને બદલે મકાઈનો લોટ વાપરવામાં આવતો હોવાનું ખુલ્લું પડ્યું છે. રાજકોટના જાણીતા &#039;જૈન સ્વિટ્સ&#039;માંથી મકાઈના લોટવાળી ફરાળી પેટીસ મળી આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે ખીલવાડ કરતી આ ગંભીર બાબત સામે આવતાં મનપાના આરોગ્ય વિભાગે સ્થળ પર જ 32 કિલો જેટલી બનાવટી ફરાળી પેટીસનો નાશ કર્યો હતો.મનપાના 44 ધંધાર્થીઓને ત્યાં દરોડારાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી 44 જેટલી પેઢીઓ અને ધંધાર્થીઓને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અલગ-અલગ દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાંથી કુલ 52 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાણીતી &#039;કૃષ્ણમ કાઠિયાવાડી&#039; હોટલમાંથી પણ 20 કિલો જેટલું વાસી શાક અને કણક (લોટ) મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમે તેનો પણ સ્થળ પર જ નાશ કરાવી દીધો હતો.ભેળસેળિયા વેપારીઓ સામે તંત્ર લાલઘૂમઆરોગ્ય વિભાગની ટીમે માત્ર જપ્ત કરાયેલા ખોરાકનો નાશ કરીને અટકી નથી, પરંતુ શંકાસ્પદ જણાતી 17 જેટલી પેઢીઓમાંથી ખાદ્યસામગ્રીના નમૂના (સેમ્પલ) લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તહેવારો અને ઉપવાસના દિવસોમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને આસ્થા સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મનપા તંત્રએ લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.આ પણ વાંચો : Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/cHZa30KUFjchfJcfvrzYjXLeROihVYxI8zxt1P0i.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 15:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch News : શિક્ષક બન્યો રાક્ષસ! આમોદની શાળામાં 2જા ધોરણના હસનૈનને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક સસ્પેન્ડ...</title>
<link>https://surattimes.com/bharuch-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B8-%E0%AA%86%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B8%E0%AA%A8%E0%AB%88%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/bharuch-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B8-%E0%AA%86%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B8%E0%AA%A8%E0%AB%88%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકની બર્બરતા સામે આવી હતી. સંદેશ ન્યૂઝ દ્વારા આ ગંભીર ઘટના અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ શિક્ષણ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ધોરણ 2ના માસૂમ વિદ્યાર્થીને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) સામે કડક પગલાં ભરતાં શિક્ષણ વિભાગ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.આમોદ TPOની સંયુક્ત તપાસમાં શિક્ષક પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જાહેરઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળામાં પહોંચીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક વિગતો અને સાક્ષીઓની પૂછપરછમાં શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થીને માર મારવાના મામલે સંપૂર્ણ દોષિત હોવાનું બહાર આવ્યું હતું. તપાસ રિપોર્ટના આધારે શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષક સામે સસ્પેન્શનનું આકરું પગલું ભરવામાં આવ્યું છે.બીજા ધોરણના માસૂમ હસનૈન પર પાઇપ વડે આચર્યો હતો અત્યાચારઇખર આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા અને માત્ર બીજા ધોરણમાં ભણતા માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શિક્ષક મુબારક ભડે કોઈપણ દયા વગર પાઇપ વડે નિર્દયતાથી માર માર્યો હતો. શિક્ષકની આ હેવાનીયતને કારણે માસૂમ બાળક શારીરિક અને માનસિક રીતે ભયભીત થઈ ગયો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલના કારણે તંત્ર જાગ્યું અને શિક્ષક સામે કડક કાર્યવાહી થતાં વાલીઓ અને ગ્રામજનોએ રાહત અનુભવી છે.આ પણ વાંચો : Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/MY4AqcGds7lrrA3utXREPxDbcBvErIQMpxMySTBm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 15:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheda News : મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્ર લાલઘૂમ, 48 દબાણો પર ફરી વળ્યું ‘દાદાનું બુલડોઝર’</title>
<link>https://surattimes.com/kheda-news-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%81-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%98%E0%AB%82%E0%AA%AE-48-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AA%A1%E0%AB%8B%E0%AA%9D%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/kheda-news-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%81-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%98%E0%AB%82%E0%AA%AE-48-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AA%A1%E0%AB%8B%E0%AA%9D%E0%AA%B0</guid>
<description><![CDATA[ ખેડા જિલ્લાના મહુધામાં એક હિન્દુ યુવક પર થયેલા જાનલેવા હુમલાની ઘટના બાદ તંત્ર અને પોલીસ વિભાગ ભારે આક્રમક મૂડમાં આવી ગયું છે. આ ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે 3 આરોપીઓ સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉત્પન્ન થાય અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી તંત્ર દ્વારા ગુનેગારો અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે આકરા પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.ફીનાવ ભાગોળ અને મહુધા ચોકડી પર &#039;દાદાનું બુલડોઝર&#039;હુમલાની ઘટનાના વિરોધ અને અસામાજિક તત્વોને કડક સબક શીખવવા માટે તંત્ર દ્વારા મહુધામાં મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ રોડ અને બિલ્ડિંગ વિભાગની ટીમો દ્વારા &#039;દાદાના બુલડોઝર&#039; સાથે ફીનાવ ભાગોળ અને મહુધા ચોકડી સહિતના મુખ્ય વિસ્તારોમાં ત્રાટકીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન રસ્તા પર નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા આશરે 48 જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.SP સહિત 250થી વધુ પોલીસ જવાનો તૈનાતડિમોલેશનની આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા પોલીસ વડા (SP)ની સીધી આગેવાની હેઠળ DYSP, PI, PSI સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 250થી વધુ પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. તંત્રની આ આક્રમક બુલડોઝર કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો : Ahmedabad News : દેવદૂત બન્યા રેલવે કર્મચારી, ચાલુ ટ્રેને લપસેલા આધેડને ટેક્નિશિયને મોતના મુખમાંથી ખેંચી લીધો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/PlAK4KzHV5foHLgJneRHngScqJnU7dRB6N6EeSGM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 12:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kachchh News : ગાંધીધામમાં ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ગૌરવ પટેલને પોલીસે ઝડપી પાડ્યો</title>
<link>https://surattimes.com/kachchh-news-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AB%80-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/kachchh-news-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AB%80-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ કચ્છના ગાંધીધામ શહેરના સોનલનગર વિસ્તારમાં યુવતીની લાશ મળવાના બનાવમાં પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 20 ઓગસ્ટે સવારે 10 વાગ્યાના અરસામાં આ ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ભારતનગર મધ્યે સોનલનગરમાં રહેતી મિનાક્ષીબેન લાલસિંગ પરિહારનો રૂમમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં મિનાક્ષીબેનનું ગળું દબાવી હત્યા નિપજાવી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.મિનાક્ષી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતીગાંધીધામ શહેરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી મિનાક્ષી મુળ મધ્યપ્રદેશની હતી. તેના શંકાસ્પદ મોત બાદ તેના પિતા લાલસિંહે ગૌરવ નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. આ કેસની તપાસમાં પોલીસે મધ્યપ્રદેશથી ગૌરવ પટેલને પકડ્યો હતો. તેણે મિનાક્ષીને ચારિત્ર્ય પર શંકા રાખીને ગળુ દબાવી ઈજા પહોંચાડી હત્યા કરી હતી. ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો.આ ગંભીર મામલામાં પોલીસે મધ્યપ્રદેશના મગરકઠા ખાતે રહેતા ગૌરવ નામના શખ્સ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારી હતી.પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપ્યો હતોઆ દરમ્યાન આરોપી મધ્યપ્રદેશ રવાના થઈ ગયો હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસની ટીમ આરોપીના રહેણાંક સ્થળે દોડી ગઈ હતી, ત્યારબાદ આરોપી ગૌરવ ખ્યાલસિંહ પટલે મૂળ, ગામ મગરકઠા, મધ્યપ્રદેશ હાલે રહે, સોનલનગર, ઝૂંપડા, ભારતનગરને મધ્યપ્રદેશ રાજ્યમાંથી પકડી પાડયો હતો.પોલીસ દ્વારા આરોપીની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પ્રેમિકા મિનાક્ષીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પટ્ટા વડે ગળું દબાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને હત્યા નિપજાવી નાખી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : અધૂરો બ્રિજ અને પૂરો દેખાડો, અમદાવાદ મનપાની ‘ગજબ’ કારીગરી, બ્રિજનું કામ બાકી છતાં કલરકામ ચાલુ! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/60X55LY0XThljDnmC8r0UB7LpGcnNLeuA0vi8jCc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 12:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડે મચાવ્યો કહેર, 8 વર્ષીય બાળકી સહિત 3 દર્દીઓના મોત</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%AB%E0%AB%8B%E0%AA%88%E0%AA%A1%E0%AB%87-%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-8-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-3-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%AB%E0%AB%8B%E0%AA%88%E0%AA%A1%E0%AB%87-%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-8-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-3-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બદલાતી મોસમ અને પીવાના દૂષિત પાણીના પ્રશ્ને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.જેના કારણે શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે.શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ અસહ્ય કહેર મચાવ્યો છે.જેમાં માત્ર ટૂંકા સમયગાળામાં 8 વર્ષની એક માસૂમ વિદ્યાર્થીની સહિત કુલ ત્રણ લોકોનાં આકસ્મિક મોત નીપજતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડનો કહેરમળતી માહિતી મુજબ,શહેરમાં ફેલાયેલી બિમારીઓની ઝપેટમાં આવવાથી જીવ ગુમાવનાર દર્દીઓમાં મુખ્યત્વે ડેન્ગ્યુ અને ટાઈફોઈડ જેવા ગંભીર રોગો સામે આવ્યા છે.હોસ્પિટલના સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા દરદીઓ પૈકી એક દર્દીનું ડેન્ગ્યુના ઉપદ્રવના કારણે જ્યારે અન્ય એક દર્દીનું ટાઈફોઈડની ગંભીર બિમારીના કારણે મૃત્યુ થયું છે.નાની વયે બાળકી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત થવાથી તેમના પરિવારજનોમાં શોકની કાળી ડિબાંગ છવાઈ ગઈ છે. શહેરમાં રોગચાળો વકરતાની સાથે જ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાંઓપીડી વિભાગમાં ઝાડા-ઉલટી, તાવ, કમળો અને ટાઈફોઈડ-ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અણધારો વધારો થયો છે. બંને મોટી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.આરોગ્ય નિષ્ણાતોના અનુમાન મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું પાણી ભળી જવાથી અથવા શુદ્ધ પાણીનો પૂરતો પુરવઠો ન મળવાના કારણે આ પ્રકારે ભયાનક બિમારીઓ ફેલાઈ રહી છે.પ્રદૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવના કારણે માંદગીના ખાટલા ખડકાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું દોડતું થઈ ગયું છે. ફોગિંગ અને દવા છંટકાવની કામગીરીમનપા દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે.પ્રભાવિત વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી,પીવાના પાણીના સેમ્પલ ચકાસણી તેમજ મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ધુમાડો અને દવા છાંટવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. લોકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/4CuBXmBfZ6qNIlQAxhRqs5bHTesngYMUaIOAKNMk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 10:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: શહેરમાં મચ્છરજન્ય રોગો અટકાવવા ઘર અને દુકાનોમાં ચેકીંગ, લાખોનો દંડ વસૂલાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95%E0%AB%80%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%82%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95%E0%AB%80%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%82%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના ફેલાવાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. મનપા દ્વારા શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા ગંભીર રોગોના ફેલાવતા મચ્છરોના બ્રીડિંગ અટકાવવા માટે સઘન ચેકીંગ અને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અનેક એકમો અને મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.6.66 લાખથી વધુ ઘરોમાં ચકાસણી એએમસીના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું હતું કે, AMCના મલેશિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરભરમાં વ્યાપક સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 666118 ઘરોમાં સઘન ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન મકાનોમાં પાણીની ટાંકીઓ, કુલર, ફ્રિજની ટ્રે તથા અન્ય ઘરમાં રહેલા વાસણોમાં મચ્છરોના લાવા  ઉત્પન્ન થયા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન 16752 જેટલી જગ્યાઓ પર ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા, જેને ટીમ દ્વારા તાત્કાલિક નાશ કરવામાં આવ્યા હતા.એક અઠવાડિયામાં 828 સોસાયટીઓમાં વિશેષ તપાસશહેરીજનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા અને મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે મનપા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા માત્ર એક જ અઠવાડિયામાં AMCની ટીમો દ્વારા શહેરમાં 828 સોસાયટીઓમાં રૂબરૂ મુલાકાત લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોસાયટીઓમાં પાર્કિંગ એરિયા, બેઝમેન્ટ અને ખુલ્લા પ્લોટોમાં ભરાયેલા પાણીની ચકાસણી કરી માર્ગદર્શિકાનું પાલન કરાવવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરતા આસામીઓ અને એકમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા બાદ મનપા દ્વારા 1145 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી નિયમોનુસાર દંડનો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.બાંધકામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છેઆ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા બાંધકામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મચ્છરોના બ્રીડિંગ અટકાવવા માટે 9677 કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું, જ્યાં ગંભીર બેદરકારી સામે આવતા રૂપિયા 6566200  રૂપિયાનો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.ખાનગી મકાનો અને બાંધકામોની સાથે સાથે સરકારી કચેરીઓ અને સંકુલો પણ બાકાત રહ્યા નથી. તપાસ દરમિયાન સરકારી અને અર્ધ સરકારી કુલ 64 એકમો પર પણ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જેને લઈને સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ અને નોટિસ આપવામાં આવી છે. AMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોની આસપાસ પાણી જમા ન થવા દે અને આરોગ્ય તંત્રને સહયોગ આપે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/rlyzdssNKUYQaYdZzsmZestRXQflXmbwof2y9nZ2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 10:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live: રાજ્યમાં હળવા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર&#45;કચ્છમાં પડી શકે છે વરસાદી ઝાપટા</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/12/CFWojzAYNZRc0q2oPyZbvQtdO4DeWy55NpY3TpLa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 07:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: રાજ્યમાં માત્ર હળવા વરસાદની આગાહી, ભેજનું પ્રમાણ વધવાથી ગરમીનો અહેસાસ થશે</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં હળવા વરસાદી માહોલ રહેશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ યથાવત રહેશે.આ દરમિયાન પવનની ગતિ સામાન્ય રીતે પ્રતિ કલાક 15થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે.ઉત્તર ગુજરાતના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગગુજરાતમાં વરસાદ ખેંચાયો છે ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઊઠી છે.ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે ત્યારે પાણીની ભયંકર અછત અને દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું છે.આ બાબતને લઈ હવે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ કરાઈ છે.અગાઉ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને દુષ્કાળ ગસ્ત જાહેર કરવા રજૂઆતો થઈ ચૂકી છે.ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા રજૂઆતઆ સંજોગોમાં ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો હોવાથી તાત્કાલિક સર્વે કરી વિશેષ આર્થિક સહાય પેકેજ મંજૂર કરવાની માગણી કરાઈ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરતાં પત્રમાં માગણી કરાઈ છે કે, ખેડૂતોની ચાલુ વર્ષની કૃષિ લોનના વ્યાજ માફ કરવામાં આવે અને લોન વસૂલાત મુલતવી રાખવી જોઈએ, પશુધનને બચાવવા માટે ગ્રામ્ય સ્તરે વિના મૂલ્યે ઘાસચારાના ડેપો તાત્કાલિક શરૂ કરવા જોઈએ, ભૂગર્ભ જળ ઊંડા જવાથી ઊભી થયેલી પાણીની સમસ્યા નિવારવા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા રજૂઆત કરાઈ છે. 50 હજાર રૂપિયાનું વળતર આપવું જોઈએઆ ઉપરાંત સ્થાનિક મજૂરો,ખેડૂતોનું સ્થળાંતર રોકવા માટે મનરેગા યોજના હેઠળ રોજગારીના કામો વ્યાપક પ્રમાણમાં શરૂ કરાવવા ગંભીરતાથી વિચારવું જોઈએ તેવી પણ રજૂઆતો કરાઈ છે.મહત્ત્વનું છે કે, થોડાક દિવસો પહેલાં જ જામનગર,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢના કેટલાક વિતારોમાં બિલકુલ વરસાદ થયો ન હોવાથી આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરાઈ હતી, સાથે જ દાવો કરાયો હતો કે, થોડો ઘણો ૨૫ ટકા જેટલો જ પાક બચ્યો છે, સૌની યોજનાનું પાણી પણ છોડાતું નથી.ખેડૂતો પોતાનું જીવનનિર્વાહ ચલાવી શકે તે માટે હેક્ટર દીઠ ઓછામાં ઓછું 50 હજાર રૂપિયાનું વળતર આપવું જોઈએ.આ પણ વાંચોઃ Bharuch News: આમોદના દોરા ગામમાં 12 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/51fvXWhWQUWQ3xscFmCst0dkUb7XaFTpb6xCMakF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 07:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની મુલાકાત લીધી</title>
<link>https://surattimes.com/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%93%E0%AA%A5%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%93%E0%AA%A5%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અકસ્માતો અટકાવવા પોલીસ, RTO અને NHAI દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી એક્સન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરાય હતી.અંકલેશ્વર નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને પ્રાણઘાતક ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ વિભાગ,RTO અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઇવે પર આજે નવજીવન હોટલના કટ પાસે ત્રણેય વિભાગોના અધિકારીઓએ સાથે મળી સ્થળ મુલાકાત કરી હતી. પાનોલી, અંકલેશ્વર રૂરલ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા નેશનલ હાઈવેના સમગ્ર પટ્ટા પર ગંભીર અકસ્માતોનું પ્રમાણ જોવા મળ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્રણેય એજન્સીઓએ સાથે મળીને ત્રણેય એંગલથી સ્થિતિની સમીક્ષા કરી છે. મુલાકાત દરમિયાન મીટિંગ યોજીને મિનિટ્સ નોટ તૈયાર કરવામાં આવી છે, જેમાં હાઈવે પર જરૂરી સુધારા-વધારા કરવા, ટ્રાફ્કિના નિયમોનું પાલન કરાવવું અને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેના ચોક્કસ કાર્યો નક્કી કરવામાં આવ્યા છે. ત્રણેય વિભાગો સાથે મળીને આ એક્શન પ્લાન મુજબ કડક કાર્યવાહી કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/wbnCmbmGibU5h9SRYom27FlPyH3sjCZRtgw1d4pl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 05:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>500 એકર જમીન પાણીમાં, એક માસથી કામગીરી અધૂરી !</title>
<link>https://surattimes.com/500-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A7%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/500-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A7%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતોની હાલાકી યથાવત છે. વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં 500 એકરથી વધુ ઉપજાઉ જમીનમાં કેડસમા પાણી ભરાયેલા છે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચાલુ સિઝનમાં વાવણી સહિતનું ખેતીકામ કરી શક્યા નથી.સ્થાનિક ખેડૂત ઈમરાન પટેલના જણાવ્યા મુજબ, કવિઠા, ઓસારા અને હલદરવા સહિત આસપાસના ગામોનું વરસાદી પાણી લુવારા ગામની સીમમાં એકઠું થાય છે. અગાઉ ગુરૂદ્વારાથી લુવારા નાળા સુધી વરસાદી પાણીના કુદરતી નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી પરંતુ હાઈવે પર નવા બ્રિજની કામગીરી દરમ્યાન આ જુની ગટર પુરાઈ દેવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના દાવા મુજબ, હાઈવે ઓથોરીટી દ્વારા ખેતરોના લેવલ કરતા આશરે ત્રણ ફૂટ ઉંચી નવી ગટર બનાવવામાં આવી છે. ગટરનું લેવલ ઉંચુ હોવાથી ખેતરોનું પાણી તેમાં જતુ નથી અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે.ખાસ વાત એ છે કે, આશરે એક મહિના પહેલા એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી તે સમયે આગામી 10 દિવસોમાં ગટર ખોદીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. જો કે 30 દિવસથી વધુ સમય વીતી જવા છતાં ગટરનો પ્રશ્નો ઠેરનો ઠેર છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ત્યારબાદ તંત્રના અધિકારીઓ સ્થળ પર પરત ફર્યા નથી. ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચાલુ સિઝનની વાવણી કરી શક્યા નથી. જો તાત્કાલીક પાણીનો નિકાલ નહીં થાય તો આગામી મહિનાઓમાં ખેતરોમાં પ્રવેશ પણ મુશ્કેલ બની શકે છે અને ખેડૂતોને બે સિઝનના પાકથી હાથ ધોવાનો વારો આવે તેવી ભિતી સેવાઈ રહી છે.ખેડૂતોએ હાઈવે ઓથોરીટી અને વહીવટી તંત્ર સમક્ષ જુની ગટરને ઉંડી કરી ખુલ્લી કરવા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા તાત્કાલીક ધોરણે કરવા માંગ કરી છે. ખેડૂતોનો સવાલ છે કે જયારે 10 દિવસમાં કામ પુર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે 30 દિવસ બાદ પણ કામગીરી કેમ શરૂ થઈ નથી ?ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/09/01/5ZGt6b0fesmxTJKMuujIwn5detOMQ1858cKccw8O.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 05:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: વડાપ્રધાનની મુલાકાતને પગલે વિધાનસભાનું સત્ર 9થી 11 સપ્ટેમ્બરે યોજાશે</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-9%E0%AA%A5%E0%AB%80-11-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-9%E0%AA%A5%E0%AB%80-11-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ માટે આવવાના છે.વડાપ્રધાનના આગમનની તારીખ નક્કી થતાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની આ મુલાકાતને લઈને વિધાનસભાના સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા સત્રની તારીખોમાં ફેરફારગત 3જી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત વિધાનસભાના નવમાં સત્રને તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ આજરોજ મહામહિમ રાજ્યપાલે તેમના તારીખ 03 ઓગસ્ટ,2026નાં રોજના આહવાનને રદ કરી આજે નવું આહવાન કર્યું છે. હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર તા. 9મી સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહવાન કર્યું છે. હવે નવમું સત્ર તા. 9,10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી તા. 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો અધ્યક્ષ શંકરચૌધરીએ  નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણી વિધાનસભામાં આ વિધેયક રજૂ કરશેઆગામી વિધાનસભાના સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિશેષ અભ્યાસ અર્થે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના અંગેનું વિધેયક લાવવામાં આવશે.રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વિધાનસભા ગૃહમાં આ વિધેયક રજૂ કરશે.આ યુનિવર્સિટીની સ્થાપના થવાથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંશોધન અને શિક્ષણને નવો  આયામ મળશે.યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ ડિપ્લોમા, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી મુક્ત, ઝીરો બજેટ ખેતી અને દેશી પદ્ધતિઓ પર આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંશોધન થશે.આ પણ વાંચોઃ Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/W91101T069I9NbXOjPUByVR0SfAfy5x11Uouard7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%89%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%89%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતના ઉધના વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક વિવાદ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોતાની પુત્રીને મળવા ગયેલા પિતા પર અચાનક જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ અણધારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીઘટનાની વિગતો મુજબ, કૌટુંબિક અણબનાવ વચ્ચે પિતા પોતાની બાળકીને મળવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર હુમલાખોરે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યોઆ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હુમલો કરનાર આરોપી સાળાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/sqiCeUuRnSe9JVggVrdS38T53FoxlnLU1reFIG42.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch: સોનલ નગરમાં યુવતીની હત્યા કરી ફરાર થયેલો આરોપી ગૌરવ મધ્યપ્રદેશથી ઝડપાયો, &amp;apos;એ&amp;apos; ડિવિઝન પોલીસની મોટી સફળતા</title>
<link>https://surattimes.com/kutch-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%8F-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/kutch-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%8F-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગાંધીધામના સોનલ નગર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે એક યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી અને અરેરાટી વ્યાપી ગઈ હતી. આરોપીએ યુવતી પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી અને ગુનાનો ભેદ તુરંત ન ખુલે તે હેતુથી મકાનને બહારથી તાળું મારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બંધ મકાનમાંથી દુર્ગંધ અથવા શંકાસ્પદ હલચલ જણાતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ગાંધીધામ &#039;એ&#039; ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ગાંધીધામ સોનલ નગર યુવતી હત્યાકાંડબનાવની ગંભીરતાને ધ્યાને રાખી ગાંધીધામ &#039;એ&#039; ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવવા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ (બાતમીદારો) નો ઉપયોગ કર્યો હતો.આરોપી ગૌરવ મધ્યપ્રદેશથી ઝડપાયોટેકનિકલ લોકેશન અને સચોટ બાતમીના આધારે હત્યાકાંડનો મુખ્ય આરોપી ગૌરવ મધ્યપ્રદેશમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે ગાંધીધામ &#039;એ&#039; ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશ ખાતે દરોડો પાડી આરોપી ગૌરવની અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આરોપી ગૌરવને ગાંધીધામ લાવીને યુવતીની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું, પ્રેમપ્રકરણ, નાણાકીય લેવડદેવડ કે અન્ય કોઈ અંગત અદાવત હતી તે દિશામાં પોલીસે ઘનશ્યામ પૂછપરછ શરૂ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો: Kheda: ટુંડેલ ગામના ચર્ચિત મહેશ ગોહિલ હત્યાકાંડનો પર્દાફાશ, વસો પોલીસે મુખ્ય આરોપી સહિત 6 ની કરી ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/ezvlvonWYfYcKRK4BS4KrVfubScOLRjViY4nfr8t.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 01 Sep 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>31 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/31-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/31-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Ahmedabad News: Air Indiaના પ્લેનમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ2. Gandhinagar News: રાજ્ય સરકારે ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી3. Vav-Tharad News: સુઈગામમાં 33 કિમી કેનાલનું કામ 6 મહિનાથી અટવાતા ખેડૂતોમાં રોષ, પાણી છોડવા માગ4. Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો5. Surat News: કિશોર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ અંગે કમિશનરને રજૂઆત6. Rajkot News: જામકંડોરણાના થોરડીમાં જુગારના અડ્ડા પર રેડ, 7 શકુનીઓ પકડાયા7. Anand News: કાગળની હોડી બની કાળનું કારણ, તળાવમાં ડૂબી જવાથી 3 સગી બહેનોના મોત, એકસાથે નીકળી અંતિમયાત્રા8. Weather Update: ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ9. Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા10. India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/5IOcaoFhbwPdl7r3sR3GsplRvOnycRVs8AhmnfuH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 21:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર</title>
<link>https://surattimes.com/banaskantha%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%89%E0%AA%AC%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-1-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-1-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/banaskantha%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%89%E0%AA%AC%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-1-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-1-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં પાટણ-શિહોરી  હાઇવે પર અકસ્માતોની શ્રેણી ચાલુ જ રહી છે. આજે ઉબરી ગામના પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના કૂડચે-કૂડચા ઊડી ગયા હતા અને તેના પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કરઆ દુર્ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ અને સુવિધાયુક્ત સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને કબ્જે કરી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ સાથે અકસ્માત સર્જી ફરાર કે રોકાયેલી કાર ચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Mehsana: DDO પ્રદીપસિંહ રાઠોડની કારનો અકસ્માત; પગમાં ઈજા થતાં વિસનગર હોસ્પિટલમાં દાખલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/7bOjN5mrwHNAVmkrLgJk2vWmr4dkGVPz387ZInu1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 21:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ghandhinagar News: રાજ્ય સરકારે ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી</title>
<link>https://surattimes.com/ghandhinagar-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%A3-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%96-3-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B2%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ghandhinagar-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%A3-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%96-3-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B2%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ અન્ન, નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નોંધાયેલા અંત્યોદય અને બી.પી.એલ. કાર્ડધારકોને તહેવારોમાં ખાંડનો પૂરતો જથ્થો સરળતાથી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વાજબી ભાવના દુકાનદારો માટે સપ્ટેમ્બર 2026 માસના ખાંડ સહિતની અન્ય જણસીઓના ચલણ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે તા.03/09/2026 કરવામાં આવી છે.સમયસર તેમની જરૂરિયાત મુજબ ખાંડ મળી રહેશે.ખાંડ વિતરણના નિયમો અને રાહત દર રાજ્યમાં અંત્યોદય તથા બી.પી.એલ. કેટેગરીના રેશનકાર્ડ ધારકોને કુટુંબના સભ્યોની સંખ્યા મુજબ ખાંડનું વિતરણ કરવામાં આવે છે. જેમાં અંત્યોદય કાર્ડધારકો માટે રૂ. 15 પ્રતિ કિ.ગ્રા. તેમજ બી.પી.એલ. કાર્ડધારકો માટે રૂ. 22 પ્રતિ કિ.ગ્રા.ના દરે વિતરણ કરવામાં આવે છે. આગામી તહેવારોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા એક માસ અગાઉ એટલે કે ઓગસ્ટ-2026માં જ પરિવારની જરૂરિયાત મુજબ ખાંડની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 7100 મેટ્રિક ટન ખાંડનો જથ્થો લાભાર્થીઓને વિતરિત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સપ્ટેમ્બર-2026 માસ માટે રાજ્યમાં કુલ 4500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી છે. જેથી રાજ્યમાં નાગરિકોને સમયસર તેમની જરૂરિયાત મુજબ ખાંડ મળી રહેશે. સામાન્ય માણસ તહેવાર ટાણે જ મુંઝવણમાંખાંડના વધતા ભાવને લઈને સામાન્ય માણસ તહેવાર ટાણે જ મુંઝવણમાં મુકાયો છે. મોંઘવારીના માર વચ્ચે તહેવારોની મીઠાસ ક્યાંક ફિક્કી પડે તેવા એંધાણની સ્થિતિ હતી. તહેવારોના ટાણે રાજ્યમાં ખાંડની અછત સર્જાઈ છે. શહેરના અંદાજે 10 લાખથી વધુ પરિવારોને આ વખતે સસ્તા અનાજની દુકાનેથી ખાંડ નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સસ્તા અનાજની દુકાનો માટે સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ જ ઈસ્યુ ન થતા દુકાનદારોની મુશ્કેલી વધી હતી. રાજ્યમાં 850થી વધુ દુકાનદારો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આ પણ વાંચોઃ Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/taqAIvjIqRUOLz7xp2T6qUTHhrO3kvL0IYiwjEmN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmada News : સાગબારામાં ખેડૂતોના ધરણા પૂર્ણ, 25 દિવસ બાદ સરકારે માંગો સ્વીકારવાની ખાતરી આપી</title>
<link>https://surattimes.com/narmada-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-25-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80</link>
<guid>https://surattimes.com/narmada-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-25-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લામાં જંગલની જમીન ખેડવાના અધિકારોને લઈને વિતેલા 25 દિવસથી ચાલતા ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવ્યા બાદ મંત્રીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં ખેડૂતોએ પોતાના ધરણાં સત્તાવાર રીતે સમેટી લીધા છે. નર્મદા જિલ્લાના સ્થાનિક ખેડૂતો વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા આવ્યા છે. વન વિભાગ અને ખેડૂતો વચ્ચે જમીન ખેડવા બાબતે વિવાદ ઊભો થયો હતો. આંદોલનકારી મહિલાની તબિયત લથડીવન વિભાગ દ્વારા ખેતી કરવા સામે કરાતા વિરોધ અને અટકાયત સામે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને પોતાની જમીનના હક અને ખેડાણના અધિકાર માટે સતત 25 દિવસથી આંદોલન ચલાવી ધરણાં પર બેઠા હતા. સતત 25 દિવસ સુધી ચાલેલા આ કડક ધરણાં દરમિયાન આજે આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા મહિલા અગ્રણી લીલાબેનની તબિયત અચાનક લથડી હતી. લાંબા સમયના ઉપવાસ અને માનસિક તણાવના કારણે તેઓ અસ્વસ્થ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીલાબેનની તબિયત બગડતાં જ સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ઉચ્ચ કક્ષાના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા. સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યાનર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તથા સ્થાનિક સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. મંત્રીઓ અને સાંસદે ખેડૂતો સાથે વિગતવાર વાટાઘાટો કરી હતી અને જંગલની જમીન અંગે ખેડૂતોની જે વ્યાજબી માંગણીઓ છે તે સ્વીકારવાની અને વન વિભાગ સાથે સમન્વય સાધીને પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સરકાર તરફથી મળેલા મજબૂત આશ્વાસન અને મધ્યસ્થી બાદ ૨૫ દિવસથી ચાલી રહેલા આંદોલનને ખેડૂતોએ પારણાં કરીને પૂર્ણ જાહેર કર્યું હતું. આ સમાધાનથી સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસી અને સ્થાનિક ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચોઃ  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/JcSg3RZQY2xds3yNWFbg7O3Ir5coUFhls6e2Mfws.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot: લોકમેળામાં સુરક્ષાને લઈ ફાયર&#45;108 નું મોકડ્રિલ; ફજેતમાં ફસાયેલા મુસાફરોનું લાઈવ રેસ્ક્યુ ડ્રિલ</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-108-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-108-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B2</guid>
<description><![CDATA[ રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા લોકમેળામાં દરરોજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો મનોરંજન અને જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે પહોંચે છે. મેળામાં મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા અને સલામતી સૌથી મહત્વનો મુદ્દો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ 108 ઈમરજન્સી સેવાઓ દ્વારા મેળાના આયોજન પૂર્વે એક ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.રેસકોર્સ લોકમેળામાં ફાયર અને 108 નું સંયુક્ત મોકડ્રિલઆ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય મેળા દરમિયાન જો અચાનક આગ લાગે, કોઈ અકસ્માત સર્જાય કે પછી વિશાળ રાઇડ્સમાં યાંત્રિક ખામીને કારણે મુસાફરો અધવચ્ચે ફસાઈ જાય તો તે સમયે ઓછામાં ઓછા સમયમાં ગોલ્ડન અવરમાં કઈ રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવી તેનો હતો. મોકડ્રિલ દરમિયાન મેળાઓના સૌથી મોટા આકર્ષણ એવા &#039;મોટા ફજેત&#039; તેમજ અન્ય ઊંચી રાઇડ્સમાં લોકો ફસાઈ ગયા હોવાનો કૃત્રિમ કોલ જનરેટ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને 108 ની ટીમો મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી.જનમેદની વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા મોકડ્રિલઊંચાઈ પર ફસાયેલા લોકોને સલામત રીતે નીચે લાવવા માટે સૌરાષ્ટ્રની સૌથી મોટી હાઇ ક્રેનનો ઉપયોગ કરીને બચાવ કામગીરીનું કાદવ-કીચડ કે ભીડ વચ્ચે પણ સફળ નિર્દેશન કરાયું હતું.ક્રેન દ્વારા નીચે લાવવામાં આવેલા ઈજાગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવાની ત્વરિત કામગીરી દર્શાવવામાં આવી હતી. આ સફળ મોકડ્રિલથી સાબિત થયું છે કે રાજકોટ ડિઝાસ્ટર વિભાગ અને ફાયર બ્રિગેડ લોકમેળામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સુસજ્જ છે.આ પણ વાંચો: Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/gWHDHNnCIuZvgQPgTlmcSXnCizYLpOecAceqdC4C.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: કિશોર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ અંગે કમિશનરને રજૂઆત</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%B6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%B6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરના વરાછા વિસ્તારના ચર્ચિત ધારાસભ્ય કિશોર કાનાણી એટલે કે કુમાર કાનાણી ફરી એકવાર પોતાના આકરા વલણ અને પત્રવ્યવહારને કારણે ચર્ચામાં આવ્યા છે. વરાછામાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓના પ્રશ્નોને લઈને ધારાસભ્યએ સુરત મ્યુનિસિપલ કમિશનરને વધુ એક પત્ર લખીને રજૂઆત કરી છે.હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ માટે નીતિ બનાવવાની માગધારાસભ્ય કિશોર કાનાણીએ કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, સુરતમાં વિવિધ સોસાયટીઓની અંદર ચાલતા ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી એકમોમાં ઉપયોગમાં લેવાતા હોટફિક્સ મશીનોમાંથી મોટા પ્રમાણમાં વેસ્ટ નીકળે છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો કચરો સ્વીકારવામાં આવતો નથી, જેના કારણે એકમ માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.જાહેરમાં કચરો ફેંકવા અને સળગાવવાથી વધતું પ્રદૂષણસુરત મનપાએ કચરો ન લેતા કેટલાક એકમ ધારકો આ પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત હોટફિક્સ વેસ્ટને ખુલ્લામાં જાહેરમાં ફેંકી દે છે અથવા તો સળગાવી દે છે. આ પ્રવૃત્તિના કારણે વિસ્તારમાં ગંભીર પ્રકારનું વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જે સ્થાનિક રહીશોના આરોગ્ય માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે.‘એકમો સીલ કરી રોજગાર છીનવવો એ યોગ્ય ઉકેલ નથી’પ્રદૂષણની ફરિયાદો મળતાં સુરત મનપા તંત્ર દ્વારા આવા એકમોને નોટિસો આપી સીલ મારવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કિશોર કાનાણીએ આ પગલાં સામે વિરોધ દર્શાવતા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, એકમોને સીલ મારીને લોકોની રોજીરોટી અને રોજગાર બંધ કરી દેવા તે યોગ્ય કે કાયમી ઉકેલ નથી.ડોર-ટુ-ડોર અથવા ખાસ વાહનની વ્યવસ્થા કરવા સૂચનધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સકારાત્મક ઉકેલ લાવવા માટે માગ કરી છે કે, તંત્ર દ્વારા આ વેસ્ટના સુરક્ષિત નિકાલ માટે યોગ્ય નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે. સુરત મનપા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમમાં અથવા તો ખાસ વેસ્ટ કલેક્શન વાહનની વ્યવસ્થા કરીને આ કચરો એકત્રિત કરે, જેથી પ્રદૂષણ પણ અટકે અને નાના ઉદ્યોગકારોનો રોજગાર પણ સચવાઈ રહે.આ પણ વાંચો - Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/owBjFIuTxSuXwXxQeVR5SHLn4gkCPff7kIrbjgC9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ</title>
<link>https://surattimes.com/panchmahal-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-mgvcl-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-134-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%95%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-3733-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/panchmahal-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-mgvcl-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-134-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%95%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-3733-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ પંચમહાલ જિલ્લાના શહેરા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાની ફરિયાદો મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ના ઉચ્ચ અધિકારીઓને મળી રહી હતી. આ ફરિયાદોના આધારે વીજ કંપનીએ આક્રમક વલણ અપનાવીને દરોડાનું આયોજન કર્યું હતું.પંચમહાલના શહેરામાં MGVCL ની કડક કાર્યવાહીસોમવારે વહેલી સવારે ગોધરા, લુણાવાડા અને હાલોલ વિભાગની 39 જેટલી સંયુક્ત વીજ ચેકિંગ ટીમોએ સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે શહેરા શહેર તેમજ તાલુકાના ૨૫ થી વધુ ગામોમાં એકસાથે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ કંપનીની ટીમોએ શહેરા સિટી ઉપરાંત સાદરા, તરસંગ, ભુરખલ, નાડા, વાઘજીપુર, વાડી સહિતના અનેક અંતરિયાળ ગામોમાં ઘરેલુ, વ્યાપારી અને ખેતી વિષયક વીજ જોડાણોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન ડાયરેક્ટ લંગરિયા નાખીને તેમજ મીટરમાં ગેરરીતિ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.134 કનેક્શનમાંથી પકડાઈ ગેરરીતિતપાસ દરમિયાન કુલ 134 વીજ કનેક્શનમાં ગંભીર ગેરરીતિ અને વીજ ચોરી પકડાતાં સંબંધિત ગ્રાહકોને કુલ રૂ. 37.33 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.દંડ ભરપાઈ ન કરનારાઓ સામે વીજ કનેક્શન કાપવા અને કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. MGVCL ની આ લાલ આંખથી સમગ્ર પંચમહાલ જિલ્લાના વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Ahmedabad: તુલશી ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર ઉપાડી ગયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/MrR1eWagCl9kXCxtCbBlTJI0c6E4PwkRonUbPPej.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: જામકંડોરણાના થોરડીમાં જુગારના અડ્ડા પર રેડ, 7 શકુનીઓ પકડાયા</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A1%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-7-%E0%AA%B6%E0%AA%95%E0%AB%81%E0%AA%A8%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A1%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-7-%E0%AA%B6%E0%AA%95%E0%AB%81%E0%AA%A8%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં જુગારધામો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ ટીમે ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે જામકંડોરણાના થોરડી ગામની સીમમાં દરોડો પાડીને ધમધમતો જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે 7 શકુનીઓને મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે વાડીમાં મોડી રાત્રે પાડેલા દરોડામળતી વિગતો અનુસાર, જામકંડોરણા તાલુકાના થોરડી ગામથી રામપર રોડ પર આવેલી સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી રાજકોટ રેન્જ ટીમને મળી હતી. આ બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે થોરડી ગામે રહેતા વિક્રમસિંહ લિલુભા જાડેજાની સીમ વાડીમાં દરોડો પાડ્યો હતો, જ્યાં મોટી રકમનો જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.રૂ. 2,73,300 નો મુદ્દામાલ જપ્તપોલીસે ઘટના સ્થળેથી જુગાર રમતા 7 ઈસમોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની ગણનાપાત્ર રકમ અને સાધન-સામગ્રી જપ્ત કરી છે.રોકડ રકમ: રૂ. 1,28,300 ની રોકડ રકમકુલ જપ્ત મુદ્દામાલ: રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 2,73,300 નો મુદ્દામાલરેન્જ ટીમે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા તમામ 7 આરોપીઓ સામે પ્રોહિબિશન અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/O5KUCBjntFWzczCDrDByi1Khj0eNcUKVrBV0hVu6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%A6</guid>
<description><![CDATA[ વડોદરાના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024માં બનેલા ચકચારી ગેંગરેપ કેસમાં વડોદરા કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કેસમાં દોષિત ઠરેલા તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ગંભીર અને સંવેદનશીલ કેસમાં કોર્ટના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/11/B4rjN3CjHJ71u74XpUubwzTd3YrRFPk06M6JAONG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 14:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather Update: ક્યારે અને કેવો થશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી</title>
<link>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે નવી વાતાવરણીય આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. જોકે, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશેહવામાન વિભાગની માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના અને ભેજવાળા વાતાવરણને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે.ઉત્તર ગુજરાતમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશેવરસાદની ઓછી તીવ્રતા વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે. પવનની ઝડપ પ્રતિ કલાકે 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ધૂળિયા અને તેજ પવનના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક અને પવનનો સપાટો અનુભવાશે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાંની શક્યતારાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. સૂર્યપ્રકાશ અને વાદળોની ખેંચતાણ વચ્ચે અમદાવાદમાં સાંજના કે બપોરના સમયે હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેનાથી હવામાનમાં થોડી રાહત મળશે.આ પણ વાંચો - Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/LZdThZilqgkrkfw29Q30JQuPVmpSX4pccKW3ynfp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 14:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : કડોદરામાં બુટલેગર જૂથો વચ્ચે લોહિયાળ જંગ, એકને પગમાં ગોળી વાગી; ચપ્પુથી હુમલામાં 2 ઘાયલ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%9A%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AB%81%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%9A%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AB%81%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</guid>
<description><![CDATA[ સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાના આક્ષેપો વચ્ચે ગત રાત્રે ક્રિષ્ના નગર સોસાયટીમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. ચપ્પુ અને બંદૂકથી થયેલા હુમલામાં એક વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી, જ્યારે 2 લોકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.બે જૂથો વચ્ચે ધમસાણમળતી માહિતી મુજબ અજય બાદશાહ અને સાહીલ મકવાણા સાથે સંકળાયેલા જૂથના માણસો વચ્ચે તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને જૂથો વચ્ચે મારામારી દરમિયાન ચપ્પુ અને બંદૂકનો ઉપયોગ થતાં સ્થિતિ ગંભીર બની હતી. જાહેર વિસ્તારમાં થયેલી આ અથડામણને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.નયન પાટીલને પગમાં ગોળીઅથડામણ દરમિયાન નયન પાટીલ નામના વ્યક્તિના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતાં તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં બંદૂકનો ઉપયોગ કેવી રીતે થયો અને ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.અજય બાદશાહ અને કાલુ પર ચપ્પુથી હુમલોઅજય બાદશાહ અને કાલુ ઉર્ફે સંતોષ જયસવાલ પર પણ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને ઈજા થતાં સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.સાહીલ મકવાણા પોલીસ કસ્ટડીમાંઘટનામાં સાહીલ મકવાણાની કડોદરા પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીન્કેશ નામનો શખ્સ ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હોવાની માહિતી છે. પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.કડોદરા પોલીસની ફરિયાદની કાર્યવાહીઘટના બાદ કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. કયા કારણોસર બંને જૂથો વચ્ચે વિવાદ થયો અને અથડામણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. કડોદરામાં વારંવાર અસામાજિક તત્વો વચ્ચેની અથડામણની ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.   આ પણ વાંચો  :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/tBnxg2TOkNY2Am2AeTvah9s0YL02HB6zxFfDi9it.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 11:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sugar Shortage : તહેવારો ટાણે ખાંડની અછતનો ભય, 10 લાખથી વધુ પરિવારોને સરકારી ખાંડ નહીં મળે?</title>
<link>https://surattimes.com/sugar-shortage-%E0%AA%A4%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9B%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%AF-10-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87</link>
<guid>https://surattimes.com/sugar-shortage-%E0%AA%A4%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9B%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%AF-10-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87</guid>
<description><![CDATA[ રાજ્યમાં તહેવારોની શરૂઆત વચ્ચે જ સરકારી વિતરણ વ્યવસ્થામાં ખાંડને લઈને મોટી ગૂંચવણ ઊભી થઈ છે. સસ્તા અનાજની દુકાનો પર સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ જ ઇસ્યુ ન થતાં લાખો પરિવારોને તહેવારોમાં ખાંડ નહીં મળે તેવી ભીતિ ઊભી થઈ છે. ખાંડ ક્યારે આવશે તેની પણ હાલ કોઈ સ્પષ્ટતા ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા વધી છે.સરકારી પોર્ટલ પરથી ખાંડની પરમિટ ગાયબસસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે સરકારી પોર્ટલ પરથી સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ ગાયબ હોવાનું સામે આવ્યું છે. પરિણામે દુકાનદારો ખાંડનો જથ્થો ઉપાડી શકે તેવી પ્રક્રિયા આગળ વધી રહી નથી. તહેવારોના દિવસોમાં જ આ સમસ્યા સર્જાતા સમગ્ર વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.850થી વધુ દુકાનદારો મુશ્કેલીમાંરાજ્યમાં 850થી વધુ સસ્તા અનાજની દુકાનના દુકાનદારો આ સમસ્યાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સપ્ટેમ્બરની ખાંડના ચલણ જનરેટ ન થતાં દુકાનદારો માટે ખાંડ મેળવવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. હવે જથ્થો ક્યારે ફાળવાશે અને પરમિટ ક્યારે ઇસ્યુ થશે તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.10 લાખથી વધુ પરિવારો પર અસરની ભીતિઆ સ્થિતિ યથાવત રહે તો શહેર સહિત રાજ્યના અંદાજે 10 લાખથી વધુ પરિવારોને સરકારી વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ખાંડની માંગ વધતી હોવાથી સમયસર પુરવઠો નહીં મળે તો ગરીબ પરિવારોના તહેવારો ફિક્કા પડી શકે છે.તહેવારો શરૂ, ખાંડ ક્યાં?આજથી તહેવારોનો માહોલ શરૂ થયો છે, ત્યારે સરકારી ખાંડના પુરવઠા અંગે સ્પષ્ટતા નહીં હોવાને કારણે લાભાર્થી પરિવારોમાં ચિંતા છે. સવાલ એ છે કે તહેવારો પહેલા ખાંડનો જથ્થો પહોંચશે કે પછી લાખો પરિવારોને બજારમાંથી મોંઘી ખાંડ ખરીદવાની ફરજ પડશે? તંત્ર હવે આ મુદ્દે ક્યારે સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.  આ પણ વાંચો :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/OR9YiU5SLk7dDB0Oh9u4SOhs1h6ai3yB0hzsC0Tj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 11:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : ગણપતિ આગમનમાં ફરી અવ્યવસ્થા, રામચોકમાં ટેબલ તૂટતાં ભાગદોડ; ભક્તોને ઈજા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%97%E0%AA%A3%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%97%E0%AA%A3%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરતના ઘોડદોડ રોડ નજીક રામચોક ખાતે બીજા “સરકાર” ગ્રુપના ગણપતિ આગમન દરમિયાન ફરી એકવાર અવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ભીડ બેકાબૂ બની હતી અને ધક્કામુક્કી તથા ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.ટેબલ તૂટતાં લોકો નીચે પટકાયાગણપતિ આગમન દરમિયાન વિડિયોગ્રાફર માટે બનાવવામાં આવેલા ટેબલ પર અનેક લોકો ચઢી ગયા હતા. ભીડ અને વજનના કારણે અચાનક ટેબલ તૂટી પડ્યું હતું. ટેબલ તૂટતાં તેના પર ઉભેલા અનેક લોકો નીચે પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસ હાજર લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.ધક્કામુક્કીમાં ભક્તોને ઈજાટેબલ પડતાં અનેક લોકો નીચે પટકાયા હતા અને કેટલાક ભક્તોને પગમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતાં સ્થળ પર ધક્કામુક્કીની સ્થિતિ પણ સર્જાઈ હતી. ગણપતિ આગમન જેવા મોટા જાહેર કાર્યક્રમમાં ભીડ નિયંત્રણ અને આયોજનને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે.પોલીસ બંદોબસ્ત છતાં વ્યવસ્થા કેમ ખોરવાઈ?ઘટના સમયે પોલીસ બંદોબસ્ત હોવા છતાં ભીડ વચ્ચે અવ્યવસ્થા સર્જાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને અગાઉ પણ આ જ સ્થળે ગણપતિ આગમન દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ફરીથી પૂરતી વ્યવસ્થા કેમ ન થઈ, તે ચર્ચાનો વિષય બન્યો છે.અગાઉ પણ સર્જાઈ હતી અવ્યવસ્થાઆ અગાઉ 23 ઓગસ્ટના રોજ ઘોડદોડ રોડ નજીક રામચોક ખાતે પહેલા “સરકાર” ગ્રુપના ગણપતિ આગમન દરમિયાન પણ અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનરે 3 પોલીસ સ્ટેશનના PI પાસે ખુલાસો માંગ્યો હતો.ફરી ઘટનાથી વ્યવસ્થા સામે સવાલઅગાઉની ઘટનાના થોડા જ દિવસોમાં ફરી એ જ સ્થળે ગણપતિ આગમન દરમિયાન અવ્યવસ્થા સર્જાતા આયોજન અને પોલીસ બંદોબસ્તની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે. હવે તંત્ર આગામી આવા આયોજનોમાં ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને શું પગલાં લે છે તેના પર નજર રહેશે. આ પણ વાંચો  :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/S1WEwsn5Z0iLrTwDFC3LbWqueQAPLzN6uPmLynyk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 09:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : પૂર્વ IPSના પત્ની&#45;પુત્રને 13 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’, સાયબર ઠગોએ પડાવ્યા 1.53 કરોડ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-ips%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-13-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%85%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-153-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-ips%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-13-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%85%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-153-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1</guid>
<description><![CDATA[ વડોદરામાં સાયબર ઠગોએ પૂર્વ IPS અધિકારીના પરિવારને નિશાન બનાવી ચોંકાવનારી ડિજિટલ અરેસ્ટની છેતરપિંડી આચરી છે. પોલીસ ફરિયાદ મુજબ ઠગોએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી માતા-પુત્રને 13 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા અને અલગ-અલગ બેંક ખાતામાં કુલ 1.53 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી.મુંબઈ પોલીસના નામે વીડિયો કોલગત 31 જુલાઈએ એક અજાણ્યા શખ્સે પરિવારની વૃદ્ધ માતાને ફોન કરી તેમના સ્વર્ગસ્થ પતિના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થયાનું જણાવ્યું હતું. કાર્ડમાંથી 1 લાખનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું કહી તેમને ડરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિએ વીડિયો કોલ કરી પોતે મુંબઈ પોલીસનો સબ-ઇન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું હતું.કરોડોના મની લોન્ડરિંગ કેસનો ભયઠગોએ પરિવાર પાસેથી ઓળખ અને બેંક સંબંધિત વિગતો મેળવી હતી. ત્યારબાદ પરિવાર વિરુદ્ધ કરોડોના મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી હોવાનું કહી માનસિક દબાણ ઊભું કર્યું હતું. ઓનલાઇન પૂછપરછના બહાને કેમેરો સતત ચાલુ રાખવા પણ દબાણ કરવામાં આવ્યું હતું.બોગસ RBI લેટરથી વધુ ભય ફેલાવ્યો3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ઠગોએ RBI અને અન્ય બેંકોના સત્તાવાર દેખાતા નકલી લેટરપેડ, સહી અને સિક્કાવાળા દસ્તાવેજો મોકલ્યા હતા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રકમ ‘સરકારી સુરક્ષિત ખાતામાં’ જમા કરાવવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો હતો.જીવનભરની કમાણી ગુમાવીઠગોની વાતમાં આવી પરિવારજનોએ ફિક્સ ડિપોઝિટ તોડીને અને અન્ય બેંક ખાતામાંથી કુલ  1.53 કરોડથી વધુની રકમ અલગ-અલગ ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. દરમિયાન એક પરિચિતે સમગ્ર ઘટનાને ડિજિટલ અરેસ્ટ કૌભાંડ ગણાવી પરિવારને સાવચેત કર્યા હતા.સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરીવાસ્તવિકતા સમજાયા બાદ પરિવાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રકમ જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ છે તેની વિગતોના આધારે આંતરરાજ્ય સાયબર ગેંગ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે સ્વર્ગસ્થ IPS અધિકારી વડોદરામાં JCP તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા. આ પણ વાંચો   :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/7Hk8ZwetQjrr4sAlg0QLSoVLniWXAisHlgrpaPsx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 09:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, સામાન્ય વરસાદી ઝાપટાંની આગાહી</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.રાજ્યમાં વાદળછાયું વાતાવરણરાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વાદળોની હાજરી વચ્ચે કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું અનુમાન છે.મોન્સૂન ટ્રફ સક્રિયહવામાનની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યમાં મોન્સૂન ટ્રફ સક્રિય છે. તેના પ્રભાવ હેઠળ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને જ્યાં સ્થાનિક હવામાન પરિબળો અનુકૂળ બનશે ત્યાં ઝાપટાં પડી શકે છે.ભારે વરસાદની શક્યતા નહિવતહાલની સ્થિતિમાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી શક્યતા દેખાઈ રહી નથી. આગામી સમયગાળામાં પણ સામાન્ય વરસાદી ઝાપટાંની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. વરસાદની તીવ્રતા અને વિસ્તાર અંગે સ્થાનિક પરિબળો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.મહત્તમ તાપમાન 33 ડિગ્રીવાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. વરસાદી માહોલને કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળી શકે છે, જોકે ભેજનું પ્રમાણ વધવાથી બફારો અનુભવાઈ શકે છે. આ પણ વાંચો    :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/mn88mKRsk34wi0YYAvS73hNQNdiRbQFBN5DFFJnQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 09:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bardoli: રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ગણેશ પંડાલો નહી ઉભા કરવા આયોજકોને ખાસ તાકીદ</title>
<link>https://surattimes.com/bardoli-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%9A%E0%AA%A3%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80-%E0%AA%89%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/bardoli-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%9A%E0%AA%A3%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80-%E0%AA%89%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%A6</guid>
<description><![CDATA[ બારડોલી શહેરમાં ગણેશ વિસર્જન સ્થાપનથી લઈને વિસર્જન પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવવા પોલીસ તંત્રએ બારડોલી પ્રજાપતિ સમાજની વાડી ખાતે ગણેશ મંડળ સંચાલકો અને આયોજકો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ અપી હતી. સામે પક્ષે ગણેશ મંડળના સંચાલકોએ પણ પોતાના વિવિધ પ્રશ્રો ઉઠાવ્યા હતા. તંત્રને મંડળો તરફથી ગણેશ ઉત્સવ સંદર્ભે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.આજે બારડોલી ખાતે આગામી દિવસોમાં શરૂ થનારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ બારડોલી પ્રાંત અધિકારી રોશની પટેલ, બારડોલી ડી.વાય.એસ.પી. રાઠોડ, બારડોલી મામલતદાર, કલ્પના પટેલ, બારડોલી પી.આઈ.વી.એ. સેંગલ, બારડોલી રૂરલ પી.આઈ. જાડેજાએ બારડોલીના ગણેશ મંડળ સંચાલકો અને આયોજકો સાથે આજે બેઠક યોજી હતી. જેમાં ગણેશ પંડાલો આ વર્ષે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ નહી ઉભા કરવા આયોજકનો ખાસે તાકીદ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/OnrzwTdWekvF8tDeCzySv7rpTWcu6Nv8rSSf21hq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ઓલપાડ જીન કેમ્પસની સોંસક ગ્રુપ કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભા તોફાની બની</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%93%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%B8%E0%AA%95-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA-%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%93%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%B8%E0%AA%95-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA-%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80</guid>
<description><![CDATA[ ઓલપાડ જીન કેમ્પસ ખાતેની ધી સોંસક ગ્રુપ કો.ઓ,કોટન સેલ સોસાયટીની રવિવારે મળેલી 105મી વાર્ષિક સામાન્ય સભા તોફાની બની હતી. આ સભામાં મંડળીના મેનેજર સહિત 3 કર્મચારીઓએ કરેલા રૂા.58 લાખના નાણાંકીય ઉચાપતના કૌભાંડ મામલે મંડળીના સસ્પેન્ડ બોર્ડ અને કસ્ટોડીયન બોર્ડે ચુકવેલા વકીલને ચૂકવેલી ફી 15,65,500નો ખર્ચ મંજૂર કરાવવા મામલે સામ-સામે આવી આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો.આ ફીની રકમ મંડળીના ચાલુ હિસાબી વર્ષના સરવૈયામાં ખર્ચ રકમ બતાવવાના બદલે આ રકમ અનામત લેણાં તરીકે દર્શાવતા ગમે ત્યારે આ રકમ સસ્પેન્ડ ર્બોડ પાસે વસુલી શકાય તેવી જોગવાઇ કરી હતી. જ્યારે આ કૌભાંડ મામલે મંડળીની સરકારી કસ્ટોડિયન બોર્ડે વકીલને ચુકવેલ રૂા.5.68 લાખની રકમનો ખર્ચ હિસાબી સરવૈયામાં દર્શાવતા મંડળીની સસ્પેન્ડ બોર્ડના ડિરેક્ટરોએ ભારે હોબાળો મચાવતા સભા તોફાની બની હતી. જો કે આ સભાના પ્રમુખ અને ધી પુરૂષોત્તમ ફાર્મર્સ મંડળીના ચેરમેન મનહરભાઇ કે.પટેલે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થ બની વકીલનો ખર્ચ હાલમાં હાઇકોર્ટમાં ચાલતા આ કેસમાં કોર્ટ જે બોર્ડની જવાબદારી નક્કી કરે તે બોર્ડે ભોગવવાનો નિર્ણય કરતા મંડળીના હિસાબો વાંધા સહિત શરતી મંજૂર કરાતા મામલો થાળે પડયો હતો. જો કે આ સભામાં મંડળીમાંથી સસ્પેન્ડ થયેલા પ્રમુખ અને સમુલના માજી ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ) સભામાં ફરક્યા ન હતા.જેના પગલે સભાસદોના મનમાં અનેક તર્ક-વિર્તકોનું વંટોળ ફેલાયું હતું.આ સભામાં મંડળીના સસ્પેન્ડ ઉપપ્રમુખ અજીત પટેલ, ડિરેક્ટર સંકેત પટેલ અને મનોજ પટેલે બળાપો કર્યો હતો કે,જ્યારે અમારી અગાઉની બોર્ડમાં પ્રમુખ અશોકભાઈ પટેલ હતા અને ત્યાર પછીના દોઢ વર્ષ દરમ્યાન જયેશ નટવરભાઈ પટેલ (દેલાડ) હતા, ત્યારે અમોએ ઈસનપોરના ગણપતભાઈ પાસે મંડળીનું ઓડિટ કરાવ્યું હતું.તે સમયે પણ ઓડિટમાં કર્મચારીઓની આ ચોરી પકડાય ન હતી. પરંતુ ત્યારબાદ અમોએ નિગરાની રાખી રૂા.58 લાખની ચોરી પકડી હતી અને આ રકમ વસુલાત માટે વકીલ ખર્ચ પેટે આ ફી ચુકવેલ છે.આ સમયે અમારી બોર્ડે રકમ વસુલાત માટે પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.જેથી અમારી બોર્ડે કરેલો વકીલ ખર્ચ પણ હિસાબી સરવૈયામાં મંજૂર કરવા અમારી માંગણી છે. આ ઉપરાંત વકીલ ફી પેટે કરેલ ખર્ચની રકમ વસુલાત માટે અમારી જુની બોર્ડ સામે પોલીસ ફરિયાદ ન કરવા પણ અમારી માંગ છે. જો કે સભામાં હિસાબ મંજૂર કરવાનો વિવાદ વધુ વકરતા સભાના અધ્યક્ષ મનહરભાઇ પેટેલે કમાન હાથમાં લઇ મધ્યસ્થી કરણની ભૂમિકા ભજવીને મામલો થાળે પડયો હતો, આ સભામાં જુની બોર્ડના ડિરેક્ટરોએ સભાસદોને કરેલા ધિરાણ અને મુદત વીતી બાકીદારો પાસે વસુલાત કામગીરી સહિતના વિવધ પ્રશ્નો મામલે ખુલાસો કરવાની માંગ કરતા કસ્ટોડિયન પ્રમુખ કિરીટભાઇ પટેલે સંતોષકારક જવાબ આપી કહ્યું હતું કે,વર્ષઃ2021 થી 2025 દરમિયાન સંસ્થાના ખેડૂત ખાતેદારોના ખાતામાં મંડળીના મેનેજરે ખોટાં ધિરાણ ઉધારી ગેરરીતિ આચરેલ આ કથિત કૌભાંડમાં આશરે રૂપિયા 48 લાખની વસુલાત કરવાની હજુ બાકી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/3VOQQKVUO28Ws8N7MCFQ6ilbo9oANAmftcPdiHMj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Porbandar: સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં હિંડોળા સમાપન ઉત્સવ</title>
<link>https://surattimes.com/porbandar-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/porbandar-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5</guid>
<description><![CDATA[ પોરબંદરનાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં હિંડોળા સમાપન મહોત્સવ યોજાયો હતોપોરબંદર નાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં હિંડોળા સમાપન મહોત્સવ નું આયોજન કરાયું હતું હરિભક્તો એ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ માં હિંડોળા મહોત્સવ સૌથી વધુ દિવસો સુધી ચાલતો પાવન ઉત્સવ છે. અષાઢ વદ બીજ થી શરુ થયેલ હિંડોળા મહોત્સવ માં ભાવિક ભક્તજનો બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામપ્રભુને હૈયાં નાં હેતથી ઝૂલાવી, લાડલડાવી, રિઝવવા પ્રયત્ન કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા 31 દિવસથી મંદિર માં યોજાયેલ હિંડોળાને કલાત્મક, મનભાવન નિતનવીનરિતે ,શણગારવા માટે ટ્રસ્ટી ગણ નાં ધીરેનભાઈ કામદાર, વનરાજસિંહ જાડેજા, પરેશભાઈ દવેનાં માર્ગદર્શન થી યુવા ટીમ નિઃસ્વાર્થ ભાવે સેવા ભક્તિ કરી હતી. તમામ સત્સંગી ઓનાં પૂર્ણ સહયોગ થી હિંડોળા મહોત્સવ સંપન્ન થયો હતો . 60થી પણ વધારે હરિ ભક્ત ભાઈ બહેનો એ હિડોળા નાં યજમાન બન્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/JSTnbfRKgDjK98arQquFJYVhpQqpT5gNzC5pe8Ha.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi: તાલુકા પોલીસે ખોવાયેલા અને ચોરાયેલા 10.38 લાખના 38 મોબાઈલ શોધી પરત કર્યા</title>
<link>https://surattimes.com/morbi-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-1038-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-38-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/morbi-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-1038-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-38-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ મોરબી તાલુકા પોલીસે &#039;તેરા તુજકો અર્પણ&#039; કાર્યક્રમ નાગરિકોના ચોરાયેલા તેમજ ખોવાયેલા કુલ 38 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢીને તમામ ફોન તેના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. આ તમામ સ્માર્ટફોનની કુલ કિંમત અંદાજિત 10,38,800 રૂપિયા જેટલી થઈ હતી.મોરબી તાલુકા પોલીસ મથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અનિરુદ્ધસિંહ દ્વારા ભારત સરકારના CEIR પોર્ટલમાં અરજદારોની વિગતોની એન્ટ્રી કરવામાં આવી હતી. ત્યારબાદ સતત ટેક્નિકલ મોનીટરીંગ અને વર્કઆઉટના આધારે આ ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. સર્વેલન્સ સ્ટાફ્ની આ જહેમતના પરિણામે ગુમ થયેલા ફોન પરત મેળવવામાં પોલીસને મોટી સફ્ળતા હાથ લાગી હતી.રિકવર કરાયેલા 10,38,800 રૂપિયાના 38 મોબાઈલ ફોન નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના હસ્તે અરજદારોનેરૂબરૂ બોલાવીને પરત આપવામાં આવ્યા હતા. પીઆઈ સહિતની ટીમે આ કામગીરી કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/8goBGji8qCQiFbxYaTy58asSN5dCUchQ4H3bSmxT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahesana: મોઢેરા ચોકડીએ પેસેન્જર વાહનચાલકની જાહેરમાં તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી હત્યા!</title>
<link>https://surattimes.com/mahesana-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/mahesana-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ મહેસાણા શહેરની મોઢેરા ચોકડી પાસે બસ પોર્ટ બહાર પેસેન્જર વાહનચાલકો વચ્ચે મુસાફ્રો ભરવા બાબતે થયેલી તકરાર લોહિયાળ બની હતી. નાગલપુરના રહેવાસી સાબિર ગુલાબહુસેન સૈયદ અને સાકીર રફીકમહમદ સૈયદ વચ્ચે પેસેન્જર બેસાડવા અંગે બોલાચાલી થઈ હતી. આ બાબતે યુનુષ્ખા (રહે. બાબીવાડા) સહિતના લોકોએ પોલીસ મથકે સાબિર સામે રજૂઆત કરી હતી, જ્યારે સાબિરે પણ સામા પક્ષે રજૂઆત કરી હતી.પોલીસ રજૂઆત બાદ બપોરના સમયે યુનુષ્ખા, સાકીર સહિતનું ટોળું મોઢેરા ચોકડી ખાતે સાબિરના વાહન પાસે ધસી આવ્યું હતું. ટોળાએ સાબિરને ગાડીમાંથી બહાર ખેંચી ગળા તેમજ શરીરના અન્ય ભાગો પર છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાબિરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અથડામણમાં સામા પક્ષે માજીદ નામના શખ્સને પણ ઈજા પહોંચતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/7hCs9aIetEct48gy5KNz1numiYirZGkmKFry0RoN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahesana: કાલરી ગામના સર્વાંગી વિકાસ માટે પેવર સ્ટ્રીટ અને આંગણવાડી કેન્દ્રના નિર્માણનું ખાતમુહૂર્ત</title>
<link>https://surattimes.com/mahesana-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AB%81%E0%AA%B9%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/mahesana-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AB%81%E0%AA%B9%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ બહુચરાજી તાલુકાના કાલરી ગામના વિકાસ અને ગ્રામજનોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 માટે પેવર સ્ટ્રીટ તેમજ આંગણવાડી કેન્દ્રના નિર્માણકાર્યની ભૂમિપૂજન વિધિ સાથે શરૂઆત કરવામાં આવી હતી.પેવર સ્ટ્રીટના નિર્માણથી ગામના આંતરિક રસ્તાઓ વધુ સુવિધાજનક અને મજબૂત બનશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા છે. નવા આંગણવાડી કેન્દ્રના નિર્માણથી ગામના બાળકોને શિક્ષણ, પોષણ અને બાળવિકાસ માટે વધુ સુવિધાયુક્ત વાતાવરણ મળશે. જરૂરી પાયાની સુવિધાઓ સાથે આંગણવાડી કેન્દ્ર તૈયાર થતાં બાળકો તેમજ વાલીઓને તેનો લાભ મળશે. નિર્માણકાર્યની શુભ શરૂઆત પ્રસંગે ગ્રામજનો, આગેવાનો તથા સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડની આ લોકહિતકારી પહેલને ગ્રામજનોએ આવકારી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાલરી ગામના સરપંચ પૃથ્વીસિંહ સોલંકીએ પણ ગામના વિકાસ માટે પેવર સ્ટ્રીટ અને આંગણવાડી કેન્દ્રના નિર્માણની કામગીરી હાથ ધરવા બદલ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવી લોકહિતકારી કામગીરીથી ગ્રામજનોને લાંબા સમય સુધી લાભ મળશે અને ગામના વિકાસને નવી દિશા મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/31/dEmzuaqf4yLvqe4fHMI21qpmf1Gk6X7t4GS8tWi4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 31 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad News: બરવાળા પોલીસે બેલા ગામે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત</title>
<link>https://surattimes.com/botad-news-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/botad-news-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની બદી નાબૂદ કરવા માટે પોલીસે ઝુંબેશ તેજ કરી છે.જેના ભાગરૂપે બરવાળા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે સપાટો બોલાવીને તાલુકાના બેલા ગામની સરહદમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગમાં હતી. દારૂ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યોચોક્કસ બાતમીના આધારે પોલીસે બેલા ગામથી ગુંદા ગામ તરફ જવાના કાચા રસ્તે આવેલી ખરાબા વાળી જગ્યાના ખેતર પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં વિદેશી કે દેશી દારૂનું ગેરકાયદે ઉત્પાદન ચાલતું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા મુખ્ય આરોપી કિશન રાજુભાઈ શિહોરા (રહે. બેલા) ને રમેશથી ઝડપી લીધો હતો.પોલીસની દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાનો સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂ બનાવવા માટે વપરાતો 5 હજાર લીટર આથો, જેની અંદાજિત કિંમત રૂ. 1.25 લાખ રૂપિયા થાય છે તેને પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો.પોલીસે કુલ રૂ. 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો150 લીટર તૈયાર પીવાનો દેશી દારૂ, જેની કિંમત રૂ. 30 હજારઆંકવામાં આવી છે.પોલીસે કુલ રૂ. 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બરવાળા પોલીસે ઝડપાયેલા આરોપી કિશન શિહોરા સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે બરવાળા પોલીસ સર્વેલન્સ ટીમની આ સફળ અને આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચોઃ Surat News : વેપારીને છેતરનારોઆરોપી, 8 વર્ષથી ફરાર બુટલેગર અને 11 જુગારીઓની ધરપકડ, LCBનો સપાટો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/o3ssqWlp2he1XYVfAa1gMyRxAWy0eudD67zBc7T7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 23:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana News: તારા બાપને કહી દે નશાબંધીનો ખેલ બંધ કરી દે, યુવકને લોખંડની પાઇપ અને લાકડીઓથી ફટકાર્યો</title>
<link>https://surattimes.com/mehsana-news-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mehsana-news-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ઉનાવા દરગાહ નજીક આવેલી કાયનાથ હોટલ પાસે નશા મુક્તિ અભિયાન ચલાવવા બાબતે ચાલતી તકરારમાં એક યુવક પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે પશુતાપૂર્વક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યામળતી વિગતો અનુસાર,પીડિત યુવકના પિતા વિસ્તારમાં નશા નાબૂદી અને જાગૃતિ લાવવા માટે નશા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે.આ જ બાબતને લઈને અસામાજિક તત્વોમાં રોષ હતો.ઘટનાના દિવસે કાયનાથ હોટલ પાસે યુવકને આંતરીને હુમલાખોરોએ તકરાર શરૂ કરી હતી.હુમલાખોરોએ યુવકને ધમકી આપતા ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે,તારા પિતાને કહી દે કે આ નશા બંધ કરવાનું કેમ્પેઈન અને અભિયાન તાત્કાલિક બંધ કરી દે નહિતર સારું નહીં થાય.બોલાચાલી ઉગ્ર બનતા જ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પોતાની પાસે રહેલી લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા હતા. ઉનાવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી યુવકને જમીન પર પાડી દઈને બેફામપણે લાકડીઓ અને પાઇપોથી માર મારવામાં આવ્યો હતો.આ હુમલા દરમિયાન આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.હુમલાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે હુમલાખોરો કાયદાનો ડર રાખ્યા વિના યુવક પર લાકડીઓ વરસાવી રહ્યા છે.ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા યુવકની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ હુમલાના બનાવ સંદર્ભે પીડિત પક્ષ દ્વારા ઉનાવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉનાવા પોલીસે વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/nHwnlH54yo0GN6qgPzNXHOKlfbIfD8XmqRt2lpZh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh News : માણાવદરમાં ગેસ બાટલાની કાળાબજારીનો વીડિયો વાયરલ, 950નો બાટલો 1250માં!</title>
<link>https://surattimes.com/junagadh-news-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-950%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-1250%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</link>
<guid>https://surattimes.com/junagadh-news-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-950%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-1250%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</guid>
<description><![CDATA[ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા પ્રખ્યાત પીપલાણા સ્વામી મંદિર પરિસરમાંથી ગેસના બાટલાની ખુલ્લેઆમ કાળાબજારી થતી હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પવિત્ર ધાર્મિક સ્થળ ગણાતા સ્વામિનારાયણ મંદિરમાંથી જ આ રીતે કાળાબજાર થઈ રહ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો તેમજ હરિભક્તોમાં આ ઘટનાને લઈને આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.950 રૂપિયાનો બાટલો 1250માં વેચી ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો આક્ષેપવાયરલ થયેલા વીડિયોમાં સામે આવેલી વિગતો મુજબ, સામાન્ય રીતે 950 રૂપિયામાં મળતો ગેસનો બાટલો અહીં મંદિરના મહંત દ્વારા 1250 રૂપિયાના ભાવે વેચવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, વીડિયોમાં એવું પણ દ્રશ્યમાન થાય છે કે અમુક જ્ઞાતિના લોકો પાસેથી પૈસા હાથમાં લેવાને બદલે જમીન પર મુકાવીને લેવામાં આવી રહ્યા છે. આ રીતે ગેસ સિલિન્ડર દીઠ 300 રૂપિયા વધુ વસૂલીને ગેરકાયદેસર કાળાબજારી કરવાની સાથે અસ્પૃશ્યતા કે ભેદભાવભર્યું આચરણ કરાતું હોવાના આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે.વીડિયો વાયરલ થતાં સનાતનીઓ અને હરિભક્તોમાં ભારે આક્રોશમંદિરના મહંતના આવા કરતૂતોનો વીડિયો વાયરલ થતાં જ પંથકના સનાતનીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ધાર્મિક સ્થાનનો ઉપયોગ આ રીતે કાળાબજારી અને ગેરરીતિ માટે કરવા બદલ જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી છે. આ કાળાબજારી મામલે પુરવઠા વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાગ પ્રબળ બની છે.આ પણ વાંચો : Navsari News : &#039;ટીબી મુક્ત નવસારી&#039; અભિયાન હેઠળ 780 દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/xmQ9Z3yvMFfGelQNLKht4l1hn2FAavGVMDcJwpDz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : સરકાર સામે આ અમારી પ્રેશર ટેકનિક છે, લગ્ન આવે ત્યારે ઢોલ વાગે અને ફટાકડા પણ ફૂટે : વરૂણ પટેલ</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</guid>
<description><![CDATA[ ગાંધીનગર ખાતે આજે સવર્ણ સમાજ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં દરેક વિસ્તાર,સમાજ અને વિવિધ વિભાગોના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.ચિંતન શિબિરના અંતે સવર્ણ સમાજના નેતાઓએ વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.ચિંતન શિબિરમાં સર્વાનુમતે કેટલાક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું હતું કે, સરકાર સામે આ અમારી પ્રેશર ટેક્નિક છે. આયોગની કચેરીને તાળાં મારવામાં આવશેસવર્ણ સમાજે UGCના નવા કાયદાને કાળો કાયદો ગણાવીને તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવા ઠરાવ કર્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૧૦% આર્થિક અનામત આપવા માટે ટૂંક સમયમાં કાયદેસરની માન્યતા આપવાની માગ કરાઈ છે.બિન અનામત આયોગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ મૂકીને ચેતવણી આપવામાં આવી છે કે જો 10 દિવસમાં પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો આયોગની કચેરીને તાળાં મારવામાં આવશે.દેશમાં ચાલી રહેલી અનામત પ્રથાની યોગ્ય સમીક્ષા થવી જોઈએ તેવી માગ રજૂ કરાઈ હતી.આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે અનામત હટાવો એવી તેમની માગ નથી.સમાજના મુદ્દાઓને લઈને આવનારા ત્રણ મહિના સુધી રાજ્યભરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.આ અમારી પ્રેશર ટેક્નિક છેસંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ બેઠક પાછળનું ખરું રાજ સામે આવ્યું હતું.સવર્ણ સમાજની બેઠક બાદ વરુણ પટેલે મોટું નિવેદન આપતા ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે,સરકાર સામે આ અમારી પ્રેશર ટેક્નિક છે.લગ્ન આવે ત્યારે ઢોલ વાગે અને ફટાકડા પણ ફૂટે.સવર્ણ સમાજ પાસે યોગ્ય માહોલ બનાવવાની ક્ષમતા છે અને સરકાર જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવતા અમને આવડે છે. તેમણે ઉમેર્યું હતું કે આગળ કઈ ભાષામાં કામ કરવું તે સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે.આગામી સમયમાં પહેલી બેઠક કચ્છ ખાતે યોજાશેપાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે ખુલ્લા મંચ પરથી જે પ્રશ્નો રજૂ થયા છે તે તમામ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને UGC કાયદાનો તેઓ ખુલીને વિરોધ કરે છે.બ્રહ્મ સમાજ અગ્રણી જીગર મહેતાએ બ્રહ્મ સમાજ વતી આ લડત અને સવર્ણ સમાજને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કરણી સેનાના અગ્રણી વીરભદ્ર સિંહે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, &quot;UGC નો કાયદો અમે માગ્યો ન હતો છતાં આપવામાં આવ્યો છે, જેનો અમારો સખત વિરોધ છે.&quot; તેમણે ઉમેર્યું કે આ મુદ્દે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં પહેલી બેઠક કચ્છ ખાતે યોજાશે.આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/ZqV5VfeiMKukAElUPXBnbcLsiE7HZ6ZqP0AUaRBs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal News: શહેરા APMCની 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી જંગ બન્યો રોમાંચક</title>
<link>https://surattimes.com/panchmahal-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-apmc%E0%AA%A8%E0%AB%80-10-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-14-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%95</link>
<guid>https://surattimes.com/panchmahal-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-apmc%E0%AA%A8%E0%AB%80-10-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-14-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%95</guid>
<description><![CDATA[ પંચમહાલ જિલ્લાના શહેરા માર્કેટિંગ યાર્ડ (APMC)ની ખેડૂત વિભાગની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 14 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના ગઢ ગણાતા આ યાર્ડમાં આ વખતે ચૂંટણીનો જંગ ભારે રોમાંચક બનવાના પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર અને વર્તમાન ચેરમેન સામસામેઆ વખતની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં ઉતરતાં સ્પર્ધા રસપ્રદ બની છે. શહેરાના સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડે ઉમેદવારી નોંધાવીને પોતાની દાવેદારી મજબૂત કરી છે. સામે પક્ષે માર્કેટિંગ યાર્ડના વર્તમાન ચેરમેન પ્રભાતભાઈ પટેલ પણ પોતાની સત્તા જાળવી રાખવા માટે પુરા જોશથી મેદાનમાં ઉતર્યા છે.ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેરચૂંટણી પ્રક્રિયા અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર, આગામી 2 સપ્ટેમ્બરના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. જો ઉમેદવારી પાછી ખેંચાય નહીં તો 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે અને 10 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવનારી મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે.ભાજપના ગઢ પર કોનો લહેરાશે ભગવો?હરહંમેશ ભાજપનો ભગવો લહેરાતા શહેરા માર્કેટિંગ યાર્ડ પર આ વખતે વર્ચસ્વ કોનું રહેશે તે અંગે સમગ્ર જિલ્લાના સહકારી અને રાજકીય આલમમાં ચર્ચાઓ જામી છે. જૂથબંધી અને સત્તા ટકાવી રાખવાના આ જંગમાં 9મી સપ્ટેમ્બરે યોજાનારું મતદાન અને 10મીએ આવનારા પરિણામો જ નક્કી કરશે કે શહેરા યાર્ડનું સુકાન કોના હાથમાં જશે.આ પણ વાંચો - Godhra: વૈભવી કારમાં લઈ જવાતો રૂપિયા 6.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/GjcZb7yt0sghxv1TvMHsSsQXygRuNuJlQXntvpZt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 18:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે છારા ગેંગના કુખ્યાત આરોપી વિશાલ ઉર્ફે ભાઉની કરી અટકાયત</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાખોરી સામે લાલ આંખ કરીને એક મોટી સફળતા હાસિલ કરી છે. પોલીસે છારા ગેંગના કુખ્યાત અને રીઢા ગુનેગાર વિશાલ ઉર્ફે ભાઉની ધરપકડ કરી લીધી છે. આ આરોપી ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓ તેમજ અન્ય 7 જેટલા વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.કૃષ્ણનગરમાં રૂ.50 લાખની હાઈપ્રોફાઈલ લૂંટનો મુખ્ય આરોપીઝડપાયેલો આ રીઢો ગુનેગાર તાજેતરમાં કૃષ્ણનગર વિસ્તારમાં બનેલી રૂ.50 લાખની સનસનાટીભરી લૂંટના બનાવમાં પણ મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. આરોપીઓએ આંગડિયા પેઢીમાંથી મોટી રકમની રોકડ રકમ લઈને નીકળેલા એક વ્યક્તિને અગાઉથી રેકી કરીને નિશાન બનાવ્યો હતો.અકસ્માતના બહાને ધ્યાન ભટકાવી કરી હતી લૂંટઆ મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતાં પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ સૌપ્રથમ વાહન ચાલકને અકસ્માત થયો હોવાનો બહાનુ બતાવીને કાર રોકવા મજબૂર કર્યો હતો. ત્યારબાદ કાર ચાલકનું ધ્યાન ભટકાવીને પળવારમાં જ કારનો કાચ ગ્લાસ બ્રેકરથી તોડી નાખ્યો હતો. કારમાં રાખેલી રૂ.50 લાખની રોકડ રકમ લઈને તમામ તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.રૂ.8.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન બાતમીના આધારે દરોડો પાડીને આરોપી વિશાલ ઉર્ફે ભાઉને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી રોકડા રૂ.7.50 લાખ, ગ્લાસ બ્રેકર, એલન કી, 2 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળીને કુલ રૂ.8.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં હતો વોન્ટેડપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપી બોપલ, સોલા, સરખેજ, ઓઢવ અને એલિસબ્રિજ સહિતના શહેરના વિવિધ પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વિગતવાર પૂછપરછ હાથ ધરીને વધુ કાયદાકીય કાર્યવાહી અર્થે તેને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ શરૂ કરી છે.આ પણ વાંચો - Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/HGf4l5cyxZF5GIYcowU8a66o1Qb2oT0QHCMdalQq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 18:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News : વડા ગામમાંથી આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર, હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%A7%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%A7%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ ઓગડ તાલુકાના વડા ગામમાંથી એક આધેડનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ વડા ગામના રહીશ જાલુમીર નાનુમીર મીર તરીકે થઈ છે. અચાનક ગામમાંથી જ તેમનો મૃતદેહ બિનવારસી અથવા શંકાસ્પદ અવસ્થામાં મળી આવતાં જ સ્થળ પર લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.કુદરતી મોત કે હત્યા? રહસ્ય ઘેરાતાં ચર્ચાઓએ જોર પકડ્યુંજાલુમીર મીરનો મૃતદેહ જે સ્થિતિમાં મળી આવ્યો છે તેને જોતાં આ સામાન્ય કે કુદરતી મોત નથી પરંતુ તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાઓએ પંથકમાં જોર પકડ્યું છે. આધેડના શરીર અને આસપાસના સંજોગોને આધારે સ્થાનિકો દ્વારા હત્યાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ઘટના અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યાંઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો તુરંત જ વડા ગામે દોડી આવ્યો હતો અને સ્થળ પર પહોંચી પંચનામું હાથ ધર્યું હતું. પોલીસે આધેડના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે, ત્યારે પોલીસે હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે.આ પણ વાંચો : Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/WTsVvwkAIFTkXDn2EaKXMVL8jO1gJ0wiWDFBIik4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 18:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ</title>
<link>https://surattimes.com/surat-smc%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%A3%E0%AB%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/surat-smc%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%A3%E0%AB%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ સુરત મહાનગરપાલિકા (SMC) ના નામે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાનો દિલધડક કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે બપોરે એક મહિલા રાજસ્થાનથી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પોતાની નોકરીમાં જોડાવવા માટે પહોંચી હતી. મહિલા પાસે સુરત મનપામાં ‘વર્ગ-3’ ના કર્મચારી તરીકેનું નિમણૂક પત્ર હતું.સુરત મહાનગરપાલિકામાં નોકરીના નામે ઠગાઈઆ મહિલા જ્યારે રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પોતાનો ઓર્ડર લઈને પહોંચી ત્યારે ત્યાં ફરજ બજાવતા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ધવલ મોદી અને તેમની ટીમે લેટરની ચકાસણી હાથ ધરી હતી. મનપાના નિયમો મુજબ કોઈપણ નિમણૂક પત્ર પર ડેપ્યુટી કમિશનરની સહી અને સુરત મહાનગરપાલિકાનો સત્તાવાર સિક્કો હોય છે. પરંતુ આ મહિલા પાસે રહેલા નિમણૂક પત્રની તપાસ કરતાં તેમાં સુરત કલેક્ટર, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મનપા કમિશનરના સિક્કા અને સહીઓ કરવામાં આવી હતી. આ અસામાન્ય સહી-સિક્કા જોઈને જ અધિકારીઓને ખ્યાલ આવી ગયો હતો કે આ પત્ર તદ્દન બોગસ અને નકલી છે.કલેક્ટર અને ગૃહ મંત્રીની ખોટી સહીઓ મળીપ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહિલા મૂળ રાજસ્થાનની છે અને તેને આ બોગસ નિમણૂક પત્ર મહારાષ્ટ્રથી ટપાલ (પોસ્ટ) દ્વારા મોકલવામાં આવ્યો હતો. કયા સરનામેથી અને કોના દ્વારા આ પોસ્ટ મોકલવામાં આવી હતી તેની તમામ વિગતો મનપા તંત્રે એકત્ર કરી લીધી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી ટૂંક સમયમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવશે.આ પણ વાંચો: Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/tNgW6U5kTtBO2EBTHN6YwwnA1bfhlRLY6J8AHDRB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ</title>
<link>https://surattimes.com/kutch-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%96%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%89%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-3-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/kutch-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%96%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%89%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-3-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ સામખીયાળી હાઇવે પર માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતીના આધારે સામખીયાળી પોલીસ ટીમે એક હોટલ પર સરપ્રાઇઝ રેડ (દરોડો) પાડી હતી. હોટલમાં તપાસ કરતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે હોટલની આડમાં ડ્રગ્સ ખરીદ-વેચાણનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો.સામખીયાળી હાઇવે પર હોટલમાં પોલીસનો દરોડોપોલીસે સ્થળ પરથી હોટલ ચલાવતા અને માદક પદાર્થોનું વેચાણ કરતા રાજસ્થાનના ઝાલોર અને બાડમેર જિલ્લાના વતની એવા ત્રણ શખ્સો - રાજેશ બિશ્નોઇ, રઘુ નાથારામ બિશ્નોઇ અને જગદીશ બિશ્નોઇની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. દરોડા દરમિયાન પોલીસે હોટલની તલાશી લેતાં 18 ગ્રામ બ્રાઉન એમ.ડી. ડ્રગ્સ, 25 ગ્રામ સફેદ એમ.ડી. ડ્રગ્સ અને 3.111 કિલોગ્રામ પોષડોડા પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે સંચાલકો પાસેથી રોકડ રકમ, દસ્તાવેજી પુરાવા અને 6 નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2.50 લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.હોટલની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશઆરોપીઓ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક તત્વોને નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા. ત્રણેય આરોપીઓ સામે સામખીયાળી પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.આ પણ વાંચો: Monsoon 2026 : રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય છતાં ભારે વરસાદની શક્યતા નહિવત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/tbTVZSudhBERg5IrGj3s6UPo2TnnBjYmiRCkXW7J.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : નેશનલ હાઇવે 48 પર સાવા&#45;નંદાવ બ્રિજને માત્ર 5 વર્ષમાં તોડવાની નોબત, કંપની બ્લેકલિસ્ટ કરાઇ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-48-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AC%E0%AA%A4-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-48-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AC%E0%AA%A4-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87</guid>
<description><![CDATA[ સુરતના માંગરોળમાં નેશનલ હાઇવે 48 પર આવેલા સાવા-નંદાવ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2021માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલા આ બ્રિજને માત્ર 5 વર્ષમાં જ જોખમી બની જતા તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.2021માં ખુલ્લો મૂકાયો હતો બ્રિજસાવા-નંદાવ બ્રિજ વર્ષ 2021માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, થોડા જ વર્ષોમાં બ્રિજની સ્થિતિ જોખમી બનતા તેની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આખરે પ્રશાસને બ્રિજ તોડી પાડવાનો નિર્ણય લીધો છે.બ્રિજ તોડવાની કામગીરી શરૂહાલ બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી દરમિયાન વાહનવ્યવહારને અસર ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને તરફના સર્વિસ રોડને RCC બનાવી તેના પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.હરિયાણાની કંપની બ્લેકલિસ્ટબ્રિજ બનાવનાર હરિયાણાની કંપની સામે પણ અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને તેની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.માત્ર 5 વર્ષમાં તોડવાની નોબતથી સવાલોજાહેર જનતા માટે વર્ષ 2021માં ખુલ્લો મૂકાયેલો બ્રિજ માત્ર 5 વર્ષમાં જ જોખમી બની જતા બાંધકામની ગુણવત્તા અને દેખરેખ સામે સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના જાહેર કામમાં આટલી ટૂંકી અવધિમાં આવી સ્થિતિ કેમ સર્જાઈ તે અંગે જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી શકે છે.સર્વિસ રોડ પરથી વાહનવ્યવહાર ચાલુબ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને તરફના સર્વિસ રોડ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો  :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/Ci4Xk6Lxe2tRdwcg8LAI8v83zMLGd8cw6ktCVCwE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : પાંડેસરા BRTS સ્ટોપ પર ટિકિટ વગરના મુસાફરો પાસેથી વોચમેન દ્વારા દંડના બદલે પૈસા લેવાતા હોવાનો આક્ષેપ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE-brts-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%9A%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE-brts-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%9A%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</guid>
<description><![CDATA[ સુરતના પાંડેસરા કૈલાશ નગર BRTS બસ સ્ટોપ પરથી ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો સામે નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવાને બદલે વોચમેન દ્વારા તેમની પાસેથી પૈસા લેવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પૈસા લીધા બાદ મુસાફરોને જવા દેવામાં આવતા હોવાના આક્ષેપથી BRTSની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.ટિકિટ વગરના મુસાફરો પાસેથી પૈસા લેવાનો આક્ષેપઆક્ષેપ મુજબ BRTS સ્ટોપ પર ટિકિટ વગર મુસાફરી કરતા કેટલાક મુસાફરોને રોકવામાં આવે છે. પરંતુ તેમની સામે સત્તાવાર દંડની કાર્યવાહી કરવાને બદલે વોચમેન દ્વારા પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ તેમને જવા દેવામાં આવે છે.પૈસા ખિસ્સામાં મૂકવાનો દાવોચોંકાવનારો દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે મુસાફરો પાસેથી લેવામાં આવેલી રકમ વોચમેન પોતાના ખિસ્સામાં મૂકી દેતો હતો. જો આ આક્ષેપ સાચો હોય તો BRTSમાં નિયમોના અમલ અને દેખરેખની વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા થાય છે.દંડ વસૂલવાની સત્તાવાર પ્રક્રિયા ક્યાં ગઈ?ટિકિટ વગર મુસાફરી કરવી નિયમભંગ હોય તો તેની સામે સત્તાવાર રીતે દંડની કાર્યવાહી થવી જોઈએ. ત્યારે અહીં મુસાફરો પાસેથી રોકડ રકમ લઈ મામલો પતાવી દેવામાં આવતો હોવાના આક્ષેપે સમગ્ર વ્યવસ્થા સામે સવાલ ઉભો કર્યો છે.BRTSના નિયમોનું પાલન થઈ રહ્યું છે?સૌથી મોટો સવાલ એ છે કે BRTSના નિયમોનું ખરેખર પાલન થઈ રહ્યું છે કે પછી નિયમોના નામે મનસ્વી વસૂલી ચાલી રહી છે? જો કર્મચારી દ્વારા સત્તાવાર દંડની જગ્યાએ વ્યક્તિગત રીતે પૈસા લેવામાં આવતા હોય તો જવાબદારી કોની બને છે તે પણ તપાસનો વિષય છે.દંડના નામે વસૂલીનો ખેલ તો નથી ને?આ મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જ આક્ષેપોની હકીકત સામે આવી શકે છે. BRTS જેવી જાહેર પરિવહન વ્યવસ્થામાં મુસાફરો પાસેથી લેવાતી દરેક રકમની સત્તાવાર નોંધ થવી જરૂરી છે. હવે સવાલ એ છે કે પાંડેસરા BRTS સ્ટોપ પર ખરેખર શું ચાલી રહ્યું છે? આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/scr54H7EzIAhFrTTkI1U1SstAstKJq4mDJgVg0DH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>NEET PG Exam : રાજકોટમાં NEET PG પરીક્ષા પહેલાં હંગામો, પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી</title>
<link>https://surattimes.com/neet-pg-exam-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-neet-pg-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%B8%E0%AA%95%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%B8%E0%AA%95%E0%AB%87-%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80</link>
<guid>https://surattimes.com/neet-pg-exam-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-neet-pg-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%B8%E0%AA%95%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%B8%E0%AA%95%E0%AB%87-%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજકોટમાં આજે NEET PG પરીક્ષા દરમિયાન પ્રવેશ મુદ્દે ભારે દોડધામ સર્જાઈ હતી. પરીક્ષા પ્રવેશનો સમય પૂર્ણ થવાના સમયે ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ કરાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી અને તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.રાજકોટમાં 2 કેન્દ્રો પર પરીક્ષારાજકોટ શહેરમાં કુલ 2 કેન્દ્રો પર NEET PG પરીક્ષા લેવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં આશરે 5 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આપવા માટે અંદાજે 1200 પરીક્ષાર્થીઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે દોડધામપરીક્ષા કેન્દ્ર પર પ્રવેશના અંતિમ સમયે કેટલાક વિદ્યાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે દોડધામ કરવી પડી હતી. સમય ઓછો હોવાથી પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.વિદ્યાર્થીનીને પ્રવેશ ન મળતા માતા રડી પડીપરીક્ષા કેન્દ્રની બહાર એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ચિંતા વધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા માતા બેભાન થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.પહેલા રિજેક્ટ, બાદમાં પ્રવેશ અપાયોપ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ માટે રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરીથી બોલાવવામાં આવી અને અંતે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ મળ્યા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓની ભીડઆ સમગ્ર ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતા. પ્રવેશ પ્રક્રિયાને લઈને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષા હોવાથી છેલ્લી ઘડીએ સર્જાયેલી આવી સ્થિતિએ પરિવારજનોની ચિંતા વધારી હતી.   આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/MOB17XOX2A8dEjAB9OGaKdxJKfXK6gCqHtlEcr5X.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : રમતા&#45;રમતા દોઢ વર્ષની બાળકી રૂમમાં લોક, ફાયર બ્રિગેડે દરવાજો તોડી બચાવી</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન પાસે આવેલી ગાંધીનગર સોસાયટીમાં રમતા-રમતા દોઢ વર્ષની બાળકી રૂમમાં અંદરથી લોક થઈ જતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. પરિવારજનોએ દરવાજો ખોલવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી ન હતી. આખરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.દરવાજો ખોલવાના પ્રયાસો નિષ્ફળબાળકી રૂમમાં અંદરથી બંધ થઈ જતા પરિવારજનોએ દરવાજો ખોલવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જોકે, દરવાજો ખુલ્યો ન હતો. અંદર બાળકી એકલી હોવાથી પરિવારજનોની ચિંતા સતત વધી રહી હતી.ફાયર બ્રિગેડને કરાઈ જાણપરિવારજનોના પ્રયાસો નિષ્ફળ જતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.ફાયર જવાનોએ દરવાજો તોડી પ્રવેશ કર્યોફાયર બ્રિગેડના જવાનોએ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં ફસાયેલી દોઢ વર્ષની બાળકીને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી.બાળકી સલામત મળતા પરિવારને રાહતબાળકીને કોઈ ઈજા થઈ ન હોવાનું સામે આવ્યું છે. દોઢ વર્ષની બાળકી સહીસલામત બહાર આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા સમય માટે સર્જાયેલા ગભરાટ બાદ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળીફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી ઝડપી કાર્યવાહી કરતાં બાળકીને સુરક્ષિત બહાર કાઢી હતી. સમયસર રેસ્ક્યૂ કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.. આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/Lyboi8yre9JhgASDJEIEIaWeIrEa0tn7THAUN280.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 10:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News LIVE  :  2&#45;3 સપ્ટેમ્બરે સારા વરસાદની શક્યતા</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-2-3-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-2-3-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/T661CV4j50SU7TXY7tg7Rmlvg2H0h9bfC2dU44zU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ભર ચોમાસે ગરમીનો અહેસાસ, 2&#45;3 સપ્ટેમ્બરે સારા વરસાદની આશા</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%AD%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8-2-3-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%AD%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8-2-3-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે ફરી ગરમીનો અહેસાસ થવાની શક્યતા છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આગામી દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે ગરમી કરતાં ઉકળાટ વધુ પરેશાન કરી શકે છે. જોકે, 2-3 સપ્ટેમ્બરે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીંહાલ ગુજરાતમાં કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ નથી. જેના કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે. જોકે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.33-34 ડિગ્રી સુધી રહેશે તાપમાનરાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા છતાં મહત્તમ તાપમાન 33-34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તાપમાન સાથે ભેજનું પ્રમાણ વધતાં ખાસ કરીને બપોરના સમયે લોકો ભારે ઉકળાટનો અનુભવ કરી શકે છે.2-3 સપ્ટેમ્બરે સારા વરસાદની આશાહવામાનની સ્થિતિમાં આગામી દિવસોમાં ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને 2-3 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.સૌરાષ્ટ્રમાં 34 દિવસથી વરસાદ અદ્રશ્યરાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી નોંધપાત્ર વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે. સૌરાષ્ટ્રમાં 34 દિવસથી વરસાદ અદ્રશ્ય રહેતા ખેતરમાં ઊભા પાકને પાણીની જરૂરિયાત વધી છે.જન્માષ્ટમી પણ કોરી જવાની ભીતિજન્માષ્ટમીનો તહેવાર નજીક છે, પરંતુ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની ચિંતા યથાવત છે. વરસાદ નહીં પડે તો જન્માષ્ટમીનો તહેવાર પણ કોરો જવાની શક્યતા છે. ઊભા પાકને સમયસર પાણી નહીં મળે તો નુકસાનનું જોખમ પણ વધી શકે છે.ખેડૂતોને સારા વરસાદી રાઉન્ડની જરૂરલાંબા વિરામ બાદ હવે ખેડૂતોને એક સારા વરસાદી રાઉન્ડની તાતી જરૂરિયાત છે. 2-3 સપ્ટેમ્બરે જો સારો વરસાદ થાય તો ખેતરમાં ઊભા પાકને મોટી રાહત મળી શકે છે. આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/y2xZlcpcp3sj5wgcjA5NlhomA6UdOcAdAseOsJAU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagar: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી અપાશે</title>
<link>https://surattimes.com/jamnagar-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/jamnagar-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ હાલારના દ્વારકા અને જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં તદ્દન ઓછો વરસાદ પડયો છે. દુષ્કાળની ભીતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૌની યોજના મારફત બંને જિલ્લાને સૌની યોજનાનું પાણી આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.સામાન્ય રીતે હાલારના બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે. આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે. રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/xtkxbr1ixAWSwGNGCCDnLHL2IhXcbH5gE6YvhXom.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi: ગુડ મોર્નિંગ મોરબી...શહેર&#45;જિલ્લામાં ટૂંક સમયમાં રેડિયો ગુંજતો થઈ જશે</title>
<link>https://surattimes.com/morbi-%E0%AA%97%E0%AB%81%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/morbi-%E0%AA%97%E0%AB%81%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ મોરબીમાં ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં દિલ્હી અને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની ટીમે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટેની રવાપર - ધુનડા રોડ પરની સૂચિત જગ્યાનું બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્ટેશન સ્થાપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થળની ભૌગોલિક યોગ્યતા અંગે પ્રાથમિક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો અને સઘન પ્રયાસોના પરિણામે આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. મોરબીની મુલાકાતમાં ન્યૂ દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયોના એડિશનલ ડિરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ અને અમદાવાદ-ગુજરાત ક્લસ્ટર આકાશવાણીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી સહિતના સ્થાનિક આગેવાનોએ રવાપર - ધુનડા રોડ પર ફાળવેલ સરકારી ખરાબાની જગ્યા પર બારીકાઈથી નિરીક્ષણ કરી પ્રોજેક્ટની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.મોરબીમાં આકાશવાણી કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક કલાકારો અને પ્રતિભાઓને પોતાની કલા રજૂ કરવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે. આ રેડિયો સ્ટેશનના માધ્યમથી સ્થાનિક સમાચાર, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા તેમજ સામાજિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો લોકો સુધી સરળતાથી પહોંચશે. ઔદ્યોગિક નગરી મોરબીના વિકાસમાં આ સુવિધાનો ઉમેરો એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને સ્થાનિક જનજીવનને વધુ માહિતીસભર બનાવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/30/K7u431tWgI5VeQLP2jGOKWwQJAmlWNSTZh1bjlkH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagar News: શેતાવાડમાં બાળકોની બોલાચાલીમાં ચાકી સમાજના પ્રમુખ ઇબ્રાહિમ ચાકીની હત્યા</title>
<link>https://surattimes.com/jamnagar-news-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/jamnagar-news-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ જામનગર શહેરના અતિ ગીચ એવા શેતાવાડ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. શેતાવાડ વિસ્તારમાં સ્થાનિક બાળકો વચ્ચે રમત-રમતમાં કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ અને ઝઘડો થયો હતો. આ બાબતની જાણ થતાં બંને પક્ષના વડીલો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને જોતજોતામાં મામલો હિંસક સપાટીએ પહોંચી ગયો હતો. વડીલો સામસામે આવી જઈને મારમારી પર ઉતરી આવ્યા હતા.ચાકી સમાજના 64 વર્ષીય પ્રમુખનું નીપજ્યું કરૂણ મોતઆ લોહીયાળ અંદરોઅંદરની ઝપાઝપીમાં જામનગર ચાકી સમાજના પ્રમુખ અને સ્થાનિક અગ્રણી એવા 64 વર્ષીય ઇબ્રાહિમ સિદ્દીકભાઈ ચાકી ગંભીર રીતે ઘવાયા હતા. તીક્ષ્ણ તેમજ ક્ષોભજનક હુમલાને કારણે ઇબ્રાહિમ ચાકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સમાજના પ્રમુખની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ શેતાવાડ વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ હતી, અને ચાકી સમાજમાં ઘેરા શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ હતી.સિટી-એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવીબનાવ અંગેની જાણ થતાં જ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર શેતાવાડ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ થાળે પાડી હતી. મૃતકના મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે, અને પોલીસે જરૂરી સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી છે.હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યાબાળકોના ઝઘડામાંથી ઉદ્ભવેલી આ હત્યામાં કેટલા શખ્સો સામેલ હતા અને કોણે કયા હથિયારથી હુમલો કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ લંબાવી છે. સિટી-એ ડિવિઝન પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને ફરાર આરોપીઓ અને હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ તપાસ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે.આ પણ વાંચો - 30 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ અને મુખ્ય સમાચાર અને સંપૂર્ણ ઈતિહાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/o1ZUgagTOPDYo8bvs7LexNyP5gTvgcNHYfrNRwlH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: કૌટુંબિક વિવાદમાં યુગલ હોમાયું, નિકોલમાં પત્ની પર જીવલેણ હુમલો કરી પતિએ અમરેલીમાં ટ્રેન નીચે ઝંપલાવ્યું</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AB%8C%E0%AA%9F%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87%E0%AA%A3-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%8F-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9D%E0%AA%82%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AB%8C%E0%AA%9F%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87%E0%AA%A3-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%8F-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9D%E0%AA%82%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ડાયમંડ પાર્ક સોસાયટીમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. નિકોલમાં રહેતા ભાવેશ બારૈયા નામના શખ્સે પોતાની પત્ની રેખા બારૈયા પર તીક્ષ્ણ હથિયાર વડે મરણતોલ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પત્નીને છોડીને પતિ સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. ઘટનાને પગલે સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી રેખા બારૈયાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.છેલ્લા 10 દિવસથી પતિ-પત્ની વચ્ચે ચાલતો હતો ઉગ્ર કલહપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશ બારૈયા અને તેની પત્ની રેખા બારૈયા વચ્ચે છેલ્લા 10 દિવસથી કોઈ પારિવારિક બાબતે સતત તકરાર અને ઝઘડો ચાલી રહ્યો હતો. સતત થતા કંકાસથી કંટાળીને પત્ની રેખા નિકોલ ખાતે આવેલી પોતાની બહેનના ઘરે રહેવા માટે જતી રહી હતી. ગત રોજ પતિ ભાવેશ તેની બહેનના ઘરે પહોંચ્યો હતો અને આવેશમાં આવીને પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો.હુમલો કર્યા બાદ પતિએ અમરેલી રેલ્વે ટ્રેક પર જીવન ટૂંકાવ્યુંપત્ની પર હુમલો કર્યા બાદ ગભરાઈ ગયેલો અને આવેશમાં આવી ગયેલો પતિ ભાવેશ બારૈયા સીધો અમરેલી પહોંચી ગયો હતો. ત્યાં તેણે અમરેલી પાસે આવેલી રેલ્વે લાઈન પર ટ્રેન નીચે ઝંપલાવીને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો. પત્ની પર હુમલો કર્યાના ગણતરીના કલાકોમાં જ પતિએ આત્મહત્યા કરી લેતાં બંને પરિવારોમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીબનાવની જાણ થતાં જ નિકોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નિકોલ પોલીસે કૌટુંબિક હિંસા અને હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધીને કાયદાકીય તપાસ લંબાવી છે. પોલીસે અમરેલી પોલીસનો સંપર્ક કરી પતિના મૃતદેહના પોસ્ટ મોર્ટમ સહિતની જરૂરી કાગળિયા કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - 30 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ અને મુખ્ય સમાચાર અને સંપૂર્ણ ઈતિહાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/VsTXUhaZQ6Vdxy0rqpSIzTywnAWOZdGCR2KJz9jr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav&#45;Tharad News : સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પ્રવિણ ઠાકોર હત્યા કેસમાં આરોપી કમા ઝોઝુવાડિયાને આજીવન કેદ</title>
<link>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9A%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%9D%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9A%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%9D%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%A6</guid>
<description><![CDATA[ બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ચકચાર મચાવનારા પ્રવિણ ઠાકોર હત્યા કેસમાં થરાદ સેશન્સ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી કમા ઉર્ફે કમલેશ ઝોઝુવાડિયાને દોષિત ઠેરવીને આજીવન કેદની સખત સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે આરોપીને રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના આ આકરા આદેશથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફાળ પડી છે અને મૃતકના પરિવારને આખરે ન્યાય મળ્યો છે.જુલાઈ 2024માં લાકડીના ફટકા મારી કરી હતી કરપીણ હત્યાઆ ચકચારી ઘટનાની વિગત મુજબ, જુલાઈ 2024માં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી કમા ઉર્ફે કમલેશ ઝોઝુવાડિયાએ આવેશમાં આવીને પ્રવિણ ઠાકોર પર લાકડીના સપાટા મારીને કરપીણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે પ્રવિણ ઠાકોરનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ થરાદ પોલીસ મથકે આરોપી કમા ઝોઝુવાડિયા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પુરાવા અને ધારદાર દલીલોને ધ્યાને લઈ કોર્ટે સંભળાવી સજાઆ કેસની સુનાવણી થરાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલ અને થરાદ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સમગ્ર કેસના તથ્યોને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપીને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. લાંબા સમયની કાનૂની લડાઈ બાદ કોર્ટના આ ન્યાયિક નિર્ણયથી મૃતક પ્રવિણ ઠાકોરના શોકગ્રસ્ત પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચો : Panchmahalમાં તલાટીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, રક્ષાબંધનના પારિવારિક વિવાદની ચર્ચા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/upIgqMVfrV1zDKdOOez8yGMgDUNEkqfdmu0QWSIj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 30 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 4. 69 લાખની ઠગાઈ, વિશ્વાસ કેળવી ગ્રે કાપડ મેળવ્યા બાદ ફરાર થઈ ગયો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%9F%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-4-69-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%9F%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-4-69-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે માલ ખરીદીને પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ આચરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો સલાબતપુરા પોલીસ મથકની હદમાં નોંધાયો હતો, જેમાં એક કાપડ દલાલે વેપારીનો વિશ્વાસ જીતીને રૂ. 4.69 લાખની મત્તાનો ગ્રે કાપડનો જથ્થો મેળવી લીધો હતો.ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 4.69 લાખની ઠગાઈમાલ મેળવ્યા બાદ નિશ્ચિત સમયમર્યાદામાં પેમેન્ટ ચૂકવવાનું વચન આપનાર દલાલે અચાનક જ પોતાનો મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો અને રાતોરાત છૂમંતર થઈ ગયો હતો. વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે આંગણે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી આરોપી દલાલની શોધખોળ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસને માહિતી મળી હતી કે આરોપી અમદાવાદ ખાતે છુપાયેલો છે.સલાબતપુરા પોલીસે આરોપીને દબોચી લીધોમાહિતી મળતાં જ સલાબતપુરા પોલીસની ટીમે અમદાવાદ ખાતે દરોડો પાડીને આરોપી મહેશ ઉર્ફે ભુરો ભેરૂલાલ લાલચંદ ખેમનાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને સુરત લાવીને તેની વિરુદ્ધ આગળની કાયદેસરની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ વેપારીઓ સાથે તેણે આવી ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.આ પણ વાંચો: Gandhinagar: PM મોદીની 8 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાત, વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે લોકાર્પણ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/q0kY2ElV9hLlipI7Oftx6KN1EPdkHiEkKDTEkG9p.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav&#45;Tharadમાં UGCના નવા નિયમો સામે વિરોધનો સૂર, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પુનર્વિચારની માંગ</title>
<link>https://surattimes.com/vav-tharad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ugc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97</link>
<guid>https://surattimes.com/vav-tharad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ugc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97</guid>
<description><![CDATA[ બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો સામે વિરોધનો સૂર ઊઠ્યો છે. UGC ના &#039;Promotion of Equity in Higher Education Institutions Regulations, 2026&#039; ના અમલીકરણ અંગે સ્થાનિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્ર મારફતે કેન્દ્ર સરકાર અને UGC સમક્ષ વિવાદાસ્પદ જોગવાઈઓ પર ત્વરિત પુનર્વિચાર કરવાની મજબૂત માંગ કરવામાં આવી છે, જેથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સોહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.ભેદભાવ અને સામાજિક વિભાજન વધવાની ચિંતારજૂઆતકર્તાઓના જણાવ્યા અનુસાર, UGCના આ નવા નીતિ-નિયમો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવાના બદલે વિદ્યાર્થીઓ વચ્ચે અસમાનતા, ભેદભાવ અને સામાજિક વિભાજન ઊભું કરે તેવી ભીતિ છે. વર્તમાન જોગવાઈઓથી વિદ્યાર્થી સમુદાયમાં તિરાડ પડી શકે છે અને શૈક્ષણિક વાતાવરણ પર તેની નકારાત્મક અસર પડી શકે છે. આથી વિદ્યાર્થીઓના સર્વાંગી હિતોનું રક્ષણ થાય તેમજ તમામ વર્ગના યુવાનોને સમાન ન્યાય અને તક પ્રાપ્ત થાય તે પ્રકારે કાયદાકીય સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.સમાનતા અને ન્યાયી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા સરકારને અપીલવાવ-થરાદમાં આપવામાં આવેલા આ આવેદનપત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી શિક્ષણાર્થીઓની વ્યાજબી ચિંતા પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારનું સામાજિક વૈમનસ્ય ન ફેલાય અને બંધારણીય સમાનતા, ન્યાય તથા પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકાર તથા UGC યોગ્ય પગલાં ભરે તેવી અપીલ કરવામાં આવી છે. જો આ વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ તીવ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે.આ પણ વાંચો : Kutch News : ગાંધીધામથી ભુજ તરફ 1,000 લોકોની પગપાળા કૂચ, 55 દિવસના આંદોલન બાદ રસ્તા પર ઉતર્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/OwyClJ6KlHoczi4H5swdXhjFEDAUxUl5oTl1zK22.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: PM મોદીની 8 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાત, વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે લોકાર્પણ</title>
<link>https://surattimes.com/gandhinagar-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-8-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/gandhinagar-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-8-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</guid>
<description><![CDATA[ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને લઈને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન બપોરે 12:00 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસેવડોદરા એરપોર્ટથી તેઓ સીધા એમ.એસ. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મધ્ય ગુજરાત માટે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન બપોરે ૩:૦૦ વાગ્યે હેલિકોપ્ટર (ચોપર) મારફતે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે પહોંચશે. નવસારીમાં તેઓ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’નું વિધિવત ઉદ્ઘાટન કરશે.વડોદરા અને નવસારીમાં યોજાશે 2 ભવ્ય કાર્યક્રમોત્યારબાદ, સાંજે 4:15 વાગ્યે નવસારી હેલીપેડથી રવાના થઈ સુરત પહોંચશે અને સાંજે 4:38 વાગ્યે સુરત એરપોર્ટથી મુંબઈ જવા માટે રવાના થશે. વડાપ્રધાનના આ ટૂંકા પ્રવાસને પગલે વડોદરા, નવસારી અને સુરત ત્રણેય શહેરોમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો: Gandhinagar: ગૌણ સેવા મંડળે 76,710 ઉમેદવારોના ફોર્મ કર્યા રદ્દ, સપ્ટેમ્બરમાં યોજાશે CCE પ્રિલીમ્સ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/pfLi67nVRcTpmHeDvMBIfWtoiLzVm3KxBuwEPkJb.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: સાબરમતીથી દોડશે દેશની પ્રથમ LNG&#45;ડીઝલ DEMU ટ્રેન, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભ કરાવશે</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-lng-%E0%AA%A1%E0%AB%80%E0%AA%9D%E0%AA%B2-demu-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-4-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%83%E0%AA%B9%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-lng-%E0%AA%A1%E0%AB%80%E0%AA%9D%E0%AA%B2-demu-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-4-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%83%E0%AA%B9%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને આર્થિક રીતે કિફાયતી સંચાલન તરફ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલ ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) સાબરમતી ખાતેથી દેશની સૌપ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેન તૈયાર કરવામાં આવી છે.ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિઅમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે સ્ટાફ અને એન્જિનિયરો સાથે આ ખાસ ટ્રેનનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ ટેક્નોલોજી અંતર્ગત 1400 એચપી ધરાવતા બે DEMU ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં બદલવામાં આવ્યા છે. જેમાં ડીઝલનો ૪૦ ટકા વપરાશ ઘટાડીને તેની જગ્યાએ સસ્તા અને સ્વચ્છ ઈંધણ એવા LNGનો ઉપયોગ કરવામાં આવશે. 2000 કિલોમીટરથી વધુ સમય સુધીના કડક ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યા બાદ આ ટ્રેનને મુસાફર સેવામાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે.દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેનઆ નવતર પ્રયોગના કારણે રેલવેને બેવડો ફાયદો થવા જઈ રહ્યો છે. એક તરફ એન્જિનમાંથી નીકળતા હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx) અને પાર્ટિક્યુલેટ મેટર (PM) ના ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે, જેનાથી ટ્રેકના રૂટ આસપાસની હવા સ્વચ્છ રહેશે. તો બીજી તરફ, નાણાકીય દ્રષ્ટિએ પણ આ ટેક્નોલોજી અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. એક DPC માંથી વર્ષે ₹11.9 લાખ અને આખા 8 કોચના DEMU રેકમાંથી પ્રતિ વર્ષ આશરે ₹23.9 (આશરે ₹24) લાખના ઈંધણ ખર્ચની બચત થશે.4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે પ્રસ્થાનDPC માં 600 થી 2200 લીટર ક્ષમતાની વિશિષ્ટ ટેન્ક મૂકવામાં આવી છે, જે 222 કિમીના દૈનિક સંચાલન માટે પુરતી છે.એન્જિનની શક્તિ અને કાર્યક્ષમતામાં ઘટાડો કર્યા વિના જરૂર પડે ડ્યુઅલ સિસ્ટમમાંથી ડીઝલ પર સ્વિચ થઈ શકાય છે.RDSO દ્વારા ઉત્સર્જન પરીક્ષણ બાદ આગામી સમયમાં વધુ 8 DEMU DPC ને પણ આ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવશે.આ પણ વાંચો: Sidhpur: સિદ્ધપુર હાઈવે પર હોટલમાં કાર ઘૂસી જતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, સીસીટીવી આવ્યા સામે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/rF2yHPzN65s9LiTZDFEczPeQIrmmf0nMHtmCPKaz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 19:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: BRTS બસે બાઇકચાલકને અડફેટે લીધો, Video</title>
<link>https://surattimes.com/ahmedabad-news-brts-%E0%AA%AC%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-video</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-brts-%E0%AA%AC%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-video</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં BRTS બસની બેફામ સ્પીડ અને અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ચાર રસ્તા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. જંકશન પરથી પસાર થઈ રહેલી પુરઝડપ BRTS બસે એક બાઇકચાલકને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો સખત હતો કે બાઇકચાલક જમીન પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.ઇજાગ્રસ્ત બાઇકચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયોઅકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં જ ઈમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
    

==&quot; target=&quot;_blank&quot;&gt;
    

==સમગ્ર અકસ્માતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદઆ સમગ્ર ભયાનક અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે BRTS બસ કેવી રીતે બાઇકચાલકને અડફેટે લે છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં BRTS બસના ડ્રાઇવરોની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Ahmedabad News: હવે ખોટા ઈ-ચલણને બે વખત પડકારી શકાશે, જાણો ક્યારથી થશે અમલ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/qgjrnNSg0HGH0mTELAVi2kLH9kblq4VauRZLw8fA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 19:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: વાઘોડિયાના ગુતાલમાં પ્રેમપ્રકરણમાં મહિલાની દારૂણ હત્યા, 12 ગુનાનો આરોપી વિષ્ણુ મકવાણા ઝડપાયો</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-12-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AB%81-%E0%AA%AE%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-12-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AB%81-%E0%AA%AE%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામેથી ગત 26 ઓગસ્ટના રોજ એક ખેતરની અવાવરું ઓરડીમાંથી મહિલાનો અર્ધસળગેલો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહની તપાસ કરતા મૃતક મહિલાની ઓળખ સાવલીના લક્ષ્મી રોહિત તરીકે થઈ હતી.  કંપનીમાં સાથે કામ કરતા-દોઢ મહિના પહેલાં થયો હતો પ્રેમપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક લક્ષ્મી રોહિત અને સાવલીનો આરોપી વિષ્ણુ મકવાણા મંજૂસર સ્થિત એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. સાથે કામ કરતી વખતે જ બંને વચ્ચે પરિચય થયો હતો અને છેલ્લાં દોઢ મહિનાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ગત 25 ઓગસ્ટના રોજ લક્ષ્મી પોતાના પ્રેમી વિષ્ણુની બાઇક પર બેસીને ગુતાલ ગામે આવી પહોંચી હતી.ઝઘડો થતાં ધારિયાના ઘા ઝીંકી કરી હત્યાગુતાલ ગામ પાસે આવેલા એક અવાવરું સ્થળે કોઈ બાબતે વિષ્ણુ અને લક્ષ્મી વચ્ચે તીવ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આવેશમાં આવેલા વિષ્ણુ મકવાણાએ ધારિયા જેવા તીક્ષ્ણ શસ્ત્ર વડે લક્ષ્મી પર તાબડતોબ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહને સંતાડવા માટે ખેતરની ઓરડીમાં મૂકી ઉપર ઘાસ પાથરી દીધું હતું.પકડાઈ જવાના બીકે મૃતદેહ સળગાવ્યોપાપ છુપાવવા અને પકડાઈ જવાના ડરથી આરોપી વિષ્ણુએ મૃતદેહ પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, પોલીસ તપાસમાં પોતાની ઓળખ ન છતી થાય અને પોલીસ ગેરમાર્ગે દોરાય તે માટે તેણે બાઇક અને મોબાઇલ પણ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.આરોપી સામે અગાઉથી નોંધાયેલા છે 12 ગુનાપોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સાવલીના રીઢા આરોપી વિષ્ણુ મકવાણાની અટકાયત કરી કડક પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી વિષ્ણુ મકવાણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી તેજ કરી છે.આ પણ વાંચો - Vadodara ઝોન-2 પોલીસે 31 લાખનો વિદેશી દારૂ બુલડોઝર ફેરવી નષ્ટ કર્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/t4Ln8OEByUmL7H8341KHMbGgAV0vfqfWEMLX7TSI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 17:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ટેક્સટાઈલ વેપારના બહાને 1.28 કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર,  શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ જીત્યો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-128-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82%E0%AA%86%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-128-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82%E0%AA%86%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઠગાઈ આચરનાર ત્રિપુટીએ આયોજિત કાવતરાના ભાગરૂપે પહેલા કાપડ માર્કેટમાં પોતાની સારી શાખ ઊભી કરી હતી. શરૂઆતમાં તેમણે વેપારીઓ પાસેથી નાનો-મોટો માલ ખરીદી તેમજ જોબવર્ક કરાવીને તેનું ચુકવણું નિર્ધારિત સમયે અને રોકડમાં કરી દીધું હતું.સુરત કાપડ માર્કેટમાં કરોડોનો ચૂનોઆ સમયસરના પેમેન્ટના આધારે તેમણે કાપડના વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો, જેથી વેપારીઓને તેમની દાનત પર કોઈ શંકા રહી નહોતી.એકવાર માર્કેટમાં પકડ મજબૂત થઈ ગયા બાદ આ ત્રિપુટીએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. તેમણે એક-બે નહીં પરંતુ સરથાણા વિસ્તારના ૯ જેટલા કાપડ વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનું પ્રોસેસિંગ અને જોબવર્ક કરાવ્યું હતું.ટેક્સટાઈલ વેપારના બહાને જોબવર્ક કરાવી ત્રિપુટી ફરારકુલ રૂ. 1.28 કરોડ જેટલું મંગી જોબવર્ક થઈ ગયા બાદ જ્યારે વેપારીઓએ પોતાના બાકી પેમેન્ટની માંગણી કરી ત્યારે આ ત્રિપુટી વાયદાઓ કરવા લાગી હતી. અંતે પોતાની દુકાન/ઓફિસ બંધ કરીને ત્રણેય જણા રાતોરાત ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા તમામ 9 વેપારીઓએ એકઠા થઈ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ ઠગ ત્રિપુટી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ જીત્યોસરથાણા પોલીસે 9 વેપારીઓની સંયુક્ત રજૂઆત અને લેખિત ફરિયાદના આધારે ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.પોલીસે આરોપી ત્રિપુટીના વેપારી સ્થળો, રહેણાંક સરનામા તથા સીસીટીવી (CCTV) અને બેંક એકાઉન્ટના આધારે તેમની શોધખોળ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: ઉધનામાં આધેડ કોન્ટ્રાક્ટરે બે સગીરાઓ પર દુષ્કર્મ આચર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/JoNiS62b8TSFDgyDKx18C8YpqvzdTEbSkxCdkpFd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 17:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: જમીન દલાલનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગનાર 3 બદમાશોને વેસુ પોલીસે દબોચ્યા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-50-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-3-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-50-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-3-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરના પોશ અને શાંત ગણાતા વેસુ વિસ્તારમાં કાયદાનો ભય વગર અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવેલી એક અત્યંત શર્મજનક અને ગંભીર ઘટના સામે આવી છે. એક જમીન દલાલને બ્લેકમેલ કરીને આરોપીઓએ તેને પોતાની કારમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ ચાલતી કારમાં જ જમીન દલાલને ધમકાવીને તેની પાસેથી જમીનના અત્યંત મહત્વના દસ્તાવેજો/કાગળો અને ખિસ્સામાંથી ₹5,000 રોકડા જબરદસ્તીથી પડાવી લીધા હતા.વેસુ વિસ્તારમાં અપહરણ કરી ખંડણી માગીઆટલેથી ન અટકતાં, આરોપીઓએ જમીન દલાલ પાસેથી ₹50 લાખની જંગી રકમની ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું. રકમ મેળવવા અને વેપારી પર માનસિક દબાણ બનાવવા માટે બદમાશોએ તેની સાથે અમાનવીય વર્તન કર્યું હતું.આરોપીઓએ કારની અંદર જ જમીન દલાલને સંપૂર્ણ નગ્ન કરી દીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. પીડિત વેપારી માનસિક રીતે ભાંગી પડે તે માટે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો ₹50 લાખ નહીં મળે તો તેની કિડની વેચી દેવામાં આવશે તેમજ તેના હાથ-પગ ભાંગી નાખવામાં આવશે.વેપારીને નગ્ન કરી ઢોર માર માર્યોઆ ભયાનક આપવીતીમાંથી મુક્ત થયા બાદ બનાવ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.વેસુ પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી અપહરણમાં વપરાયેલી કાર, પડાવી લેવાયેલા કાગળો અને રોકડ રકમ કબજે કરવા તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં કડક તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: નવેમ્બરમાં શરૂ થશે સુરત મેટ્રો, ડ્રીમસિટીથી અલથાણ સુધી દિવાળી આસપાસ દોડશે ટ્રેન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/niQSSqkwhODp8eZ75jkhhejF9522a76GD4Ff5DTi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 17:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : BRTS રૂટ બન્યો બેફામ વાહનોનો રસ્તો, કરોડોના બૂમ બેરિયર ફેઇલ, તંત્રની બેદરકારી સામે સવાલ</title>
<link>https://surattimes.com/ahmedabad-brts-%E0%AA%B0%E0%AB%82%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%87%E0%AA%87%E0%AA%B2-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/ahmedabad-brts-%E0%AA%B0%E0%AB%82%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%87%E0%AA%87%E0%AA%B2-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમદાવાદમાં BRTS કોરિડોરમાં સામાન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં વાહનચાલકો બિન્દાસ રીતે ટ્રેકમાં ઘૂસી રહ્યા છે. અકસ્માતો અટકાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ અને બૂમ બેરિયર જ હવે તંત્રની બેદરકારીના કારણે સમસ્યા બની રહ્યા છે. કેટલાક સ્થળોએ બેરિયર ખરાબ હોવાની રજૂઆતો સામે આવી છે, તો ક્યાંક બસ સિવાયના વાહનો માટે પણ ગેટ સરળતાથી ખુલી જતા હોવાના આક્ષેપ છે.બસ માટેના ગેટ, વાહનો માટે ખુલ્લો રસ્તો?BRTS કોરિડોરમાં સામાન્ય વાહનો પ્રવેશ ન કરે તે માટે સ્વિંગ ગેટ અને બૂમ બેરિયર લગાવવામાં આવ્યા હતા. આ સિસ્ટમ BRTS બસો અને ઇમર્જન્સી વાહનોને પ્રવેશ આપવા માટે બનાવવામાં આવી છે. પરંતુ અનેક સ્થળોએ ગેટ તૂટી ગયા હોવાની અથવા ખુલ્લા રાખવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી છે.કરોડોના ખર્ચ બાદ પણ વ્યવસ્થા ખોરવાઈસવાલ એ છે કે જો કરોડો રૂપિયાના ખર્ચે સુરક્ષા માટે ગેટ લગાવવામાં આવ્યા હોય તો તેની નિયમિત જાળવણી કોણ કરશે? બેરિયર ખરાબ થાય અને સામાન્ય વાહનો BRTS ટ્રેકમાં ઘૂસી જાય તો અકસ્માતની જવાબદારી કોની? તંત્રની નબળી જાળવણીને કારણે જાહેર નાણાંનો ખર્ચ પણ સવાલોના ઘેરામાં આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટીમાં મુદ્દો ગાજ્યોઆ ગંભીર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે ખામીયુક્ત બૂમ બેરિયર અને ગેટ અંગે કડક વલણ અપનાવ્યું હતું. તમામ ખરાબ બેરિયર તાત્કાલિક રિપેર કરવા અથવા જરૂરી હોય ત્યાં હટાવવા તથા વ્યવસ્થા નિયમિત રાખવા સૂચના આપવામાં આવી છે.BRTS રૂટ પર અકસ્માતનું જોખમBRTS કોરિડોરમાં સામાન્ય વાહનોની ઘૂસણખોરીથી બસ અને અન્ય વાહનો વચ્ચે અકસ્માતનું જોખમ વધી શકે છે. ખાસ કરીને ઝડપથી દોડતી BRTS બસોના રૂટમાં અનધિકૃત વાહનો પ્રવેશે તો ગંભીર પરિણામ આવી શકે છે.હવે કાર્યવાહી ખરેખર થશે?માત્ર બેઠકમાં સૂચના આપવાથી સમસ્યા ઉકેલાશે કે ખરાબ બેરિયર ખરેખર રિપેર થશે? BRTS રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા તંત્ર સામે હવે સૌથી મોટો સવાલ એ છે કે કરોડોના ખર્ચે ઉભી કરેલી વ્યવસ્થા કાગળ પર જ મજબૂત છે કે રસ્તા પર પણ? આ પણ વાંચો   :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/ciBhlLVTARiB40zn8T6cbJTV18sPKeQhlBE9Ko90.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat :  મુંબઈ&#45;ભુજ ટ્રેનમાં બુટલેગરોની બેફામ હેરાફેરી ઝડપાઇ, મુસાફરોનો ભારે હોબાળો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88-%E0%AA%AD%E0%AB%81%E0%AA%9C-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88-%E0%AA%AD%E0%AB%81%E0%AA%9C-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</guid>
<description><![CDATA[ ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈથી કચ્છ તરફ જતી ટ્રેનમાં દારૂનો જથ્થો લઈ જતા શખ્સોને જાગૃત મુસાફરોએ ઝડપી પાડ્યા હતા. સુરત સ્ટેશન પર ટ્રેનને અંદાજે 30 મિનિટ રોકીને મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સુરત રેલવે સ્ટેશન પર દારૂની હેરાફેરી સામે મુસાફરોનો રોષ જોવા મળ્યો હતો.વાપી નજીક કોથળા લઈને ચડ્યામળતી માહિતી મુજબ, મુંબઈ-ભુજ જતી ટ્રેન નંબર 09037માં વાપી નજીક 4 મહિલાઓ સહિત 6 શખ્સો કોથળા લઈને સવાર થયા હતા. કોથળામાંથી દારૂની બોટલોની ગંધ આવતાં મુસાફરોને શંકા ગઈ હતી. ત્યારબાદ મુસાફરોએ સમગ્ર મામલો પકડી પાડવા માટે બૂમાબૂમ કરી હતી.4 મહિલાઓ તક જોઈને ફરારમુસાફરોને દારૂની હેરાફેરીની શંકા જતા હોબાળો શરૂ થયો હતો. આ દરમિયાન તકનો લાભ લઈને ચારેય મહિલાઓ ટ્રેનમાંથી નાસી છૂટી હતી. જોકે, મુસાફરોએ બે યુવાનોને ઝડપી પાડ્યા હતા.દારૂના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયામુસાફરોએ દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બંને યુવાનોને સુરત સ્ટેશન સુધી પકડી રાખ્યા હતા. ત્યારબાદ ટ્રેન સુરત પહોંચતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બંને શખ્સોને દારૂના જથ્થા સાથે પોલીસને સોંપવામાં આવ્યા હતા.સુરત સ્ટેશન પર અડધો કલાક હોબાળોટ્રેનમાં દારૂની હેરાફેરી સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોએ સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનને લગભગ 30 મિનિટ રોકીને હોબાળો મચાવ્યો હતો. ટ્રેનમાં દારૂ કેવી રીતે લાવવામાં આવ્યો અને આ હેરાફેરી પાછળ કોણ છે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.5 જેટલા બુટલેગરો હોવાનો દાવોપ્રાથમિક માહિતી મુજબ, અંદાજે 5 જેટલા બુટલેગરો ટ્રેન મારફતે દારૂનો જથ્થો સુરત તરફ લાવી રહ્યા હોવાની વાત સામે આવી છે. બે શખ્સો ઝડપાયા જ્યારે અન્ય 3 સહિત ચાર મહિલાઓમાંથી કેટલા લોકોની સંડોવણી હતી તે અંગે તપાસ બાદ વધુ વિગતો બહાર આવી શકે છે.દારૂબંધી વચ્ચે બુટલેગરોને ખુલ્લો રસ્તો?ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ટ્રેન મારફતે દારૂની હેરાફેરીનો મામલો સામે આવતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે. ખાસ કરીને મુસાફરોની સતર્કતાથી આ હેરાફેરીનો પર્દાફાશ થયો છે. હવે પોલીસ તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સામે આવવું મહત્વનું રહેશે.  આ પણ વાંચો   :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/CR6QzwpIEP5JinKwVqOkg5HfQ9vf6RR88sSeO8xU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : નાનપુરામાં કારનો દરવાજો અચાનક ખૂલ્યો ને 56 વર્ષીય વેપારીનો જીવ ગયો, હ્રદયદ્વાવક ઘટના</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%96%E0%AB%82%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%87-56-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%95-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%96%E0%AB%82%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%87-56-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%95-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરતના નાનપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઊભેલી કારમાં પાછળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક દરવાજો ખોલી દેતાં મોપેડ સવાર 56 વર્ષીય વેપારી તેની સાથે અથડાયા હતા. અકસ્માતમાં વેપારી મોપેડ પરથી ઉછળીને રસ્તા પર પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.નોનવેજનો વેપાર કરતા હતામૃતકની ઓળખ મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ, ઉંમર 56 વર્ષ, તરીકે થઈ છે. તેઓ નાનપુરા વિસ્તારમાં નોનવેજનો વેપાર કરતા હતા અને એક પુત્ર તથા બે પુત્રી સહિત પરિવાર સાથે રહેતા હતા. અકસ્માત બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.દુકાને જતી વખતે બની ઘટનામળતી માહિતી મુજબ, મંગળવારે બપોરના સમયે મોહમ્મદ અમીન મોપેડ લઈને પોતાની દુકાને જવા નીકળ્યા હતા. તેઓ નાનપુરા રંગઉપવન મલ્ટીલેવલ પાર્કિંગ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રસ્તા પર એક કાર ઊભી હતી.અચાનક ખૂલ્યો કારનો દરવાજોકારની પાછળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક દરવાજો ખોલી દીધો હતો. તે સમયે મોપેડ પર પસાર થઈ રહેલા મોહમ્મદ અમીન દરવાજા સાથે અથડાયા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે તેઓ મોપેડ પરથી ઉછળીને સીધા રસ્તા પર પટકાયા હતા.CCTVમાં કેદ થઈ આખી ઘટનાઅકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં કારનો દરવાજો અચાનક ખૂલ્યા બાદ મોપેડ સવાર તેની સાથે અથડાતા હોવાનું જોવા મળે છે. માથામાં ગંભીર ઈજા થતાં વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.એક ક્ષણની બેદરકારી, પરિવારનો સહારો છીનવાયોરસ્તા પર વાહન ઊભું હોય ત્યારે દરવાજો ખોલતા પહેલાં પાછળથી આવતા વાહનો અંગે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, તે આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે. એક ક્ષણની બેદરકારીના કારણે એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. આ પણ વાંચો  :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/uapkricA3mh7vn3oV9pRxDJiX9tKVZ5DoSVD0vQy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad News: સાળંગપુર કષ્ટભંજનદેવને શ્રાવણ માસના શનિવાર નિમિત્તે ચોકલેટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો</title>
<link>https://surattimes.com/botad-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%82%E0%AA%97%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AD%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%95%E0%AB%82%E0%AA%9F-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/botad-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%82%E0%AA%97%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AD%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%95%E0%AB%82%E0%AA%9F-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે અનોખી અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે હનુમાનજી દાદાને વિવિધ પ્રકારની રંગબેરંગી ચોકલેટથી ભવ્ય અને દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ અનોખા રૂપે ઉપસ્થિત સૌ કોઈ ભક્તોના દિલ જીતી લીધા હતા.ચોકલેટનો મોર, ચાંદીનો મુકુટ અને મોરપીંછની થીમઆજના શણગારની મુખ્ય વિશેષતા ચોકલેટથી બનાવવામાં આવેલો મોર અને તેની આકર્ષક પાંખોની કૃતિ રહી હતી, જે ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, દાદાને ચાંદીનો સુંદર મુકુટ અને અત્યંત આકર્ષક એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસરને મોરપીંછની થીમ આધારિત સજાવવામાં આવતા વાતાવરણ અત્યંત મનમોહક અને ભક્તિમય બની ગયું હતું.ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લીધોશ્રાવણ મહિનાના શનિવારના આ પવિત્ર દિવસે દાદાના દિવ્ય રૂપના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સ્થળ પર પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને તેમજ દેશ-વિદેશમાં વસતા હજારો ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન દિવ્ય દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/b9kZeZWhBNNPMzYgwK5wdUZ3TsJnAjpQVbttpYbn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં નરોડા GIDCના ફેઝ&#45;3માં આવેલી ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-gidc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%9D-3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-gidc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%9D-3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97</guid>
<description><![CDATA[ અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં આજે એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નરોડા GIDCના ફેઝ 3 માં આવેલા પ્લોટ નંબર 28 સ્થિત ફેક્ટરીમાં અચાનક આગના લપેટા અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ચાલુ કામકાજ દરમિયાન અચાનક આગ લાગતા જ ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ પર કાબૂ મેળવવા કવાયત શરુઆગની ગંભીરતાને જોતાં સ્થાનીય લોકો અને ફેક્ટરીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો હરકતમાં આવ્યો હતો અને તાત્કાલિક 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી સઘન રીતે શરુ કરી દેવામાં આવી છે.સદનસીબે જાનહાનિના સમાચાર નહીંહાલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ વધુ ન પ્રસરે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ જતાં મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/gGuIIXUwuIIa1MLM01v1Vy1Zi0MRakI6pZxRZbB4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Nepal Flash Flood : નેપાળમાં તબાહી વચ્ચે ગુજરાતીઓ ફસાયા, 25 લોકો સંપર્કવિહોણા, પરિવારજનોમાં ચિંતા</title>
<link>https://surattimes.com/nepal-flash-flood-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-25-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/nepal-flash-flood-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-25-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ કુદરતી આફત વચ્ચે ગુજરાતમાંથી નેપાળ ગયેલા અનેક યાત્રીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના લોકોનો સંપર્ક તૂટ્યો હોવાનું અનુમાન છે. કેટલાક યાત્રીઓ સાથે છેલ્લા 48 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.25 ગુજરાતીઓ સંપર્કવિહોણા હોવાની આશંકાપ્રાથમિક માહિતી મુજબ, ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી નેપાળ ગયેલા કુલ 25 લોકોના સંપર્ક તૂટ્યા હોવાનું અનુમાન છે. જોકે, આ સંખ્યા અંગે જિલ્લા તંત્ર દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. પરિવારજનો પોતાના સ્વજનો સાથે સંપર્ક સ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે.વલસાડની મહિલા સુરક્ષિત મળીઆ મુશ્કેલ સ્થિતિ વચ્ચે વલસાડની એક મહિલા નેપાળમાં સુરક્ષિત મળી આવી હોવાની રાહતભરી માહિતી સામે આવી છે. એક તરફ કેટલાક ગુજરાતીઓનો સંપર્ક ન થતાં ચિંતા વધી રહી છે, ત્યારે સુરક્ષિત લોકોની માહિતી મળતા પરિવારજનોને થોડી રાહત મળી છે.જિલ્લા તંત્રો એક્શનમાંગુજરાતના વિવિધ જિલ્લા તંત્રો દ્વારા નેપાળ ગયેલા લોકો અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. કોના સંપર્ક તૂટ્યા છે, તેઓ કયા વિસ્તારમાં હતા અને તેમની હાલની સ્થિતિ શું છે તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
   

ખરાબ હવામાનથી રેસ્ક્યુમાં અડચણનેપાળમાં સતત વરસાદ અને ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનને પણ મોટો ફટકો પડ્યો છે. હેલિકોપ્ટર સેવા બંધ રહેતા પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓ અને અન્ય માર્ગો પણ પ્રભાવિત થતાં બચાવ કામગીરી વધુ પડકારજનક બની છે.પૂર-ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીરનેપાળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. કુદરતી આફત વચ્ચે ગુજરાતીઓ સહિત અનેક યાત્રીઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. હવે સૌથી મોટો પડકાર સંપર્કવિહોણા લોકોની ચોક્કસ માહિતી મેળવવાનો અને હવામાન સુધરતાં ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાનો છે.  આ પણ વાંચો   :      Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/1MuwySfKhAGaQQZlhmduv8KIcNg6TqWmJ9CWn1EN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં મહિલા PI સાથે છેતરપિંડી: ઇન્સ્યોરન્સ પોલિસીના નામે 5.43 લાખ ગૂમાવ્યા</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-pi-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-543-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%97%E0%AB%82%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-pi-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-543-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%97%E0%AB%82%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં હવે સામાન્ય નાગરિકોની સાથે કાયદાનું પાલન કરાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કવિતા બ્રહ્મભટ્ટ પોતે સાયબર ઠગોની જાળમાં ફસાયા છે. ભેજાબાજ ઠગ દ્વારા ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યુઅલ કરવાના બહાને તેમની સાથે રૂ. 5.43 લાખની મોટો છેતરપિંડી આચરવામાં આવી છે.પોલિસી બંધ કરાવવા અને GSTના નામે રૂપિયા પડાવ્યાસમગ્ર ઘટનાની વિગત મુજબ, ગઢીયા નામના શાતિર ઠગે મહિલા PI કવિતા બ્રહ્મભટ્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની ઇન્સ્યોરન્સ પોલિસી બંધ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ પોલિસી બંધ કરવાની પ્રક્રિયા, પ્રોસેસિંગ ફી અને જીએસટી (GST) ચૂકવવાના નામે ઝાંસો આપીને આરોપી ગઢીયાએ અલગ-અલગ તબક્કે કુલ રૂ. 5.43 લાખની રકમ પોતાની જાળમાં ફસાવીને પડાવી લીધી હતી.સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરીપોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ મહિલા PI કવિતા બ્રહ્મભટ્ટે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જે બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના ડેટા અને કોલ ડિટેલ્સના આધારે આરોપી ગઢીયા સહિતના સાયબર ઠગોને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/xeboayT6XdLcFS1BR6FRJkVkLG98rxJYKCpIP3Bu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : પુણામાંથી ગુમ થયેલી 4 બહેનો કર્ણાટકમાં મળી આવી, મોબાઈલ માટે પિતાએ ઠપકો આપતા ઘર છોડ્યું</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-4-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%A0%E0%AA%AA%E0%AA%95%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-4-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%A0%E0%AA%AA%E0%AA%95%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ સુરતના પુણા વિસ્તારમાંથી ગુમ થયેલી 4 બહેનોને પોલીસે કર્ણાટકના કાલબુરગી રેલવે સ્ટેશન પરથી શોધી કાઢી છે. ચારેય બહેનોને સુરત પરત લાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેમનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. ચારેય દીકરીઓ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.મોબાઈલ ફોનની માંગ કરી હતીમળતી માહિતી મુજબ, ચારેય બહેનોએ પિતા પાસે મોબાઈલ ફોનની માંગણી કરી હતી. જોકે, પિતાએ મોબાઈલ ફોન આપવાનો ઇનકાર કર્યો હતો અને દીકરીઓને ઠપકો પણ આપ્યો હતો. પિતાના ઠપકાથી નારાજ થયેલી ચારેય બહેનોએ ઘર છોડીને જવાનો નિર્ણય કર્યો હતો.CCTVથી મળ્યો મહત્વનો સુરાગચારેય બહેનો ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પુણા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં દીકરીઓ ઘરેથી નીકળતી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.કાલબુરગી રેલવે સ્ટેશનથી મળી આવીપોલીસે CCTV સહિતના ટેકનિકલ અને અન્ય તપાસના આધારે ચારેય બહેનોની શોધખોળ તેજ કરી હતી. અંતે તેમને કર્ણાટકના કાલબુરગી રેલવે સ્ટેશન પરથી શોધી કાઢવામાં આવી હતી. પોલીસે ચારેય બહેનોને સુરત લાવી પરિવારજનોને સોંપી હતી.કાઉન્સેલિંગ બાદ પરિવાર સાથે મિલનસુરત પરત લાવ્યા બાદ પોલીસે ચારેય બહેનોનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. ચારેય બહેનો સલામત મળી આવતા પરિવારજનોની ચિંતા દૂર થઈ છે.  આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/dQhfeBHYw05IGncR4IUm3VMyThwboY8bPiI4QqGy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagar: લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી</title>
<link>https://surattimes.com/mahisagar-%E0%AA%B2%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/mahisagar-%E0%AA%B2%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ લુણાવાડા : લુણાવાડાના શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની KG વિભાગથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આનંદોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાળકોમાં સર્જનાત્મકતા અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ રાખી સ્પર્ધા તેમજ રક્ષાબંધન ગ્રીટીંગ કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તમામ વિભાગના નાના-મોટા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિથી નકામી વસ્તુઓમાંથી આકર્ષક ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ અને ગ્રીટીંગ કાર્ડ્સ તૈયાર કર્યા હતા. બાળાઓએ ભાઈઓને રાખડી બાંધી મોં મીઠા કરાવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/kgAIqXYGkEqHsYPZ6iuM9scVPKrXISVaQoFpTNIt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagar: રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા નારી સન્માન સમારંભ યોજાયો</title>
<link>https://surattimes.com/mahisagar-%E0%AA%B0%E0%AB%88%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mahisagar-%E0%AA%B0%E0%AB%88%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા જ્યાં નારીનું સન્માન, ત્યાં દેશનો વિકાસના સંદેશ સાથે ભવ્ય નારી સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ દશરથસિંહ બારિયા, જિલ્લા મહામંત્રી તેજસભાઈ શાહ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દશરથસિંહ બારિયાનું શાલ ઓઢાડી તથા તલવાર અર્પણ કરીને સન્માન કરાયું હતું. બક્ષીપંચ સમાજ તથા સખી મંડળની બહેનોએ આગેવાનોને રાખડી બાંધી હતી. બહેનોને સાડીની ભેટ પણ અપાઈ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને ગામના લોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતાં. તેમજ લોકોએ ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમની સરાહના કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/29/s7Ej69D62zXiB4j8hE5tnEgj8vqTOj6WBmW2X1tQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 29 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માઇભક્તની અનોખી ભક્તિ, મા અંબાના ચરણોમાં રૂ.24.75 લાખનું સોનું અર્પણ</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%80-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%822475-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%80-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%822475-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</guid>
<description><![CDATA[ ગુજરાતના શક્તિપીઠ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્તો દ્વારા સોનાનું દાન આપવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. જગતજનની અંબા માતાજી પ્રત્યેની ગાઢ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકરૂપે વધુ એક શ્રદ્ધાળુએ મા અંબાના ચરણોમાં સોનું અર્પણ કર્યું છે. માઇભક્ત દ્વારા માતાજીના ધામમાં સોનાની 2 નંગ લગડીઓ તેમજ 2 નંગ સોનાના ટુકડા ભક્તિભાવપૂર્વક દાનમાં આપવામાં આવ્યા છે, જેનાથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.167.270 ગ્રામ સોનું દાનમાં મળ્યું, અંદાજિત કિંમત રૂ.24.75 લાખશ્રદ્ધાળુ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ સોનાની લગડીઓ અને ટુકડાઓનું કુલ વજન 167.270 ગ્રામ થાય છે. વર્તમાન બજાર ભાવ અનુસાર આ અર્પણ કરાયેલા સોનાની અંદાજિત કિંમત રૂ.24,75,000 (ચોવીસ લાખ પંચાંતર હજાર રૂપિયા) આંકવામાં આવી છે. આ મોટું દાન પ્રાપ્ત થયા બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વિધિવત પ્રક્રિયા પૂર્ણ કરીને સોનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દાતા શ્રદ્ધાળુને સત્તાવાર રસીદ એનાયત કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સુવર્ણ શિખર અને સુવર્ણ કાર્યો માટે માઇભક્તોમાં ભારે ઉત્સાહઅંબાજી મંદિરના શિખરને સુવર્ણમંડિત કરવાની કામગીરી તેમજ મંદિરના અન્ય સુવર્ણ કાર્યો માટે દેશ-વિદેશમાં વસતા માઇભક્તો ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે. આ પ્રકારે સમયાંતરે મળતા મોટા સુવર્ણ દાનના કારણે અન્ય શ્રદ્ધાળુઓમાં પણ મા અંબાના ચરણોમાં યથાશક્તિ દાન આપવા માટે ભારે ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી રહી છે. ટ્રસ્ટ દ્વારા પણ તમામ દાનનો ઉપયોગ મંદિરના સુવર્ણમંડિત કાર્યોમાં સુચારુ રીતે કરવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો : Dwarka News : દ્વારકાધીશ મંદિરની ધ્વજાના નામે છેતરપિંડી! નકલી પહોંચ બનાવી 2 યજમાનો પાસેથી રૂ.1.02 લાખ પડાવ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/r6dFnMIWQGCaRGBsoGrjPIhZIIGLiWhzvhSOyD8N.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Nepal Flood News: પૂરમાં 25 ગુજરાતીઓના સંપર્ક તૂટ્યા હોવાનું અનુમાન, વલસાડની એક મહિલા સુરક્ષિત મળી</title>
<link>https://surattimes.com/nepal-flood-news-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-25-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/nepal-flood-news-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-25-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80</guid>
<description><![CDATA[ નેપાળમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાના અંદાજે 25થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની વિગતો સામે આવી છે.જેમાં કેટલાક યાત્રીઓ સાથે છેલ્લા 48 કલાકથી તમામ સંપર્ક તૂટી જતાં તેમના પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખીને ફસાયેલા લોકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.જે દરમિયાન વલસાડની એક મહિલા સંપર્ક વિહોણી થયા બાદ નેપાળમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં સ્થાનિક તંત્ર અને ભારતીય દૂતાવાસ દ્વારા તમામ ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવા અને સંપર્કવિહોણા થયેલા અન્ય લોકોને શોધવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.વિશ્વના 30થી વધુ દેશોના નાગરિકો ગુમગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ, ટ્રેકર્સ, શ્રદ્ધાળુઓ અને મજૂરો સામેલ છે, જેઓ માઉન્ટ કૈલાશની યાત્રા કે ટ્રેકિંગ માટે પહોંચ્યા હતા. પૂરની તીવ્રતા એટલી ભયાનક હતી કે વિશ્વના 30થી વધુ દેશોના નાગરિકો ગુમ થઈ ગયા છે.નેપાળના આપદા પ્રબંધન પ્રાધિકરણ અનુસાર દેશમાં ઘટેલી દુર્ઘટનામાં જે લોકો ગુમ છે તેમાં 517 વિદેશી નાગરિકો છે.નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોમાં 113 નેપાળી પ્રવાસીઓ,સેના અને પોલીસના 85 જવાનો, રસુવા જિલ્લાના 161 અને નુવાકોટ જિલ્લાની 1 વ્યક્તિ સામેલ છે.ચીનના તિબેટ સ્થિત ગિયિરોંગ કાઉન્ટીમાં 3 લોકોના મોત થયા છે અને 558 લોકો ગુમ છે,જેમાં 260 વિદેશીઓ છે. આ હોનારતમાં ભારતીયોને પણ મોટી અસર પહોંચી છેઆ હોનારતમાં ભારતીયોને પણ મોટી અસર પહોંચી છે.ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શકતો નથી, જેમાં પાવર પ્રોજેક્ટ પર કામ કરતા 73 લોકો અને માઉન્ટ કૈલાશની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સામેલ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર 90 અમેરિકન નાગરિકોનો કોઈ પત્તો નથી, જ્યારે ચીન તરફથી નેપાળમાં 100 જેટલા ચીની નાગરિકો પણ ગુમ છે.હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને હેલિકોપ્ટરની મદદથી અત્યાર સુધીમાં 50થી વધુ વિદેશી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ Gymમાં કસરત દરમિયાન ડૉક્ટરનું અચાનક મોત, CCTV વીડિયો સામે આવ્યો, જાણો યુવાનોમાં હાર્ટ ડિઝીઝના કારણો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/puJgBUOBDc29kPlT8983xZ4f8F1vbm3YagHhJVlm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar: ફુલસરમાં મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A7%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B2%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A7%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B2%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA</guid>
<description><![CDATA[ ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં શ્વેતાબા ગોહિલ નામના મહિલાનો પોતાના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની તપાસ શરૂ કરી હતી.ભાવનગરમાં પરણિતાનું રહસ્યમય મોતપ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આપઘાતનો લાગતો હોવા છતાં, મૃતક મહિલા શ્વેતાબાના પીઅર પક્ષ અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. પરિવારે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે શ્વેતાબાએ આપઘાત કર્યો નથી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પરિવારજનોએ એક ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મૃતક મહિલાના પતિના આ બીજા લગ્ન હતા. આ અગાઉ ભૂતકાળમાં પણ પતિની પહેલી પત્નીની લાશ પણ આ જ રીતે રહસ્યમય સંજોગોમાં અને આ જ હાલતમાં મળી આવી હતી. એક જ પરિવારમાં બંને પત્નીઓના આ જ પ્રકારે શંકાસ્પદ મોત થતાં પરિવારનો શંકાનો કાંટો પતિ અને સાસરિયાં તરફ વળ્યો છે.પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપમૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. ફોરેન્સિક પીએમ (FSL) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે પરિવારના નિવેદનો નોંધીને આગળની તપાસ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/19Jwz0bePaG5dHprhemcmn9Tcr89sbnjQxXU9wVL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 21:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%9D%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%9D%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે સરકારી નિયમોના ધજાગરા ઉડાવીને ખુલ્લેઆમ એનાલોગ પનીર વેચાઈ રહ્યું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સરકારી કાગળો પર પ્રતિબંધ હોવા છતાં શિનોરના બજારમાં ભેળસેળિયા પનીરનો વેપાર ધમધમી રહ્યો છે. સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં શિવશક્તિ ડેરી ખાતેથી કથિત એનાલોગ પનીરના વેચાણનું મોટું રહસ્ય કેમેરા સામે ખુલ્લું પડ્યું છે.બપોરે 12:48 કલાકે ના પાડી, 4:02 કલાકે કેમેરા સામે વેચાયું પનીરસંદેશ ન્યૂઝના સંવાદદાતાએ ગ્રાહક બનીને હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા હતા. બપોરે 12:48 કલાકે જ્યારે ડેરી પર તપાસ કરી ત્યારે ‘પનીર પૂરું થઈ ગયું છે’ તેવો જવાબ મળ્યો હતો અને ચાર વાગ્યે આવવા જણાવાયું હતું. ત્યારબાદ બપોરે 4:02 કલાકે સંવાદદાતા ફરી પહોંચતા રૂ. 50 ના 100 ગ્રામના હિસાબે રૂ. 150 નું પનીર વેચવામાં આવ્યું હતું. આ સમગ્ર ખેલ કેમેરાની નજરે શૂટ થઈ ગયો હતો.સરકારી કચેરીઓથી માત્ર 100 મીટર દૂર ચાલે છે ગોરખધંધોસૌથી ગંભીર બાબત એ છે કે, જે શિવશક્તિ ડેરીમાં આ કાળો ખેલ ચાલી રહ્યો છે, તેનાથી તાલુકા હેલ્થ સેન્ટર માત્ર આશરે 100 મીટર જ દૂર આવેલું છે. આ ઉપરાંત નજીકમાં જ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી જેવી મહત્વની સરકારી ઓફિસો આવેલી છે. તંત્રના નાકની નીચે જ ચાલતો આ વેપાર જવાબદાર અધિકારીઓની નજરથી કેમ દૂર છે તે મોટો પ્રશ્ન છે.તહેવારના દિવસે આ સ્થિતિ તો સામાન્ય દિવસોમાં શું?રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના દિવસે જ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કથિત પનીરનું વેચાણ કેમેરામાં કેદ થયું છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, સામાન્ય દિવસોમાં અહીં કેવા પ્રકારનો માલ વેચાતો હશે? જો સંદેશ ન્યૂઝની ટીમ આ ભેળસેળ સુધી પહોંચી શકતી હોય તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ કેમ ઊંઘતી ઝડપાઈ રહી છે?
   

હવે તંત્ર ક્યારે જાગશે? સેમ્પલ લેવાશે કે નહીં?શિનોરમાં પનીરના વેચાણનો વિવાદ ગરમ થતાં હવે સમગ્ર પંથકની નજર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સરકારી તંત્રની કામગીરી પર મંડાયેલી છે. શું તંત્ર દ્વારા શિવશક્તિ ડેરીમાંથી કથિત એનાલોગ પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે? અને જો ભેળસેળ પુરવાર થશે તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થશે કે પછી મામલો રફેદફે કરી દેવાશે?આ પણ વાંચો - Vadodara સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને બહેને બાંધી રાખડી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/teW1db9VFt6N9PJ8WWWaZdCeTT5zg84RlBaRQvqv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 21:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Aravalli News: મોડાસામાં રક્ષાબંધને મોડી રાત્રે કાચું મકાન ધરાશાયી, 7 લોકો ઈજાગ્રસ્ત</title>
<link>https://surattimes.com/aravalli-news-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-7-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/aravalli-news-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-7-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સગર વાડા વિસ્તારમાં રક્ષાબંધનના તહેવાર વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક કાચું મકાન એકાએક ધરાશાયી થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ મોટો અકસ્માત હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી.રક્ષાબંધન કરવા આવેલી બહેન અને ભાણેજ દુર્ઘટનામાં સપડાયામળતી માહિતી મુજબ, સગર વાડામાં રહેતા હર્ષદભાઈ ભાવસારના કાચા મકાનમાં આ ઘટના બની હતી. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી તેમની બહેન પોતાના બાળકો સાથે ભાઈને રાખડી બાંધવા માટે ઘરે આવ્યા હતા. તહેવારના ઉત્સાહ વચ્ચે મોડી રાત્રે સમગ્ર પરિવાર ઊંઘી રહ્યો હતો, ત્યારે જ આ કરુણ ઘટના આકાર પામી હતી.રાત્રે 12:30 વાગ્યે સ્લેબ સાથે નીચે પડ્યા લોકોરાત્રિના આશરે 12:30 વાગ્યાના સુમારે મકાનનો સ્લેબ એકાએક કડાકા ભેર તૂટી પડ્યો હતો. મકાનના ઉપરના ભાગે ઊંઘી રહેલા બહેન અને ભાણેજ સહિત 4 વ્યક્તિઓ સ્લેબ ધરાશાયી થતાં સીધા નીચેના ભાગે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ઉપરના ચારેય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.નીચેના રૂમમાં ઊંઘી રહેલા 3 લોકો પર પડ્યો સ્લેબઉપરનો સ્લેબ તૂટીને નીચે પડતાં જ નીચેના રૂમમાં ઊંઘી રહેલા અન્ય 3 વ્યક્તિઓ પણ મકાનના કાટમાળ અને સ્લેબ નીચે દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા. આમ, આ સમગ્ર ઘટનામાં કુલ 7 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.આ પણ વાંચો -  Aravalliમાં લાઇન રિપેરિંગ દરમિયાન વીજકર્મીને લાગ્યો હાઇવોલ્ટેજ કરંટ: એક જ અઠવાડિયામાં બીજો બનાવ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/2xLyzT5FMqSCKb2hfE19Lrg1gHTff0JGxkKXMMJn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: નરોડા પાટિયા બ્રિજ મુદ્દે AMC કમિશનર અને રોડ કમિટી આમને&#45;સામને, જૈનિક વકીલે લખ્યો પત્ર</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-amc-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%86%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B2%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-amc-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%86%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B2%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં બની રહેલા ઓવર બ્રિજના નિર્માણ કાર્યમાં થઈ રહેલા ભારે વિલંબને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ સપાટી પર આવ્યો છે. આ મુદ્દે રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર પત્ર પાઠવીને તીખા સવાલો કર્યા છે.સાઇટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર આપવા સામે ઉઠાવ્યા સવાલરોડ કમિટી ચેરમેન જૈનિક વકીલે પત્રમાં આકરા પ્રહારો કરતા પ્રશ્ન પૂછ્યો છે કે, જ્યારે પ્રોજેક્ટ માટે સાઇટ ક્લિયરન્સ અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી સિસ્ટમ જેમ કે ગેસ, ડ્રેનેજ અને વીજળીની પાઇપલાઇનો અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હતી, તો પછી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર શા માટે આપી દેવામાં આવ્યો?કન્સલ્ટન્ટની ભૂલ અને 185 દિવસના વિલંબ પર સ્પષ્ટતાની માગબ્રિજનું બાંધકામ નક્કી કરેલી સમયમર્યાદા કરતા 185 દિવસ મોડું થયું છે. પત્રમાં આ 185 દિવસના અતિરિક્ત વિલંબની ગણતરી કઈ પદ્ધતિ કે ધોરણોના આધારે કરવામાં આવી છે, તેનો વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો બ્રિજની ડિઝાઇન બનાવવામાં કન્સલ્ટન્ટની કોઈ ખામી કે ક્ષતિ રહી ગઈ હોય, તો તેમની સામે અત્યાર સુધી શું કાનૂની કે શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા છે, તેની પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.રૂપિયા 50 લાખની પેનલ્ટીની જોગવાઈઓ પર આકરા સવાલોબ્રિજના કામમાં વિલંબ બદલ કોન્ટ્રાક્ટરને રૂપિયા 50 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી નક્કી કરતી વખતે કઈ-કઈ કાનૂની અને ટેન્ડરની જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવી છે તેનો સંપૂર્ણ રિપોર્ટ આપવા કમિટી ચેરમેને આદેશ કર્યો છે. પત્રના કારણે AMC વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.આ પણ વાંચો - Ahmedabad Police Commissionerનો માસ્ટર પ્લાન, 400થી વધુ ગુનેગારો સામે પાસા અને કેમિકલ ગોડાઉનોમાં ચેકિંગ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/hDKyn824cruNN2Vr2kkyW9Md5eF5KSh7aPEPjDTK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari News : PM મોદીના નવસારી પ્રવાસને લઈ ઉત્સાહ, C.R. પાટીલ અને હર્ષ સંઘવીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક</title>
<link>https://surattimes.com/navsari-news-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9-cr-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</link>
<guid>https://surattimes.com/navsari-news-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9-cr-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</guid>
<description><![CDATA[ PM નરેન્દ્ર મોદીના આગામી નવસારી પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોને ધ્યાને રાખીને તૈયારીઓને વેગ આપવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા. PMના કાર્યક્રમને ભવ્ય અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.તૈયારીઓ અંગે આપ્યા મહત્વના સૂચનો અને આખરી ઓપબેઠક દરમિયાન PMના કાર્યક્રમના સ્થળ, સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ અને જનમેદનીના આગમનથી લઈને તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા સ્થાનિક પ્રશાસનને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.નવનિર્મિત ભાજપ કાર્યાલયની મુલાકાત અને સંગઠનાત્મક સમીક્ષાવહીવટી સમીક્ષા બેઠક પૂર્ણ કર્યા બાદ નેતાઓ નવસારી ખાતે નવનિર્મિત ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લેશે. કાર્યાલયના નિરીક્ષણ સાથે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે પણ PMના કાર્યક્રમને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. PM મોદીના નવસારી પ્રવાસને લઈને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : Kutch News : ગાંધીધામમાં BSF જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી, પરિવારથી દૂર જવાનોને બંધાઈ રાખડી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/LIyno6E1ELhNSnNrSUKKuZTa3eKL39W1mHIGE48N.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Nepalમાં સર્જાયેલી હોનારત વચ્ચે સુરતના એક જ પરિવારના 3 લોકો થયા લાપતા</title>
<link>https://surattimes.com/nepal%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/nepal%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ પડોશી દેશ નેપાળમાં સર્જાયેલી ભારે તારાજી અને કુદરતી આફત વચ્ચે સુરત શહેરના એક જ પરિવારના ત્રણ સભ્યો લાપતા થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મૂળ સુરતના પરેશભાઈ પટેલ, તેમના પુત્ર અને પુત્રવધૂ જ્યોતિબેન પટેલ 20 તારીખે યુએસએ (USA) થી નેપાળ ફરવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેમની પુત્રી મીનાક્ષીબેન રામાણી પણ 22 તારીખે મુંબઈથી નેપાળ ખાતે પહોંચીને પરિવાર સાથે જોડાઈ હતી. તમામ સભ્યો એકસાથે માનસરોવર યાત્રા અને પ્રવાસે નીકળ્યા હતા, પરંતુ કુદરતી આફત બાદ તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.23 તારીખે થઈ હતી છેલ્લી વાતપરિવારના વૃદ્ધ માતા સાથે 23 તારીખે છેલ્લી વખત ટેલિફોનિક વાતચીત થઈ હતી. તે સમયે પરેશભાઈ અને પરિવારે જણાવ્યું હતું કે તેમનું ઇમિગ્રેશન થઈ ગયું છે અને તેઓ માનસરોવર તરફ આગળ વધી રહ્યા છે. આ છેલ્લી વાતચીત બાદથી જ પરિવારના ત્રણેય સભ્યોનો ફોન બંધ આવે છે અને સંપર્ક તૂટી ગયો છે. સંતાનો અને પરિવારજનો લાપતા થતાં વૃદ્ધ માતા ઘેરા આઘાતમાં સરી પડ્યા છે અને તેમણે રડતી આંખે સરકાર તેમજ વિદેશ મંત્રાલય પાસે પરિવારના સભ્યોને ઝડપથી શોધીને હેમખેમ પરત લાવવા માટે મદદની વિનંતી કરી છે.વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવા કવાયત સુરતના પરિવારજનો લાપતા થયાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો અને તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. નેપાળ ખાતે ભારતીય દૂતાવાસ અને કેન્દ્રીય વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને લાપતા થયેલા પરેશભાઈ પટેલ અને તેમના પરિવારની ભૌગોલિક સ્થિતિ ટ્રેસ કરવા તેમજ શોધખોળ કામગીરી (Search Operation) ઝડપી બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/dDQofgy81yPCy7ihda5Otu7T9t78QobQF3K5OotK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patan: સમીના રાણાવાડામાં જમીન વિવાદમાં યુવકની કરપીણ હત્યા, 3 આરોપીઓ ગિરફ્તાર</title>
<link>https://surattimes.com/patan-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%AA%E0%AB%80%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/patan-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%AA%E0%AB%80%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ પાટણ જિલ્લાના સમી તાલુકા હેઠળ આવેલા રાણાવાડા ગામમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. રાણાવાડા ગામમાં રહેતા વાલ્મીકિ પરિવારમાં માત્ર 3 વીઘા જમીન વેચવા બાબતે ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન પરિવારના નિકુલભાઈ પેથાભાઈ વાલ્મીકિએ જમીન વેચવા માટેના કાગળો પર સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.સમીમાં 3 વીઘા જમીન માટે લોહિયાળ ખેલસહી કરવાની ના પાડતાં જ કૌટુંબિક સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ગેમરભાઈ પૂંજાભાઈ, મૃતકના કાકા મનુભાઈ પૂંજાભાઈ અને કૌટુંબિક ભાઈ અશોકભાઈ સોમાભાઈએ આવેશમાં આવીને નિકુલભાઈ પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચતાં નિકુલભાઈ વાલ્મીકિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. નિકુલ પર થઈ રહેલા લોહિયાળ હુમલાને જોઈ તેને બચાવવા માટે તેની માતા અને બહેન વચ્ચે પડ્યાં હતાં. પરંતુ જમીનના મોહમાં અંધ બનેલા આરોપીઓએ તેમને પણ ન છોડતાં ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો.પોલીસે કાકા-ભાઈઓ સહિત 3ની કરી ધરપકડબનાવની જાણ થતાં જ સમી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ત્વરિત તપાસ ચલાવીને સમી પોલીસે હત્યા આચરનારા ત્રણેય આરોપીઓ ગેમરભાઈ પૂંજાભાઈ, મનુભાઈ પૂંજાભાઈ અને અશોકભાઈ સોમાભાઈની ધરપકડ કરી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Surat:સ્મીમેરમાં યુવતીના મોત કેસમાં પ્રેમી દિલીપ સામે રાજસ્થાનમાં અપહરણનો ગુનો, પીએમ રિપોર્ટમાં કુદરતી મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/YoRf268lCM1LwXZidTJ5QYDYDepdgpX7s9ncDWD7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath News : વરસાદી સંકટ ટાળવા સોમનાથમાં મહાપૂજા, નેપાળ દુર્ઘટનાના મૃતકો માટે પણ પાઠવાઈ શ્રદ્ધાંજલિ</title>
<link>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BF</link>
<guid>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BF</guid>
<description><![CDATA[ ગુજરાતમાં વરસાદનું સંકટ દૂર થાય અને રાજ્યભરમાં સાર્વત્રિક સારો વરસાદ થાય તે હેતુથી ગીર સોમનાથ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં એક વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ ધાર્મિક અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભૂદેવો એકઠા થયા હતા. સમગ્ર ગુજરાત પર મેઘરાજાની કૃપા બનેલી રહે અને ખેડૂતો તેમજ નાગરિકો પરથી જળસંકટ ટળે તે માટે ભગવાન સોમનાથના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.પવિત્ર જળ, દૂધ અને શેરડીના રસથી સોમનાથ દાદાનો મહાઅભિષેકઆ વિશેષ પૂજા દરમિયાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ મહાદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. સોમનાથ દાદાને પવિત્ર ત્રિવેણી સંગમનું જળ, વાસ, દૂધ તેમજ શેરડીના રસથી અભિષેક કરાયો હતો. ધાર્મિક માન્યતા અનુસાર મહાદેવને દૂધ અને શેરડીના રસનો અભિષેક કરવાથી રાજ્યમાં સમૃદ્ધિ આવે છે અને કુદરતી આફતો ટળે છે. મોટી સંખ્યામાં હાજર રહેલા ભૂદેવોના મંત્રોચ્ચારથી સોમનાથ તીર્થધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.નેપાળ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થનાઆ ધાર્મિક પ્રસંગે માત્ર રાજ્યમાં સારા વરસાદની કામના જ નહીં, પરંતુ વિશ્વશાંતિ અને માનવતાના ધોરણે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. તાજેતરમાં નેપાળમાં સર્જાયેલી દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મહાદેવના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. સોમપુરા બ્રાહ્મણ સમાજના ભૂદેવોએ શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પણ મહાદેવ પાસે વિશેષ યાચના કરી હતી.આ પણ વાંચો : Surat: વ્હોટ્સએપ-ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડમાં 5.98 લાખની ઠગાઈ કરનાર રત્નકલાકાર સંજય બારૈયા ઝડપાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/beOjIj59VuyG2I4D4BOmCKpIjqKcR8wEL4VVQDuY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotમાં કેટરર્સમાં કામ કરતી 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-15-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-15-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાંથી સગીરાની સુરક્ષા પર સવાલ ઉભા કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. કેટરિંગ ક્ષેત્રે કામ કરતી ૧૫ વર્ષની એક અલ્પવયસ્ક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવીને પોતાની ઓફિસ ખાતે લઈ જઈને તેની સાથે ચાર-ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.પાંચ મહિના અગાઉ થયો હતો પરિચય તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા અમૃત બેલમ નામના શખ્સ સાથે સગીરાનો પરિચય આશરે પાંચ મહિના અગાઉ થયો હતો. આ પરિચયનો ગેરફાયદો ઉઠાવીને આરોપીએ ગત જૂન મહિનામાં સગીરાને પોતાની ઓફિસે લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી.પરિવારજનોની ફરિયાદ બાદ આરોપી જેલહવાલે સમગ્ર બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતાં જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપી અમૃત બેલમ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોની કડક ફરિયાદના આધારે રાજકોટ પોલીસે પોક્સો (POCSO) અને દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી અમૃત બેલમની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/msOkFUaVl58AmUE4T9HqhO4A9NvlMG8XgnWllBeG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના અલથાણમાં 8 JCB સાથે કાંકરા ખાડી પહોળી કરવાનું શરૂ, ખાડી પૂર નિવારણ સમિતિની સોમવારે નિર્ણાયક બેઠક</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-8-jcb-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-8-jcb-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</guid>
<description><![CDATA[ સુરતમાં 25 દિવસમાં ત્રણ-ત્રણ વખત ખાડી પૂરનો સામનો કરનારા અસરગ્રસ્ત નાગરિકોના ઉગ્ર વિરોધના પ્રેશર બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અલથાણ પાસે આવેલી કાંકરા ખાડી ખાતે એકસાથે 8 JCB મશીન ઉતારીને ખાડીનું ખોદાણ કરી તેને પહોળી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર માત્ર 17 દિવસના ટૂંકા ગાળામાં જ 19,000 ક્યુબિક મીટર માટી ઉલેચી લેવામાં આવી છે. આ સફાઈ અને ખોદાણની કામગીરી અલથાણથી શરૂ કરીને સચિન સુધી લંબાવવામાં આવશે.ખાડી પૂર નિવારણ માટે પમ્પિંગ સ્ટેશનનું આયોજન ખાડી પૂરની કાયમી સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મીઠી ખાડી, કાંકરા ખાડી અને ભેદવાડ ખાડીનો પટ ભૌતિક રીતે પહોળો કરવામાં આવશે. આ ઉપરાંત ખાડીઓમાં પાણીના કુદરતી વહેણને અટકાવતા બોટલનેક અને ડ્રેનેજ ક્રોસિંગ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. પૂરના સમયે પાછળથી આવતા બેક વોટરને અટકાવવા માટે ખાસ ફ્લડ ગેટ્સ અને હાઈ-કેપેસિટી પમ્પિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે, તેમજ સર્વેના આધારે કાયમી પાળા બનાવવા અને ડિસિલ્ટિંગ (ગાડ કાઢવા) માટેનું અલગ બજેટ ફાળવવામાં આવશે.સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકારને સોંપાશે રિપોર્ટખાડી પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સોમવારે &#039;ખાડીપૂર નિવારણ સમિતિ&#039;ની એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક બેઠક યોજાવા જઈ રહી છે. સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ખાડી પૂરની કામગીરી અને કાયમી ઉકેલ અંગેનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે. સોમવારની બેઠકમાં લેવાનારા નિર્ણયો સુરતવાસીઓને ભવિષ્યમાં ખાડી પૂરની હોનારતમાંથી મુક્તિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/YoyTTsfKUMuXod5rca5INuOFkAtMOXLTFTtijAZg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Raksha Bandhan 2026 : રક્ષાબંધનની ભાવુક ક્ષણ, 5 વર્ષમાં 41 બહેનોએ ભાઈને કિડની આપી નવું જીવન</title>
<link>https://surattimes.com/raksha-bandhan-2026-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AB%81%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-41-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/raksha-bandhan-2026-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AB%81%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-41-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8</guid>
<description><![CDATA[ રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને રક્ષણનું પર્વ છે. પરંતુ અમદાવાદમાં ભાઈ-બહેનના સંબંધની એવી ભાવુક અને પ્રેરણાદાયક મિસાલ સામે આવી છે, જ્યાં બહેનોએ માત્ર ભાઈના કાંડે રાખડી જ નથી બાંધી, પરંતુ પોતાના શરીરનો એક અંગ આપીને ભાઈને નવું જીવન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 41 બહેનોએ પોતાના ભાઈને કિડની દાન કરી હોવાના આંકડા સામે આવ્યા છે.બહેનો બની ભાઈ માટે જીવનદાતાઅમદાવાદની કિડની હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ભાઈ-બહેન વચ્ચે કિડની દાનના કુલ 45 કિસ્સા નોંધાયા છે. તેમાં 41 બહેનોએ પોતાના ભાઈને કિડની દાન કરી જીવન બચાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે 4 કિસ્સામાં બહેનોએ પોતાના ભાઈ પાસેથી કિડની મેળવી છે. રક્ષાબંધનના પર્વે સામે આવેલા આ આંકડા ભાઈ-બહેનના સંબંધની એક અલગ જ વ્યાખ્યા રજૂ કરે છે.ભાઈઓ પણ બહેન માટે આવ્યા આગળઆ સંબંધમાં માત્ર બહેનો જ જીવનદાતા બની નથી. ભાઈઓએ પણ પોતાના ભાઈ અને બહેન માટે કિડની દાન કરીને સંબંધની સાચી કિંમત સાબિત કરી છે. કુલ 27 કિસ્સામાં ભાઈએ કિડની દાન કરી છે. જેમાં 6 કિસ્સામાં ભાઈએ બહેનને કિડની આપી છે, જ્યારે 21 કિસ્સામાં ભાઈએ પોતાના ભાઈને કિડની દાન કરી છે.કિડની ફેલ્યોરના વધતા કેસ વચ્ચે આશાનું કિરણકિડની ફેલ્યોરના વધતા કેસ વચ્ચે ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત પણ વધી રહી છે. આવા સંજોગોમાં લોહીના સંબંધીઓ દ્વારા થતું અંગદાન અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ રહ્યું છે. ભાઈ કે બહેન પોતાના સ્વજનને નવું જીવન આપવા આગળ આવે ત્યારે રાખડીના સંબંધમાં પ્રેમ, ત્યાગ અને સમર્પણનો અર્થ વધુ ઊંડો બની જાય છે.બિનવારસી દર્દીઓના કાંડે માનવતાની રાખડીરક્ષાબંધનના પર્વે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ માનવતાની અનોખી ઉજવણી જોવા મળી હતી. પોતાના કોઈ નથી તેવા બિનવારસી દર્દીઓના કાંડે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે રાખડી બાંધી હતી. પરિવારથી દૂર અને એકલા દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવાનો આ પ્રયાસ રક્ષાબંધનના પર્વને માનવતાના બંધન સાથે જોડતો જોવા મળ્યો હતો.રાખડી માત્ર દોરો નથી, જીવનનો સંકલ્પ છેરક્ષાબંધન માત્ર હાથ પર બાંધવામાં આવતો દોરો નથી, પરંતુ સુખ-દુઃખમાં સાથે ઊભા રહેવાનો સંબંધ છે. જ્યારે 41 બહેનો પોતાના ભાઈને કિડની દાન કરીને નવું જીવન આપે છે, ત્યારે આંકડાઓ પાછળ છુપાયેલી પ્રેમ અને ત્યાગની આ કહાની રક્ષાબંધનના પર્વને વધુ અર્થપૂર્ણ બનાવી દે છે.  આ પણ વાંચો   :    Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/xQZa55yJ3DyvjGlmYqXRp7cMbiHW4mJXbG7zBTWO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Nepal Flood: ભયાનક પૂરમાં ગુમ થયેલા ગુજરાતીઓનો આંકડો વધ્યો, હવે 26 લોકોનો સંપર્ક તૂટ્યો, વાંચો યાદી</title>
<link>https://surattimes.com/nepal-flood-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-26-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80</link>
<guid>https://surattimes.com/nepal-flood-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-26-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80</guid>
<description><![CDATA[ નેપાળમાં ગુમ થયેલા ગુજરાતીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ગઈકાલ સાંજ સુધી 18 ગુજરાતીઓ ગુમ હોવાની વિગતો સામે આવી હતી, પરંતુ હવે આ આંકડો વધીને 26 પર પહોંચી ગયો છે. વિવિધ જિલ્લાઓના કુલ 26 લોકોનો સંપર્ક તૂટ્યો હોવાની માહિતી મળી છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને મળી માહિતીનેપાળમાં રહેલા ગુજરાતીઓ અંગે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને નવી વિગતો મળી છે. વિવિધ જિલ્લાઓમાંથી મળેલી માહિતીના આધારે કુલ 26 ગુજરાતીઓ ગુમ હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ગઈકાલ સાંજ સુધી સામે આવેલા 18 લોકોની સરખામણીએ વધુ હોવાથી પરિવારજનોની ચિંતા પણ વધી રહી છે.વિવિધ જિલ્લાઓના લોકોનો સંપર્ક તૂટ્યોનેપાળમાં વિવિધ જિલ્લાઓમાંથી ગયેલા ગુજરાતીઓ ગુમ હોવાની વિગતો મળી છે. આ લોકોનો સંપર્ક તૂટતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ગુમ થયેલા લોકોની ચોક્કસ સ્થિતિ અને તેઓ હાલમાં ક્યાં છે તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.યાદી વાંચવા અહીં ક્લિક કરો18થી વધીને 26 થયો આંકડોગઈકાલ સાંજ સુધી 18 ગુજરાતીઓ ગુમ હોવાની માહિતી સામે આવી હતી. હવે નવા 8 લોકો ગુમ હોવાની વિગતો ઉમેરાતાં કુલ આંકડો 26 પર પહોંચી ગયો છે. નેપાળમાં આવેલા સંજોગોને પગલે ગુજરાતીઓની ભાળ મેળવવા માટે તંત્ર દ્વારા માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.પરિવારજનોની વધતી ચિંતાગુમ થયેલા ગુજરાતીઓનો આંકડો વધતાં પરિવારજનોની ચિંતા વધી રહી છે. સંપર્ક સ્થાપિત થાય અને તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી મળે તેની રાહ જોવાઈ રહી છે. હવે ગુમ થયેલા તમામ 26 ગુજરાતીઓ સુધી પહોંચવા અને તેમની સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.  આ પણ વાંચો  :  Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/iy3f9LOoy3SL5BB4kZOWjIsCCjuaC9s4E6JJSB7A.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Raksha Bandhan 2026 : શ્રાવણી પૂનમે સોનાની રાખડીનો ઉત્સવ, શામળાજીથી ડાકોર સુધી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર</title>
<link>https://surattimes.com/raksha-bandhan-2026-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%A8%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/raksha-bandhan-2026-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%A8%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાતના બે પવિત્ર યાત્રાધામ શામળાજી અને ડાકોરમાં આજે શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ મંદિરોમાં ભક્તોએ આજે ભગવાનને રાખડી બાંધી હતી. પવિત્ર તહેવારના દિવસે વહેલી સવારથી ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુંભવી હતી.  એક તરફ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી, તો બીજી તરફ ડાકોરમાં ઠાકોર રણછોડરાયને સોનાની રક્ષા એટલે કે રાખડી બાંધવામાં આવી હતી. બંને યાત્રાધામોમાં વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.શામળાજીમાં ભગવાનને અનોખો શણગારશ્રાવણી પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. ખાસ વાઘા સાથે સોનાના આભૂષણો ભગવાનને પરિધાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન શામળિયાને સમગ્ર જગતના ભાઈ તરીકે માનવાનો ભાવ વ્યક્ત કરતા સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ પણ ભગવાનને રાખડી અર્પણ કરીને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.દિવસભર વિવિધ મનોરથના દર્શનશામળાજી ખાતે દિવસ દરમિયાન ભગવાનના અલગ અલગ મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં સવારથી જ ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.ડાકોરમાં વહેલી સવારે 5 વાગે મંગળા આરતીયાત્રાધામ ડાકોરમાં શ્રાવણી પૂર્ણિમાના પાવન ઉત્સવની શરૂઆત વહેલી સવારે 5 વાગે ઉત્તરાઈ મંગળા આરતી સાથે થઈ હતી. આરતીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઠાકોર રણછોડરાયને સોનાની રાખડી બાંધવામાં આવતાં વિશેષ દર્શનનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.શામળાજીથી ડાકોર સુધી ભક્તોનું ઘોડાપૂરશ્રાવણી પૂનમના પાવન દિવસે શામળાજી અને ડાકોર બંને યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવના દર્શન માટે પહોંચી રહ્યા છે. સોનાની રાખડી, વિશેષ શણગાર અને મનોરથના દર્શન સાથે બંને યાત્રાધામો ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયા છે.  આ પણ વાંચો   :   Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/39njLr1IDqFCQwsRmkqZFS4m0kft6ry5mZOhlwGi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live  :  નેપાળ પૂરે ભારે વિનાશ વેર્યો, પૂરમાં 30થી વધુ દેશોના લોકો ગુમ</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-30%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-30%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/lvJ0onCGHm7UE8vXn2Ym5L5n3n7puoNyb6IetB3j.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : સિવિલમાં નશેડી ડોક્ટરનો હોબાળો, દર્દીઓ મરણ&#45;જીવન વચ્ચે પણ તબીબ નશામાં ઝૂમતો રહ્યો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AB%82%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AB%82%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક રેસિડેન્ટ ડોક્ટરના કથિત નશાખોરીભર્યા વર્તને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ટ્રોમા સેન્ટર જેવા અત્યંત સંવેદનશીલ વિભાગમાં ગંભીર દર્દીઓ સારવાર માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે રેસિડેન્ટ ડોક્ટર દારૂના નશામાં ભારે હોબાળો અને હંગામો મચાવતો હોવાના આરોપો સામે આવ્યા છે.નશાની હાલતમાં સિનિયર તબીબો સાથે ગાળાગાળી કરીમળતી માહિતી મુજબ, નશાની હાલતમાં રહેલા ડોક્ટરે સિનિયર તબીબો સાથે ગાળાગાળી કરી હતી અને ઉદ્ધત વર્તન કર્યું હતું. હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જ્યાં દરેક સેકન્ડ મહત્વપૂર્ણ હોય છે, ત્યાં ફરજ પર રહેલા ડોક્ટરના આવા વર્તને હોસ્પિટલની કાર્યપદ્ધતિ સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.ઈમરજન્સી વિભાગમાં જવાનું હોવાનું બહાનું કાઢ્યુંહંગામો વધતાં ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી શક્યતા ઉભી થઈ હતી. જોકે, પકડાઈ જવાની બીકે તેણે ઈમરજન્સી વિભાગમાં જવાનું હોવાનું બહાનું કાઢ્યું અને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાના આક્ષેપો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રોમા સેન્ટરમાં નશાની હાલતમાં ફરજ બજાવવાનો મામલો સામે આવ્યો હોવા છતાં જવાબદાર ડોક્ટર સામે તાત્કાલિક શું કાર્યવાહી કરવામાં આવી?અગાઉ પણ અનેક ફરિયાદો થઈ હોવાના દાવાઆ ઘટના કોઈ એક દિવસનો બનાવ છે કે પછી લાંબા સમયથી ચાલતી બેદરકારીનું પરિણામ? અગાઉ પણ આ ડોક્ટર નશાની હાલતમાં રહેતો હોવાની અનેક ફરિયાદો થઈ હોવાના દાવા સામે આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપોથી તંત્રની જવાબદારી પર પણ સવાલો ઊભા થયા છે. આ પણ વાંચો  :    Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/bORzStCIfsIYYE0LmRz1mAoPgcgEOKx0zV1pKPpv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: રખિયાલમાં રક્ષાબંધને બહેનોને નિઃશુલ્ક સાડીનું વિતરણ કરાતા બહેનોના ચહેરા પર સ્મિત વેરાયું</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%83%E0%AA%B6%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%83%E0%AA%B6%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલ ખાતેના શ્રી મેલડી માતાજીના મંદિર દ્વારા એક અનોખો અને સેવાયજ્ઞ યોજાયો હતો. બહેનો પ્રત્યે સ્નેહ અને સન્માન વ્યક્ત કરવાના આશયથી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો સ્થાનિક અને જરૂરિયાતમંદ બહેનોને નિઃશુલ્ક સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પર્વની ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રાખતાં, સમાજના દરેક વર્ગની મહિલાઓ તહેવારનો આનંદ માણી શકે તે હેતુથી આ વિતરણ યોજાયું હતું. વહેલી સવારથી જ રખિયાલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરે પહોંચી હતી. સાડી મેળવીને બહેનોના મુખ પર ખુશીની લહેર જોવા મળી હતી.ગ્રાઉન્ડ પર ભીડને નિયંત્રિત કરવા અને દરેક બહેનને સરળતાથી સાડી મળી રહે તે માટે સ્વયંસેવકો અને મંદિર સમિતિ દ્વારા લાઇન બદ્ધ અને સુસજ્જ વ્યવસ્થા કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/J0YRXj1uRp2I0GWH8X0W1hNgEVOoeyZVcLqlI48h.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 05:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: અનએકેડમી ઓફ્લાઈન સેન્ટર દેશની સૌથી મોટી સ્કોલરશીપ ટેસ્ટ લાવ્યું</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%85%E0%AA%A8%E0%AA%8F%E0%AA%95%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B0%E0%AA%B6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%9F%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%85%E0%AA%A8%E0%AA%8F%E0%AA%95%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B0%E0%AA%B6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%9F%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ અનએકેડમી, ગર્વથી &#039;અનએકેડમી નેશનલ સ્કોલરશીપ એન્ડ એપ્ટિટયુડ ટેસ્ટ 2026&#039; (UNSAT 2026) ની જાહેરાત કરે છે. &#039;ધ મેકિંગ ઓફ ચેમ્પિયન્સ&#039; ના સૂત્ર સાથે, આ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રામાં ઓળખવાનો, પ્રોત્સાહન આપવાનો છે. આ મહત્વપૂર્ણ ટેસ્ટ IIT JEE, NEET UG અને ધોરણ 7 થી 11 (વિજ્ઞાન પ્રવાહ) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન દર રવિવારે અનએકેડમી સેન્ટર , બોડકદેવ , અમદાવાદ ખાતે લેવામા આવશે, જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અનએકેડમી અમદાવાદ ખાતે ઓફ્લાઇન અભ્યાસક્રમોમાં 90% સુધીની આકર્ષક સ્કોલરશીપ મેળવી શકે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને મેકબુક્સ, મોબાઇલ, આઈપેડ, એલેક્સા વગેરે જેવા આકર્ષક ઇનામો જીતવાનીસુવર્ણ તક પણ મળશે.UNSAT 2026 માટે નોંધણી સંપૂર્ણપણે મફ્ત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/IQOOMUisW0TlktyHuBXGfCKP215VcV7a2pXb074h.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 05:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jambusar: ભાજપ સંગઠનની બહેનોએ DySPને રાખડી બાંધી</title>
<link>https://surattimes.com/jambusar-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%A0%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-dysp%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/jambusar-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%A0%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-dysp%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ જંબુસર : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જંબુસર ખાતે ભાઈ-બહેનના સ્નેહ, વિશ્વાસ અને સુરક્ષાના સંકલ્પને ઉજાગર કરતી અનોખી ઉજવણી યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા જંબુસર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખની બહેનોએ જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ભાજપ સંગઠનની બહેનોએ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરીને રાખડી બાંધી હતી. ત્યારબાદ કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/owb4IWmyhovyhgp1x4XvjMcn3lnR2vG6QPaQTU01.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 03:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch: ખાતે ભૂદેવોએ ગુરૂવારે સવારે યજ્ઞોપવિત બદલવાની વિધિ પૂર્ણ કરી</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ શ્રાવણી પુનમ આમ તો શુક્રવારે છે પરંતુ આજથી એટલે કે ગુરૂવારથી સવારે 9.08 વાગ્યાથી પુનમની તિથીનો પ્રારંભ થઇ ગયો હોવાથી કેટલાક સ્થળોએ બ્રાહ્મણો દ્વારા ગુરૂવારે જ સવારે 9 વાગ્યા બાદ યજ્ઞો પવિત બદલવાની વિધી સંપન્ન કરવામાં આવી હતી. જે અનુસંધાને ભરૂચમાં પણ બ્રાહ્મણોએ ગુરૂવારે યજ્ઞોપવિત બદલી હતી.ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો. આજરોજ શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના 41 થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોકત વિધિ-વિધાન અને વિશેષ પૂજન-અર્ચન સાથે જુની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરી હતી. આ પવિત્રધાર્મિક અનુષ્ઠાનમાં આચાર્ય શિવમભાઈ જોશી દ્વારા સંપુર્ણ શાસ્ત્રોકત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પિયુષભાઈ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આદ્યાત્મિક અને ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જેમાં ઉપાકર્મ વિધિના પાલન અને વૈદિક પરંપરાના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. જો કે શુક્રવારે પણ સવારે 9.47 સુધી પુનમ તિથિ હોવાથી કેટલાક બ્રાહ્મણો આજે જનોઇ બદલશેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/28/mWReHjyiTmBL3ZieviI0gUgd6kCU9PEjW8jSO1Qw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 03:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreli News : ધારીના ખાડિયા વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા, 3 દિવસથી દેખા દેતો દીપડો પાંજરે પુરાયો</title>
<link>https://surattimes.com/amreli-news-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/amreli-news-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલા ખાડિયા વિસ્તાર અને ગણેશ સોસાયટી નજીક છેલ્લા ત્રણ દિવસથી એક હિંસક દીપડાની સતત અવરજવર જોવા મળી રહી હતી. સોસાયટી અને રહેણાંક વિસ્તારની નજીક જ દીપડાએ ધામા નાખતાં સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સાંજના સમયે અને રાત્રિના ગાળામાં લોકો ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવી રહ્યા હતા, જેના પગલે સ્થાનિક રહીશોએ તુરંત જ આ મામલાની સત્તાવાર જાણ ધારી વન વિભાગને કરી હતી.વન વિભાગે પાંજરું ગોઠવતાં સાંજના સમયે દીપડો પાંજરામાં આબાદ કેદસ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈને ધારી વન વિભાગની ખાસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. વન તંત્રના કર્મચારીઓએ દીપડાના પગમાર્ક અને અવરજવર વાળા ચોક્કસ લોકેશનની ચકાસણી કર્યા બાદ ખાડિયા વિસ્તારમાં વ્યુહાત્મક રીતે પાંજરું ગોઠવી દીધું હતું. વન વિભાગની આ યોજના સફળ રહી હતી અને પાંજરું મૂક્યા બાદ સાંજના સમયે શિકારની શોધમાં નીકળેલો દીપડો વન વિભાગના પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.દીપડો ઝડપાતાં વન વિભાગ અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધોરહેણાંક વિસ્તારની સાવ નજીકથી દીપડો સફળતાપૂર્વક પાંજરે પુરાતાં ધારી ગણેશ સોસાયટી અને ખાડિયા વિસ્તારના લોકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની ટીમ દ્વારા ઝડપાયેલા દીપડાને સુરક્ષિત રીતે સ્થાનિક એનિમલ કેર અથવા રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં તેની તબીબી ચકાસણી કર્યા બાદ તેને ઊંડા જંગલમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરી બદલ સ્થાનિક નાગરિકોએ વન કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો : Nepal Flood વચ્ચે ભારતનું મોટું રેસ્ક્યુ ઓપરેશન! ત્રિશૂલી પ્રોજેક્ટમાંથી 63 ભારતીયો સુરક્ષિત બહાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/nn0dJMvTJJWVfmCBZYE2TRV7yvPNUG7uzrHTjnvh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 00:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Tharad News: ઢોમા ધરણીધર મંદિરમાંથી અઢી તોલા સોનાની ચેઈન ચોરનાર આરોપી પકડાયો, થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો</title>
<link>https://surattimes.com/tharad-news-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A3%E0%AB%80%E0%AA%A7%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%A2%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%88%E0%AA%A8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%A3%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/tharad-news-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A3%E0%AB%80%E0%AA%A7%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%A2%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%88%E0%AA%A8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%A3%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ઢીમા ધરણીધર ભગવાનના મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો વાવ-થરાદ પોલીસ વિભાગે ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની ભીડનો ગેરલાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કર દ્વારા અઢી તોલા સોનાની કિંમતી ચેઈનની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.થરાદ પોલીસની ચપળતા, સીસીટીવી અને બાતમીદારોની મદદથી આરોપી પકડાયોમંદિરમાં થયેલી ચોરીની ગંભીરતાને ધ્યાને લઈને થરાદ અને વાવ પોલીસની ટીમો મારફતે ગુનાનો સોલ્વ કરવા માટે ખાસ ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ ચકાસી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી શંકાસ્પદ ઈસમો પર નજર રાખી હતી. સઘન તપાસના અંતે પોલીસને ચોરી આચરનાર મુખ્ય આરોપી સુધી પહોંચવામાં મોટી સફળતા મળી હતી.આરોપી ભગતકુમાર ગૌરજીની ધરપકડ, ચોરાયેલો મુદ્દામાલ જપ્તપોલીસે કાર્યવાહી કરીને ચોરીના આ કેસમાં ભગતકુમાર મણીલાલ ગૌરજી નામના શખ્સની અટકાયત કરી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ભીડનો લાભ લઈને સોનાની ચેઈન ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી અઢી તોલા સોનાની ચેઈન (મુદ્દામાલ) સુરક્ષિત રીતે કબજે કરી લીધી છે.પોલીસની ત્વરિત કામગીરીથી શ્રદ્ધાળુઓમાં રાહતઢીમા ધરણીધર જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી ચોરીની ઘટનાનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલાઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને દર્શાનાર્થીઓમાં પોલીસની આ કામગીરી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની પ્રોસેસ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો - 28 August Top News: રક્ષાબંધનના પર્વ સાથે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો દેશ-દુનિયાની મોટી ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/x9xuBOKT7xrVnnrugTY8gxnPhtGwQ3m0bAdK0fad.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 28 Aug 2026 00:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>27 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/27-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/27-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો પર્દાફાશ, દિલ્હીથી ગુજરાત મોકલાયું હતું ઝેરી મિથેનોલ, માસ્ટરમાઈન્ડ સહિત 31 આરોપીઓ જેલભેગા2. Nepal Flood : અમદાવાદ-વડોદરા સહિત સુરતના પણ 3 લોકો નેપાળ પૂરમાં થયા ગુમ, માહિતી આપનારનો ફોન પણ બંધ3. Nepal Flood : નેપાળના જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ, જુઓ સમગ્ર લીસ્ટ4. Vadodara News: સાવલીના રાણીપુરામાં રૂ. 4 કરોડનું મનરેગા કૌભાંડ! મીડિયા રિપોર્ટ બાદ TDOએ તપાસના આદેશ આપ્યા5. Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે નકલી BPની દવા બનાવતી આંતરરાજ્ય સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ6. Rajkot News: ખાખીધારી માફિયાનો આતંક, PSI ગળચર વિરુદ્ધ વધુ એક પીડિત પરિવારે કરી લેખિત ફરિયાદ7. Tharad News: ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. 27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પ્લાસ્ટિકની થેલીઓની આડમાં થતી હેરાફેરીનો થરાદ પોલીસ દ્વારા પર્દાફાશ8. PM Modi Putin Meeting: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મુલાકાત, MEAએ કરી પુષ્ટિ9. Nepal GLOF Flood: તિબ્બતમાં 7 તળાવ મચાવશે તબાહી! ભારત-નેપાળ માટે કેવી રીતે આ છે ટેન્શનની વાત?10. BRICS Summit 2026: 12-13 સપ્ટેમ્બરે દિલ્હીમાં બ્રિક્સ સમિટ, ઈરાન-UAEના તણાવ વચ્ચે ભારત સામે ડિપ્લોમેટિક પડકાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/4fYRPcw6czrKv6CqgwvG3XBqy0Rj6crr1lTsbH8P.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar લઠ્ઠાકાંડનો રેલો દિલ્હી પહોંચ્યો, મિથેનોલ સપ્લાય કરનાર વધુ 3 આરોપીઓની SMC દ્વારા ધરપકડ</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-smc-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-smc-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેમાં આ ઘટનાનું કનેક્શન છેક દિલ્હી સુધી પહોંચ્યું છે. ઝેરી દારૂ બનાવવામાં વપરાતા મિથેનોલ કેમિકલના સપ્લાયર્સ પર શિકંજો કસતાં SMCએ દિલ્હીથી વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે. આ નવી ધરપકડો સાથે જ ભાવનગર લઠ્ઠાકાંડના ગંભીર કેસમાં અત્યાર સુધીમાં જેલભેગા કરાયેલા આરોપીઓનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે.મિથેનોલ સપ્લાય કરનાર દિલ્હીના 3 આરોપીઓની ઓળખ છતી થઈSMCની ઝીણવટભરી તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીના રહેવાસી પ્રમોદકુમાર બુડાકોટી, કેશવ જાટવ અને રોહિત પ્રધાન નામના ત્રણ શખ્સોએ આ લઠ્ઠાકાંડ માટે જવાબદાર ઝેરી મિથેનોલ સપ્લાય કર્યું હતું. આ ત્રણેય આરોપીઓએ ગેરકાયદેસર રીતે મિથેનોલનો મોટા પ્રમાણમાં જથ્થો ગુજરાત સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. SMCની ટીમે તમામ ટેકનિકલ અને બાતમી આધારિત પુરાવાઓ એકત્ર કરીને દિલ્હી ખાતેથી આ ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.દિલ્હીથી ત્રણેય આરોપીઓને ગુજરાત લાવવાની તજવીજ શરૂદિલ્હી ખાતેથી ઝડપાયેલા પ્રમોદકુમાર, કેશવ અને રોહિતને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તાત્કાલિક ધોરણે ગુજરાત લાવવાની કવાયત SMC દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત લાવ્યા બાદ આ ત્રણેય આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને લઠ્ઠાકાંડમાં મિથેનોલના આંતરરાજ્ય સપ્લાય નેટવર્ક, નાણાકીય લેવડદેવડ તેમજ આ કાળો કારોબાર ચલાવતા અન્ય કયા-કયા શખ્સો સામેલ છે તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.આ પણ વાંચો : Ananad News : ખંભાતના કલમસરમાં રોહન ડાઇઝ કંપની બહાર પોલીસનો લાઠીચાર્જ, પથ્થરમારો થતાં મામલો ગરમાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/rEAleFgIMDY8tr7Xbnl93J6No679oEhyfhOivyVo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ananad News : ખંભાતના કલમસરમાં રોહન ડાઇઝ કંપની બહાર પોલીસનો લાઠીચાર્જ, પથ્થરમારો થતાં મામલો ગરમાયો</title>
<link>https://surattimes.com/ananad-news-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%87%E0%AA%9D-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ananad-news-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%87%E0%AA%9D-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા કલમસર ગામે સ્થિત &#039;રોહન ડાઇઝ&#039; કંપનીમાં કામ કરતા સ્થાનિક યુવક/શ્રમિકનું અકસ્માતે મોત નીપજતાં ભારે વિવાદ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ મૃતક યુવકના પરિવારજનો અને કલમસર ગામના મોટી સંખ્યામાં લોકો કંપની ખાતે પહોંચી ગયા હતા. મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરીને રોહન ડાઇઝ કંપનીનો સંપૂર્ણ ઘેરાવો કર્યો હતો. મામલો બિચકતાં જ ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ઉશ્કેરાયેલા ગ્રામજનો પર પોલીસનો લાઠીચાર્જ અને સામે પથ્થરમારોકંપની પરિસરમાં એકઠા થયેલા ઉશ્કેરાયેલા ગ્રામજનોને વિખેરવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે આકરાં પગલાં ભરીને કલમસરના ગ્રામજનો પર લાઠીચાર્જ શરુ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જ બાદ ગ્રામજનોનો આક્રોશ બેવડાયો હતો અને લોકોએ પોલીસ ટુકડી પર સામે વળતો ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આ હિંસક પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યાપથ્થરમારા અને હિંસક અથડામણના કારણે કલમસર ગામમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. ઉપદ્રવીઓને વિખેરવા અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે પોલીસે આખરે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ટીયરગેસના છોડાયેલા સેલ અને સતત પેટ્રોલિંગ બાદ પોલીસે પરિસ્થિતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપીના વડાપણ હેઠળ કલમસર ગામ અને રોહન ડાઇઝ કંપની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસે મામલાને થાળે પાડયોખંભાતના કલમસર સ્થિત એક કંપની ખાતે અચાનક ઉશ્કેરાયેલા ટોળાં દ્વારા પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ હિંસક ઘટનામાં 10થી વધુ બાઈક, 4થી વધુ કાર તેમજ પોલીસ વાહનોના કાચ તૂટી ગયા હતા, જ્યારે પથ્થરમારા દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ વણસતાં પોલીસે કલમસર ગામ સુધી પહોંચી લાઠીચાર્જ કરી ટોળાંને વિખેરી નાખ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો. હાલ ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાતાં સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.આ પણ વાંચો : Ahmedabad News : IIM ખાતે યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/4bc0Yn4UCWeIqens7aEDwtXkgizyeu1zGTyPawyi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો પર્દાફાશ, દિલ્હીથી ગુજરાત મોકલાયું હતું ઝેરી મિથેનોલ, માસ્ટરમાઈન્ડ સહિત 31 આરોપીઓ જેલભેગા</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-31-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-31-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE</guid>
<description><![CDATA[ ભાવનગર પંથકમાં ચકચાર મચાવનારા ઝેરી લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. આ ગોઝારા કાંડમાં વપરાયેલા ઝેરી કેમિકલ એટલે કે મિથેનોલનો મુખ્ય સોર્સ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ ઝેરી મિથેનોલનો જથ્થો છેક દેશની રાજધાની દિલ્હીથી ગુજરાત સુધી પહોંચાડવામાં આવ્યો હતો.SMC ની 16 ટીમો 5 રાજ્યોમાં તપાસ માટે મેદાનમાંઝેરી દારૂમાં મિથેનોલ કેમિકલનો ઉપયોગ થયો હોવાનું ફોરેન્સિક અને વૈજ્ઞાનિક તપાસમાં પ્રસ્થાપિત થયા બાદ SMC ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્ય અને દેશભરમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ-અલગ 16 ટીમો બનાવીને ગુજરાત ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દિલ્હીના ગોડાઉનથી અમદાવાદ સુધી મોકલાયું હતું મિથેનોલપોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હીના પ્રમોદકુમાર બુડાકોટી નામના મુખ્ય આરોપીએ રોહિત પ્રધાન અને કેશવ જાટવ નામના વ્યક્તિઓને મિથેનોલ કેમિકલ સપ્લાય કર્યું હતું. ત્યારબાદ આ રોહિત પ્રધાન અને કેશવ જાટવે અન્ય સ્થાનિક બૂટલેગરો તથા કુરિયર નેટવર્ક મારફતે કેમિકલનો આ ઝેરી જથ્થો ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન મારફતે અમદાવાદ સુધી પહોંચાડ્યો હતો.દિલ્હી પોલીસના સહયોગથી 3 મુખ્ય સપ્લાયરો ઝડપાયાગુજરાત SMC ની ટીમે દિલ્હી પોલીસની ખાસ મદદ મેળવીને દિલ્હી ખાતે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન દિલ્હીથી કેમિકલ મોકલનારા ત્રણેય મુખ્ય આરોપીઓ પ્રમોદકુમાર બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવની ધરપકડ કરી લેવામાં આવી છે. ગુજરાત પોલીસ હાલ દિલ્હીની સ્થાનિક કોર્ટમાંથી આ ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેમને કાનૂની કાર્યવાહી માટે ગુજરાત લાવવાની તજવીજ કરી રહી છે.કુલ 31 આરોપીઓની ધરપકડ, સપ્લાય ચેઈનનો ભાંડો ફોડવા તપાસ તેજભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની આક્રમક કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં કેમિકલ લાવનારા, દારૂ બનાવનારા અને વેચનારા સહિત કુલ 31 આરોપીઓની વિધિવત ધરપકડ કરી લેવામાં આવી છે. આ મિથેનોલ મૂળ કઈ કંપની કે ફેક્ટરીમાંથી ખરીદવામાં આવ્યું હતું અને આ આખી ગેરકાયદેસર ક્રોસ-સ્ટેટ સપ્લાય ચેઈનમાં અન્ય કયા મોટા માથાં સંડોવાયેલા છે તે તમામ દિશાઓમાં તપાસના ચક્રો વધુ ગતિમાન કરવામાં આવ્યા છે.આ પણ વાંચો - Bhavnagar News: બોરતળાવમાં જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનાર 6 આરોપી ઝડપાયા, સમાધાનના બહાને યુવકનું અપહરણ કરી માર્યો હતો ઢોર માર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/8yp2D8yBgwcXAzWMjsla0TuioFMbUH8jilZD4Emx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 19:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Nepal Flood : અમદાવાદ&#45;વડોદરા સહિત સુરતના પણ 3 લોકો નેપાળ પૂરમાં થયા ગુમ, માહિતી આપનારનો ફોન પણ બંધ</title>
<link>https://surattimes.com/nepal-flood-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A3-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/nepal-flood-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A3-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</guid>
<description><![CDATA[ નેપાળમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના બાદ સુરતના ત્રણ નાગરિકો ગુમ થયા હોવાના મેસેજ વહેતા થતાં સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નેપાળ આફતમાં ગુમ થનારાઓમાં પરેશ નટવરલાલ પટેલ, જ્યોતિબેન પરેશભાઈ પટેલ અને મીનાક્ષીબેન સંજયભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ અંગેની જાણ થતાં જ સુરત ડિઝાસ્ટર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરીને ગુમ થયેલા નાગરિકોના સગા-સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.માહિતી આપનાર ગીતાબેનનો ફોન સંપર્ક ન થતાં વિગતો મેળવવામાં વિલંબઆ સમગ્ર મામલે સુરત ડિઝાસ્ટર વિભાગને સૌપ્રથમ જાણ કરનાર કૉલર ગીતાબેનનો સંપર્ક કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ હાલ ફોન ઉપાડી રહ્યા નથી. તંત્ર દ્વારા સતત કૉલ કરવા છતાં સંપર્ક થઈ રહ્યો ન હોવાથી ગુમ થયેલા લોકોની પ્રવાસ યોજના, નેપાળમાં તેમના ચોક્કસ લોકેશન અને ઘટના સમયે તેઓ ક્યાં હતા તે અંગેની ચકાસણી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.સંપર્ક થયા બાદ જ મળશે સચોટ વિગતો : ડિઝાસ્ટર અધિકારીસુરત ડિઝાસ્ટર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, જો માહિતી આપનાર કૉલર ગીતાબેન અથવા ગુમ થયેલા નાગરિકોના પરિજનો સાથે સંપર્ક સાધી શકાશે તો જ ઘટના અંગેની સાચી અને સત્તાવાર માહિતી મેળવી શકાશે. હાલમાં તંત્ર દ્વારા તમામ ઉપલબ્ધ નંબરો પર સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે, જેથી નેપાળ સ્થિત બચાવ ટુકડીઓ અને રાજ્ય સરકાર સાથે સમન્વય સાધીને આ ત્રણેય નાગરિકોની સચોટ માહિતી મેળવી શકાય.આ પણ વાંચો : Chhota Udaipurના મલાજા પાસે ઝોઝ PIની સરકારી કારને નડ્યો અકસ્માત, રોંગ સાઈડ આવેલી વાન અથડાઈ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/ubNdziHEEYMCvFjntMXRnrZ0aoeJBedPUWebtnDe.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 19:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhota Udaipurના મલાજા પાસે ઝોઝ PIની સરકારી કારને નડ્યો અકસ્માત, રોંગ સાઈડ આવેલી વાન અથડાઈ</title>
<link>https://surattimes.com/chhota-udaipur%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%9D-pi%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A1-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/chhota-udaipur%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%9D-pi%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A1-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ છોટાઉદેપુર જિલ્લાના મલાજા નજીક ઝોઝ પોલીસ સ્ટેશનના PIની સરકારી કારને એક મારૂતિ વાને જોરદાર ટક્કર મારતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સમયે મારુતિ વાન છોટાઉદેપુરથી પંચમહાલ તરફ જઈ રહી હતી, જ્યારે ઝોઝ પોલીસ સ્ટેશનના PIની ગાડી સામેથી છોટાઉદેપુર તરફ આવી રહી હતી. હાઈવે પર અચાનક જ બંને વાહનો સામસામે આવી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.રોંગ સાઈડ અને ઓવરસ્પીડના કારણે અકસ્માતઆ દુર્ઘટના મારુતિ વાનના ચાલકની ઘોર બેદરકારીને કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મારુતિ વાનનો ચાલક રોંગ સાઈડમાં અને ભારે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પોલીસની કાર સાથે જોરદાર અથડામણ બાદ મારુતિ વાન રોડ પર આશરે 500 મીટર જેટલી ઘસડાઈ ગઈ હતી. આ ઘટનામાં મારુતિ વાનના ચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઝોઝ PI જે.ડી. વસાવા સહિત પોલીસ સ્ટાફનો ચમત્કારિક બચાવઅકસ્માતની આ ઘટનામાં ઝોઝ પોલીસ મથકના PI જે.ડી. વસાવા અને તેમની સાથે કારમાં સવાર પોલીસ સ્ટાફનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. સદનસીબે ધડાકાભેર અથડામણ છતાં પોલીસની સરકારી કારને માત્ર સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ પરથી વાહનો હટાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.આ પણ વાંચો : Banaskantha News : પાલનપુર-ડીસા બાયપાસ રોડ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વડાવળમાં યોજાશે વિશેષ ગ્રામસભા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/WDaQDk9P80hVwM5vv4ETPphy99CS4uFcc0GIkIRb.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 19:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, બુધવારે ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AB%88%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%81%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AB%88%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%81%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મૂળ વડનગરના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભાવિન રાવલ પોતાના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા બાદ ચંદીગઢથી નેપાળ થઈને કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. આ દરમિયાન બુધવારે નેપાળમાં સર્જાયેલી ફ્લેશ ફ્લડની વિનાશક હોનારત બાદ તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. તીબેટ બોર્ડર પર ઈમિગ્રેશન પ્રક્રિયા માટે પહોંચેલા ભાવિનભાઈ અને તેમના જૂથ સાથે ફ્લેશ ફ્લડની ઘટના બાદ સંપર્ક તૂટી જતાં પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.આજે જ ભાવિન રાવલનો જન્મદિવસભાવિન રાવલે ગઈકાલે જ તેમની પત્ની આરતી રાવલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પોતાના લોકેશન અંગે માહિતગાર કર્યા હતા. પરંતુ ત્યારબાદ અચાનક આવેલ પૂરની સ્થિતિને કારણે તેમનો ફોન બંધ થઈ ગયો હતો. અત્યંત દુઃખદ બાબત એ છે કે આજે ભાવિન રાવલનો જન્મદિવસ છે, ત્યારે પરિવાર તેમના જન્મદિવસની ઉજવણી કરવાના બદલે તેઓ હેમખેમ મળી આવે તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યો છે.ભાઈ ધવલ રાવલે રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવીભાઈનો સંપર્ક ન થઈ શકતાં ધવલ રાવલે તાત્કાલિક રાજ્ય સરકારે જાહેર કરેલા વિશેષ હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધીને સમગ્ર ઘટનાની સત્તાવાર જાણ કરી છે. પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી છે કે નેપાળ સ્થિત ભારતીય એમ્બેસી અને સ્થળ પરના તંત્ર સાથે સમન્વય સાધીને ભાવિન રાવલ તેમજ તેમની સાથેના અન્ય યાત્રીઓની શોધખોળ માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવે.આ પણ વાંચો : Dahod News : લીમખેડામાં તંત્રની લાલ આંખ! હોટલ-નાસ્તાની દુકાનોમાં સઘન ચેકિંગ, મિલાવટખોરોમાં ફફડાટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mRQMnqH7hKI2t6bEzN1lygxIv9t39MinPhQwJspz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે નકલી BPની દવા બનાવતી આંતરરાજ્ય સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-bp%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-bp%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6</guid>
<description><![CDATA[ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બ્લડ પ્રેશર (BP) ની નકલી દવાઓ બનાવી રાજ્યભરમાં સપ્લાય કરતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 3 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. આરોપીઓ જાણીતી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ગેરકાયદે ઉપયોગ કરીને &#039;NICARDIA RETARD 10&#039; નામની નકલી દવાઓ બજારમાં વેચી રહ્યા હતા. આ નકલી દવાથી દર્દીઓનું મૃત્યુ પણ થઈ શકે તેવું જાણવા છતાં માત્ર આર્થિક લાભ માટે આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી ગુજરાત સુધી તાર જોડાયેલા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નકલી દવાનો આ જથ્થો ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પહોંચાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અમદાવાદના પાલડી સ્થિત &#039;પાર્શ્વ મેડિકલ એજન્સી&#039; મારફતે આ સ્ટોક આવ્યો હતો, જે મૂળ ઉત્તર પ્રદેશના લખનઉની &#039;સેના મેડિકલ&#039;માંથી સપ્લાય થયો હતો. આ સિવાય નડિયાદના એક મેડિકલ સ્ટોરમાંથી 30 સ્ટ્રીપ તથા નવકાર મેડિકલ એજન્સી અને ભુજની &#039;મહાદેવ મેડિકલ એજન્સી&#039;માંથી પણ નકલી દવાનો સ્ટોક કબ્જે કરાયો છે. કચ્છમાં મળેલો જથ્થો જયપુરની &#039;એ.વી.આર. મેડિકોઝ&#039;માંથી સપ્લાય થયો હોવાનું ખુલ્યું છે.3 મુખ્ય આરોપીઓની ધરપકડ, ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો પોલીસે આ રેકેટમાં અમદાવાદના હોલસેલ વેપારી દર્શીલ સંઘવી તેમજ લખનઉના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. દર્શીલ સંઘવી નકલી દવાઓ સબ-ડિસ્ટ્રીબ્યુટર્સને વેચતો હતો, જ્યારે દેવેન્દ્ર અને ઉમંગ દવા સપ્લાય કરીને કમિશન મેળવતા હતા. નોંધનીય છે કે દેવેન્દ્ર અને ઉમંગ અગાઉ પુણેના ડુપ્લિકેટ દવા કેસમાં પકડાઈ ચૂક્યા છે, જ્યારે ઉમંગ સામે જીએસટી ભંગનો ગુનો પણ નોંધાયેલો છે. હાલ પોલીસે ઉત્પાદન કરનારા અન્ય સૂત્રધારોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/ODuHhsjYYk3Bjd1DfOQSarwqsLP1zN4yyIXwdiLx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreli News: લાઠીના દુધાળામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન, &amp;apos;ગુજરાત ગૌરવ સરોવર&amp;apos;નું કર્યું લોકાર્પણ</title>
<link>https://surattimes.com/amreli-news-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%83%E0%AA%B9%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/amreli-news-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%83%E0%AA%B9%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</guid>
<description><![CDATA[ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા દુધાળા ગામે &#039;હેતની હવેલી&#039; ખાતે પહોંચ્યા હતા. હેતની હવેલી ખાતે બનાવેલા હેલીપેડ પર તેમનું હેલિકોપ્ટર લેન્ડ થયું હતું, જ્યાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ગૃહમંત્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિતના ઉચ્ચ રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.&#039;ગુજરાત ગૌરવ સરોવર&#039;નું લોકાર્પણ અને વૃક્ષારોપણ આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જળ સંચયના અગત્યના પ્રકલ્પ સમાન &#039;ગુજરાત ગૌરવ સરોવર&#039;નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ગૃહમંત્રીએ પર્યાવરણ જતનનો સંદેશ આપતાં સરોવર પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ સરોવરથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળસ્તર ઊંચા લાવવામાં અને પાણીની સમસ્યા ઉકેલવામાં મોટી મદદ મળશે.સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ કેન્દ્રીય ગૃહમંત્રીની અમરેલી મુલાકાતને લઈને લાઠી અને આસપાસના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હેતની હવેલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા કાર્યક્રમ સંદર્ભે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/PSnZvVoumZYdXNuo2u2QM2bFuN4f9fMJsctGyZx8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 14:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: 40 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થયો હતો પણ તેમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી : નિરજા ગુપ્તા</title>
<link>https://surattimes.com/ahmedabad-news-40-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A4%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9D%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-40-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A4%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9D%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે હોદ્દાનો ગેરઉપયોગ કરી સંસ્થાને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કરેલા આક્ષેપ પ્રમાણે તેમણે કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ મળેલી 40 કરોડની ગ્રાન્ટમાં થયેલી ગેરરીતિ મુખ્ય કેન્દ્રસ્થાને છે.નીરજા ગુપ્તાએ આ પ્રોજેક્ટમાં સ્વયં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનીને નિયમિત પગાર સિવાય 4.20 લાખનું વધારાનું એલાઉન્સ મેળવ્યું હતું. આ ગ્રાન્ટમાંથી 9.84 લાખની રકમ જર્મની રહેતા તેમના પુત્રના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.વીડિયો શેર કરી નિરજા ગુપ્તાએ પોતાનો બચાવ કર્યોગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢતા જણાવ્યું છે કે તેમની સામે ભ્રામક નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે અને અંગત સ્વાર્થ ખાતર તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.નાણાકીય અનિયમિતતાના આરોપો અંગે સ્પષ્ટતા કરતા નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, 40 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર ચોક્કસ થયો હતો પરંતુ તેમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું જ નથી.1.90 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યોતેમણે વધુમાં ઉમેર્યું કે ગત વર્ષે આવેલી 16.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી માત્ર 1.90 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત,સમગ્ર બાબતની તપાસ માટે રચાયેલી કમિટી સામે સવાલો ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે,આ તપાસ સમિતિમાં 2 સભ્યો એવા છે જેઓ અસંતુષ્ટ EC મેમ્બર રહ્યા છે.ભૂતકાળમાં લેવાયેલા નિર્ણયથી હાલની સમિતિના ૨ સભ્યો અસંતુષ્ટ હતા, આવી સ્થિતિમાં આ કમિટી દ્વારા થનારી તપાસ પારદર્શક કેવી રીતે રહી શકે? ઈન્દ્રવિજયસિંહ ગોહિલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, હાલ આ 40 કરોડ પૈકી અડધાથી વધુ ગ્રાન્ટનો કોઈ જ સત્તાવાર હિસાબ યુનિવર્સિટી રેકોર્ડ પર પ્રાપ્ય નથી.આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/2PCk9FtpJUtPhIYXI3Z9cx0TbNqPLqWRxIZZGd32.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 14:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : 15 વાહનો મારફતે નેપાળ પ્રવાસે ગયેલા લોકો સંપર્ક વિહોણા, તંત્રએ શોધવા પ્રયાસો શરૂ કર્યા</title>
<link>https://surattimes.com/rajkot-news-15-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%8F-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot-news-15-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%8F-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ નેપાળ અને તિબેટ સરહદ પર આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે, જેમાં 175 થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦૦૦થી વધુ લોકો ગુમ છે. આ આફતમાં આધ્યાત્મિક ગુરુ સદગુરુના 80 ભક્તો પણ તિબેટના ગૈરોંગમાં લાપતા થયા છે, જેથી સદગુરુએ ચીન પાસે મદદની પરવાનગી માંગી છે.વડોદરાના ચાર પરિવારો સહિત 300 થી વધુ ભારતીયો પણ ફસાયા હોવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિને જોતાં નેપાળ દૂતાવાસે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે.બીજી તરફ ગુજરાતમાં પણ જિલ્લા લેવલે હેલ્પલાઈન નંબરો શરૂ કરવામાં આવ્યા છે.15 જેટલા વાહનો સાથે હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથીરાજકોટથી નેપાળ પ્રવાસે ગયેલા ભારતીય પ્રવાસીઓને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં રાજકોટથી નીકળેલા આશરે 15 જેટલા વાહનો સાથે હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.બસ,કાર અને ટેક્સી જેવા 15 વાહનોમાં રાજકોટથી કેટલા પ્રવાસીઓ નેપાળ ગયા છે તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી પરંતુ આ તમામ વાહનો રાજકોટ RTOમાંથી જરૂરી મંજૂરી મેળવીને જ રવાના થયા હતા.હાલમાં કેટલાક લોકો નેપાળ પહોંચ્યા હોવાનું તો કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જેને પગલે રાજકોટ કલેક્ટર તંત્ર અને RTO વિભાગ દ્વારા સંબંધિત પ્રવાસીઓનો તાત્કાલિક સંપર્ક સાધવા માટેના ગંભીર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.છેલ્લી ઘડીએ ટૂર રદ થતાં જીવ બચ્યોટુર સંચાલક યશવંત ગૌસ્વામીએ કહ્યું હતું કે, રાજકોટમાંથી નેપાળ પ્રવાસે જવા નીકળેલા 120 લોકો માટે સદનસીબનો બનાવ સામે આવ્યો છે. નેપાળમાં સર્જાયેલી ભારે પૂર દુર્ઘટના વચ્ચે રાજકોટથી જનારા 120 પ્રવાસીઓની ટુર છેલ્લી ઘડીએ પરમિશન ન મળવાના કારણે રદ કરવી પડી હતી.જે સમયે આ ટુર કેન્સલ થઈ ત્યારે પ્રવાસીઓમાં ભારે નિરાશા છવાઈ હતી પરંતુ નેપાળમાં પૂરે સર્જેલી તારાજી બાદ તમામ 120 લોકોનો આબાદ બચાવ થતાં તેમણે રાહતનો શ્વાસ લીધો છે.લોકોનું કહેવું છે કે મહાદેવની અપાર કૃપાને કારણે જ છેલ્લી ઘડીએ આ ટુર રદ થઈ અને તેઓ એક મોટી હોનારતમાંથી બચી ગયા.વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીનું નિવેદનવડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીએ નેપાળમાં ફસાયેલા ભારતીયો અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 5 જેટલા લોકોએ મદદ માંગી છે,જેમાંથી 4 લોકો વડોદરાના છે અને તેમના પરિવારે મદદ માટે સંપર્ક કર્યો છે, જ્યારે 3 નાગરિકો મૂળ ન્યૂઝીલેન્ડના હોવાથી ન્યૂઝીલેન્ડ સરકારને પણ તેમની માહિતી આપી દેવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સાંજ સુધીમાં ફસાયેલા તમામ લોકોનું આખરી લિસ્ટ તૈયાર કરી લેવામાં આવશે અને ત્યારબાદ સ્થિતિ સમીક્ષા કરી ત્યાંની સરકાર સાથે સીધી વાતચીત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/o71vvka44xAcRUDY4kTjtwfG6A701YwhB3ZNb267.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88626 ટિકિટોનું એડવાન્સ બુકિંગ નોંધાયું</title>
<link>https://surattimes.com/gandhinagar-news-gsrtc-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%AA-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-88626-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%81%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-gsrtc-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%AA-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-88626-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%81%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-GSRTC દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ 88626 મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરી નવો રેકોર્ડ સ્થપાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સ્વચ્છ,સુરક્ષિત અને સલામત મુસાફરી પૂરી પાડવાની રાજ્ય સરકારની કટિબદ્ધતાના પરિણામે લાખો મુસાફરો હવે સ્માર્ટફોન થકી સરળતાથી બુકિંગ કરી રહ્યા છે.એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટી બસના કંડક્ટરો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે છૂટ્ટા પૈસાની તકલીફ હવે નથી રહેતી તેની પણ વિગતો મેળવી હતી.ગઈકાલે તા.26 ઓગસ્ટના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ 88626 મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી છે. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન થકી એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે.મુસાફરોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ આ ઐતિહાસિક આંકડા સાથે અગાઉ નોંધાયેલા રેકોર્ડ ની વાત કરીએ તો તા.04 નવેમ્બર 2024 એ 85247 ટિકિટ બુકિંગ અને તા.25 ઓક્ટોબર 2025 એ 85205 ટિકિટ બુકિંગ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે GSRTC દ્વારા મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે હેતુથી GSRTC Ticket Booking અને બસના ચોક્કસ સમય-લોકેશનની માહિતી માટે GSRTC Track Live જેવી આધુનિક મોબાઇલ એપ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/LaU00geE07Ct6CCvFW3r2hmp3IQIneCkwCrIvU6K.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: ફોગિંગ પાછળ AMCએ કર્યો 12.45 કરોડનો ખર્ચ, મચ્છરજન્ય રોગચાળાના કેસમાં કોઈ રાહત નહીં</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-amc%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-1245-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-amc%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-1245-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં લેવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે.જ્યાં છેલ્લા 6 વર્ષમાં ફોગિંગ પાછળ 12.45 કરોડનો તોતિંગ ખર્ચ કરીને બજેટમાં 3 ગણો વધારો કરવા છતાં પરિસ્થિતિ બેકાબૂ રહી છે.તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં નાગરિકોને કોઈ જ રાહત મળી નથી. શહેરમાં મચ્છરોના બ્રિડિંગને લઈને મનપા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે. ગંદકી ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ પરિણામ માત્ર શૂન્ય જ હોવાની સ્થિતિ સામે આવે છે. શહેરમાં સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુંઅમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને મેલેરિયા વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો નથી.શહેરમાં છેલ્લા 18 મહિના દરમિયાન ડેન્ગ્યુના 1882 જેટલા કેસ નોંધાતાં નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. વર્ષ 2025-26માટે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કામગીરી અને ઇન્ડોર સ્પ્રે માટે ખાનગી એજન્સીઓને રૂપિયા 12.45 કરોડ જેવા તોતિંગ બજેટ સાથે કોન્ટ્રાક્ટ આપ્યા છે.તંત્ર દ્વારા મોલ કમર્શિયલ કોમ્પ્લેક્સ અને બાંધકામ સાઈટો પર મચ્છરોના પોરાં નાશ કરવા માટે તપાસ અને ઝુંબેશ ચલાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં વધારોઆમ છતાં, ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો મેલેરિયા વિભાગની નબળી અને ચોપડા પરની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં ન આવતાં અને કેસો વધતાં મ્યુનિસિપલ કમિશનરે પણ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી પાસે સમગ્ર અમદાવાદ શહેરના ડેન્ગ્યુના ચોક્કસ આંકડા અને કામગીરીનો અહેવાલ માંગ્યો છે. કરોડો રૂપિયાના આંધણ પછી પણ પ્રજા રોગચાળાનો ભોગ બની રહી હોવાથી તંત્રના દંડ અને દવાના નીતિ-નિયમો સામે શંકા કુશંકાઓ સેવાય રહી છે.આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/LI6d3YMg01yelyxg9Cy5d9FcENi6dHbk8uyPF6ja.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં ઠગાઈ નો મોટો ખુલાસો: મંદિરો&#45;ગુરુદ્વારામાં ધાર્મિક નાટક કરી કરોડોનું સટ્ટાકીય રોકાણ કરાવનાર ઠગ ઝડપાયો</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયેલા એક આંતરરાજ્ય રીઢા ઠગને ડુમસ પોલીસે પંજાબના અમૃતસરથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીની ઓળખ રીપૂ સુદાન ઉર્ફે રીપ્સા ખીચી તરીકે થઈ છે. આરોપીએ ફરિયાદીને રોકાણથી મોટી કમાણી થશે તેવી લાલચો આપીને તેમની પાસેથી રૂ. 28,13,500 પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપી મોબાઈલ બંધ કરીને સંપર્ક વિહોણો થઈ ગયો હતો, જે અંગે ડુમસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ધાર્મિક દેખાવ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલનો આશરો આરોપી મંદિરો અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોએ જઈને મોંઘી લક્ઝુરિયસ કારો અને કાફે હોવાના ખોટા અહંકાર તેમજ ધાર્મિક વ્યક્તિ હોવાનો દેખાવ કરતો હતો. પોતાને ખૂબ જ અમીર દર્શાવીને તે લોકોને વિશ્વાસમાં લેતો અને ત્યારબાદ શેરબજાર તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણના નામે લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. જ્યારે રોકાણકારો પોતાના નાણાં પરત માગતા ત્યારે તે અવનવા બહાના બતાવી ઊલટાના વધુ નાણાં કઢાવતો હતો. એટલું જ નહીં, જો કોઈ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માગતો હતો.અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાની આશંકા ઝડપાયેલો આરોપી માત્ર ગુજરાત પૂરતો સીમિત ન હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તે ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મુંબઈ અને બેંગલોર જેવા દેશના મુખ્ય શહેરો અને રાજ્યોમાં પણ આ જ પ્રકારે લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો હોવાની આશંકા છે. હાલ ડુમસ પોલીસે આરોપીને સુરત લાવીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તેણે અન્ય કેટલા લોકોને આ રીતે ઠગ્યા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/UpjabMtd0WlZVhBi1Fv0mYJTNCcEWpTywCPcMUZH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnathના તાલાલા&#45;સાસણ રોડ પર ટ્રિપલ અકસ્માત: ઓવરટેક કરવા જતાં બે રિક્ષા અને કાર વચ્ચે ટક્કર</title>
<link>https://surattimes.com/gir-somnath%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gir-somnath%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પાસે ગત રાત્રે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાલાલાથી આશરે 5 કિલોમીટર દૂર સાસણ રોડ પર બે રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જૂનાગઢ ખાતે ઉર્ષમાં જઈ રહેલા મુસાફરો ભરેલી ફિરોઝભાઈની રિક્ષાએ આગળ ચાલતી શકુર બ્લોચની રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવેલી કારે ફિરોઝભાઈની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ આ રિક્ષા પાછળથી આવતી બીજી રિક્ષા સાથે અથડાઈ હતી, જેના કારણે બીજી રિક્ષા રસ્તા પર પલટી મારી ગઈ હતી.સાસણ રોડ પર ઓવરટેક દરમિયાન સર્જાયો અકસ્માત આ ગંભીર અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત એકસાથે 14 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે તાલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા 8 દર્દીઓને વધુ સઘન સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જૂનાગઢ રિફર કરાયેલા 8 દર્દીઓમાં 4 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે.સ્થળ પર પોલીસ કાફલો દોડી આવ્યોઅકસ્માતના સમાચાર મળતાં જ તાલાલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી આવ્યો હતો. આ ઉપરાંત બનાવની જાણ થતાં તાલાલા હોસ્પિટલ ખાતે સીદી સમાજના લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસે અકસ્માતનો ભોગ બનેલી રિક્ષાઓ અને કારને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/eWjEbYdwhrOzHS1WAmG0SBmLjFAjSVdHka2WOmox.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Tharad: વાવથી ગુમ થયેલી યુવતી મુંબઈના સ્લમ વિસ્તારમાંથી મળી આવી</title>
<link>https://surattimes.com/tharad-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/tharad-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ઇસમોને શોધી કાઢવા અને અસરકારક કામગીરી કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વાવ પીઆઈએ એસ.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે વાવ શહેરથી ગુમ થયેલી યુવતીને મુંબઈથી શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.વાવ શહેરની આયશાબાનુ પુત્રી એહમદખાન રસુલખાન કુરૈશી ઉં.વ. 23 વર્ષ રહે. તાલુકા પંચાયતની પાછળ ગત તા. 08/08/2026ના રોજ કોઈને પણ જાણ કર્યા વગર પોતાના ઘરેથી અચાનક નીકળી ગઈ હતી, જે બાબતે વાવ પોલીસ સ્ટેશનમાં ગુમ જાહેરાત નોંધાવવામાં આવી હતી.વાવ પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીને શોધવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ અને સર્વેલન્સની માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના આધારે યુવતી મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતેના થાણે વિસ્તારના કલવા-ખારેગાઉ સ્લમ વિસ્તાર (ઝૂંપડપટ્ટી)માં હોવાની ચોક્કસ હકીકત મળી આવી હતી. વાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ. એમ.કે.વસાવા અને તેમની ટીમ દ્વારા કલવા પોલીસ સ્ટેશન મુંબઈનો સહકાર મેળવીને યુવતીને હેમખેમ શોધી કાઢવામાં આવી હતી.પૂછપરછ દરમિયાન યુવતી મુંબઈ ખાતે ફરવા માટે ગઈ હોવાનું અને હાલ તે પોતાના માતા-પિતાના ઘરે જવા ઈચ્છતી હોવાનું જણાવતા, પોલીસે તેને મુંબઈથી વાવ પોલીસ સ્ટેશન ખાતે સહીસલામત લાવી તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/fRjPGKOrJMXGr9hkweBmkI9zuWiTnZuPJ5gu2My8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana: રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવમાં વધારો નહીં</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82</guid>
<description><![CDATA[ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને યાત્રાધામ બહુચરાજીમાં મીઠાઈના ભાવમાં હાલ કોઈ વધારો નહીં કરવામાં આવે. ખાંડના ભાવમાં આશરે 35 ટકાનો વધારો થયો હોવા છતાં ગ્રાહકોને તહેવાર દરમિયાન વ્યાજબી ભાવે મીઠાઈ મળી રહે તે માટે બહુચરાજી મીઠાઈ-ફરસાણ એસોસિયેશને શહેરના 50થી વધુ વેપારીઓ સાથે ચર્ચા કરી આ નિર્ણય લીધો છે. ખાંડ અને દૂધ મીઠાઈના મુખ્ય કાચા માલ હોવાથી ભાવવધારાની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડી છે. ખાંડના ભાવ વધવાથી મીઠાઈના ઉત્પાદનમાં પ્રતિ કિલોએ અંદાજે રૂ.30થી રૂ.35નો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. તેમ છતાં રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવ યથાવત રાખવામાં આવશે. એસોસિયેશનના પ્રમુખ ભોલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખાંડના ભાવમાં વધારો થયો હોવા છતાં તહેવાર દરમિયાન ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે માટે વેપારીઓને ભાવવધારો નહીં કરવા સૂચના આપવામાં આવી છે. બહુચરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વ્યાજબી ભાવે મીઠાઈ મળી રહે તે એસોસિયેશનનો હેતુ છે.એસોસિયેશનના સેક્રેટરી અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવવધારાને કારણે પ્રતિ કિલોએ રૂ.30થી રૂ.35 જેટલો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. તેમ છતાં તહેવારની ખુશીમાં ગ્રાહકોને રાહત મળે તે માટે હાલ ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. રક્ષાબંધન બાદ ખાંડ સહિતના કાચા માલના ભાવ અને ઉત્પાદન ખર્ચને આધારે મીઠાઈના ભાવઅંગે એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/nhDmAFl4Ia9dzWBUZUIwjBid2apfV56LiBthdyFY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 07:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad: શાળાના આચાર્ય સામે છાત્રા સાથે અડપલાં કર્યા</title>
<link>https://surattimes.com/botad-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/botad-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા ગામે આવેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ પ્રવીણભાઈ ઝાલા વિરુદ્ધ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે અડપલા અને છેડતી કર્યાના આક્ષેપોને લઈને રાણપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે.વધુમાં મળતી માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ મામલે બરાનિયા ગામના રહીશો દ્વારા મોટી સંખ્યામાં રાણપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના વધુમાં જણાવ્યા મુજબ, આચાર્ય દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારવા તેમજ વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરવાના આક્ષેપો અંગે ચર્ચાઓ અને ફરિયાદો સામે આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, આ અગાઉના આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે રાણપુર પોલીસે પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાણપુર પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત સામે આવવાની શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/kjeGmIZuB9Rh7iyzdFYl8tyEa3Y66fcKCXom3YYK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 04:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Halvad: માલણીયાદ ગામે માળિયા કેનાલ અને નાળાના સમારકામમાં ગેરરીતિનો ખેલ</title>
<link>https://surattimes.com/halvad-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/halvad-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2</guid>
<description><![CDATA[ હળવદ તાલુકાના માલણીયાદ ગામ નજીકથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલ અને નાળાના સમારકામમાં ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ આક્ષેપો કોઈ વિપક્ષી નેતા નહીં પરંતુ માલણીયાદ તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા ભાજપના તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.હળવદ પંથકમાં થોડા દિવસો પહેલાં ખાબકેલા ભારે વરસાદના કારણે નવા માલણીયાદ અને જૂના માલણીયાદ વચ્ચે આવેલી માળિયા બ્રાન્ચ કેનાલને વ્યાપક નુકસાન થયું હતું. હાલ સૌરાષ્ટ્ર શાખા નર્મદા વિભાગ દ્વારા કેનાલના નુકસાનગ્રસ્ત ભાગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.જોકે, આ કામગીરીમાં ટેન્ડરની શરતો અને ગુણવત્તાના ધોરણોનું પાલન થતું ન હોવાનો આક્ષેપ તાલુકા પંચાયત સદસ્યે કર્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ સમારકામમાં ટેન્ડર મુજબ જરૂરી પ્રમાણમાં પથ્થર, રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ કામગીરીમાં ગુણવત્તા સાથે બાંધછોડ થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.સરકારી નાણાંથી થતી કામગીરીમાં જો હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોય તો ભવિષ્યમાં ફરી કેનાલને નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.માળિયા બ્રાન્ચ કેનાલનો આ માર્ગ આસપાસના 10થી વધુ ગામોના ખેડૂતો અને વાહનચાલકો માટે મહત્વનો અવરજવરનો માર્ગ છે. સમારકામની કામગીરી અંગે ખેડૂતો અને વાહનચાલકો દ્વારા તાલુકા પંચાયત સદસ્યને રજૂઆત કરવામાં આવતા તેમણે મામલાને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ કણજારીયાએ સમારકામની કામગીરીની તટસ્થ તપાસ કરાવી ટેન્ડરની શરતો મુજબ જ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવા તેમજ જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/PzzcAGS1jjqH7PThuYLQtC9G5SQzyzWf4J3ZsMoS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Halol: તરખંડા ગામેથી પ્રથમ વાર રણુજા જવા માટે પગપાળા સંઘ રવાના</title>
<link>https://surattimes.com/halol-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%A3%E0%AB%81%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/halol-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%A3%E0%AB%81%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ તરખંડા : હાલોલ તાલુકાના તરખંડા ગામેથી પ્રથમ વાર પૂજ્ય રામદેવપીરના ધામ રણુજા (રામદેવરા) જવા માટે ભવ્ય પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે. યાત્રાના પ્રસ્થાન પૂર્વે ગામમાં ભગવાન રામદેવપીરની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરાઈ હતી. ત્યારબાદ જય બાબારી અને રામાપીર કી જયના ગગનભેદી નારાઓ સાથે પદયાત્રીઓ રણુજા જવા રવાના થયા હતા. યાત્રા સંઘમાં ગામના અબાલ-વૃદ્ધ સૌ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પદયાત્રીઓના સ્વાગત અને વિદાય માટે ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને ભાવિકોને મંગલમય યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. યાત્રા સંઘના આયોજક ગોપાલભાઈ ચાવડા જણાવ્યા અનુસાર, પદયાત્રીઓ 900 કિ.મી.નું અંતર કાપીને 16 માં દિવસે રાજસ્થાન સ્થિત પવિત્ર યાત્રાધામ રામદેવરા પહોંચશે, જ્યાં તેઓ ભગવાન રામદેવપીર ના ચરણોમાં શીશ ઝુકાવી ગ્રામજનોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/77LgvjpMnNzzQqTj5VB0mMaydNPQawzCJr6Y7VFm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal: જાંબુઘોડામાં ઈદે મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ</title>
<link>https://surattimes.com/panchmahal-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%97%E0%AB%80%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/panchmahal-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%97%E0%AB%80%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ જાંબુઘોડા : હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા નગરમાં ઈદે મિલાદની ધાર્મિક માહોલમાં સાદગીપૂર્ણ અને શાનદાર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. સુન્ની મસ્જિદથી નીકળેલા જુલુસનું નગરમાં વિવિધ સ્થળોએ સ્વાગત કરાયું હતું. સુન્ની મસ્જિદ ખાતે બાલ મુબારકની જિયારતનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/27/O1ijMWekTfqXmmRKImS0PLbnutZPivYKNjNm16j8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 27 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : નરોડામાંથી 1.17 કરોડથી વધુની કિંમતનું 234 ગ્રામ કોકેઈન ઝડપાયું, એક શખ્સની અટકાયત</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-117-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-234-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%95%E0%AB%87%E0%AA%88%E0%AA%A8-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-117-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-234-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%95%E0%AB%87%E0%AA%88%E0%AA%A8-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત નરોડા પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. પોલીસે નરોડા GIDC અને નાના ચિલોડા વિસ્તારમાંથી રૂ. 1.17 કરોડથી પણ વધુની બજાર કિંમત ધરાવતું 234 ગ્રામ જેટલું અત્યંત કિંમતી કોકેઈન ડ્રગ્સ ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના એક શખ્સની રંગેહાથ ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.234 ગ્રામ કોકેઈનનો જથ્થો મળી આવ્યોમળતી ચોક્કસ બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે નાના ચિલોડા અને નરોડા GIDC નજીકથી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા હરેશ સૈન નામના શખ્સને અટકાવીને તેની તલાશી લેતાં તેની પાસેથી 234 ગ્રામ કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલો આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને તે ખાનગી ટ્રાવેલ્સની બસ મારફતે આ ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.NDPS હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈઆંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં આ જપ્ત કરાયેલા કોકેઈનની અંદાજિત કિંમત રૂ. 1.17 કરોડથી વધુ અંકાય છે. પોલીસની દરોડા દરમિયાન મુખ્ય આરોપી હરેશ સૈન પકડાઈ ગયો હતો, પરંતુ તેની સાથે સંડોવાયેલા અન્ય બે સાગરીતો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. નરોડા પોલીસે આ ગંભીર મામલે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ અમદાવાદમાં કોને સપ્લાય કરવાનું હતું, તેના તાર અન્ય કયા મોટા ડ્રગ્સ પેડલર્સ સાથે જોડાયેલા છે તથા ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 40.48 કરોડથી વધુની છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મહારાષ્ટ્રથી ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/TJs2VNQzcfd7rhozN2dYCU3QmeEE7x3qNS2YXGXm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: અસંભાઉઉઉ’ની ટીમે પેટ પેરેન્ટ્સ સાથે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય ડોગ ડે</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%85%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%89%E0%AA%89%E0%AA%89%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%97-%E0%AA%A1%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%85%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%89%E0%AA%89%E0%AA%89%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%97-%E0%AA%A1%E0%AB%87</guid>
<description><![CDATA[ આંતરરાષ્ટ્રીય ડોગ ડે નિમિત્તે આજે ગોટીલો ગાર્ડન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો રૌનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી અને શિવાની ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા. ડોગ પરેડ કાર્યક્રમમાં કલાકારોએ પેટ પેરેન્ટ્સ અને તેમના શ્વાન મિત્રો સાથે મનોરંજક વાતચીત કરી અને તેમની સાથે આનંદભરી ક્ષણો વિતાવી. પોતાના પ્રિય કલાકારોને નજીકથી મળવાની અને પોતાના શ્વાન મિત્રો સાથે ખાસ દિવસની ઉજવણી કરવાની તક મળતા પેટ પેરેન્ટ્સમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.કાર્યક્રમમાં ‘ભાઉ ભાઉ’ ગીતની ચર્ચાઆ પ્રસંગે ફિલ્મનું લોકપ્રિય ‘ભાઉ ભાઉ’ સોંગ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફિલ્મના અનોખા વિષય અને ચિન્ટુ સાથે જોડાયેલી લાગણીને દર્શાવતું આ ગીત ફિલ્મના મસ્તીભર્યા માહોલને વધુ જીવંત બનાવે છે. કાર્યક્રમમાં ‘ભાઉ ભાઉ’ ગીતની ચર્ચા અને તેની સાથે જોડાયેલી મસ્તીથી સમગ્ર વાતાવરણમાં ફિલ્મી રંગ છવાઈ ગયો હતો. ગીત ફિલ્મના માણસ અને શ્વાન વચ્ચેના ખાસ સંબંધને હળવા-ફૂલકા અને મનોરંજક અંદાજમાં રજૂ કરે છે. આ પ્રસંગે કલાકારોએ જણાવ્યું કે ‘અસંભાઉઉઉ’ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પરંતુ મૂંગા જીવો પ્રત્યેનો પ્રેમ, લાગણી અને તેમની નિઃસ્વાર્થ વફાદારીને સમજાવતી એક સુંદર વાર્તા છે. દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છેફિલ્મમાં હાસ્ય અને લાગણી સાથે પરિવાર સાથે માણી શકાય તેવો સંદેશ પણ જોવા મળશે. ‘ભાઉ ભાઉ’ જેવા મજેદાર ગીતો ફિલ્મની મસ્તી અને મનોરંજનને વધુ ખાસ બનાવે છે. પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં મિત્ર ગઢવી, રૌનક કામદાર, શિવાની ભારદ્વાજ, તત્સત મુનશી અને ચેતન દૈયા સહિતની કલાકારોની ટીમ જોવા મળશે. હાસ્ય, લાગણી, પરિવાર અને માણસ તથા શ્વાન વચ્ચેના અનોખા સંબંધની વાત કરતી ‘અસંભાઉઉઉ’ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ* સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના અનોખા વિષય, મનોરંજક પાત્રો અને ‘ભાઉ ભાઉ’ જેવા ગીતોને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.આ પણ વાંચોઃ Surat: શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 40.48 કરોડથી વધુની છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મહારાષ્ટ્રથી ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/my5olQmNO1m5uBHRpDfqGUyLAIW11u2m5dXnp7zD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ કરનાર સામે નોંધાયો ગુનો</title>
<link>https://surattimes.com/navsari-news-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/navsari-news-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B</guid>
<description><![CDATA[ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી સોશિયલ મીડિયા પર બનાવટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાયરલ કરવાના ગંભીર કિસ્સામાં નવસારી સાયબર ક્રાઇમ પોલીસે લાલ આંખ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ઇન્સ્ટાગ્રામ પર અફવા ફેલાવતી બનાવટી પોસ્ટ મૂકનાર આઈડી ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઇન્સ્ટાગ્રામ આઈડી ‘katha_vistar’ પરથી પોસ્ટ કરાઈમળતી વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘katha_vistar’ નામના એક એકાઉન્ટ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધિકૃત ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને એક તદ્દન ખોટી અને બનાવટી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ ફેક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગામડાઓમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીના મામલે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ પ્રકારના કોઈ સરકારી આદેશ વગર જ નાયબ મુખ્યમંત્રીના નામે ખોટી અને બનાવટી વિગતો પ્રસિદ્ધ કરીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાનો અને તેમની રાજકીય તથા સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો મલિન પ્રયાસ કરવામાં આવ્યો હતો.પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ અને પોલીસ કાર્યવાહીઆ મામલો ધ્યાને આવતાં જ નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ગંભીરતા દાખવી હતી. પ્રાથમિક તપાસ બાદ સાયબર ક્રાઇમ પોલીસે ‘katha_vistar’ ઇન્સ્ટાગ્રામ આઈડીના ધારક/ઉપયોગકર્તા વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બનાવટી આઈડી ક્યાંથી અને કોના દ્વારા ઓપરેટ થઈ રહ્યું હતું તેની ભાળ મેળવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પર અફવાઓ કે બનાવટી પોસ્ટ વાયરલ ન કરવા નાગરિકોને અપીલ પણ કરી છે.આ પણ વાંચોઃ Surat: શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 40.48 કરોડથી વધુની છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મહારાષ્ટ્રથી ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/dCoa58V59LH1yU8Yy7vVWuReFDKp3CTEj7f56V5e.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ઉત્રાણ વિસ્તારમાં રાત્રિના સમયે મોંઘા બૂટની ચોરી કરતો ચોર ઝડપાયો, 25 જોડી શૂઝ જપ્ત</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-25-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AB%82%E0%AA%9D-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-25-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AB%82%E0%AA%9D-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે રહાણા વિસ્તારો અને સોસાયટીઓમાંથી મોંઘા બ્રાન્ડેડ બૂટ ગાયબ થવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે ઉત્રાણ પોલીસ મથકની ટીમે તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સોસાયટીઓમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ યુવક રાત્રિના અંધારામાં ઘર આંગણે મૂકેલા બૂટ ચોરી કરતો નજરે પડ્યો હતો.રાત્રિના સમયે મોંઘા બૂટની ચોરીઓ કરતોસીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે ઉત્રાણ પોલીસે ચોક્કસ ઓળખ મેળવીને આરોપી રેહાન શેખને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરીને તેની પાસેથી ચોરી કરેલા રૂ. 20,000 ની કિંમતના 25 જોડી મોંઘા બૂટ (શૂઝ) જપ્ત કર્યા છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી રેહાન શેખ છેલ્લા બે અઠવાડિયાથી ઉત્રાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓને નિશાન બનાવીને રાત્રિના સમયે મોંઘા બૂટની ચોરીઓ કરતો હતો.પોલીસની આગળની કાર્યવાહીઉત્રાણ પોલીસે આરોપી રેહાન શેખ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને તેની અટકાયત કરી છે. આરોપી આ ચોરાઉ બૂટ કોને વેચતો હતો અથવા ક્યાં છુપાવતો હતો તે અંગે આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 3 અલગ-અલગ કેસમાં રૂ. 49.23 લાખનું સોનું ઝડપાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/IgrJ63yoCKAGSKetJz2jWYHCfl8TIGYwOsoBElYJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News:જંગલ જમીન વિવાદમાં મનસુખ વસાવા સાથે સરકારની બેઠક, આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રીઓ કરશે ચર્ચા</title>
<link>https://surattimes.com/gandhinagar-news%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીનના વિવાદને ઉકેલવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક કદમ ઉઠાવવામાં આવ્યું છે.સાંસદ મનસુખ વસાવા તેમજ નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.વન મંત્રી પ્રવિણ માળી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ તુરંત સાગબારાની મુલાકાતે જશે.આ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓ વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સાથે સગન સમીક્ષા બેઠક યોજશે અને પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવશે.આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રીઓ કરશે ચર્ચાજંગલ જમીનના હક માટે આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતો અને અગ્રણીઓ સાથે બંને મંત્રીઓ સીધો સંવાદ સાધશે. ખેડૂતોની રજૂઆતો અને સમસ્યાઓને સાંભળીને સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, જે ખેડૂતો વર્ષોથી જમીન ખેડી રહ્યા છે અને જેમની પાસે તેના યોગ્ય પુરાવા છે, તેમને નિયમ મુજબ જમીનના હક આપવામાં આવશે. કોઈ પણ અન્યાય વગર પુરાવાના આધારે જમીન સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.80 હજાર જેટલા દાવાઓ બાબતે પણ આ બેઠકમાં સઘન ચર્ચારાજ્યમાં જંગલ જમીનના અધિકાર મેળવવા માટે અટકાયેલા અને પેન્ડિંગ પડેલા આશરે 80 હજાર જેટલા દાવાઓ બાબતે પણ આ બેઠકમાં સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ નિર્ણયથી સાગબારા અને આસપાસના વિસ્તારના હજારો આદિવાસી ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણની મંજૂરીના મુદ્દે ખેડૂતોનું આંદોલન યથાવત્ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ ધરણાં સ્થળની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.તેઓ ખેડૂતો સાથે ધરણાં પર બેઠા હતા અને વન વિભાગના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/TnsQBUKVnEBaZBH3XfCS8LMq84Lc7UAqkj31pjvt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 3 અલગ&#45;અલગ કેસમાં રૂ. 49.23 લાખનું સોનું ઝડપાયું</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-3-%E0%AA%85%E0%AA%B2%E0%AA%97-%E0%AA%85%E0%AA%B2%E0%AA%97-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82-4923-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-3-%E0%AA%85%E0%AA%B2%E0%AA%97-%E0%AA%85%E0%AA%B2%E0%AA%97-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82-4923-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી ગેરકાયદેસર રીતે સોનાની તસ્કરી કરવાના પ્રયાસો પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે. કસ્ટમ્સ AIU ની ટીમે એરપોર્ટના એરાઇવલ હોલમાં હાથ ધરેલા સઘન ચેકિંગ દરમિયાન અલગ-અલગ ફ્લાઇટ્સમાં આવેલા મુસાફરો પાસેથી કુલ 49.23 લાખ રૂપિયાની કિંમતનું 299.490 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહીઆ કાર્યવાહી દરમિયાન મધ્યપૂર્વના દેશોમાંથી આવેલા 3 કેસમાં કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની ગેરકાયદેસર હેરાફેરી અટકાવી હતી. કસ્ટમ્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી મુજબ અબુધાબીથી આવેલી એક મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તલાશી લેવાતાં તેની પાસેથી 100.060 ગ્રામ વજન ધરાવતી સોનાની 2 ચેઇન મળી આવી હતી. શારજાહ અને કુવૈતની ફ્લાઇટમાંથી રૂ. 49.23 લાખનું સોનું પકડાયુંશારજાહથી અમદાવાદ આવી પહોંચેલા એક દંપતીને અટકાવીને તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી 140.030 ગ્રામ સોનાની 4 બંગડી અને 2 ચેઇન મળી આવી હતી. કુવૈતથી આવેલી અન્ય એક મહિલા મુસાફર પાસેથી 59.400 ગ્રામ સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા મુજબ જપ્ત કરવામાં આવેલા કુલ 299.490 ગ્રામ સોનામાંથી 240.090 ગ્રામ 24 કેરેટ સોનું અને 59.400 ગ્રામ ૨૨ કેરેટ સોનું છે. આ તમામ જ્વેલરી કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરીને મુસાફરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Bharuch: હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો ભવ્ય વિજય ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/gf7ChHTPt92Pl3ptbaFbvk5nxLwlHmKUaHp5wBxE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું, સ્કૂલ&#45;કોલેજના વિદ્યાર્થીઓ કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવી કરતા નશો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B6%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B6%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ ગોકુલમ આર્કેડ સ્થિત એક દુકાનમાં પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર ઓનલાઇન વેચાણ ચાલતું હોવાની ચોક્કસ બાતમી સરથાણા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગોકુલમ આર્કેડમાં દરોડો પાડીને નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી લીધો હતો.સુરતમાં નશાકારક દવાઓના ઓનલાઇન રેકેટતપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી નિકુંજ ગજેરા ડોક્ટરની કોઈ પણ ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) વિના પ્રતિબંધિત શિડ્યુલ H1 કેટેગરીની અત્યંત નશાકારક દવાઓનું મોટા પાયે ઓનલાઇન નેટવર્ક ચલાવીને દેશના વિવિધ ભાગોમાં વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી ઓનલાઇન વેચાણ માટે તૈયાર કરાયેલા ૨૦૦થી વધુ દવાના પેકેટ્સ તેમજ ઓપરેશનમાં વપરાતા 3 આધુનિક લેપટોપ જપ્ત કર્યા છે.વિદ્યાર્થીઓ સુધી પહોંચતી હતી નશાની ગોળીઓપોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ તમિલનાડુ ખાતે 1000થી વધુ ટાપેન્ટાડોલની ગોળીઓ મોકલી હતી, જે ત્યાંના સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવતી હતી. આ વિદ્યાર્થીઓ ટાપેન્ટાડોલની ગોળીઓને કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવીને નશો કરવા માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલી દવાઓનું ડ્રગ્સ વિભાગની મદદથી એફએસએલ/લેબોરેટરી પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દવાઓમાં નાર્કોટિક્સ કે નશાકારક દ્રવ્યોના અંશની પુષ્ટિ થતાં જ આરોપી સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કડક ગુનો નોંધવામાં આવશે. આ દવાઓ ક્યાંથી ખરીદવામાં આવતી હતી અને તેના ઓનલાઇન કસ્ટમર બેઝમાં અન્ય કયા રાજ્યો કે ડીલરો સામેલ છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો: Chotila: જાની વડલાના પુલ પાસેથી રૂ. 39.95 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો,  ટ્રકના ટાંકામાં છુપાવેલી 14,544 બોટલ જપ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/J1Yv6s2mZQugEehIcT0otM0gbvqqvSg0sa6pSK2n.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 18:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Tharad News: ખેડૂતોની રજૂઆત બાદ સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડાયું</title>
<link>https://surattimes.com/tharad-news-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%81%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AB%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/tharad-news-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%81%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AB%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં આવેલી સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવા મામલે ખેડૂતોમાં લાંબા સમયથી માગ ઉઠી રહી હતી. 25 ઓગસ્ટના રોજ લાખણી તાલુકાના વાસણા ગામે ખેડૂતોએ એકઠા થઈને ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવી પાણી આપવાની ઉગ્ર માગણી કરી હતી. ખેડૂતોના આ અનોખા પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને વીડિયો કોલથી રજૂઆતકેનાલમાં તાત્કાલિક પાણી છોડવા મુદ્દે ખેડૂતોએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે વીડિયો કોલ મારફતે સીધી વાતચીત કરી હતી. ખેડૂતોની સમસ્યા અને પાક બચાવવાની તીવ્રતાને સમજીને શંકર ચૌધરીએ બીજા જ દિવસે કાચી કેનાલમાં પાણી શરૂ કરાવવાનું મક્કમ વચન આપ્યું હતું.ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 3 પંપ શરૂ કરાયાઅધ્યક્ષના વચન મુજબ 26 ઓગસ્ટના રોજ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 3 જેટલા મોટા પંપ શરૂ કરીને રામપુરા નજીક કેનાલમાં પમ્પિંગ મારફતે પાણી નાખવાનું શરૂ કરી દેવાયું છે. કેનાલમાં પાણી વહેતું થતાં ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.4 તાલુકાના ખેડૂતોને મળશે મોટો લાભસુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડાતાં દિયોદર, રાહ, થરાદ અને લાખણી એમ 4 તાલુકાના હજારો ખેડૂતોને સીધો લાભ થશે. આ પાણી મળવાથી સિંચાઈના પ્રશ્નો હલ થશે, સીમ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે તેમજ ખેડૂતોના ઉભા પાકને સંજીવની મળશે.આ પણ વાંચો - Vav-Tharad: લાખણીના વાસણા નજીક સુજલામ સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતોનો ઢોલ વગાડી અનોખો વિરોધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/N1MBfzbiZ2xy6PA863bXsUvmWqWZxqpSBLTNmhiW.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 18:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: નાનપુરા ફિશ માર્કેટના નામ અંગે વિવાદ ઘેરાયો, વડાપ્રધાનના નામના બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાયું</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AB%E0%AB%87%E0%AA%A6-%E0%AA%95%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AB%E0%AB%87%E0%AA%A6-%E0%AA%95%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી મત્સ્ય માર્કેટ (ફિશ માર્કેટ)ના મુખ્ય પ્રવેશદ્વાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનું બોર્ડ લગાવાતાં સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. માર્કેટનું નામ &#039;નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ&#039; રાખવા અંગે સ્થાનિકો અને માછી સમાજના જૂથો વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો.વિવાદિત બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાયુંમીડિયામાં આ અંગેના સમાચારો વાયરલ અને પ્રસિદ્ધ થયા બાદ તંત્ર તથા એસોસિએશન હરકતમાં આવ્યું હતું અને આખરે વિવાદિત બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાક્રમ બાદ માર્કેટ એસોસિએશને સત્તાવાર નામીકરણની મંજૂરી મેળવવા માટે સુરત મહાનગરપાલિકાને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.સમર્થનમાં આગેવાન હિતેશભાઈ મૈસૂરિયાનું નિવેદનઆ નામીકરણ મુદ્દે માછી સમાજના સ્થાનિક આગેવાનોમાં બે અલગ-અલગ મતો સામે આવ્યા છે: માછી સમાજના આગેવાન હિતેશભાઈ મૈસૂરિયાએ નામીકરણનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, &quot;વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ અને માછીમારોના કલ્યાણ માટે અસંખ્ય યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. માછીમારોનો વ્યવસાય જ મત્સ્ય ઉદ્યોગ પર ટકેલો છે, તેથી જો ફિશ માર્કેટનું નામ &#039;નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ&#039; રાખવામાં આવે તો તેમાં કંઈ જ ખોટું નથી.&quot;વિરોધમાં આગેવાન સુરેન્દ્રનાથ લશ્કરીનું નિવેદનબીજી તરફ સમાજના અન્ય આગેવાન સુરેન્દ્રનાથ લશ્કરીએ તીવ્ર વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે, &quot;અમારી મૂળ માંગણી એ હતી કે માર્કેટને &#039;કહાર માછી સમાજ ફિશ માર્કેટ&#039; નામ આપવામાં આવે. પરંતુ એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈ નવસારીવાલાએ પોતાની જીદ પૂરી કરવા માટે આ નામ આપી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુસ્ત શાકાહારી છે અને વૈશ્વિક સ્તરે તેમનું મોટું નામ છે, તેથી ફિશ માર્કેટ સાથે તેમનું નામ જોડવું તે બિલકુલ યોગ્ય નથી.&quot;આ પણ વાંચો: Vadodara: SSG હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને લઈને તંત્ર એલર્ટ, 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/CARWFezi0FhADMPT6z6AYq8Dzybd4JCKdfNhd0sd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 16:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana News: અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના વેપારી સુરેશ પટેલનો હત્યારો પકડાયો</title>
<link>https://surattimes.com/mehsana-news-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mehsana-news-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમેરિકાના ટેનેસી સ્થિત જેક્સન સિટીમાં મહેસાણાના 56 વર્ષીય વેપારી સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.આ બનાવ 20 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો.એક લૂંટારો દારૂના સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં હાજર સ્ટાફ પાસે રોકડ રકમની માંગણી કરી હતી.હથિયારના જોરે નાણાં લૂંટી લીધા બાદ હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.જેમાં એક ગોળી સુરેશ પટેલને વાગતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. આખરે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે.  સુરેશ પટેલની હત્યાનો ભેદ આખરે ઉકેલાયોજેક્સન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ પ્રમાણે, અમેરિકાના ટેનેસીમાં મૂળ મહેસાણાના આખજ ગામના વતની અને વેપારી સુરેશ પટેલની ગત 20 તારીખે થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે.સ્થાનિક પોલીસ અને FBI સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે હાથ ધરેલી તપાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ સુરેશ પટેલની હત્યા બાદ જેક્સન સિટીમાં અન્ય એક લૂંટ ચલાવી પંજાબી વેપારીની પણ ગોળી મારીને હત્યા કરી હતી.પોલીસે આશરે 70 માઈલ સુધી ફિલ્મી ઢબે પીછો કરીને આ ખતરનાક આરોપીને દબોચી લીધો હતો.20 તારીખે સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી હતીપોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ 20 તારીખે સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.માત્ર 35 કલાકના ટૂંકા ગાળામાં જ આરોપીએ લૂંટ અને હત્યાની બે અલગ-અલગ ઘટનાઓને અંજામ આપ્યો હતો.બંને નિર્દોષ વેપારીઓની હત્યા કરનાર આરોપીની ધરપકડ થતાં અમેરિકામાં વસતા એનઆરઆઈ સમુદાયે રાહતનો શ્વાસ લીધો છે. જેક્સન સિટીમાં પોલીસ અને વહિવટી તંત્ર સજાગ હોવાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.  આ પણ વાંચોઃ Gandhinagar News: એક કામગીરી પૂરી નથી થઈ ત્યાં શિક્ષકોને નવી જવાબદારી, હવે વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરાશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/EFIgugCKV1kCpjEbAOnqboREtvXiADLPiNEo1Yeu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 16:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: વિવાદમાં આવી EOW પોલીસ, PSI અને ASI સામે CPને લેખિત ફરિયાદ</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-eow-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-psi-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-asi-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-cp%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-eow-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-psi-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-asi-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-cp%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ રાજકોટ શહેર પોલીસ અગાઉ પણ નાણાકીય લેતીદેતી અને જમીનના હવાલા પાડી આપવાના મામલે બદનામ થઈ ચૂકી છે, ત્યારે ફરી એકવાર આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ ગંભીર આક્ષેપોથી ઘેરાયા છે. શુક્લ પીપળીયા ગામની રૂ. 1.62 કરોડની જમીનના નાણાકીય વિવાદમાં EOW ના વિવાદિત PSI અશ્વિન ગળચર અને ASI મલેક સામે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.2019થી અટવાયેલા રૂ. 1.17 કરોડ મેળવવા EOWમાં થઈ હતી અરજીકેસની વિગતો મુજબ, શુક્લ પીપળીયા ગામની રૂ. 1.62 કરોડની જમીન કિશોર બાબીયા નામના વ્યક્તિએ નરોત્તમ તળપદાને વેચી હતી. આ સોદા પેટે રૂ. 45 લાખ ચુકવાયા હતા, જ્યારે બાકીના રૂ. 1.17 કરોડ વર્ષ 2019 થી હજુ સુધી મળ્યા ન હતા. આ બાકી નીકળતી રકમ મેળવવા માટે અરજદારે રાજકોટ EOW માં અરજી કરી હતી.8 મહિનાથી 4 થી 5 કલાક બેસાડી રાખી ધાક-ધમકી આપ્યાનો આક્ષેપફરિયાદીનો ગંભીર આક્ષેપ છે કે, તપાસના નામે PSI અશ્વિન ગળચર અને ASI મલેક છેલ્લા 8 મહિનાથી તેમને પોલીસ સ્ટેશને બોલાવી રોજ 4 થી 5 કલાક સુધી બેસાડી રાખતા હતા. આટલું જ નહીં, બંને પોલીસ અધિકારીઓ ફરિયાદીને ધાક-ધમકી આપીને રૂ. 1.17 કરોડના બદલે માત્ર રૂ. 20 થી રૂ. 40 લાખમાં મેટર પતાવી દેવા સતત માનસિક દબાણ કરી રહ્યા હતા.વચેટિયાની સક્રિયતા અને CCTV તપાસવાની માગઅરજદારે વધુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પોલીસ સ્ટેશનમાં હર્ષિત જાની નામનો વચેટિયો સક્રિય છે, જે પોલીસ વતી હવાલા પતાવવાના કામ કરે છે. અરજદારે દાવો કર્યો છે કે, જો EOW પોલીસ સ્ટેશનના છેલ્લા 8 મહિનાના CCTV ફૂટેજ ચકાસવામાં આવે તો સમગ્ર કાંડનું સત્ય બહાર આવી શકે તેમ છે. આ મામલે હવે પોલીસ કમિશનર દ્વારા કેવા કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.આ પણ વાંચો - Rajkot News: વાલીઓ માટે ચિંતાજનક ઘટના! 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએકટને કારણે અવસાન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/nZH3F8neta1pyHVJk5piDqJFF9r4N89IFUmZMgow.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 16:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: ગોલ્ડન ચોકડી પાસેથી 21 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ જપ્ત કરાયો</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-21-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-21-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરા શહેરની હરણી પોલીસે બુધવારની વહેલી સવારે બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે સઘન ચેકિંગ હાથ ધરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી દારૂના ગેરકાયદે કારોબારમાં જોડાયેલા બુટલેગરોના નેટવર્કમાં ભારે ખળભળાટ મચી ગયો છે.મધ્યપ્રદેશથી લક્ઝરી બસમાં લાવવામાં આવતો હતો દારૂમળી રહેલી વિગતો અનુસાર, આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હતો. હંસ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. જોકે, હરણી પોલીસને અગાઉથી જ આ અંગે ચોક્કસ બાતમી મળી જતાં ગોલ્ડન ચોકડી પાસે બસને આંતરીને ઝડપી લેવામાં આવી હતી.રૂ. 21 લાખનો કૂલ મુદ્દામાલ જપ્ત, ડ્રાઇવર-કંડક્ટર કસ્ટડીમાંપોલીસ તપાસ દરમિયાન બસમાંથી અંદાજે રૂ. 5.98 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ લક્ઝરી બસ મળીને કૂલ રૂ. 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ બસના ડ્રાઇવર અને કંડક્ટરની ઘટના સ્થળેથી જ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.રાજ્યમાં દારૂબંધીના કડક અમલ સામે પુનઃ પ્રશ્નાર્થરાજ્યમાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાઓ બાદ પણ અવારનવાર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતાં દારૂબંધીના અમલીકરણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ રાજ્યની સરહદો પાર કરીને શહેરો સુધી દારૂનો જથ્થો પહોંચી જતાં દારૂબંધીના લીરેલીરા ઊડી રહ્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં જાગી છે.આ પણ વાંચો - Vadodara: સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લૉક નહીં નખાતા ભ્રષ્ટાચારના આક્ષેપ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/DVFRZFhojTh0deG1LxVAkV572XTfNpqqvNct49tX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: વાલીઓ માટે ચિંતાજનક ઘટના! 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએકટને કારણે અવસાન</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%95-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-15-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%8F%E0%AA%95%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%95-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-15-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%8F%E0%AA%95%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ધોરણ 10માં અભ્યાસ કરતા માત્ર 15 વર્ષના પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયા નામના વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાથી અકાળે અવસાન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર જેતપુર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.મોપેડમાં પેટ્રોલ ખૂટતાં શારીરિક શ્રમ કરવો પડ્યોઘટનાની મળતી માહિતી અનુસાર, પૂર્વ સાંજના સમયે પોતાનું ટ્યુશન પૂરું કરીને મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક રસ્તામાં મોપેડનું પેટ્રોલ ખાલી થઈ ગયું હતું. આથી પૂર્વ મોપેડને દોરીને લઈ જઈ રહ્યો હતો. આ શારીરિક શ્રમ દરમિયાન અચાનક જ તેને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તે રસ્તા પર જ ઢળી પડ્યો હતો.સાથી વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચાડ્યોપૂર્વને રસ્તા પર અચાનક ઢળી પડેલો જોઈને તેની સાથે રહેલા અન્ય સાથી વિદ્યાર્થીઓ તરત જ હરકતમાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ પૂર્વને મૃત જાહેર કર્યો હતો.માત્ર 30 ટકા જ કામ કરતું હતું હૃદયપરિવારજનોના જણાવ્યા અનુસાર, પૂર્વનું હૃદય જન્મજાત કે અગાઉની તબીબી સ્થિતિના કારણે માત્ર 30 ટકા જ કામ કરતું હતું. આ કારણે તબીબોએ તેને કોઈપણ પ્રકારનો સખત શારીરિક શ્રમ કે વજન ઉપાડવાની સખત મનાઈ ફરમાવી હતી, પરંતુ મોપેડ બંધ પડી જતાં તેને દોરાવવાની ફરજ પડી હતી, જે શારીરિક શ્રમ તેના હૃદય માટે ઘાતક સાબિત થયો હતો.એકમાત્ર સંતાનના મોતથી પરિવારમાં આક્રંદપૂર્વ તેના ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવાર વચ્ચે એકમાત્ર સંતાન હતો. ઘરમાં કિલકિલાટ કરતા એકમાત્ર માસૂમ દીકરાના અચાનક અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરૂણ આક્રંદથી ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.આ પણ વાંચો - Rajkot News: તહેવારો પહેલા જ મનપાનો આરોગ્ય વિભાગ એક્શનમાં, ફરાળી વાનગીઓ વેચતી 45 પેઢીઓ પર ચેકિંગ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/AH2sdBaIeAVcbJl0kldwUkSOuhpXqXPCv90ikdGM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, રૂ. 500ની લાંચ લેતા રેલવે કર્મચારી ઝડપાયો</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-acb%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%82-500%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-acb%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%82-500%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના ડીસા રેલવે સ્ટેશન ખાતેથી એક સરકારી કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાવાની ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી જવા માટે તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા ગયેલા એક જાગૃત નાગરિક પાસે ટિકિટ કન્ફર્મ કરી આપવાના બદલામાં રૂ. 500 ની લાંચની માગણી કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદીએ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી ACB નો સંપર્ક કર્યો હતો.ફરિયાદીએ 1064 નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવીટિકિટ બુકિંગ કરાવવા ગયેલા નાગરિકે લાંચ આપવાના બદલે ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને સમગ્ર વિગત જણાવી હતી. ફરિયાદના આધારે બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશન, પાલનપુરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આયોજનબદ્ધ રીતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં સફળ ટ્રેપઆયોજન મુજબ, પાલનપુર ACB ની ટીમે ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસ ખાતે સફળ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી પાસેથી રૂ. 500 ની લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACB ની ટીમે દરોડો પાડીને રેલવે કર્મચારીને સ્થળ પર જ રંગેહાથ પકડી પાડ્યો હતો. ACB એ લાંચની સ્વીકારેલી રૂ.500 ની પૂરેપૂરી રકમ પણ સ્થળ પરથી રિકવર કરી લીધી છે.ચીફ બુકિંગ ક્લાર્ક સામે કાયદેસરની કાર્યવાહીલાંચ લેતા ઝડપાયેલા કર્મચારીની ઓળખ સુરેશકુમાર રામુજી સોલંકી તરીકે થઈ છે, જેઓ ડીસા રેલવે સ્ટેશન પર ચીફ બુકિંગ ક્લાર્ક, વર્ગ-3 તરીકે પશ્ચિમ ઝોન અમદાવાદ હેઠળ ફરજ બજાવતા હતા. ACB એ આરોપી કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Banaskantha News : ડીસામાં ગાયત્રી મંદિર પાસે લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/hsrlK9AsIxwJYa3n5ZeSAY7gDKa0FI0V7NmX1a4r.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 13:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch News: રોયલ સ્ટેગ પછી હવે નકલી ‘રોયલ ચેલેન્જ’, આદિપુરમાં ઝડપાઇ નકલી દારૂની ફેક્ટરી</title>
<link>https://surattimes.com/kutch-news-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%97-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/kutch-news-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%97-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ કચ્છના ગાંધીધામ નજીક આવેલા આદિપુરના 4- એ વિસ્તારમાં નકલી ઇંગ્લિશ દારૂનું મોટું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ભુજ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી જાણીતી બ્રાન્ડના નામે બજારમાં ખપાવવા માટે તૈયાર કરવામાં આવતો નકલી દારૂ, હજારો ખાલી બોટલો, ભરેલા ક્વાર્ટર, શંકાસ્પદ કેમિકલ અને બોટલો સીલ કરવાનું મશીન કબજે કરવામાં આવ્યું છે.2 આરોપીની ધરપકડપોલીસે આ સમગ્ર મામલે મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના બે આરોપીઓને ઝડપી પાડી સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.અચાનક દરોડો અને અંદર ચાલતી હતી નકલી દારૂની ફેક્ટરી!ભુજ સાયબર સેલની ટીમને આદિપુરના 4-A વિસ્તારમાં ભાડાની દુકાનમાં ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અંદર મોટા પાયે નકલી દારૂ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.રોયલ ચેલેન્જ લખેલી બોટલ મળીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જાણીતી દારૂ બ્રાન્ડના નામે બોટલો તૈયાર કરીને તેને બજારમાં ખપાવવાની તૈયારીમાં હતા. એક સેમ્પલ બોટલ પર ‘Royal Challenge’ લખેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બોટલોના ઢાંકણા પર ‘RC’ લખાણ જોવા મળ્યું હતું.600થી વધુ ભરેલા ક્વાર્ટર મળ્યા પોલીસે દરોડા દરમિયાન અંદાજે 9 હજાર જેટલી ખાલી બોટલો કબજે કરી છે. ઉપરાંત 600થી વધુ દારૂથી ભરેલા ક્વાર્ટર પણ મળી આવ્યા છે. આ તૈયાર ક્વાર્ટર પર હજુ સ્ટીકર લગાવવાની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે.600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ પણ મળ્યું સ્થળ પરથી દારૂ બનાવવા માટે વપરાતું અંદાજે 600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ, પેકિંગ મટીરિયલ તેમજ બોટલો સીલ કરવા માટેનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે, માત્ર થોડા જ સમયમાં આ જથ્થાને જાણીતી બ્રાન્ડનું લેબલ લગાવી બજારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી.રો મટીરિયલ મુંબઈથી મંગાવાયું, ‘રાજુ’ નામના વ્યક્તિની ભૂમિકા તપાસ હેઠળરેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂનું ઉત્પાદન કરીને જાણીતી બ્રાન્ડના સ્ટીકરો લગાવી બોટલો બજારમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂ બનાવવાનું રો મટીરિયલ મુંબઈથી મંગાવવામાં આવ્યું હતું. મુંબઈમાં રાજસ્થાનના ‘રાજુ’ નામના વ્યક્તિ મારફતે આ સામગ્રી મોકલવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હવે આ રાજુ કોણ છે અને તે માત્ર સપ્લાયર છે કે સમગ્ર નેટવર્કનો મહત્વનો ખેલાડી, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.માત્ર 3-4 દિવસથી શરૂ કર્યું હતુંઆરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને આ પ્રવૃત્તિ માત્ર 3થી 4 દિવસ પહેલાં જ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. જોકે, એક સાથે 9 હજાર ખાલી બોટલો, સેંકડો તૈયાર ક્વાર્ટર, કેમિકલ અને પેકિંગ મશીનરી મળી આવતા સમગ્ર મામલો માત્ર થોડા દિવસનો છે કે તેની પાછળ લાંબા સમયથી ચાલતું કોઈ મોટું નેટવર્ક છે, તે અંગે સવાલો ઊભા થયા છે.નકલી દારૂના કારોબારની આશંકારોયલ સ્ટેગ સહિતની બ્રાન્ડના નામે અગાઉ પણ નકલી દારૂના કારોબારની આશંકા સામે આવી ચૂકી છે. હવે ‘રોયલ ચેલેન્જ’ના નામે તૈયાર થતો નકલી દારૂ ઝડપાતા પોલીસ આ સમગ્ર રેકેટના જૂના કનેક્શન અને સપ્લાય ચેઇનની પણ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે FSLની ટીમ પહોંચીને કેમિકલ અને અન્ય સામગ્રીના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. હવે સવાલ એ છે કે આ નકલી દારૂનો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો? અત્યાર સુધી કેટલો જથ્થો બજારમાં પહોંચી ગયો છે? રો મટીરિયલ સપ્લાય કરનાર કોણ છે? અને આ બે આરોપીઓની પાછળ કોઈ મોટું દારૂ માફિયાનું નેટવર્ક કાર્યરત છે કે નહીં? પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નકલી દારૂના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો  :  Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/GW9BGT5XQKhzcEBfii8qiRrR6JR2fBg3zPw86tkd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : હોલસેલમાં ખાંડ સસ્તી, એક દિવસમાં રૂ.750નો ઘટાડો છતાં રિટેલ ભાવ 70થી 80 રૂપિયા</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82750%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%98%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-70%E0%AA%A5%E0%AB%80-80-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82750%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%98%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-70%E0%AA%A5%E0%AB%80-80-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદમાં ખાંડના ભાવને લઈને હવે મોટો સવાલ ઊભો થયો છે. હોલસેલ માર્કેટમાં ખાંડના ભાવમાં એક જ દિવસમાં રૂ.750 સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં તેનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચતો નથી. હોલસેલમાં ભાવ ઘટ્યા છે, પરંતુ રિટેલ બજારમાં ખાંડ હજુ પણ પ્રતિ કિલો રૂ.70થી 80ના ભાવે વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે.પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલોહોલસેલ અને રિટેલ ભાવ વચ્ચેનો આ મોટો તફાવત ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. હોલસેલમાં ભાવ ઘટે તો તેનો લાભ સીધો રિટેલ માર્કેટમાં જોવા મળવો જોઈએ, પરંતુ હાલ સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. જેના કારણે પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.ગુજરાતમાં વાર્ષિક અંદાજે 18 લાખ ટન ખાંડનો વપરાશગુજરાતમાં વાર્ષિક અંદાજે 18 લાખ ટન ખાંડનો વપરાશ થાય છે. જેમાંથી આશરે 70 ટકા ખાંડનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે, જ્યારે બાકીનો જથ્થો ઘરેલુ અને અન્ય વપરાશ માટે બજારમાં પહોંચે છે. આટલા મોટા વપરાશ ધરાવતા રાજ્યમાં ખાંડના ભાવમાં થતો ફેરફાર સીધો સામાન્ય નાગરિકોના ઘરેલુ બજેટને અસર કરે છે.ખાંડના ભાવ પર સૌની નજર હવે તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ખાંડના ભાવ પર સૌની નજર છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય વસ્તુઓની માંગ વધતી હોવાથી ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે. ત્યારે હોલસેલ ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જરૂરી બન્યું છે.રિટેલ માર્કેટમાં ભાવ કેમ ઘટતા નથી?આયાતી ખાંડ બજારમાં આવતાં ભાવમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સવાલ એ છે કે હોલસેલમાં ખાંડ સસ્તી થયા બાદ પણ રિટેલ માર્કેટમાં ભાવ કેમ ઘટતા નથી? લોકો દ્વારા સંગ્રહખોરી અને કૃત્રિમ ભાવવધારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.સામાન્ય ગ્રાહકોને લાભ ક્યારે તહેવારો પહેલાં સરકાર અને પુરવઠા વિભાગ ભાવ પર અસરકારક નિયંત્રણ લાવી શકે છે કે નહીં અને હોલસેલમાં થયેલા ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચશે કે નહીં, તે હવે મહત્વનો મુદ્દો બન્યો છે. આ પણ વાંચો   :   Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/jGfxq5UOM7IlSbczD94U3GbB5IeVaSGAkX2Pxrnw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : રેલવે મુસાફરોના ભોજનમાં ગંભીર બેદરકારી, 2 બેઝ કિચન બંધ, 15 લાખનો દંડ ફટકારાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-2-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9D-%E0%AA%95%E0%AA%BF%E0%AA%9A%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-15-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-2-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9D-%E0%AA%95%E0%AA%BF%E0%AA%9A%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-15-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદમાં રેલવે મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. રેલવે સ્ટેશન સુધી અખાદ્ય અને ગુણવત્તાવિહીન ખોરાક પહોંચતો હોવાની ફરિયાદ બાદ 2 બેઝ કિચન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતામાં ગંભીર ખામીઓ સામે આવતા બંને કિચનનું કામકાજ બંધ કરાવવામાં આવ્યું છે.ચણા અને તુવેરદાળમાં જીવાત મળી હોવાની ફરિયાદતપાસમાં ચણા અને તુવેરદાળમાં જીવાત મળી હોવાની ફરિયાદ સામે આવી હતી. આ ઉપરાંત બગડેલી શાકભાજી અને ખરાબ બ્રેડ પણ મળી આવી હતી. જ્યાં મુસાફરો માટે ભોજન તૈયાર કરવામાં આવતું હતું ત્યાં સ્વચ્છતાના ધોરણોનું યોગ્ય પાલન થતું ન હોવાનું પણ સામે આવ્યું છે.ગંદકી વચ્ચે ભોજન તૈયાર કરવામાં આવતું હોવાનો ખુલાસોરેલવે મુસાફરોના આરોગ્ય સાથે ચેડા થતી હોવાની ફરિયાદને ગંભીરતાથી લઈને સંબંધિત બેઝ કિચનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંદકી વચ્ચે ભોજન તૈયાર કરવામાં આવતું હોવાની અને ખાદ્યસામગ્રીની ગુણવત્તામાં બેદરકારી રાખવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી.2 કેટરર્સને 15 લાખનો દંડઆ મામલે AJS કેટરરને રૂપિયા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે RK એસોસિએટ સામે વધુ કડક કાર્યવાહી કરીને રૂપિયા 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આમ બંને કેટરિંગ એજન્સીઓ પાસેથી કુલ રૂપિયા 15 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.બંને બેઝ કિચનનું કામકાજ બંધ કરાવી દેવામાં આવ્યું છે.ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો રેલવેમાં મુસાફરી કરતા હજારો મુસાફરોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ભોજનમાં જીવાત, બગડેલી શાકભાજી અને ખરાબ બ્રેડ જેવી સામગ્રી મળી આવતાં ગંભીર સવાલો ઊભા થયા છે. હવે અન્ય કેટરિંગ કિચન અને ભોજન વ્યવસ્થાની પણ વધુ સઘન તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.  આ પણ વાંચો  :     Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/dLDdg2GaOQsGsYQDXDLBlUWgqXhdSSHV5Meox8RL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dabhoi : ફેસબુક કોમેન્ટનો વિવાદ, ભાજપના 2 જૂથો વચ્ચે મારામારી બાદ ભાજપના નેતાઓ સહિત 13 સામે રાયોટિંગનો ગુનો</title>
<link>https://surattimes.com/dabhoi-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-13-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/dabhoi-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-13-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં ફેસબુક કોમેન્ટને લઈને ભાજપના જ બે જૂથો વચ્ચે થયેલી છૂટ્ટા હાથની મારામારીનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જૂથ અથડામણ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કુલ 13 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાએ સ્થાનિક રાજકીય માહોલમાં પણ ભારે ચર્ચા જગાવી છે.ફેસબુક કોમેન્ટને લઇને વિવાદ મળતી વિગતો મુજબ, ફેસબુક પર કરવામાં આવેલી કોમેન્ટને લઈને બંને જૂથો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ વધતાં મામલો ઉગ્ર બન્યો અને ભાજપના જ બે જૂથોના લોકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. આ અથડામણમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી.ભાજપના આ નેતાઓ સામે ફરિયાદપોલીસ ફરિયાદમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપ મહામંત્રી યતીન પટેલ ઉર્ફે પિન્ટુ સામે પણ ગુનો નોંધાયો છે. ભીલાપુરના ભાજપ અગ્રણી પરેશ પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.13 લોકો સામે રાયોટિંગનો ગુનો પોલીસે કુલ 13 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. મારામારીની ઘટનામાં 13 પૈકી 4 લોકોને ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ચારેય લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસ શરુફેસબુક કોમેન્ટ જેવા મુદ્દે શરૂ થયેલો વિવાદ ખુલ્લી મારામારી સુધી પહોંચતાં ભીલાપુરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં સામેલ તમામ લોકોની ભૂમિકા, મારામારી પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો   :      Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/1sBy0BdM9VLW7XQDZrN5dd6jOQ6d8i2zb6jM4BPf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</guid>
<description><![CDATA[ મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. મહત્વની વાત એ છે કે આ જ વંદે ભારત ટ્રેનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. જોકે પથ્થરમારાની ઘટના જે કોચમાં બની હતી, તેમાં આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યા ન હતા.આનંદીબેન પટેલ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં હતામળતી વિગતો મુજબ, આનંદીબેન પટેલ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે અજાણ્યા વ્યક્તિએ અન્ય એક કોચ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થર વાગતા કોચના કાચમાં ક્રેક પડ્યો હતો. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોમાં પણ ચકચાર મચી ગઈ હતી.રેલવે સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીઓ એલર્ટવંદે ભારત જેવી મહત્વપૂર્ણ અને હાઈ-પ્રોફાઇલ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બાદ રેલવે સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પથ્થરમારો કોણે અને કયા કારણોસર કર્યો તેની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.પોલીસે એક યુવકને ઝડપી લીધોઆ મામલે પોલીસે એક યુવકને ઝડપી લીધો હોવાનું પણ સામે આવ્યું છે. યુવકની પૂછપરછ કરીને પથ્થરમારા પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.  આ પણ વાંચો   :    Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/VZ7QlWTDuvF1EzlJlpcJgn4TQ9YGOu2FNm3fDGee.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ચોમાસા વચ્ચે બફારાનો અહેસાસ, આગામી દિવસોમાં સામાન્ય વરસાદી ઝાપટાંની આગાહી</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AC%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AC%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજ્યમાં ચોમાસાની સિઝન વચ્ચે હવે વરસાદની સાથે ઉકળાટનો પણ અનુભવ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે હાલ ભારે વરસાદની કોઈ ખાસ શક્યતા દેખાતી નથી, જેના કારણે વરસાદી વાતાવરણ વચ્ચે ગરમી અને ભેજનું પ્રમાણ લોકોને પરેશાન કરી શકે છે.સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાનની સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.ભારે વરસાદની શક્યતા હાલ નહિવત ભારે વરસાદની શક્યતા હાલ નહિવત હોવાના અનુમાન વચ્ચે રાજ્યમાં મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. તાપમાનમાં મોટો ઘટાડો નહીં થવાને કારણે ચોમાસાની વચ્ચે પણ બફારો અને ઉકળાટનો અનુભવ વધી શકે છે. ખાસ કરીને વરસાદી ઝાપટાં બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં લોકોને ગરમી વધુ અનુભવાઈ શકે છે.  આ પણ વાંચો  :  Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/hIkmjQUfniSxfBnp9R8NxGyYWmoqx6Zf6yOcGjfp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>સાયલા&#45;દસાડામાં ત્રણ દરોડા : રૂ. 2.37 લાખનો વિદેશી શરાબ જપ્ત</title>
<link>https://surattimes.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82-237-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AC-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82-237-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AC-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર એલસીબી ટીમને દસાડા તાલુકાના ચીકાસરનો યુનુશશા પુંજાશા દીવાન ગામની કેનાલ પાસે બાવળમાં દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી યુનુશશા હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે બાવળમાંથી દારૂની નાની મોટી 823 બોટલ કિંમત રૂપીયા 1,76,652નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી યુનશશા દીવાન સામે દસાડા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી અજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જયારે સાયલાના ખાટકીવાસમાં રહેતો સોહીલ રમજાનભાઈ મમાણી તેના ઘર પાસે આવેલ ખંચાળીમાં પતરા પાછળ દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે તા. 24ના રોજ મોડી સાંજે રેડ કરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે પતરા પાછળથી દારૂની નાની મોટી 133 બોટલો કિંમત રૂપીયા 60,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સોહીલ મમાણી સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે. બીજી તરફ સાયલા તાલુકાના ધજાળાનો શિવરાજ ઉર્ફે માવુ ટપુભાઈ ખવડ તેની વાડીમાંથી વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂપીયા 100 સાથે સોમવારે સાંજેઝડપાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/qATzQbZnaqBKxNxf50bG5KOq3SyhntwKhJLdmr67.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 06:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>ધોલેરાના દરિયાકાંઠે 1.5 રોકડથી વધુ ચૅર પ્રકારની વનસ્પતિનું વાવેતર</title>
<link>https://surattimes.com/%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-15-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%9A%E0%AB%85%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-15-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%9A%E0%AB%85%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લામાં ધોલેરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા રાજ્યમંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે, પહેલાનું ધોલેરા અને હાલનું ધોલેરા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. આજે જમીનના ભાવમાં થયેલો સુધારો દર્શાવે છે કે ધોલેરા વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. તેમને ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના વિઝન સાથે આકાર પામતું ધોલેરા અને ગીફ્ટ સીટી આજે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. તેમને કહ્યું, જેમ વિકાસ જરૂરી છે તેમ ગ્રીન કવર (હરીયાળી) વધારવું પણ તેટલું જ અનિવાર્ય છે. મંત્રીએ વધુમાં વન વિભાગની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે ધોલેરા અને ભાલ જેવા કઠિન ભૌગોલિક પ્રદેશમાં સામાજિક વનીકરણ વિભાગના સતત પ્રયાસોથી 50 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. આ ઉપરાંત વિશેષ ડ્રમ પદ્ધતિથી કરાયેલા વાવેતરની નોંધ સમગ્ર દેશસ્તરે લેવાઈ છે. ધોલેરાના દરિયાકાંઠે 1.5 કરોડથી વધુ ચૅર (મેન્ગ્રોવ્ઝ) પ્રકારની વનસ્પતિનું વાવેતર કરાયું છે તથા છેલ્લાં 10 વર્ષમાં 4 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતરની કામગીરીનેપુર્ણ કરાઈ છે. વિતેલા એક વર્ષમાં 1.60 લાખથી વધુ વનસ્પતિનું વાવેતર કરીને ધોલેરા પંથકને હરિયાળો બનાવવાનું કાર્ય જારી છે. વનક્વચમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વનરક્ષકોનું સન્માન અને લીલી ઝંડી બતાવી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું પ્રસ્થાન પણકરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/kZgHqjMsuXAwTnoTOdW2RBl7f0BE8Sifb146iZ8R.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 06:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod: દાહોદના જાલત ગામ પાસે સળંગ બે અકસ્માતથી ટ્રાફિકજામ થયો</title>
<link>https://surattimes.com/dahod-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%82%E0%AA%97-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/dahod-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%82%E0%AA%97-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ દાહોદ તાલુકાના જાલત ગામ પાસે મધ્યપ્રદેશથી અમદાવાદ જઈ રહેલી આઇસર ગાડી અને એક ડાલા વચ્ચે થયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થતાં નજીકના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે, ડાયવર્ઝન અપાયા બાદ તરત જ દાહોદથી મધ્યપ્રદેશ તરફ્ જતા રસ્તા પર વધુ એક અકસ્માત થયો હતો. આ અકસ્માત આઇસર અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો. બંને અકસ્માતો રસ્તાની વચ્ચે થવાને કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી હતી. બંને માર્ગો પર વાહનોની બે થી ત્રણ કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી, કુલ ચાર વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને હાઈવે ઓથોરિટીના સભ્યો સ્થળ પર પહોંચી ક્રેન અને જેસીબીની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવી અકસ્માત સંબંધે કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/BPlfFlxUeMwZZv7ghoZxwJevjwyznHHvK1mdO39F.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 03:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લૉક નહીં નખાતા ભ્રષ્ટાચારના આક્ષેપ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%95-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%A8%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%95-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%A8%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</guid>
<description><![CDATA[ સાવલી તાલુકાના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરી માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરીને નાણાપંચની ગ્રાન્ટ ફાળવવા છતાં કામગીરી ન કરાયાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને કાદવ કીચડવાળા રોડનો વિડીયો વાઇરલ કર્યો છે.સાવલીના વાંકાનેર ગામે જાગૃત નાગરિક સલીમ દિવાને સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવીને સનસનાટી ફેલાવી દીધી છે. પેવર બ્લોક માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરી રૂા.2 લાખની ગ્રાન્ટ ફળવાઈ હોવાનો દાવો કરાયો છે. જે બાદ 7 મહિના સુધી કામ શરૂ ન થયું હોવાનો આક્ષેપ કરાવ્યો છે. તેના પગલે ગ્રામજનોને કાદવ ઉલેચવાનો વારો આવ્યો છે. સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાના સ્થાનિક દ્વારા આક્ષેપ કરાયો છે. રાણા અબ્બાસના ઘર પાછળ પેવર બ્લોકના કામ માટે સર્વાનુમતે ઠરાવ કરીને 15માં નાણાં પંચની રકમની ફાળવણી આશરે 7 માસ અગાઉ કરાઇ હતી. પરંતુ હાલ પણ રસ્તાની હાલત બિસ્માર છે. ગ્રામજનો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છેજાગૃત નાગરિકના આક્ષેપ મુજબ પેવર બ્લોકનું કામ કાગળ પર છે કે હકીકત શું છે તે બાબતે ટીડીઓને તપાસ કરી ને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે અને પંચાયતના ઠરાવની નકલ અને ગામના કથિત રસ્તા નો કાદવ કીચડવાળો વીડિયો વાઇરલ કર્યો છે. સાથે મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ આઈ શેખને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને આ બાબતનો વીડિયો ધ્યાને આવ્યો છે.પંચાયત પાસેથી સમગ્ર મામલે અહેવાલ માંગશે. અને જો કોઈ ક્ષતિ કે કસૂરવાર જણાશે તો સખતમાં સખત પગલા ભરવામાં આવશે. જ્યારે મહિલા સરપંચના પતિ વહીવટ કરવા બાબતે તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓ સાબિતી રજૂ કરશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/26/czPT1X50vGBDAjr521wzam0ybjIbhdDXtMqKh5cr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 03:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar લઠ્ઠાકાંડ કેસમાં SMC ની લાલ આંખ: 10 કલાકથી વધુ ચાલી ઊંડાણપૂર્વક તપાસ, આવતીકાલે થશે મોટા ખુલાસા</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%96-10-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%8A%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%96-10-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%8A%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE</guid>
<description><![CDATA[ ભાવનગરમાં સામે આવેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડના મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને રાખીને SMC ના આઈજી (IG) ગગનદીપ ગંભીર પોતે ગ્રાઉન્ડ લેવલ પર ઉતર્યા છે. તેમણે સતત 10 કલાક કરતા પણ વધુ સમય સુધી કેસની ઊંડાણપૂર્વક અને બારીકાઈથી તપાસ ચલાવી હતી. SMC ની આ સઘન અને આકરી કાર્યવાહીથી સ્થાનિક પોલીસ વહીવટમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન નોંધાયાતપાસ દરમિયાન IG ગગનદીપ ગંભીર દ્વારા વરતેજ પોલીસ મથક અને નીલમબાગ પોલીસ મથકના અધિકારીઓ તેમજ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના PI, PSI સહિતના તમામ સંબંધિત પોલીસ કર્મચારીઓની કડક પૂછપરછ કરીને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સમગ્ર બનાવમાં સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી, ઢીલાશ કે સંડોવણી છે કે કેમ તે તમામ પાસાઓ પર SMC ની ટીમ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.આવતીકાલે થશે મોટો ખુલાસોતપાસની પ્રક્રિયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા IG ગગનદીપ ગંભીરે જણાવ્યું હતું કે સમગ્ર મામલે આવતીકાલે સત્તાવાર વિગતો અને માહિતી જાહેર કરવામાં આવશે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓના લેવાયેલા નિવેદનો બાદ ભાવનગર પોલીસ બેડામાં મોટો રોષ અને આકરા પગલાં કે બદલીઓ જેવા મોટા ફેરફારો (નવાજૂની) થાય તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે.આ પણ વાંચો : Vav-Tharad News : ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ બરતરફ, DDO કલ્પેશ શર્માની મોટી કાર્યવાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/4vN3eGJ6xcRcOis2Y1qyoptslKTEw45lNxiR5qm3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav&#45;Tharad News : ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ બરતરફ, DDO કલ્પેશ શર્માની મોટી કાર્યવાહી</title>
<link>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB-ddo-%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB-ddo-%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી ભાટવરવાસ ગ્રામ પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપોને ધ્યાને રાખીને DDO કલ્પેશ શર્મા દ્વારા ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના આ આકરા નિર્ણયથી સમગ્ર વાવ-થરાદ પંથકની પંચાયતોમાં અને રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ ડાહીબેન પ્રજાપતિ બરતરફપ્રાપ્ત વિગતો અનુસાર, ભાટવરવાસ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ ડાહીબેન પ્રજાપતિ સામે સત્તાનો દુરુપયોગ કરવા અને પોતાની ફરજો પ્રત્યે ઘોર દુર્લક્ષતા દાખવવા બદલ આ પગલાં લેવામાં આવ્યા છે. DDO કલ્પેશ શર્માએ તેમને તાત્કાલિક અસરથી પોતાના હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગૌચર જમીનના દબાણના આ જ મુદ્દાને લઈને ગ્રામ પંચાયતના મૂળ સરપંચને DDO દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.વહીવટી બેદરકારી સામે તંત્રનું કડક વલણસરપંચના સસ્પેન્શન બાદ પંચાયતનો કાર્યભાર સંભાળી રહેલા ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ સામે પણ ગૌચર દબાણ અને બેદરકારી બદલ કાર્યવાહી થતાં ગેરકાયદે દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા તંત્ર દ્વારા આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી કે ગૌચર જમીન પરના દબાણ, સત્તાના દુરુપયોગ અને વહીવટી બેદરકારીને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.આ પણ વાંચો : Vadodara News : રક્ષાબંધન પર VMC ની મોટી ભેટ, મહિલાઓ અને બાળકો માટે સિટી બસ અને ઈ-બસમાં મુસાફરી તદ્દન મફત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/eD92ehQQz2FUev4w8FBjpTeSXbE5szKvbGr1TWHj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar News: લઠ્ઠાકાંડની તપાસ વચ્ચે તળાજામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો</title>
<link>https://surattimes.com/bhavnagar-news-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/bhavnagar-news-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભાવનગરમાં લઠ્ઠાકાંડની તપાસ તેજ બની છે. તેવામાં ફરીવાર દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસની ટીમે બાતમીના આધારે તળાજામાં આવેલા ગેલ અંબે માતાજીના મંદિર પાછળ વેણકા ખાતે આવેલી બાવળની કાંટમાંથી 38 હજારની કિંમતની વિદેશી દારૂની 348 નંગ બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન દકાના ગામનો પુનાભાઈ મનાભાઈ મકવાણા નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો કબજે કરી આદિપુરમાં ઝડપાયેલી દારૂની ગેરકાયદે ફેક્ટરી સાથે તળાજામાંથી મળી આવેલી રોયલ ચેલેન્જ બોટલોનું કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ તેજ કરાઈભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના આઈજી ગગનદીપ ગંભીરની અધ્યક્ષતામાં સતત મેરેથોન બેઠક ચાલી રહી છે. આ લઠ્ઠાકાંડની તપાસમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. સતત બીજા દિવસે પણ કસૂરવાર પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. SMC ની આ આકરી તપાસને પગલે આગામી ૨૪ કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે મોટી શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.અધિકારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા યથાવતભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપ ગંભીરની અધ્યક્ષતામાં સતત મેરેથોન બેઠક ચાલી રહી છે.આ લઠ્ઠાકાંડની તપાસમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. સતત બીજા દિવસે પણ કસૂરવાર પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. SMCની આ તપાસને પગલે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે મોટી શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. તપાસના ભાગરૂપે અત્યાર સુધીમાં બે સસ્પેન્ડેડ પીઆઈની સાથે SOG-PI, સોનગઢ પોલીસ સ્ટેશનના PI, નીલમબાગ પોલીસ સ્ટેશનના PI, LIB ના PSI, LCB ના બે PSI તેમજ એએસપી (ASP) ના પણ વિગતવાર નિવેદનો નોંધવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને જોતાં ભાવનગરના એસ.પી. નિતેશ પાંડેયની પણ બદલી (ટ્રાન્સફર) થાય તો નવાઈ નહીં. આ પણ વાંચોઃ Gandhinagar News : આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે 4.50 લાખથી વધુ રાખડીઓ મોકલી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/QNxDH34zJ4HAPr9hgllkwf7Xa03H2hcDZxX4fbjl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 26 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News : ડીસામાં ગાયત્રી મંદિર પાસે લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી...</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2%E0%AB%81%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2%E0%AB%81%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ગાયત્રી મંદિર પાસે એક શખ્સ અત્યંત લોહીલુહાણ અને રક્તરંજિત હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અચાનક આ પ્રકારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં યુવક મળી આવતાં આસપાસના રહીશો અને માર્ગ પરથી પસાર થતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં જ જોતજોતામાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં સનસનાટી વ્યાપી ગઈ હતી.યુવકને સારવાર અર્થે ખસેડાયોઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક રહીશોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તેમજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાં જ ડીસા ઉત્તર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવકની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પોતાની પોલીસ વાનમાં જ બેસાડીને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.ડીસા ઉત્તર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરીડીસા ઉત્તર પોલીસે આ સમગ્ર બનાવને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી કાયદેસરની તપાસનો દોર શરૂ કર્યો છે. આ યુવક પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે પછી અન્ય કોઈ અકસ્માત સર્જાયો છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે યુવકની સારવાર ચાલી રહી છે, જ્યારે પોલીસ તેની સત્તાવાર ઓળખ છતી કરવા અને ઘટના પાછળના સાચા કારણો બહાર લાવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતના પ્રયાસો હાથ ધરી રહી છે.આ પણ વાંચો : Vav-Tharad News : રાત્રે ઘરે સૂતેલી સગીરા અચાનક ગાયબ! વાવમાં ધોરણ 11ની સગીરા રહસ્યમય રીતે ગુમ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/jl825Jxw7pWpjapDjugsKPDFQwBUHpmL01eA12VM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : 27મી ઓગસ્ટે યોજાશે રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ</title>
<link>https://surattimes.com/gandhinagar-news-27%E0%AA%AE%E0%AB%80-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%A4-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-27%E0%AA%AE%E0%AB%80-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%A4-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE</guid>
<description><![CDATA[ રાજ્યના નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના ત્વરિત અને અસરકારક નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર મહિને યોજવામાં આવતો &#039;રાજ્ય સ્વાગત&#039; ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ગુરૂવાર, તા. 27મી ઓગસ્ટ 2026ના રોજ યોજાશે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ 2003માં નાગરિકોની સમસ્યાઓનું ટેકનોલોજીના માધ્યમથી સીધું અને પારદર્શી નિવારણ લાવવાના હેતુથી આ સ્વાગતની શરૂઆત કરી હતી. લોકો રૂબરૂ પોતાની અરજી આપી શકશેત્યારથી જ દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિતપણે &#039;રાજ્ય સ્વાગત&#039; કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત પોતાની પડતર રજૂઆતો કે ફરિયાદો પહોંચાડવા માંગતા નાગરિકો ગુરૂવાર, તા. 27મી ઓગસ્ટના રોજ સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ જઈને પોતાની અરજી આપી શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશેત્યારબાદ બપોર પછી યોજાનારા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્યભરમાંથી આવેલી અરજીઓ અને રજૂઆતો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સીધો સંવાદ કરશે અને નાગરિકોની સમસ્યાઓ સાંભળીને ઘટનાસ્થળે જ તેનો ઉકેલ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપશે.આ પણ વાંચોઃ Gandhinagar News : આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે 4.50 લાખથી વધુ રાખડીઓ મોકલી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/79IYc3tcMY0jEGR3A0WfAVlEZaPmN4JGdrukddAj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે 4.50 લાખથી વધુ રાખડીઓ મોકલી</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-450-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-450-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%80</guid>
<description><![CDATA[ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આંગણવાડીની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે 4.50 લાખ રાખડીઓ જવાનોને મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના અધિકારીઓને પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.આંગણવાડી બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યુંસરહદના જવાનો પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે. તેમની સદાય રક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલના માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલાવી છે. દેશની સીમાઓ સાચવતા અને ઘર પરીવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે આંગણવાડી બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું છે.એક રાખી દેશ કે જવાનો કે નામભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો અહેસાસ તેમને આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. ગુજરાતની બહેનોએ વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ-બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિ મય બનાવ્યો છે. આ રક્ષાસુત્ર કળશનો આર્મી, બી.એસ.એફ., સી.આર.પી.એફ. અને એન.ડી.આર.એફ.ના ગાંધીનગર સ્થિત જવાનોએ સ્વીકાર કર્યો હતોઆ પણ વાંચોઃ Surat News: ઉત્રાણ સ્ટેશન પાસે અમદાવાદ જઈ રહેલી વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/GX7P4wz81AbYaEBFXx3nU95cd96Je8OUU4hvopB9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: સીઝનલ ફ્લૂ અને H1N1ને લઈને તંત્ર સજ્જ, આરોગ્ય મંત્રીની ટકોર બાદ ત્વરિત કામગીરી</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%80%E0%AA%9D%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-h1n1%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%80%E0%AA%9D%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-h1n1%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજ્યમાં સીઝનલ ફ્લૂ અને H1N1 ના કેસોના નિયંત્રણ સંદર્ભે આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલી કડક ટકોર અને સૂચનાઓ બાદ સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.રાજ્યમાં સીઝનલ ફ્લૂ અને H1N1 ના કેસસુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડથી લઈને તમામ ઈમરજન્સી મેડિકલ સાધનોની ચકાસણી કરી લેવામાં આવી છે.સુરત સિવિલ હોસ્પિટલના તબીબી સુપ્રિટેન્ડન્ટ અને તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ મુજબ, દર્દીઓ માટે જરૂરી વેન્ટિલેટર તેમજ H1N1 ની ગંભીર સ્થિતિમાં વપરાતી તમામ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક કરી દેવાયો છે.હોસ્પિટલના 5 અલગ-અલગ વોર્ડમાં સ્પેશિયલ બેડH1N1 ના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલના 5 અલગ-અલગ વોર્ડમાં સ્પેશિયલ બેડ ફાળવવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1 નો એક પણ દર્દી દાખલ નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.દર્દીઓ ન હોવા છતાં આરોગ્ય વિભાગ અને હોસ્પિટલના તબીબો તથા પેરામેડિકલ સ્ટાફને ખડા પગે રહેવા અને કોઈપણ લક્ષણ ધરાવતા દર્દીઓનું તાત્કાલિક સ્ક્રિનિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.આ પણ વાંચો: Vadodara: ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં 31 ઓગસ્ટે સજા સંભળાવાશે, સરકારી વકીલે માગી ફાંસીની સજા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/43f1tVLfdKaleindAKG4CDxqmRphaxQEltIivEg4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuchમાં ગટર કાંસમાંથી માનવ કંકાલ મળતાં ચકચાર, આખલો કાઢવા જતા ભેદ ઉકેલાયો</title>
<link>https://surattimes.com/bharuch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%96%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A2%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/bharuch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%96%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A2%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાંથી એક અત્યંત આશ્ચર્યજનક અને ચકચાર મચાવનારો બનાવ સામે આવ્યો છે. આ વિસ્તારમાં આવેલી ગટર કાંસમાં એક આખલો ખાબક્યો હોવાથી તેને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ રેસ્ક્યૂ કામગીરી દરમિયાન ગટર કાંસની અંદરથી અચાનક એક માનવ કંકાલ મળી આવતાં સ્થળ પર હાજર તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.સ્થાનિકોમાં તર્ક-વિતર્ક અને રેલવે પોલીસ સ્થળ પરગટરમાંથી માનવ કંકાલ મળી આવવાની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં જાત-જાતના તર્ક-વિતર્કો અને આશંકાઓ સેવાઈ રહી છે. બનાવ અંગે ત્વરિત રેલવે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને માનવ કંકાલને પોતાના કબજામાં લઈને જરૂરી કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.ઓળખ મેળવવા અને રહસ્ય ઉકેલવા તપાસનો દોર શરૂભરૂચ રેલવે પોલીસે માનવ કંકાલની સત્તાવાર ઓળખ છતી કરવા તથા આ બનાવ પાછળના કારણો જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. કંકાલને ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ પૃથક્કરણ અર્થે ખસેડવામાં આવ્યું છે. પોલીસનું માનવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને આગળની ગહન તપાસ પછી જ આ માનવ કંકાલ કોનું છે અને આ ઘટના પાછળ કયું રહસ્ય છુપાયેલું છે તેનો પરદો ઊંચકાશે.આ પણ વાંચો : Amreli News : લીલીયાના સલડી ગામે આઘાતજનક ઘટના, 28 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/qBTL3a26LFO3TUJurzP515L7fxhF1JFkXYfTaLUm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: ફતેહગંજમાં 160 કિલો અખાદ્ય બિરયાનીનો નાશ, દુકાન તાત્કાલિક બંધ કરાવાઈ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%B9%E0%AA%97%E0%AA%82%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-160-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%B9%E0%AA%97%E0%AA%82%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-160-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ ગુજરાત રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક અને બેદરકાર ખાદ્યપદાર્થ વિક્રેતાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ફૂડ સેફ્ટી ટીમે શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ખાણી-પીણીના એકમો પર અચાનક દરોડા પાડ્યા હતા.ફતેહગંજમાં  ખાણી-પીણીના એકમો પર દરોડાતપાસ દરમિયાન ફતેહગંજ સ્થિત &#039;બોમ્બે રસોઈ&#039; નામના એકમમાંથી પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર ઉમેરેલી બિરયાની બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કિચન અને આસપાસના ભાગે અત્યંત ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.VMC ફૂડ વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને બોમ્બે રસોઈમાંથી 160 કિલો જેટલી અખાદ્ય બિરયાનીનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત નજીકમાં જ આવેલા &#039;ઝમઝમ કેટરર્સ&#039;માંથી પણ હાનિકારક કલરવાળી બિરયાની મળી આવી હતી.દુકાનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી માનવ આરોગ્ય માટે જોખમી એવી 160 કિલો અખાદ્ય બિરયાનીનો વડોદરા મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર જ નાશ કર્યો હતો.ભારે અસ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોના સરેઆમ ભંગ બદલ &#039;બોમ્બે રસોઈ&#039; દુકાનને તાત્કાલિક અસરથી બંધ (સીલ) કરી દેવામાં આવી છે. બિરયાની અને વપરાયેલા સિન્થેટિક કલરના સેમ્પલ મેળવીને વધુ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ સંચાલકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.આ પણ વાંચો: Ahmedabad: વટવામાં સગીરાની છેડતી કરનાર આરોપીની ધરપકડ, રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/QOZwaTAcFaBPCprcO4uvGzh3bGcJXeQgfTijoPlG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના રાણીપમાં હેર સલૂનમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 1.15 લાખના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B2%E0%AB%82%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-115-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B2%E0%AB%82%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-115-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા એક હેર સલૂનમાંથી ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ત્વરિત દરોડો પાડીને સલૂનમાંથી 38 ગ્રામ 390 મિલિગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ. 1.15 લાખ આંકવામાં આવી છે. આ મામલે પોલીસે સ્થળ પરથી હિરેન ભટ્ટ નામના યુવકની રેડ હેન્ડેડ ધરપકડ કરી લીધી છે.ગોમતીપુરનો મુખ્ય સપ્લાયર રહીમ અન્સારી ફરારપોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાનાર આરોપી હિરેન ભટ્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ડ્રગ્સનો જથ્થો તેને ગોમતીપુર વિસ્તારમાં રહેતા રહીમ અન્સારી નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવ્યું છે. નશાનો આ જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર રહીમ અન્સારી હાલ પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર આરોપી રહીમ અન્સારીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ક્રાઇમ બ્રાન્ચે NDPS હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરીઆ સમગ્ર કૌભાંડ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ (NDPS) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હેર સલૂનની આડમાં ક્યારથી આ નશાનો કારોબાર ચાલતો હતો, આ સિવાય અન્ય કોણ કોણ લોકો આ નેટવર્કમાં જોડાયેલા છે અને શહેરમાં કયા યુવકોને આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તે તમામ પાસાઓ પર પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો : Ahmedabadમાં રોગચાળાનો હાહાકાર! 23 દિવસમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ દોડતું થયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/t4az7BV7YSEQ6nucxRhfphiCPsm7DRGEsUm7JVdH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબના બટાલા ફાયરિંગ કેસનો આરોપી સુખપિન્દર સિંહ પાલનપુરથી ઝડપાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-ats%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-ats%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ પંજાબના બટાલા ખાતેના સેખવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ ફાયરિંગ કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી સુખપિન્દર સિંહ ઉર્ફે સુખીને ગુજરાત ATS  (ATS) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATS ને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પાલનપુર વિસ્તારમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસે પાલનપુરની હોટલ સુંદરા ખાતે વોચ ગોઠવીને સુખપિન્દર સિંહને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો અને તેને વધુ તપાસ અર્થે અમદાવાદ ATS  કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.જગુ ભગવાનપુરિયા ગેંગ સાથે કનેક્શનATS ની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી સુખપિન્દર સિંહ કુખ્યાત &#039;જગુ ભગવાનપુરિયા ગેંગ&#039; સાથે સંકળાયેલો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે 20 જુલાઈ 2026ના રોજ પોતાના સાગરીતો સાથે મળીને બટાલામાં લાયસન્સવાળી 30-06 રાઇફલથી ફાયરિંગ કર્યું હતું, જે હથિયાર તેણે પોતાના સગાને સોંપી દીધું હતું. ફાયરિંગની ઘટના બાદ તે પંજાબથી ભાગીને હરિયાણા, દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈને આશરો લેવા માટે પાલનપુર પહોંચ્યો હતો.ગંભીર ગુનાહિત ઇતિહાસપકડાયેલા આરોપી સુખપિન્દર સિંહ સામે પંજાબ અને ગુજરાતમાં હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ (NDPS) સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત તે વર્ષ 2021માં દુબઈમાં ડ્રગ્સ/આઈસ (ICE)ના કેસમાં 9 મહિના જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે. ગુજરાત ATS  દ્વારા આરોપીની અટકાયત અંગે પંજાબ પોલીસને વિધિવત જાણ કરી દેવામાં આવી છે અને બટાલા કેસમાં આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ છે.આ પણ વાંચો : Ahmedabadના રાણીપમાં હેર સલૂનમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 1.15 લાખના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/dZbGUXs1ks7h9qKow7hBPCtkMXr5oaPR1WpsnLk0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 17:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી</title>
<link>https://surattimes.com/sandesh-indepth-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%95%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-800%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-1200-%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80</link>
<guid>https://surattimes.com/sandesh-indepth-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%95%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-800%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-1200-%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80</guid>
<description><![CDATA[ તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ મીઠાઈ પ્રેમીઓ માટે મીઠાશ મોંઘી બનવા લાગી છે. પહેલા ખાંડના ભાવમાં ભારે ઉછાળો આવતા મીઠાઈ ઉત્પાદકોના ખર્ચમાં વધારો થયો હતો અને હવે ડ્રાયફ્રૂટના ભાવ પણ વધતાં વેપારીઓ પર જાણે પડતા પર પાટુ પડ્યું છે. મીઠાઇના ભાવ વધ્યાહાલ ખાંડ, કાજુ, બદામ, પિસ્તા સહિતની મીઠાઈ બનાવવામાં વપરાતી મુખ્ય ચીજવસ્તુઓ મોંઘી થતાં આગામી દિવસોમાં મીઠાઈના ભાવ પ્રતિ કિલો 100થી 200 સુધી વધી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાના મીઠાઈ વેપારીઓએ તાત્કાલિક મોટા ભાવવધારાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.હવે ડ્રાયફ્રૂટે પણ વધારી મુશ્કેલીખાંડના વધેલા ભાવથી વેપારીઓ પહેલેથી જ પરેશાન હતા ત્યાં હવે ડ્રાયફ્રૂટના ભાવમાં પણ વધારો થતાં તહેવારી સિઝન પહેલાં ખર્ચનું ગણિત ખોરવાઈ ગયું છે. તાજેતરના બજાર અહેવાલો મુજબ બદામ, પિસ્તા અને કાજુના ભાવમાં વિવિધ બજારોમાં છેલ્લા 15 દિવસમાં 100થી 300 પ્રતિ કિલો સુધીનો વધારો નોંધાયો છે. ઓછી આવક, આંતરરાષ્ટ્રીય સપ્લાય પર અસર અને વધેલા પરિવહન ખર્ચ સાથે તહેવારો પૂર્વેની વધતી માંગે ભાવ પર દબાણ વધાર્યું છે.કાજુ કતરીના ભાવ 1200 રુપિયે પહોંચ્યાવેપારીઓના જણાવ્યા પ્રમાણે કાજુ કતરી જેવી લોકપ્રિય મીઠાઈ પર સૌથી વધુ અસર પડી રહી છે. અગાઉ આશરે 800 પ્રતિ કિલોના ભાવે મળતી કાજુ કતરીના ભાવ કેટલાક સ્થળોએ 1,200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. માવો, કાજુ, બદામ અને અન્ય ડ્રાયફ્રૂટના ભાવમાં સતત વધારો થતો રહેશે તો ગણેશોત્સવથી લઈને દિવાળી સુધી મીઠાઈના ભાવમાં વધુ વધારો કરવો અનિવાર્ય બની શકે છે.ભાવ વધારીએ તો ગ્રાહક દૂર ભાગશેમીઠાઈ વેપારીઓ સામે હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વધેલા કાચા માલનો ખર્ચ ગ્રાહકો સુધી પહોંચાડવો કે પછી પોતાનું માર્જિન ઘટાડીને જૂના ભાવ જાળવી રાખવા. વેપારીઓને આશંકા છે કે મીઠાઈના ભાવમાં મોટો વધારો થશે તો ગ્રાહકોની ખરીદશક્તિ પર અસર પડશે અને તહેવારો દરમિયાન વેચાણ ઘટી શકે છે. વેપારીઓમાં એવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે ગણેશ ચતુર્થીથી દિવાળી સુધીની મુખ્ય તહેવારી સિઝનમાં વેચાણમાં મોટો ઘટાડો થઈ શકે છે.સરકારને ખાંડના ભાવ નિયંત્રણ માટે અપીલગુજરાત મીઠાઈ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ રાધેશ્યામ શાહે સરકારને ખાંડના ભાવ નિયંત્રણ માટે વધુ અસરકારક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે ખાંડની નિકાસ અને ઇથેનોલ માટેના ઉપયોગના મુદ્દે પણ સરકારને નીતિ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. હાલ ડ્રાયફ્રુટ ના ભાવ વધતા જે કાજુ કતરી 800 રૂપિયે કિલો હતી તેના ભાવ 1200 થયા છે. અને માવાની મીઠાઈ પર ભાવ 100 સુધી વધ્યા છે.તેમણે કહ્યું કે રક્ષાબંધનનો મોટો તહેવાર છે. મીઠાઇ તેમાં અવશ્ય હોય પણ ખાંડના ભાવમાં અતિશય વધારો થયો છે. જેથી મીઠાઇના ભાવ વધારવાનો સમય આવી ગયો છે. ખાડી યુદ્ધના કારણે ડ્રાયફૂટ મોંઘું થયું છે. ઘણી આઇટમોમાં 40 ટકા ભાવ વધારો થયો છે તેથી ડ્રાયફૂટની મીઠાઇમાં 40 ટકા ભાવ વધારો થયો છે. માવાની મીઠાઇમાં પણ ભાવ વધ્યો છે. કાજુ કતરીની ખુબ ડિમાન્ડ છે પણ તેમાં 30થી 40 ટકા ભાવ વધ્યો છે. તે કાજુ કતરી સાડા સાતસો રુપયા હતી તે 1 હજારનો ભાવ થયો છે.ઘણી જગ્યાએ 1200 રુપિયાનો ભાવ છે. માવાની મીઠાઇ 300થી 400 રુપિયા હતી તે 600 રુપિયા થઇ ગઇ છે. ભાવ તો વધારવો જ પડશેનવલ પોથીવાલા નામના વેપારીએ કહ્યું કે કેટલાક ફરસાણ અને  મીઠાઇમાં ખાંડનો ઉપયોગ થાય છે. હાલ અમે વડોદરામાં વેપારીઓને વિનંતી કરી છે કે રક્ષાબંધનમાં ભાવ વદારો ના કરે અને લોકો વ્યાજબી કિંમતે મીઠાઇ ખરીદી શકે તેવું કરવું જોઇએ પણ પછી તો ભાવ તો વધારવો જ પડશે. \અત્યારે  950થી 1200 રુપિયા સુધીનો બદામનો ભાવવડોદરાના અન્ય વેપારીએ અમિત લેખનાનીએ કહ્યું કે બહારથી ડ્રાયફૂટ આવે છે યુદ્ધના કારણે જલ્દી હાલ માલ આવતો નથી.તેથી ભાવ વધારો થયો છે. અત્યાર સુદી દરેક ડ્રાયફૂટ્સમાં 100થી 150 પ્રતિ કિલો ભાવ વધ્યો છે. બદામનો ભાવ પહેલા 850થી 1100 રુપિયાનો ભાવ હતો અત્યારે  950થી 1200 રુપિયા સુધીનો ભાવ છે કાજુમાં સાડા સાતસોથી 1300 રુપિયા હતો હાલ 850થી 1300 રુપિયાનો ભાવ છે. અંજીરમાં પણ ભાવ 1300 રુપિયા છે. હાલ રક્ષાબંધન સુધી ગ્રાહકોને મોટી રાહત  આપવાનો પ્રયાસ એકંદરે ખાંડ બાદ ડ્રાયફ્રૂટના ભાવમાં આવેલા વધારાએ તહેવારની મીઠાશને મોંઘી બનાવી દીધી છે. વેપારીઓ હાલ રક્ષાબંધન સુધી ગ્રાહકોને મોટી રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ત્યારબાદ વધેલા ખર્ચનો બોજ મીઠાઈના ભાવમાં દેખાય તેવી શક્યતા છે. હવે સરકારના ભાવ નિયંત્રણના પગલાંથી ખાંડ સસ્તી થાય છે કે નહીં અને ડ્રાયફ્રૂટના ભાવમાં રાહત મળે છે કે નહીં તેના પર મીઠાઈ વેપારીઓ અને ગ્રાહકો બંનેની નજર રહેશે. આ પણ વાંચો  :  Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/ytadkHzbURv5dXIQm5I3PMv7y4pRDzpArWUhQJw0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagarનું ખીજડિયા અભયારણ્ય બન્યું ‘બ્લેક&#45;નેક્ડ સ્ટોર્ક’ માટે સુરક્ષિત પ્રજનન ધામ!</title>
<link>https://surattimes.com/jamnagar%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AB%80%E0%AA%9C%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95-%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/jamnagar%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AB%80%E0%AA%9C%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95-%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ ગુજરાત વન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનના સંશોધકો દ્વારા જામનગર જિલ્લામાં આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્ક (કાળી ડોક ઢોંક) પક્ષી વિશે વિશેષ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.2024થી 2025 દરમિયાન દરમિયાન કરવામાં આવ્યું સંશોધન આ અભ્યાસના તારણો પીઅર-રિવ્યુડ આંતરરાષ્ટ્રીય જર્નલ &#039;Journal of Threatened Taxa&#039; માં પ્રકાશિત થયા છે. આ સંશોધન જુલાઈ 2024થી માર્ચ 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ, 2022 હેઠળ અનુસૂચિ (2) માં રક્ષિત એવા આ વિશિષ્ટ જળપક્ષીની વસ્તી, પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર અને માળાની ખાસિયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.સંશોધન ટીમ અને નેતૃત્વના પ્રતિભાવોઆ મહત્ત્વપૂર્ણ સંશોધન ગીર ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકો સંદીપ મુંજપરા, દિવ્યરાજસિંહ જાડેજા, નિતા સોલંકી, અમિતકુમાર નાયક અને બી.પી. પતી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સંશોધન ટીમને જણાવ્યું કે આ અભ્યાસે કાળી ડોક ઢોંક પક્ષીના વર્તન અને પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર પર નવો પ્રકાશ પાડ્યો છે, જેના આધાર પર સંરક્ષણ માટે વધુ અસરકારક પગલાં લઈ શકાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કુદરતી વારસાના સંરક્ષણ માટે સકારાત્મક પગલાં ભર્યા છે.પ્રજનન સફળતા અને માળા બાંધવાની પસંદગીનિયામક બી.પી. પતી (IFS) ના જણાવ્યા મુજબ, સંશોધકોએ અભયારણ્યના આઠ ઝોનમાં ફેલાયેલા 48 સેમ્પલિંગ પોઈન્ટનો ઉપયોગ કરીને 320 કલાકથી વધુના અવલોકનના આંકડા એકત્રિત કર્યા હતા. અભ્યાસ હેઠળના ચાર સક્રિય માળાઓમાં દરેક જોડીએ સફળતાપૂર્વક બે-બે બચ્ચાં ઉછેર્યાં હતાં, જેના પરિણામે કુલ આઠ બચ્ચાં નોંધાયાં હતાં. સામાન્ય રીતે આ પક્ષી મોટા કદના સ્થાનિક વૃક્ષો પર માળા બાંધે છે, પરંતુ ખીજડિયામાં ચારેય માળા ગાંડા બાવળના વૃક્ષો પર જમીનથી 3 થી 4.5 મીટરની ઊંચાઈએ બાંધેલા જોવા મળ્યા હતા.આવાસની અનુકૂળતા અને પિતૃત્વની જવાબદારીઅગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંહ અને નાયબ નિયામક અમિતકુમાર નાયકે જણાવ્યું કે બ્લેક-નેક્ડ સ્ટોર્કના સફળ પ્રજનન માટે છીછરા પાણી (0.3 થી 0.7 મીટર), જળસપાટી પરની વનસ્પતિ અને ઓછા માનવીય વિક્ષેપવાળા વિસ્તારો મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક ડૉ. સંદીપ મુંજપરાના જણાવ્યા અનુસાર, આ પક્ષીઓમાં માતા-પિતા તરીકેની અદભૂત જવાબદારી જોવા મળી છે. 89 નિરીક્ષણો દરમિયાન પુખ્ત સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહ્યા હતા. શિકાર થવાની કે માળો ત્યજી દેવાની એકપણ ઘટના ન બનતાં 100% ફ્લેજિંગ સફળતા દર મળ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/p7VFnTgtNkYDALER0EcPqa5VXm9STn7x91yEVkLJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં તહેવારો ટાણે ફૂડ સેફ્ટી ટીમનો સપાટો: મીઠાઈના વિક્રેતાઓને ત્યાં મનપાનું સરપ્રાઈઝ ચેકિંગ</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%9D-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%9D-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97</guid>
<description><![CDATA[ આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગે શહેરના તમામ વિસ્તારોમાં મીઠાઈના વિક્રેતાઓ અને દુકાનો પર સઘન સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે, જેથી ભેળસેળયુક્ત કે વાસી મીઠાઈના વેચાણ પર રોક લગાવી શકાય.શહેરના 9 ઝોનમાં દરોડા અને સેમ્પલિંગ ફૂડ સેફ્ટી વિભાગની વિવિધ ટીમો દ્વારા સુરત શહેરના તમામ 9 ઝોનમાં આવેલી મીઠાઈની નાની-મોટી દુકાનો અને ઉત્પાદન એકમો પર એકસાથે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ પર જઈને મીઠાઈના બનાવટની સ્વચ્છતા ચકાસી હતી અને માવો, કંદોઈની મીઠાઈઓ તેમજ અન્ય વાનગીઓના અલગ-અલગ નમૂનાઓ (સેમ્પલ્સ) એકત્રિત કર્યા હતા.લેબોરેટરી રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે એકત્ર કરાયેલા મીઠાઈના નમૂનાઓને સીલ કરીને ત્વરિત ચકાસણી અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈપણ મીઠાઈમાં ભેળસેળ કે અખાદ્ય સામગ્રી માલૂમ પડશે, તો સંબંધિત મીઠાઈ વિક્રેતા સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/PBCDIsawTRAuqa1cSQDrVSNc4RH4tFa1JHT92Q7w.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 12:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : સરકાર&#45;સંઘ વચ્ચે સંકલનનું મંથન, આજથી RSSની 2 દિવસીય સમન્વય બેઠક</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A5%E0%AA%A8-%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-rss%E0%AA%A8%E0%AB%80-2-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A5%E0%AA%A8-%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-rss%E0%AA%A8%E0%AB%80-2-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</guid>
<description><![CDATA[ અમદાવાદમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની મહત્વપૂર્ણ 2 દિવસીય સમન્વય બેઠક શરૂ થઈ છે. મણિનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન ખાતે યોજાનારી આ બેઠકમાં RSS, તેની વિવિધ ભગિની સંસ્થાઓ, રાજ્ય સરકાર અને ભાજપના મુખ્ય આગેવાનો એકસાથે જોડાશે. વર્ષમાં માત્ર એક જ વખત યોજાતી આ બેઠકને સંગઠનાત્મક અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો હાજરબેઠકમાં RSSના સહ સરકાર્યવાહ અરુણ કુમાર ઉપસ્થિત છે. તેમની હાજરીમાં સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સંકલન કરવામાં આવશે. 6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશેઆ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ 6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશે, જેના કારણે સરકાર અને સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચેના પ્રશ્નો અને મુદ્દાઓ પર સીધી ચર્ચા થવાની શક્યતા છે.વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા આ બેઠકમાં સરકાર, સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. ભગિની સંસ્થાઓને સરકાર સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો, માંગણીઓ અને મુદ્દાઓ રજૂ કરવાની પણ તક મળશે. સંબંધિત વિભાગોના મંત્રીઓ સાથે સીધા સંવાદ દ્વારા વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવશે.ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર છે.. RSS અને તેની વિવિધ સંસ્થાઓના અગ્રણી, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ભાજપના નેતાઓ એક મંચ પર આવતા આગામી સમયની સંગઠનાત્મક અને સંકલનાત્મક દિશા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે.2 દિવસ સુધી ચાલનારી આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે. તેથી સંઘ અને ભગિની સંસ્થાઓ માટે વર્ષ દરમિયાન સામે આવેલા મુદ્દાઓની સમીક્ષા, સરકાર સાથેના સંકલન અને આગામી આયોજન માટે આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદના મણિનગર હેડગેવાર ભવન ખાતે યોજાનારી આ બેઠક પર રાજકીય અને સંગઠનાત્મક વર્તુળોની નજર રહેશે. આ પણ વાંચો    :   Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/UUGfKP5EwZmnxzKwMHY6kyRPKBw4s2tM0uurWhr8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 10:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraમાં વડોદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ: સામાન્ય બાબતે શાકભાજી વાળાનો આધેડ પર હિંસક હુમલો</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%95%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A7%E0%AB%87%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AA%95-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%95%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A7%E0%AB%87%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AA%95-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B</guid>
<description><![CDATA[ સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વો અને નાગરિકોમાંથી કાયદા-વ્યવસ્થાનો ડર સાવ ઓસરી ગયો હોય તેવો વધુ એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને શાકભાજીની લારી ચલાવતા શખ્સે એક આધેડ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. લારી ચાલકે આચરલે દાદાગીરી અને હિંસક કૃત્યના સમગ્ર દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થઈ જતાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.સામાન્ય ટકોર બાબતે આધેડ પર હુમલો શાકભાજી વાળાની લારી રસ્તા પરથી પસાર થતી વખતે અકસ્માતે એક આધેડના પગ પર ચડી ગઈ હતી. આ બાબતે આધેડે લારી ચાલકને ધ્યાનથી લારી ચલાવવા માટે સામાન્ય ટકોર કરી હતી. આટલી વાતમાં ઉશ્કેરાઈ ગયેલા લારી વાળાએ તમામ મર્યાદાઓ ઓળંગીને આધેડ સાથે ગાળાગાડી કરી હતી અને ત્યારબાદ તેમના પર લાકડી કે ફટકા વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને 20 જેટલા ટાંકા આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર અને પોલીસ ફરિયાદ હુમલામાં લોહીલુહાણ થયેલા આધેડને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ હિંસક બનાવ અંગે પીડિત પક્ષ દ્વારા વડોદરાના માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શાકભાજીની લારી ચલાવનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/mPLwB1sbN4irDGHx8JLaxwXJdy5bvA4eUcinD872.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 10:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod : ઇન્દોર&#45;અમદાવાદ હાઇવે પર 2 અકસ્માતથી ટ્રાફિક ઠપ્પ, 2થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઇન</title>
<link>https://surattimes.com/dahod-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-2-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA-2%E0%AA%A5%E0%AB%80-3-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/dahod-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-2-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA-2%E0%AA%A5%E0%AB%80-3-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8</guid>
<description><![CDATA[ દાહોદ નજીક ઇન્દોર-અમદાવાદ હાઇવે પર 2 અલગ અલગ અકસ્માત સર્જાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બંને અકસ્માત રસ્તા વચ્ચે સર્જાતા હાઇવેના બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. અકસ્માતના કારણે કેટલાક સમય માટે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જાલત ગામ પાસે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર પહેલો અકસ્માતપ્રથમ અકસ્માત દાહોદ નજીક જાલત ગામ પાસે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર સર્જાયો હતો. મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ જઈ રહેલી એક આઇસર ગાડી અને ટ્રાલા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રસ્તા પર વાહનો અટવાઈ જતા વાહન વ્યવહારને નજીકના રસ્તા પરથી ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.ડાયવર્ઝન બાદ આ જ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો આ અકસ્માતના કારણે દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા માર્ગ પર પણ ટ્રાફિકનું દબાણ વધ્યું હતું. ડાયવર્ઝન બાદ આ જ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બીજા બનાવમાં આઇસર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આમ, બંને તરફ અકસ્માત સર્જાતા ઇન્દોર-અમદાવાદ હાઇવે પર વાહન વ્યવહાર પર ગંભીર અસર પહોંચી હતી.2થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઈબંને રસ્તાઓ પર અંદાજે 2થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. અકસ્માતમાં કુલ 4 વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી ઘટનાની જાણ થતાં પોલીસ અને હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ક્રેન અને જેસીબીની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિકને નિયંત્રિત કરી હાઇવે પર વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. 2 અલગ અલગ અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિએ વાહનચાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા. પોલીસે બંને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો   :     Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/nm4cZkN7iwnSEb2YwIUkyNf8apjcNQZ2DdtNOb4E.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 10:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live  : આજે દિલ્હીમાં ભારે વરસાદની શક્યતા, આંધી&#45;તોફાનને લઈને યલો એલર્ટ જાહેર</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/dJxbJnZeZ3I9u72n8YeZcscHlzlz4aE5O8JoeLQQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 07:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sanand: વિરમગામ હાઈવે પર એક કરોડથી વધુ કિંમતનો દારૂ ભરેલા ટ્રક સાથે એકની ધરપકડ</title>
<link>https://surattimes.com/sanand-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/sanand-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ ભાવનગર લઠ્ઠાકાંડ સર્જાયા બાદ ગૃહ વિભાગની તાકીદે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ છે. સાણંદ વિરમગામ હાઈવે માર્ગ પર વીરપુર પાટિયા પાસેથી સાણંદ જી આઈ ડી સી પોલીસે બારસો ખોખામાં 32,392 બોટલ ભરેલા કુલ 1,11,03,388 કિંમતના દારૂ ભરેલા એક ટ્રક(કન્ટેનર)ને ઝડપી લીધો હતો. તેમજ તેના ચાલક કરતારામ હમીરારામ મેઘવાલ, રહે.પુરાવા, તા.ધોરીમના,જિ.બાડમેર, રાજસ્થાનના વ્યક્તિની ધરપકડ કરી છે. આ બનાવમાં દારૂના જથ્થા સાથે ત્રણ મોબાઈલ, તેરસો રૂપિયા રોકડ,ટ્રક સહિત કુલ 1,36,19,688 કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવી દારૂના વેપલામાં સંડોવાયેલા જથ્થો મોકલનાર સુરેન્દ્ર યાદવ, રહે. અજમેર, રાજસ્થાન,કન્ટેનર માલિક મેહરારામ માનારામ, રહે. ધોલા ડેર, બારમેર અને ગુજરાતમાં ખરીદનાર અથવા જથ્થો મેળવનાર દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરતભાઇ બોરીચા,નાગરાજભાઇ વલકુભાઇ ખાચર,દેવાયતભાઇ નાગભાઇ ખરતાણી ત્રણેય રહે. સુદામડા,જિ. સુરેન્દ્રનગર વ્યક્તિઓની ઓળખ તથા ધરપકડ માટે પી આઈ એ.એમ. દેસાઈ, સાણંદ જી આઈ ડી સી પોલીસ ટીમે કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવ્યાની માહિતી પોલીસ દ્વારા જાણવા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/0Z03sQqy1GSvwvAnUu4x4ffPyMBulVOdIhQumg0d.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 05:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dhandhuka: ધોલેરામાં 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી</title>
<link>https://surattimes.com/dhandhuka-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-77%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/dhandhuka-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-77%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ ધોલેરા ખાતે 77મા ક્કવન મહોત્સવક્રની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્કવનકવચક્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વનરક્ષકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વિકાસની સાથે ગ્રીન કવર એટલે કે હરિયાળી વધારવી પણ અત્યંત જરૂરી છે. વૃક્ષારોપણને માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રાખી તેને જનમિશન બનાવવાની જરૂર છે. દરેક નાગરિકે વૃક્ષારોપણની સાથે રોપાના ઉછેર અને જતનની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્કએક પેડ મા કે નામક્ર અભિયાનનો ઉલ્લેખ કરી વધુમાં વધુ લોકોને વૃક્ષારોપણ સાથે જોડાવા અપીલ કરી હતી. આવનારી પેઢીને શુદ્ધ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સૌએ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાની (IFS)એ મંત્રી સહિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વન મહોત્સવ એ વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતી કામગીરીનો નિચોડ છે. તેમણે જણાવ્યું કે, ધોલેરા અને ભાલ જેવા કઠિન ભૌગોલિક પ્રદેશમાં સામાજિક વનીકરણ વિભાગના સતત પ્રયાસોથી 50,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વિશેષ ક્કડ્રમ પદ્ધતિક્રથી કરવામાં આવેલા વાવેતરની નોંધ દેશસ્તરે પણ લેવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/25/IncRiJ0voEd5DIrWBS4V1XjxzJF08hdIhYJsJge3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 05:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: નાના ચિલોડામાં AMCના નામે કોણે ચલાવ્યું બુલડોઝર?</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-amc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%E0%AB%87-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AA%A1%E0%AB%8B%E0%AA%9D%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-amc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%E0%AB%87-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AA%A1%E0%AB%8B%E0%AA%9D%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરતમાં તાજેતરમાં નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનની ઘટના બાદ હવે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પણ એક ભૂતિયા ડિમોલિશન થયું હોવાનું  સામે આવ્યું છે. નાના ચિલોડા ખાતે આવેલી કેટલીક દુકાનો પર અચાનક બુલડોઝર ફરી વળતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલાસાએ આખા કિસ્સામાં રહસ્ય ઘેરૂ બનાવી દીધું છે. આ ઘટનામાં બિલ્ડરોનો અંદર અંદરનો ડખો હોવાની પણ વિગતો ચર્ચાએ ચડી છે. દબાણ દૂર કરવાની સત્તાવાર કાર્યવાહી કરાઈ નથીઃ AMCપ્રાપ્ત વિગતો મુજબ નાના ચિલોડા વિસ્તારમાં ડિમોલિશન કરવા પહોંચેલી ટીમે એવો દાવો કર્યો હતો કે તેઓ AMC તરફથી અનધિકૃત દબાણો દૂર કરવાની સત્તાવાર કામગીરી કરી રહ્યા છે.જે તે સમયે AMCની ટીમ હોવાનો દાવો કરીને દબાણ હટાવવાના નામે દુકાનો તોડી પાડવામાં આવી હતી.જ્યારે આ અંગે AMCના એસ્ટેટ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તંત્રએ આશ્ચર્યજનક રીતે સ્પષ્ટ રટણ કર્યું હતું કે નાના ચિલોડામાં તેમના દ્વારા આવું કોઈ જ ડિમોલિશન કે દબાણ દૂર કરવાની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી.  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/74NqALzzJiiBA00KJQzvb6omJI2YXNMDnXjgfoUI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: રેડબુલ એનર્જી ડ્રિંક પીધા બાદ ચીલઝડપ અને વાહનચોરી કરતો કિશોર ઝડપાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9A%E0%AB%80%E0%AA%B2%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9A%E0%AB%80%E0%AA%B2%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેર LCB ઝોન-5ની ટીમે બાતમીના આધારે ખોખરા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક શાતિર કિશોરની અટકાયત કરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી કિશોર પાસેથી રોકડા રૂપિયા 10 હજાર અને ચોરીનું હોન્ડા એક્ટિવા મળીને કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ શહેરના બે વણશોધાયેલા ગુનાઓનો ઉકેલ આવ્યો છે.21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલા છેજેમાં બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની રોકડ રકમ ઝૂંટવી લેવાનો સ્નેચિંગનો ગુનો તેમજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કરવાનો વાહનચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે.પોલીસ તપાસમાં કિશોરની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે.કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોર વિરુદ્ધ અગાઉથી જ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહનચોરી,ચીલઝડપ અને ઉઠાંતરી જેવા 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.પાર્ક કરેલા વાહનોની ચોરી કરી ભાગી છૂટતો હતોકિશોરની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે ખુલાસો કર્યો છે કે તેને કોઈપણ ગુનો આચરતા પહેલાં રેડબુલ એનર્જી ડ્રિંક પીવાની આદત હતી.તે બજારમાં શાકભાજી અને ફળોની લારીઓ ચલાવતા નાના વેપારીઓને પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવતો હતો.ભીડભાડ વાળી જગ્યાઓનો લાભ ઉઠાવી, વેપારીઓની નજર ચૂકવીને કેશબેગ ઝૂંટવીને ફરાર થઈ જતો અથવા તો રોડ પર પાર્ક કરેલા વાહનોની ચોરી કરી ભાગી છૂટતો હતો.હાલમાં LCB ઝોન-5 ની ટીમે કિશોરની વધુ અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને શહેરના અન્ય વણશોધાયેલા ગુનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ તેજ કરી છે.આ પણ વાંચોઃ Surendranagar News: લીંબડી DySPની ટીમે વેજલકાની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/FLOhpaijLl9PjLlgALJBQciNFYPKpSB8rL9VwdVa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 25 Aug 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ટીંબરવાથી પર્યાવરણ અને સ્વચ્છતાનો સંદેશ, ‘વૃક્ષને 3 વર્ષ સાચવો, એ આપણી પેઢીઓ સાચવશે’</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%87-3-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%8F-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%87-3-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%8F-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાલ સુરત જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલે ગામમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ સ્થળે પહોંચતાં જ ગ્રામજનોએ તેમનું ખૂબ જ ભાવભીનું અને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.પીપળાના રોપાનું વાવેતર અને ગ્રામજનોનો ઉત્સાહમુલાકાતની શરૂઆત રાજ્યપાલના હસ્તે પીપળાના રોપાનું વાવેતર કરીને કરવામાં આવી હતી. તેમણે આ વૃક્ષની નિયમિત સારસંભાળ અને સંવર્ધન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. રાજ્યપાલની આ પહેલથી પ્રેરિત થઈને ગ્રામજનો પણ આ ઝુંબેશમાં જોડાણા હતા અને ગામમાં કુલ 1675 ફળાઉ તેમજ ઔષધિય વૃક્ષોનું ઉત્સાહપૂર્વક વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.માતાના નામે વાવેલા વૃક્ષનું જતન કરવાનો સંકલ્પઆ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મૂરઝાવું કે મરવું ન જોઈએ. વૃક્ષો માત્ર મનુષ્યને જ નહીં પરંતુ અસંખ્ય જીવજંતુઓ અને પક્ષીઓને આશ્રય આપે છે. આપણને વૃક્ષોમાંથી ઓક્સિજન, ફળ-ફૂલ અને ઔષધિઓ જેવી અમૂલ્ય ભેટ મળે છે. માનવજીવન પૂર્ણ થયા પછી પણ વૃક્ષો સમાજ માટે ઉપયોગી રહે છે, તેથી વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું એ પરમ પુણ્યનું કાર્ય છે. તેમણે ગ્રામજનોને જન્મદિવસ કે અન્ય ખુશીના પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાનો અનુરોધ કર્યો હતો.‘વૃક્ષને 3 વર્ષ સાચવો, એ આપણી પેઢીઓ સાચવશે’પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં રાજ્યપાલે એક મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે, વૃક્ષને માત્ર 3 વર્ષ સાચવો, એ આપણી આખી પેઢીઓને સાચવશે. તેમણે ઉમેર્યું કે, ભોજન અને પાણી વિના મનુષ્ય થોડો સમય વિતાવી શકે છે, પરંતુ ઓક્સિજન વિના એક ક્ષણ પણ જીવવું શક્ય નથી. તેથી દરેક નાગરિકે પ્રકૃતિના રક્ષક બનીને વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વૃક્ષ જેવા પરોપકારી ગુણો પોતાના જીવનમાં કેળવવા જોઈએ.મહાનુભાવો અને અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન. જી. ગામીત, પ્રાંત અધિકારી આર. જે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, અગ્રણી ભાવેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.જાતે ઝાડુ પકડી ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ આપ્યોવૃક્ષારોપણ બાદ રાજ્યપાલે ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાચા અર્થમાં સાર્થક કર્યો હતો. તેમણે પોતે હાથમાં ઝાડુ લઈને ટીંબરવા ગામની શેરીઓમાં સફાઈ કરી હતી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે તેમણે ગામના સ્વચ્છતા કર્મીઓનું બહુમાન કરી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ એક તંદુરસ્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બનશે.આ પણ વાંચો - Kanda Express: ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા, હવે શહેર શહેર દોડશે કાંદા એક્સપ્રેસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/rs5sgwwLXnrLtDYJ6ImkP5DWJQnOrdbMdNFRFXd6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jambusar: યુનિયન જીન ખાતે નકલી કૂપનથી ખાતર મેળવનારા બંને આરોપીઓ સબ જેલ હવાલે</title>
<link>https://surattimes.com/jambusar-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AB%82%E0%AA%AA%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%AC-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87</link>
<guid>https://surattimes.com/jambusar-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AB%82%E0%AA%AA%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%AC-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલા યુનિયન જીનમાંથી ખેડૂતોને આપવામાં આવતા ખાતરના વિતરણ દરમિયાન નકલી કૂપનો રજૂ કરીને ખાતરનો જથ્થો પચાવી પાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. ખાતર વિતરણ દરમિયાન શંકાસ્પદ જણાતાં 15 જેટલી નકલી કૂપનો મળી આવી હતી.જંબુસર યુનિયન જીન નકલી કૂપન કૌભાંડઆ સમગ્ર ગેરરીતિ અને ઠગાઈ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ત્વરિત જંબુસર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કૌભાંડમાં સંડોવાયેલા મુસ્તકીમ અશરફ અને સફવાન ઈદ્રીસ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જંબુસર પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરીને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓના અઢી દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.અન્ય કયા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ રિમાન્ડ મુદત દરમિયાન પોલીસે નકલી કૂપનો ક્યાંથી પ્રિન્ટ કરાવવામાં આવી હતી અને તેમાં અન્ય કયા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ ચલાવી હતી.રિમાન્ડ પૂરા થતાં જંબુસર પોલીસે બંને આરોપી મુસ્તકીમ અને સફવાનને પુનઃ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી અદાલતે બંનેને સબ જેલ મોકલી આપવાનો હુકમ કર્યો છે.આ પણ વાંચો: Valsad: તીથલ સાઈબાબા મંદિર પાછળ સગીરા પર સામૂહિક દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામના 3 સગીર મિત્ર ડીટેન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/VyJqxjua6Zi3kmwvi1yJHmTf0tK1Ej19fYcK2hKX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: SRK ડાયમંડ પાસે 25 લાખની ખંડણી માંગનાર કંપનીનો જ પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ</title>
<link>https://surattimes.com/surat-srk-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-25-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/surat-srk-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-25-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ સુરત શહેરના કતારગામ ખાતે આવેલી દેશ-વિદેશમાં ખ્યાતનામ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની હીરા બનાવતી કંપની &#039;SRK ડાયમંડ&#039; (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ) ની સિક્યુરિટી ઓફિસમાં ગત ૧૯ ઓગસ્ટના રોજ એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ &#039;દિનેશ ભાર્ગવ&#039; તરીકે આપી હતી.શેરબજારનું મોટું દેવું ચૂકવવા પૂર્વ કર્મચારીએ જ ઘડ્યું હતું કાવતરૂંઆરોપીએ ફોન પર ગંભીર ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો કંપનીની નવી પેઢી (પરિવારના સભ્યો) ની જાનની સલામતી જોઈતી હોય તો તાત્કાલિક રૂ. 25 લાખની વ્યવસ્થા કરી દેવી. એટલું જ નહીં, તેણે એ પણ ધમકી આપી હતી કે &quot;એકવાર ટાર્ગેટ લોક થઈ જશે તે પછી કશું કરવાનો કોઈ અર્થ નહીં રહે.&quot; આ ગંભીર ધમકી બાદ કંપનીના સિક્યુરિટી ઓફિસર રણજીતસિંહ જાડેજાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.મોબાઇલ નંબરના આધારે સિંગણપોરથી ધરપકડફરિયાદના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એસ. સાકરિયા અને તેમની ટીમે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે મોબાઇલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેની ટેકનિકલ માહિતી મેળવી પોલીસે સિંગણપોર વિસ્તારમાં આવેલા દેવ રેસિડેન્સી ખાતે દરોડો પાડ્યો હતો અને આરોપી વિજય દિલીપ દેસાઈ (ઉંમર 35 વર્ષ) ને ઝડપી પાડ્યો હતો.25 લાખની ખંડણી માંગનાર પૂર્વ કર્મચારી ઝડપાયોપકડાયેલો આરોપી વિજય દેસાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દીક્ષર ગામનો વતની છે અને તે અગાઉ SRK ડાયમંડ કંપનીમાં જ નોકરી કરતો હોવાથી કંપનીના માળખાથી વાકેફ હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેને શેરબજારના ટ્રેડિંગમાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું હતું અને માથે દેવું વધી ગયું હતું. દેવું ભરપાઈ કરવા અને ટૂંકા રસ્તે રાતોરાત અમીર બનવા માટે તેણે પોતાની જ જૂની કંપનીને ટાર્ગેટ બનાવી બોગસ નામે ૨૫ લાખની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. હાલ પોલીસે આરોપી વિજય દેસાઈ સામે કાયદેસરની તજવીજ પૂરી કરી તેના રિમાન્ડ મેળવવાની અને ધમકી આપવા માટે વપરાયેલ મોબાઇલ અને સિમકાર્ડ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: ડૉલર ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈ આચરનાર ચેન્નઈથી પકડાયો, વેસુના વેપારી સાથે રૂ. 1.52 કરોડની ઠગાઈ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/pS5PWRmgOniPUUTddTpIV2TR9lv4ySm4fL5FNkRB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ડૉલર ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈ આચરનાર ચેન્નઈથી પકડાયો, વેસુના વેપારી સાથે રૂ. 1.52 કરોડની ઠગાઈ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A1%E0%AB%89%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-152-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A1%E0%AB%89%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-152-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ સુરત શહેરના ઉચ્ચ ભ્રૂણ વિસ્તાર એવા વેસુમાં રહેતા એક વ્યક્તિને ડૉલરમાં રોકાણ કરવા અને ટ્રેડિંગ મારફતે ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની મોટી લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં કટકે-કટકે કુલ રૂપિયા 1.52 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં મેળવી લીધા બાદ આરોપી અચાનક સંપર્ક વિહોણો થઈ ગયો હતો.દેશભરમાં 113 ફરિયાદો અને 33.14 કરોડનું કૌભાંડપોતાની સાથે મોટું સાયબર ફ્રોડ થયું હોવાનો અહેસાસ થતાં પીડિતે સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ 4 સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર લવલી અરોરા સતત લોકેશન બદલીને પોલીસને છાપરે ચડાવતો હતો અને 12 વખત દુબઈ પણ ભાગી ચૂક્યો હતો.સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ગુપ્ત બાતમીના આધારે ચેન્નઈ ખાતે દરોડો પાડ્યો હતો. આરોપી પોલીસને ઓળખી ન જાય તે માટે ટીમે વેશપલટો કરીને લવલી અરોરાને સકંજામાં લીધો હતો. આરોપી પાસેથી 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.12 વખત દુબઈ ભાગી ચૂકેલો આરોપી આખરે જેલભેગોઆરોપીના 34 જેટલા બેંક ખાતાઓની તપાસ કરતાં આખા દેશમાં તેના વિરુદ્ધ 113 સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું અને કુલ રૂ. 33.14કરોડનું ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી જોબ પોર્ટલ Naukri.com પરથી નોકરી વાંચ્છુઓનો ડેટા મેળવીને વર્ક ફ્રોમ હોમ કે સારી નોકરી અપાવવાની લાલચ આપતો હતો. નોકરીના બહાને તેણે દેશભરના 750થી વધુ બેરોજગારો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે રૂ. 35 લાખ સેરવી લીધા હતા. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની સાથે જોડાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય તાર શોધવા આગળની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Vadodara: ડભોઇના ભીલાપુરમાં ફેસબુક કોમેન્ટ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે લોહીયાળ મારામારી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/3XZadgD5ipRHNQ1O4D9vOoRuwcU9veKTWBxspnRj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: AMC દ્વારા આખા શહેરનું 240 કરોડના ખર્ચે જિયો મેપિંગ કરાશે</title>
<link>https://surattimes.com/ahmedabad-news-amc-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%86%E0%AA%96%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-240-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-amc-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%86%E0%AA%96%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-240-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંકલિત વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.સમગ્ર શહેરનું અત્યાધુનિક GIS મેપિંગ હાથ ધરવામાં આવશે. આ વ્યાપક પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹240કરોડનો ખર્ચ કરવામાં આવશે.GIS મેપિંગના માધ્યમથી શહેરના દરેક વિસ્તાર અને તેની તમામ મિલકતોનું જિયો-ટેગિંગ કરવામાં આવશે.આ મેપિંગથી શહેરના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રકારના એકમોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને તેમનો ચોક્કસ ડેટા તૈયાર થશે. દરેક મિલકતને ડિજિટલ ઓળખ અપાશેઆ ઉપરાંત, શહેરમાં આવેલી તમામ પ્રકારની યુટિલિટીઝ અને લાઈનોનું અંડરગ્રાઉન્ડ તથા ઓવરગ્રાઉન્ડ ડિજિટલ મેપિંગ પણ હાથ ધરાશે.શહેરની તમામ રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોનું જિયો-રેફરન્સિંગ કરીને દરેક મિલકતને ડિજિટલ ઓળખ અપાશે, જેથી પ્રોપર્ટી ટેક્સ અને અન્ય નાગરિક સેવાઓમાં પારદર્શિતા લાવવામાં મદદ મળશે.પીવાના પાણીની પાઈપલાઈન,ગટર નેટવર્ક,સ્ટોર્મ વોટર લાઈન અને ગેસ લાઈન જેવી ભૂગર્ભ સેવાઓનું ચોક્કસ લોકેશન મેપ પર મળશે. શહેરના વીજળીના ટ્રાન્સફોર્મર, કેબલ્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાઈનોને પણ આ મેપિંગમાં આવરી લેવાશે.પરિવહન સેવાઓના રૂટનું 3D ડિજિટલ લેઆઉટ તૈયાર કરાશેશહેરના મુખ્ય માર્ગો, બ્રિજ, ફૂટપાથ અને જાહેર પરિવહન સેવાઓના રૂટનું 3D ડિજિટલ લેઆઉટ તૈયાર કરાશે.આ GIS મેપિંગથી AMC માટે રસ્તા ખોદકામ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ કે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી વખતે અગાઉથી જાણકારી મેળવવી સરળ બનશે.જેનાથી સરકારી નાણાંનો વ્યય અટકશે.તે ઉપરાંત આગ,અકસ્માત કે કુદરતી હોનારત જેવી કટોકટીના સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ આ ડેટા અત્યંત ઉપયોગી સાબિત થશે. AMCના આ જિયો મેપિંગ પ્રોજેક્ટથી અમદાવાદ આગામી સમયમાં વધુ સુસજ્જ,સુગ્રથિત અને ટેકનોલોજી-સંચાલિત સ્માર્ટ સિટી તરીકે ઊભરી આવશે.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/js7dXNFALEWOYajylPzP37NYqN9QRQ0Aiico7kO6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dang News: સુબીર ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી, ધારાસભ્ય વિજયભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત</title>
<link>https://surattimes.com/dang-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-77%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/dang-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-77%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4</guid>
<description><![CDATA[ ડાંગ જિલ્લામાં ‘હરિયાળા ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સુબીર ખાતે આવેલી નવજ્યોત હાઈસ્કૂલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત વૃક્ષારોપણનો સંદેશવન મહોત્સવ દરમિયાન ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિજયભાઈ પટેલે નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગરૂક બનવા હાકલ કરી હતી અને દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ અથવા અન્ય શુભ પ્રસંગોએ ઓછામાં ઓછું 1 વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લે તેવી અપીલ કરી હતી.ડાંગ જિલ્લામાં 6 લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંકપોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં 11 કરોડ વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે માત્ર ડાંગ જિલ્લામાં જ 6 લાખથી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે, જે ડાંગના પ્રાકૃતિક સૌંદર્યમાં ઉમેરો કરશે.વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણકાર્યક્રમ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.માલિકી યોજના: 6 લાભાર્થીઓને કુલ 45.18 લાખ રૂપિયાના સહાયના ચેક અપાયા.એગ્રોફોરેસ્ટ્રી યોજના: 2 લાભાર્થીઓને 1.20 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી.લખપતિ દીદી યોજના: 2 સખી મંડળોને 24 લાખ રૂપિયાના ચેક એનાયત કરવામાં આવ્યા.ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માનવૃક્ષારોપણ અને નાણાકીય સહાય વિતરણની સાથે સાથે વન વિભાગમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર વનકર્મીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડાંગના કુદરતી વારસાને જાળવી રાખવા અને સમગ્ર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવવાની સાથે તેના જતન અને સંવર્ધનનો મક્કમ સંદેશ આપવામા આવ્યો હતો.આ પણ વાંચો - Dangમાં દારૂના જથ્થા પર પોલીસનો સપાટો! 4 આરોપી ઝડપાયા, રૂ.9.44 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/2uVLtxVq0c4d81h6euon0l75R0wzH3UfA2H8KRPg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad News: તિથલ બીચ પર સગીરા સાથે ગેંગરેપ, ત્રણ સગીર આરોપીઓની અટકાયત</title>
<link>https://surattimes.com/valsad-news-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A5%E0%AA%B2-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9A-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/valsad-news-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A5%E0%AA%B2-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9A-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</guid>
<description><![CDATA[ દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા વલસાડ તાલુકાના તિથલ દરિયાકિનારા નજીક એક અત્યંત ચોંકાવનારી અને શરમનાક ઘટના પ્રકાશમાં આવી છે. તિથલ બીચ પાસે એક સગીર વયની કિશોરી સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.એક વર્ષ જૂની ઓળખાણનો લાભ ઉઠાવી રાત્રે બોલાવીપોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો અનુસાર, ભોગ બનનાર પીડિતા અને ત્રણેય આરોપીઓ સગીર વયના છે. પીડિતા અને ત્રણ પૈકીનો એક સગીર આરોપી છેલ્લા 1 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. અગાઉથી ઓળખાણ હોવાના કારણે આરોપીએ સગીરાને રાત્રિના સમયે તિથલ દરિયાકિનારે મળવા માટે બોલાવી હતી. સગીરા તેના પર વિશ્વાસ મૂકીને મળવા પહોંચી હતી.ત્રણ સગીરોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી અટકાયતદરિયાકિનારે સગીરા પહોંચ્યા બાદ ત્રણેય સગીર આરોપીઓએ તેની સાથે અમાનવીય કૃત્ય આચરી ગેંગરેપ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસને થતાં જ વલસાડ પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા ત્રણેય સગીર આરોપીઓની અટકાયત કરી લીધી છે અને કાનૂની જોગવાઈઓ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/HuUk84Jn1fVTEOBQDtL0eRFo06SpqWxPd17JNuLK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : સાવલીમાં શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી સ્થિતિ, નદી કિનારે શેડમાં ભણવા બાળકો મજબૂર</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AC%E0%AB%82%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AC%E0%AB%82%E0%AA%B0</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાનામુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી અને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અહીં ધોરણ 1થી 5ના 30 જેટલા બાળકો કરડ નદીના કિનારે આવેલા મંદિરના ખુલ્લા શેડ નીચે શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણતા હોવાના દ્રશ્યો સામે આવતા શિક્ષણની મોટી વાતો વચ્ચે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.વર્ગખંડની સુવિધા વિના વૈકલ્પિક સ્થળોએ ભણવાની ફરજ મળતી માહિતી મુજબ ગામની શાળાના નવા મકાનને 2 વર્ષ પહેલા મંજૂરી મળી હતી. જોકે, આટલો સમય વીતી ગયો હોવા છતાં નવી શાળાની બિલ્ડિંગ હજુ સુધી તૈયાર થઈ નથી. પરિણામે નાના બાળકોને યોગ્ય વર્ગખંડની સુવિધા વિના વૈકલ્પિક સ્થળોએ ભણવાની ફરજ પડી રહી છે.વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ નથીકરડ નદીના કિનારે ખુલ્લા શેડમાં બાળકોને વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. કાળઝાળ ગરમીમાં બાળકો પરસેવે રેબઝેબ થઈને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. નદીકિનારે ખુલ્લી જગ્યામાં બાળકો ભણતા હોવાથી તેમની સલામતીને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણવા મજબૂર બીજી તરફ આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર દ્વારા શિક્ષણના માળખાને મજબૂત બનાવવાની વાતો કરવામાં આવે છે, ત્યારે ભગાનામુવાડા ગામની આ સ્થિતિ તંત્રની ઘોર લાપરવાહી અને વિકાસના દાવાઓ વચ્ચેની વાસ્તવિકતાને ઉજાગર કરે છે.2 વર્ષ પહેલા મંજૂર થયેલું શાળાનું મકાન આખરે ક્યારે પૂર્ણ થશે?હવે સવાલ એ છે કે 2 વર્ષ પહેલા મંજૂર થયેલું શાળાનું મકાન આખરે ક્યારે પૂર્ણ થશે? જ્યાં બાળકોને સુરક્ષિત વર્ગખંડ, વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી, ત્યાં તેમના શિક્ષણ અને ભવિષ્યની જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ બની રહ્યો છે. આ પણ વાંચો  :  Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/h1K8xHlFTDB4Cv9vwBqsTLs2Z0sZQhNpsk1wiUvX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>AAP MLA Chaitar Vasavaની મુશ્કેલીમાં વધારો, હાઇકોર્ટે ફગાવ્યા જામીન</title>
<link>https://surattimes.com/aap-mla-chaitar-vasava%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/aap-mla-chaitar-vasava%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8</guid>
<description><![CDATA[ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ વધી છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા અને ધમકી આપવાના કેસમાં ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટે સુનાવણી બાદ તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.  કેસની ગંભીરતા જોતા જામીન ફગાવાયાગુજરાત હાઇકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, આરોપી સામે લાગેલા આક્ષેપો અને કેસની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. લોકપ્રતિનિધિ તરીકે આવા ગંભીર ગુનામાં સામેલગીરી અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કરી અરજી ફગાવી દીધી છે.વનકર્મી પર હુમલા અને ખંડણીના આરોપ અંગેનો સમગ્ર મામલોઆ સમગ્ર વિવાદ 2023 માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન જમીન પરના દબાણ હટાવવાની ઝુંબેશ બાદ શરૂ થયો હતો. આક્ષેપ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે મારપીટ કરી હતી, હવામાં ગોળીબાર કરી ધમકાવ્યા હતા અને નાણાંની માગ કરી હતી. આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.નિચલી અદાલતે ફટકારેલી 7 વર્ષની કેદની સજારાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિતના આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ નીચલી અદાલતના ચુકાદા અને સજા સામે ચૈતર વસાવાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં હવે તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.આ પણ વાંચો - Ahmedabad News: રાજ્ય સરકારે ચૈતર વસાવાની જામીન અરજીનો વિરોધ કર્યો, ગુનાનું લિસ્ટ કોર્ટને સોંપાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/vQIhg2BGyrvWXHKHFpvsppvCrECQkJWZcUuXcvqB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi : મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા સવાલ, 400 ગણું વળતર નહીં તો થાંભલા નહીં નાંખવા દેવાય</title>
<link>https://surattimes.com/morbi-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%B6-%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%80%E0%AA%96%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-400-%E0%AA%97%E0%AA%A3%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/morbi-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%B6-%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%80%E0%AA%96%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-400-%E0%AA%97%E0%AA%A3%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે યોજાયેલી ખેડૂત જાગૃતિ સભામાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા બાદ પોતાના ત્યાં 6 વખત રેડ પડી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છેખેડૂત જાગૃતિ સભા દરમિયાન રાકેશ અમૃતિયાએ સરકારની નીતિઓ અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવેદન સામે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા અને તેના વળતરના મુદ્દે તેમણે સ્પષ્ટ શબ્દોમાં સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે અને માત્ર સરકારી કાર્યવાહીથી ખેડૂતોની જમીન પર કબજો ચલાવી લેવામાં નહીં આવે.માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથીતેમણે સરકારની કામગીરી પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથી.  ખેડૂતોના હિત સાથે સમાધાન કરવામાં નહીં આવે તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. તેમણે થાંભલા કાઢવાની કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરતાં ખેડૂત આંદોલનને વધુ આક્રમક દિશામાં લઈ જવાનો પણ ઈશારો કર્યો હતો.ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં આવે રાકેશ અમૃતિયાએ આક્રમક અંદાજમાં કહ્યું કે ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં નહીં આવે તો થાંભલા નાખવા દેવામાં આવશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે થાંભલા ઊભા થયા બાદ જમીનની કિંમત ઘટી જાય છે અને ખેડૂતોને તેના કારણે નુકશાન થશેઆ પણ વાંચો :  Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/aKHl5dMmV1VKzaevjxHMTjSmSONLwLDizU3OpYFe.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : રામચોકમાં ગણેશ આગમનમાં ભીડમાં ભારે ધક્કામૂકી થતાં અફરાતફરીનો માહોલ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A7%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A7%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</guid>
<description><![CDATA[ સુરતમાં ગણેશ આગમનના ઉત્સાહ વચ્ચે ભીડ બેકાબૂ બનતાં ધક્કામૂકીની સ્થિતિ સર્જાઈ હતી. ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રામચોક ખાતે “સરકાર” ગ્રુપના ગણેશ આગમનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ક્ષમતા કરતાં વધુ વધી જતાં વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને લોકો વચ્ચે ધક્કામૂકી શરૂ થઈ હતી.લોકોને ભારે ભીડના કારણે ગભરામણ થવા લાગી મળતી માહિતી મુજબ ગણેશ આગમનનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભીડ વધુ થવાના કારણે મહિલાઓ પણ લોકોની વચ્ચે દબાઈ ગઈ હોવાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકોને ભારે ભીડના કારણે ગભરામણ થવા લાગી હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.પોલીસ અને આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યોભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસ અને આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભીડ વધતાં પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં વ્યવસ્થા નબળી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધક્કામૂકી બાદ રસ્તા પર અનેક લોકોની ચપ્પલોના ઢગલા જોવા મળ્યા હતા, જે ઘટનાની ગંભીરતાનો અંદાજ આપે છે.ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને લઈને સવાલો આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગણેશ આગમન દરમિયાન ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવા ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં યોગ્ય આયોજન, પ્રવેશ-બહાર ની વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે પૂરતી તૈયારીઓ જરૂરી હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે.આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/MR4ozdZv0cTdlJXDcbQEwrEM8vuBUDlIghnMzCUU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutchમાં મોડી રાત્રે ભચાઉ પાસે અનુભવાયો 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો!</title>
<link>https://surattimes.com/kutch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AD%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-33%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/kutch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AD%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-33%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે અંદાજે 1.30 કલાકે ભૂકંપનો આંચકો નોંધાતાં નિદ્રાધીન લોકોમાં થોડા સમય માટે ફાળચ વ્યાપી ગઈ હતી. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 ની નોંધાઈ હતી.ભચાઉથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને સિસ્મોલોજિકલ સેન્ટરની વિગતો મુજબ, આ આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી દક્ષિણ-પૂર્વ દિશામાં અંદાજે 21 કિલોમીટર દૂર નોંધાયું હતું. 3.3 ની તીવ્રતાનો આંચકો હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા કંપનનો અનુભવ થયો હતો.જાનમાલના કોઈ નુકસાનના અહેવાલ નહીં હળવી તીવ્રતાનો ભૂકંપ હોવાના કારણે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટા માલમિલકતના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા કચ્છ વિસ્તારમાં વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/rd0f7TXmGzYMBskJx1UGWdrKM3TDx4RMYIgUBeJ1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : વિરમગામ હાઈવે પર પંજાબથી સુરેન્દ્રનગર જતો કરોડોનો દારુ ઝડપાયો,  1.11 કરોડનો જથ્થો કબ્જે</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-111-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%AC%E0%AB%8D%E0%AA%9C%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-111-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%AC%E0%AB%8D%E0%AA%9C%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લામાં વિરમગામ હાઈવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપાતા દારૂબંધીના  ઘજાગરા ઉડી ગયા છે. સાણંદ GIDC પોલીસે કાર્યવાહી કરીને રૂપિયા 1.11 કરોડનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. કન્ટેનરમાંથી કુલ 1200 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જથ્થો પંજાબથી સુરેન્દ્રનગર તરફ લઇ જવાતો હતોપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબથી સુરેન્દ્રનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. દારૂ ભરેલા કન્ટેનરને વિરમગામ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું. દારૂ ઉપરાંત કન્ટેનર સહિત કુલ રૂપિયા 1.36 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.હજુ અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતા આ સમગ્ર દારૂ સપ્લાયના નેટવર્કમાં હજુ અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતા છે. પ્રાથમિક તપાસમાં દારૂ સપ્લાય કરનાર અને જથ્થો મંગાવનાર મળીને કુલ 5 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરીસાણંદ GIDC પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂનો જથ્થો પંજાબથી કોણે મોકલ્યો, સુરેન્દ્રનગરમાં કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેની દિશામાં તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો વ્યાપ વધાર્યો છે.   આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/TIWvi11ItdhX9LEDG0QnBJe1VWlbjIsZckLWKjnj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vyara: ડોલવણના બેડચીતના ખેડૂતની નદી કિનારાની જમીનનું ભારે ધોવાણ</title>
<link>https://surattimes.com/vyara-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%9A%E0%AB%80%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/vyara-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%9A%E0%AB%80%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3</guid>
<description><![CDATA[ ડોલવણના બેડચીત ગામમાં પુર્ણા નદી કિનારે આવેલી ખેતીલાયક જમીનમાં થોડા સમય પહેલા નદીનું પાણી ધસી જતા આ જમીનનું ભારે ધોવાણ થયું હતું, ખેડૂતની ખેતીવાડી વીજલાઇન પણ તહસનસહ થતા મોટું નુકસાન ભોગવવાની નોબત આવી હતી, તેમણે પ્રોટેકશન વોલ બનાવી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.ડોલવણ તાલુકાના બેડચીત ગામમાંથી વહેતી પુર્ણા નદી કિનારે ખેતી ધરાવતા ખેડૂત સુનિલભાઇ પટેલની જમીનનું વિતેલા દિવસોમાં આવેલા નદીના પુર દરમિયાન ધોવાણ થતા જેઓએ મોટું નુકસાન વેઠવાની નોબત આવી હોવાનું જણાવ્યું હતું. પુરનું પાણી ખેતીલાયક જમીનને ખોદી-ખોદીને તાણી ગયું હતું તેમજ ખેતીવાડી માટે થયેલ વીજલાઇનના થાંભલા તથા વીજલાઇનને પણ નુકસાન થયું હતું. દરવર્ષે ચોમાસા દરમિયાન નદી કિનારે આવેલી ખેતીલાયક જમીનને નુકસાન થતા ખેડૂતો પોતાના ખેતરોમાં પાક લઇ શકતા નથી. જમીનના ધોવાણને અટકાવવા માટે જવાબદાર તંત્ર સ્થળ નિરીક્ષણ કરી પ્રોટેકશન વોલ બનાવી ખેડૂતોના હિતમાં પગલાં લે તો થોડી ઘણી રાહત થવાની શકયતા છે. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે તેમજ ભવિષ્યમાં જમીનનું ધોવાણ ન થાય તે મુદ્દે પગલાં લેવાની માંગણી કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/2VRUjFmeybOls21HcCOfcSyDiCQnzJcxXcuUoGtu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 04:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: નજીક લોખંડના સળિયા ભરેલા ટ્રેલર પાછળ કન્ટેનર અથડાયું</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ મહારાષ્ટ્રના નવાપુર શહેર પાસે આવેલા સુરત-ધુલિયા નેશનલ હાઈવે નં.53 પર રાંયગણ ગામની જીનિંગ પાસે શનિવારે મોડી રાત્રે લોખંડના સળિયા ભરેલા ટ્રેલર ટ્રકની પાછળ કન્ટેનર ટ્રક ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં કન્ટેનરની કેબિનનો ભૂક્કો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.જાલનાથી લોખંડના સળિયા ભરીને સુરત તરફ જઈ રહેલું ટ્રેલર ટ્રક (એમ.એચ.21.બી.એચ.9066)નો ચાલક રામરાજ ભગવતી દિન (ઉં.વ.49)ને શનિવારે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં રાંયગણ ગામ નજીક ટ્રેલરના પાછળના વ્હીલમાંથી અવાજ આવતા તેણે ગાડી રોડ સાઈડ ઊભી રાખીને ચેક કરવાનું શરૂ કર્યું હતું, એ જ સમયે (કે.એ.51.એ.જી.9026)માં બેંગ્લોરથી પ્લાસ્ટિકની ખાલી બોટલો ભરીને સુરત જઈ રહેલા કન્ટેનરના ચાલક વિજયકુમારે ઊભેલા ટ્રેલર પાછળ કન્ટેર અથડાવી દીધું હતું. કન્ટેનરમાં ચાલક સાથે સવાર ક્લીનર પંકજપુરી બનવારીપુરી (19 રહે. નવલગડ, જિ. ઝુંઝનુ, રાજસ્થાન) કેબિનમાં જ ફસાઈ ગયા હતા. અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢયા હતા. આ અકસ્માતમાં ક્લીનર અને ચાલકના પગમાં ઈજા પહોંચી હતી. અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/bMJhIkYVYhtBUtmhL5hvRSrEHToc0jtWARV9MYR6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 04:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Godhra: રાજકોટ સિવિલના ડૉ. રામાણી આજે ઘોંઘબાના વાવકુંડલી ખાતે ચાર્જ લેશે</title>
<link>https://surattimes.com/godhra-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%89-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%98%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/godhra-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%89-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%98%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ રાજકોટની PDU સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફ્સિર ડો.અશ્વિન રામાણી એ જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટરને દર્દીની સારવાર અને વોર્ડમાં ખસેડવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન અપશબ્દો કહી લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો.અને રીતસરની મારામારી કરવામાં આવી હતી.જેની પોલીસ ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ફોજદારી ફરિયાદ નોંધી તેઓની અટકાયત કરી હતી. આ ગંભીર શિસ્તભંગ અને વિવાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સમક્ષ આવતા જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તુરંત જ ડો.અશ્વિન રામાણી ની બદલી પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુંડલી ગામના PHC ખાતે કરવામાં આવી છે.આ અંગે વધુ વિગતો જાણવા માટે પંચમહાલ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.વિપુલભાઈ ગામીત સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ડૉ.અશ્વિન રામાણી કે જેઓ સોમવારે તા.24.8.2026 ના રોજ પ્રથમ DDO સમક્ષ હાજર થયા બાદ અમારે ત્યાં મૂવમેન્ટઆદેશ લેવા આવશે. જેઓ પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુંડલી ગામના PHC ખાતે મેડિકલ ઓફ્સિરતરીકે ફરજ ઉપર હાજર થશે.રાજકોટ જેવો બનાવ પંચમહાલમાં બનશે તો અને કોઈ ફરિયાદ નોંધાશે તો તે બાબતે પૂછતા ડો .વિપુલ ગામીતે જણાવ્યું હતું કે તેઓનો ભૂતકાળ કે વર્તમાન બાબતે અમને કઈ ખબર નથી. આવી ફરિયાદ બાબતે અમને ટીવી ન્યૂઝ ચેનલ અને અખબારોમાં સમાચારના માધ્યમથી જ જાણવા મળ્યું છે.પંચમહાલ જિલ્લામાં પરિસ્થિતિ મુજબ વર્તવું પડશેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/q8GDcGWVhWdkEbBrJLe5o74Y5URY3qjkrTfMLLXo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Palanpur: સિટીલાઈટ રોડ પર બે આખલા બાખડતા વાહનોને નુકસાન</title>
<link>https://surattimes.com/palanpur-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/palanpur-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ભરચક ગણાતા સિટીલાઈટ રોડ પર બે આખલાઓ બાખડતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બજાર વચ્ચે આખલાઓ બાખડતાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રાહદારીઓ તથા વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. બજારના મુખ્ય માર્ગ પર લડાઈ ચડેલા આખલાઓએ રસ્તા પર પાર્ક કરેલી મોટરસાયકલો અને પસાર થતાં વાહનોને અડફેટે લેતા અનેક વાહનોને નુકસાન થયું છે. શહેરમાં રખડતા પશુઓના ત્રાસ વધી ગયો છે કે અવારનવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા આ અંગે નગરપાલિકા તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/24/Trj6A3UVKgv0bGDVccDtZumHe6p97rRzyRl5ZjzT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 24 Aug 2026 01:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>24 August Top News: 24 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/24-august-top-news-24-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/24-august-top-news-24-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 24 ઓગસ્ટનો દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી, સુરક્ષા, શૈક્ષણિક અને ટેકનોલોજીકલ દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ ઉકેલવા NSA અજિત ડોભાલ બેઇજિંગ પ્રવાસે જશે, તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદોનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત દેશમાં નવા ટેલિકોમ નિયમો લાગુ થવા, YouTubeના વ્યૂઝ ગણવાના ફેરફારો અને સમગ્ર વિશ્વમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી જેવા મહત્વના ઘટનાક્રમો આજના દિવસને વિશેષ બનાવે છે.ભારત-ચીન સીમા વિવાદ ઉકેલવા NSA અજિત ડોભાલ ચીન પ્રવાસેભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ 24 ઓગસ્ટના રોજ ચીનની મુલાકાતે જશે. બેઇજિંગમાં તેઓ મંગળવારે ભારત-ચીન સીમા મુદ્દે વિશેષ પ્રતિનિધિ વાર્તામાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સરહદી વિવાદ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.દ્વિ-દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલનમાં અમિત શાહની ઉપસ્થિતિકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 અને 25 ઓગસ્ટ દરમિયાન આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલનમાં હાજરી આપશે. હાઇબ્રિડ મોડમાં યોજાનારા આ પરિસંવાદમાં પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ રીતે 850 અધિકારીઓ જોડાશે, જેમાં રાજ્યોના DGP, CAPFના વડાઓ અને સુરક્ષા નિષ્ણાતો સુરક્ષા પડકારો અંગે વિચારમંથન કરશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો બે દિવસીય યુપી પ્રવાસમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ચૂંટણી પંચના પ્રતિનિધિમંડળ સાથે ઉત્તર પ્રદેશના પ્રવાસે પહોંચશે. લખનૌમાં કોલ્વિન તાલુકાદાર કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા બાદ તેઓ ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે યોજાનારા પ્રાદેશિક સંમેલનમાં ભાગ લેશે, જ્યાં આગામી ચૂંટણી પ્રક્રિયાઓ અંગે સમીક્ષા કરવામાં આવશે.દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ સંમેલનનું ઉદ્ઘાટનપ્રથમ નિર્વાચિત કેન્દ્રીય વિધાનસભા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલની અધ્યક્ષતાના 100 વર્ષ પૂરા થવાના અવસરે દિલ્હી વિધાનસભા પરિસરમાં બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર્સ સંમેલન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 ઓગસ્ટે આ ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.વિદેશ મંત્રી એસ. જયશંકરનો રશિયા પ્રવાસ અને વેપાર બેઠક24 ઓગસ્ટના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના બે દિવસીય રશિયા પ્રવાસ દરમિયાન પોતાના સમકક્ષ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સહયોગ પર ભારત-રશિયા આંતર-સરકારી આયોગના 27મા સત્રની સહ-અધ્યક્ષતા પણ સંભાળશે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં જપાન પ્રવાસે વિશાળ વેપારી ડેલીગેશનકેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ટોક્યો, નાગોયા અને ઓસાકાના પ્રવાસે રહેશે. તેઓ 200 થી વધુ વેપાર પ્રતિનિધિઓ સાથે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા વેપારી મંડળનું નેતૃત્વ કરશે, જેમાં સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, ક્લીન એનર્જી અને હેલ્થકેર ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સામેલ છે.રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ડો. મનસુખ માંડવિયાની પ્રેસ બ્રીફિંગકેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા 24 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે એક અનૌપચારિક મીડિયા બ્રીફિંગનું આયોજન કરશે. આ બેઠકમાં આગામી &#039;રાષ્ટ્રીય રમત દિવસ&#039; નિમિત્તે દેશભરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અને ખેલકૂદ પ્રોત્સાહન યોજનાઓની વિગતો આપવામાં આવશે.CJP એ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી, આંદોલનની તૈયારીકોકરોચ જનતા પાર્ટી (CJP) એ 24 ઓગસ્ટે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. વિદ્યાર્થીઓ અને યુવાનોની માંગણીઓ પર કેન્દ્ર સરકારના વલણની સમીક્ષા કર્યા બાદ, પક્ષે પોતાના કાર્યકરોને જરૂર પડે તો ફરીથી શાંતિપૂર્ણ દેશવ્યાપી આંદોલન શરૂ કરવા તૈયાર રહેવા હાકલ કરી છે.NEET PG 2026 ના એડમિટ કાર્ડ જાહેર થશેનેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા 24 ઓગસ્ટે NEET PG 2026 ના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. અગાઉ 27 ઓગસ્ટે આપવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ સુધારેલા શિડ્યુલ મુજબ લિંક સક્રિય થતાં જ ઉમેદવારોને ઈમેલ અને SMS દ્વારા જાણ કરવામાં આવશે.ઝારખંડ સિવિલ સર્વિસ પરીક્ષા ગડબડ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઝારખંડ કમ્બાઇન્ડ સિવિલ સર્વિસ પ્રારંભિક પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની CBI તપાસ માંગતી અરજી પર 24 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અગવાઈ હેઠળની પીઠ હરિશરણ દેવગન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરશે.દેશના 22 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહીહવામાન વિભાગ (IMD) અનુસાર ચોમાસું ફરી સક્રિય થતાં 24 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 80 થી 85 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા હોવાથી ખેતીના પાકને નુકસાન અને ઝાડ ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.ટેલિકોમ વિભાગ દ્વારા સિમ કાર્ડ મર્યાદાનો નવો નિયમ લાગુDoT દ્વારા 24 ઓગસ્ટ 2026 થી સિમ કાર્ડનો નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. એક વ્યક્તિ પોતાના નામે મહત્તમ 9 સિમ કનેક્શન જ રાખી શકશે. નિયમથી વધુ સિમ ધરાવતા ગ્રાહકો નવા કનેક્શન નહીં મેળવી શકે. આ પગલાનો હેતુ સાયબર છેતરપિંડી અને નકલી સિમનો વપરાશ અટકાવવાનો છે.YouTube વ્યૂઝ ગણવાની પદ્ધતિમાં ફેરફારYouTube દ્વારા 24 ઓગસ્ટ 2026 થી વીડિયો વ્યૂઝ ગણવાના નિયમો બદલવામાં આવી રહ્યા છે. હવેથી વીડિયો પ્લે થતાં જ વ્યૂ ગણાઈ જશે. જોકે, આ બદલાવથી યુટ્યુબર્સની કમાણી, મોનેટાઇઝેશન નીતિ કે YouTube Partner Program ના નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં.વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીગુજરાતી સાહિત્યના આદ્યકવિ નર્મદના જન્મદિવસ નિમિત્તે 24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે. બંધારણની 22 સત્તાવાર ભાષાઓમાં સ્થાન ધરાવતી ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં પ્રથમ ચલચિત્ર &#039;નરસિંહ મહેતા&#039; થી લઈને ઓસ્કારમાં ગયેલી &#039;છેલ્લો શૉ&#039; સુધીનું મોટું યોગદાન રહ્યું છે.24 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ79: ઇટાલીમાં માઉન્ટ વેસુવિયસ જ્વાળામુખી ફાટતા પોમ્પી અને હર્ક્યુલેનિયમ શહેરો કાટમાળ નીચે દફન થયા.1456: જોહાન્સ ગુટેનબર્ગ દ્વારા વિશ્વના પ્રથમ છાપેલા પુસ્તક &#039;ગુટેનબર્ગ બાઇબલ&#039;નું પ્રિન્ટિંગ પૂર્ણ થયું.1600: બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વ્યાપારી જહાજ &#039;હેક્ટર&#039; સુરત બંદરે પહોંચ્યું અને શાસનનો પાયો નંખાયો.1690: બ્રિટિશ શાસક જોબ ચાર્નોક દ્વારા કોલકાતા (તત્કાલીન કલકત્તા) શહેરની સ્થાપના કરવામાં આવી.1949: અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે લશ્કરી સંગઠન &#039;નાટો&#039; (NATO) સંધિ અમલમાં આવી.1969: વી.વી. ગિરી ભારતના 4થા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.1974: ફખરુદ્દીન અલી અહમદ ભારતના 5મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.1991: સોવિયત યુનિયન (USSR)ના વિઘટન સમયગાળા દરમિયાન યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો.2006: ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા પ્લુટોનો ગ્રહ તરીકેનો દરજ્જો રદ કરી &#039;વામન ગ્રહ&#039; જાહેર કરાયો.24 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ1833 - કવિ નર્મદ: ગુજરાતી સાહિત્યના આદ્યકવિ અને સુધારક, જેમનો જન્મ સુરતમાં થયો હતો.1872 - નરસિંહ ચિંતામણ કેલકર: મરાઠી સાહિત્યકાર, લોકમાન્ય તિલકના સહયોગી અને &#039;કેસરી&#039; ના તંત્રી.1888 - બાલકૃષ્ણ શિવરામ મુંજે: સ્વતંત્રતા સેનાની, તબીબ અને હિન્દુ મહાસભાના અગ્રણી નેતા.1898 - આલ્બર્ટ ક્લાઉડ: બેલ્જિયમના જીવવિજ્ઞાની, જેમને કોષ સંરચના સંશોધન માટે 1974 માં નોબેલ પુરસ્કાર મળ્યો.1899 - જોર્જ લુઈસ બોર્ગેસ: 20મી સદીના સ્પેનિશ સાહિત્યના પ્રખ્યાત આર્જેન્ટિનિયન લેખક અને કવિ.1908 - શિવરામ હરિ રાજગુરુ: મહાન ક્રાંતિકારી અને ભગતસિંહના સાથીદાર, જેમણે સોંડર્સ હત્યાકાંડમાં ભૂમિકા ભજવી હતી.1911 - બીના દાસ: 21 વર્ષની વયે ગવર્નર પર ગોળી ચલાવનાર બંગાળના સાહસી મહિલા સ્વતંત્રતા સેનાની.1927 - અંજલિ દેવી: દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેત્રી, જેઓ &#039;લવ-કુશ&#039; માં સીતાના પાત્ર માટે જાણીતા બન્યા.1929 - યાસિર અરાફાત: PLO ના પ્રમુખ, પેલેસ્ટાઈન મુક્તિ સંગ્રામના નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા.1947 - પાઉલો કોએલો: વિશ્વપ્રસિદ્ધ નવલકથા &#039;ધ અલ્કેમિસ્ટ&#039; ના બ્રાઝિલિયન લેખક.24 ઓગસ્ટના રોજ મહાન વ્યક્તિઓની પુણ્યતિથિ1890 - સર રિચાર્ડ બર્ટન: બ્રિટિશ સંશોધક અને ભાષાશાસ્ત્રી, જેમણે &#039;અરેબિયન નાઇટ્સ&#039; નું અંગ્રેજી ભાષાંતર કર્યું.1925 - રામકૃષ્ણ ગોપાલ ભંડારકર: ભારતના પ્રાચ્યવિદ્યા પંડિત, ઇતિહાસકાર અને પ્રાર્થના સમાજના સુધારક.1954 - ગેટુલિયો વર્ગાસ: બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ, જેમણે રાજકીય સંકટ વચ્ચે આત્મહત્યા કરી હતી.1968 - રાધાબાઈ સુબરાયન: પ્રથમ ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતના પ્રથમ મહિલા સાંસદોમાંના એક.1981 - લુઈસ બોર્ગેન: ક્વોન્ટમ થિયરી અને અણુ સંરચના પર કામ કરનાર ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી.1993 - દિનાનાથ ભાર્ગવ: ભારતના બંધારણની મૂળ પ્રત પર અશોક સ્તંભના સિંહની ડિઝાઇન દોરનાર ચિત્રકાર.2000 - કલ્યાણજી વીરજી શાહ: &#039;સરસ્વતીચંદ્ર&#039; અને &#039;ડોન&#039; જેવી ફિલ્મોમાં સંગીત આપનાર કચ્છના નેશનલ એવોર્ડ વિજેતા સંગીતકાર.2019 - અરુણ જેટલી: ભારતના પૂર્વ નાણાં મંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા અને પદ્મવિભૂષણ વિજેતા.આ પણ વાંચો - Surat: ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલા AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો, ડાયરીમાં મળેલા નામથી પોલીસ તપાસ શરુ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/aEffHiyabL7UCFvvOq6tnLPawafmQQ1Td0PSRha1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 23:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagar: કાલાવડમાં ભેળસેળયુક્ત નકલી દૂધ બનાવતી 6 ડેરીઓ ઝડપાઈ, 7150 લીટર દૂધ નાશ કરાયું</title>
<link>https://surattimes.com/jamnagar-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3%E0%AA%AF%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AB%82%E0%AA%A7-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-6-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-7150-%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%82%E0%AA%A7-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/jamnagar-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3%E0%AA%AF%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AB%82%E0%AA%A7-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-6-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-7150-%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%82%E0%AA%A7-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે દૂધના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું મોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજીની માર્ગદર્શન હેઠળની પોલીસ ટીમ અને જામનગર ફૂડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર આર.જે. કોટડિયાની સંયુક્ત ટીમે હરીપર ગામમાં જુદી જુદી જગ્યાએ વિશિષ્ટ દરોડા પાડ્યા હતા.હરીપર (મેવાસા)માં નકલી દૂધનું કૌભાંડ ખુલ્લું પડ્યુંતપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ગામમાં કેટલાક તત્વો વનસ્પતિ ઘી અને સ્કીમ મિલ્ક પાવડરનું મિશ્રણ કરીને બનાવટી તેમજ ભેળસેળયુક્ત દૂધ અને ઘી તૈયાર કરી બજારમાં વેચતા હતા. ટીમ દ્વારા લેવાયેલા પ્રાથમિક સેમ્પલિંગ અને સરવેલન્સમાં જ દૂધ નકલી હોવાનું સાબિત થયું હતું.લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં આ ગંભીર ખિલવાડને અટકાવવા પોલીસે ત્વરિત કડક પગલાં લીધા હતા. બજારમાં આ દૂધ-ઘી પહોંચે તે પહેલા જ ફૂડ સેફ્ટી વિભાગે 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને સ્કીમ મિલ્ક પાવડરનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો.દરોડામાં 6 ડેરી માલિકો ઝડપાયાહરીપર ગામના સ્થાનિક ધંધાર્થીઓ મેરૂભાઈ ભારાઈ, અરજણ હુણ, બધાભાઈ ચાવડા, મેરૂભાઈ વંશ, રાણાભાઈ ભારાઈ અને બોધાભાઈ વંશ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાવટી સામગ્રી જપ્ત કરી ડેરીના સ્થળોને સીલ કરવામાં આવ્યા છે અને નમૂનાઓ ફોરેન્સિક/લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે. આટલો મોટો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને પાવડર/કેમિકલ ક્યાંથી લાવવામાં આવતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Himmatnagar: દુર્ગા ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગનું કામ શરુ, દિવાળી પહેલા બ્રિજ શરૂ થવાની શક્યતા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/Z5bGQTizuvTwQgT9W7Fmty4XPcQ53tFjiVT9U9Vc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 23:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : ગોતા સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%88%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના શુક્રવારના રોજ બની હતી. ગોતા ખાતે આવેલા સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે આગળ જઈ રહેલા એક ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે માર્ગ પર ભારે અફડાતફડી મચી ગઈ હતી.3 લોકો ઈજાગ્રસ્ત, અકસ્માત સર્જી કાર ચાલક ફરારકાર અને ટૂ-વ્હીલર વચ્ચે થયેલી આ ગંભીર ટક્કરમાં વાહન પર જઈ રહેલા 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અકસ્માત સર્જાયા બાદ ઈજાગ્રસ્તોને મદદ કરવાને બદલે કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માત અને કાર ચાલકની આ બેદરકારીભરી ભાગદોડના દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.CCTV ના આધારે પોલીસની તપાસ તેજઅકસ્માત અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે. પોલીસે સર્વિસ રોડ પરથી મળી આવેલા CCTV ફૂટેજ કબ્જે કરીને તેના આધારે ફરાર થયેલા કાર ચાલક અને તેના વાહનના નંબર મેળવી તેની સઘન શોધખોળ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ફરાર કાર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પર સોનાની સ્મગલિંગનો પર્દાફાશ, રૂ.83.14 લાખનું સોનું ઝડપાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/r79F83K5ubM9IFhTVdGgOyf9x5VYBXMYytxdLjAJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 23:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના બાપોદમાં SMCનો મોટો દરોડો, રૂ.1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને વાહનો ઝડપાયા</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%821-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%821-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે દારૂના કારોબાર સામે મોટો સપાટો બોલાવ્યો છે. બાપોદમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં જ્યારે વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ SMCની ટીમે બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો. દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસે દરોડો પાડીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.રૂ.1.00 કરોડથી વધુનો મુદ્દામાલ અને વાહનો જપ્તSMC દ્વારા હાથ ધરાયેલા આ દરોડા દરમિયાન નીલકંઠ વિલાના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 16,394 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.84.01 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાઈ રહેલા રૂ.16.૨0 લાખની કિંમતના 4 વાહનો પણ પોલીસે કબ્જે કર્યા છે. આમ, SMCની ટીમે સ્થળ પરથી કુલ રૂ.1.00 કરોડથી પણ વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.નીલેશ ઉર્ફે નીલુ નથાણી સહિત 7 આરોપીઓ વોન્ટેડદારૂના આ વિશાળ જથ્થા સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારો સામે SMCએ કાનૂની સકંજો કસ્યો છે. આ કેસમાં નીલેશ ઉર્ફે નીલુ નથાણી સહિત કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMCની આ કડક કાર્યવાહી બાદ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કરવામાં આવ્યા છે.આ પણ વાંચો : Bhavnagar હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો આરોપ, સિગારેટ પીવડાવી ઢોર માર માર્યાની ફરિયાદ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/pONg1924BZOOHWMOIssEVrpousA9xtcSjX5hKjZx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar હોસ્ટેલમાં ધોરણ&#45;9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો આરોપ, સિગારેટ પીવડાવી ઢોર માર માર્યાની ફરિયાદ</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-9%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-9%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી સાથે રેગિંગની અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્કૂલમાં ભણતા આ માસૂમ બાળક પર હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સના 4 વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના અન્ય 2 વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પીડિત વિદ્યાર્થી પાસે બળજબરીથી માથું દબાવડાવવું, બોડી માલિશ કરાવવી તેમજ હોસ્ટેલના નાના-મોટા વ્યક્તિગત કામ કરાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો પિતાએ કર્યો છે.CCTV વગરની જગ્યાએ મારપીટ અને માનસિક સ્થિતિ કથળીસગીર બાળક જ્યારે પણ રેગિંગ કે કામ કરવાનો ઇનકાર કરતો, ત્યારે આ નરાધમો તેને કેમેરા ન હોય તેવી ગુપ્ત જગ્યાએ લઈ જઈને ચપ્પલ તેમજ ઢીકાપાટુનો આડેધડ માર મારતા હતા. એટલું જ નહીં, માસૂમ બાળકને પરાણે સિગારેટ પીવડાવવામાં આવતી હોવાનો પણ ગંભીર આરોપ છે. આ અમાનવીય વર્તનના કારણે બાળકની માનસિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ હતી કે તે ડરના માર્યા રાત્રે ડાયપર પહેરીને ઊંઘવા માટે મજબૂર બન્યો હતો. વાલીના આક્ષેપ મુજબ હોસ્ટેલના બે રેક્ટર પણ આ કૃત્યમાં સામેલ હતા અને તેઓ જ વિદ્યાર્થીઓને સિગારેટ લાવી આપતા હતા.નીલમબાગ પોલીસમાં અરજી બાદ કડક કાનૂની કાર્યવાહીની માંગસમગ્ર મામલે હોસ્ટેલ સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આખરે પીડિત બાળકના વાલીએ આક્રોશ સાથે ત્રણ દિવસ પહેલાં નીલમબાગ પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. પિતાએ માંગ કરી છે કે આ અમાનવીય કૃત્ય આચરનારાઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ બાળકના ભવિષ્ય સાથે આવું કૃત્ય કરતાં પહેલાં કોઈ વિચારે. હાલમાં આ ચકચારી મામલે નીલમબાગ પોલીસ દ્વારા વિધિવત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Gir Somnathમાં માઇનિંગ કંપની સામે ખેડૂતોનો રોષ, સિંગસરમાં મોટી સંખ્યામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/GukZXLXFBrDcH4vHplxt96daaHpLKE2q0Xsv87jz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: બાપોદમાં SMC નો વિદેશી દારૂના કટિંગ પર મોટો દરોડો, PI અને PSI ની કામગીરી સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-pi-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-psi-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%8A%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8D%E0%AA%A8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-pi-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-psi-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%8A%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8D%E0%AA%A8%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકની હદમાં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં સફેદ વુડાના મકાન નજીકના એક ગોડાઉનમાં વિદેશી દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મળી હતી. બાતમીના આધારે SMC ની ટીમે સરપ્રાઈઝ રેડ પાડીને ગોડાઉનને કોર્ડન કરી લીધું હતું.વડોદરાના બાપોદમાં SMC નો મોટો દરોડોદરોડા દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 400થી વધુ પેટી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂના આ મોટા જથ્થા સાથે પોલીસે સપ્લાય અને હેરફેર માટે વપરાયેલાં વાહનો પણ જપ્ત કર્યા છે. 4 પેટીથી વધુ દારૂનો જથ્થો હોવાથી કાયદેસરનો ક્વોલિટી કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, જપ્ત કરાયેલો વિદેશી દારૂનો આ મોટો જથ્થો ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર કેસમાં હાલ જામીન પર મુક્ત થયેલા વડોદરાના લિસ્ટેડ બુટલેગર નીલુ સિંધીનો હોવાનું સામે આવ્યું છે. ખોડિયારનગરમાં ગોડાઉનમાંથી 400થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપાયોબાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી સંખ્યામાં દારૂનું ગોડાઉન ચાલી રહ્યું હતું અને કટિંગ થતું હતું, છતાં સ્થાનિક પોલીસ કેમ અજાણ રહી? SMC ના દરોડા બાદ સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી ગઈ છે. હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બાપોદ પોલીસ મથકના PI અને PSI સામે શો-કોઝ નોટિસ કે સસ્પેન્શન સહિતના કેવાં પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે. SMC એ સમગ્ર કેસમાં સંકળાયેલા તમામ મુખ્ય સૂત્રધારો અને દારૂનો જથ્થો પહોંચાડનારા નેટવર્ક સામે કાયદેસરની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Surat: ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલા AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો, ડાયરીમાં મળેલા નામથી પોલીસ તપાસ શરુ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/c53jS2eJB2xNwBbMDyEmMW0ZKQTUSi6iqMdTU3Tf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલા AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો, ડાયરીમાં મળેલા નામથી પોલીસ તપાસ શરુ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%89%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-ap-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%81</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%89%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-ap-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%81</guid>
<description><![CDATA[ સુરત શહેરના ઉધના-નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે આવેલું &#039;એપી માર્કેટ&#039; (AP Market) એકાદ વર્ષ પહેલાં બનેલી એક દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરીત જાહેર કરીને સીલ કરવામાં આવ્યું હતું. આ સીલબંધ અને બિનવારસી ઇમારતમાંથી અચાનક એક માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.ઉધનાના 1 વર્ષથી સીલ AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યોઘટના અંગેની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત ક્રાઇમ સીન સીલ કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને સાથે રાખીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસને કંકાલની આસપાસથી એક બેગ પણ મળી આવી છે. આ બેગની તલાશી લેતાં તેમાંથી એક ચોપડો/બુક મળી આવી હતી, જેમાં &quot;મારું નામ સચિન રાજુ ડાભેલ&quot; લખેલું વાંચવા મળ્યું છે. આ નામ સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરના તમામ પોલીસ મથકોમાં &#039;સચિન રાજુ ડાભેલ&#039; નામના કોઈ વ્યક્તિ ગુમ થયાની (મિસીંગ) ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરી છે.મળેલી ડાયરીમાં લખ્યું છે સચિન રાજુ ડાભેલમાનવ કંકાલ કેટલો સમય જૂનો છે, તે પુરુષનો છે કે સ્ત્રીનો, અને મૃત્યુ કુદરતી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે તમામ બાબતો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.બંધ અને સીલ કરાયેલી ઇમારતમાં આ વ્યક્તિ કેવી રીતે પહોંચી તે અંગે પણ સવાલો ઉભા થયા છે. ઉધના પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી, ડાયરીના આધારે પરિવારજનોની શોધખોળ અને ડીએનએ (DNA) સેમ્પલિંગ સહિતની કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.આ પણ વાંચો: Dhanera: પેગિયા ગામે ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધર્મ પરિવર્તનનો ગંભીર આક્ષેપ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/S4xTx4T5gQwEMrqa2vLx42xK2E7FvBuF2pkALohH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી</title>
<link>https://surattimes.com/valsad-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A7%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%81%E0%AA%B7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/valsad-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A7%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%81%E0%AA%B7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળી પડી હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાવનગરની ઘટનામાં હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓને ઝડપીને તેમના ઘરે જઈ પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે. ત્યારે દારૂમુદ્દે રાજ્યમાં રાજકારણ પણ ગરમી પકડી રહ્યું છે. વલસાડ ખાતે કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મુદ્દે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે તીખા પ્રહારો કર્યા હતા.ગુજરાતમાં દારૂ ભગવાન જેવો થઈ ગયો છેતુષાર ચૌધરીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને રાજ્યમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.ગુજરાતમાં દારૂ ભગવાન જેવો થઈ ગયો છે.જે પોલીસને દેખાતો નથી પરંતુ બધે જ હાજર છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ આ બાબતથી અજાણ નથી, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.કોંગ્રેસ નેતાએ રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી નેટવર્ક ચાલતું હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. રાજકીય આશ્રય અને તંત્રની મિલીભગતતેમણે દાવો કર્યો હતો કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે માત્ર લોકેશન આપો અને માલ પહોંચી જશે.તે પ્રકારે દારૂનું વેચાણ થઈ રહ્યું છે.ભાવનગરમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની દુર્ઘટના પાછળ પોલીસ અને હપ્તાખોરીનું નેટવર્ક જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં તેમણે ઉમેર્યું કે જો તંત્ર ઈચ્છે તો એક કલાકમાં દારૂનું વેચાણ બંધ થઈ શકે છે પરંતુ રાજકીય આશ્રય અને તંત્રની મિલીભગતને કારણે બૂટલેગરો બેફામ બન્યા છે. તુષાર ચૌધરીના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમી પ્રસરી જવા પામી છે. આ પણ વાંચોઃ Morbi News: મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘૂમ, જમીનમાં મશીનરી ઘૂસવા નહીં દઈએ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/tPDW0nbP95yfTWJVWzPAg6RT7XMOXEfGIS0bTbcD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 15:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anandમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ.34.69 લાખનો ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ કર્યો જપ્ત</title>
<link>https://surattimes.com/anand%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AB%823469-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%87%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/anand%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AB%823469-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%87%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદે વિદેશી દારૂના કારોબાર સામે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે લાલ આંખ કરી છે. SMC ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાલેજ-આણંદ રોડ પર આવેલ અપ્પુ વે-બ્રિજ નજીક સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવેલો ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ અને બિયરનો નેટવર્ક ઝડપી પાડી આણંદ રૂરલ પોલીસ તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી.7,187 બોટલ અને 150 પેટી દારૂ જપ્તSMC ની સઘન તપાસ દરમિયાન સ્થળ પરથી ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ તથા બિયરની અંદાજે 150 પેટીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ 7,187 નંગ બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત રૂ.19,63,000થી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે વાહનો અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂ.34,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.1 શખ્સ ઝડપાયો, 5 વોન્ટેડ જાહેર પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક ખાતેથી લાવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે એક વ્યક્તિને સ્થળ પરથી ઝડપી પાડ્યો છે, જ્યારે આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/GfprEorZl9EKNWSEiRQtGCC3C0BpeNnDBFH9bEeJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 15:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: પાનસુરીયા પરિવારના 5 સભ્યો સામે રૂ. 33.96 કરોડની છેતરપિંડીની ફરિયાદ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-5-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-3396-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-5-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-3396-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના રિયલ એસ્ટેટ અને બિલ્ડર વર્તુળોમાં ભારે ચકચાર જગાવનાર પાનસુરીયા બંધુઓની સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત બન્યો છે. પાનસુરીયા પરિવારના ૫ સભ્યો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે રૂ. 33.96કરોડની મંજૂરી વિનાની વેચાણ પ્રક્રિયા અને છેતરપિંડી અંગે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પાનસુરીયા બંધુઓની મુશ્કેલીમાં મોટો વધારોફરિયાદમાં જણાવ્યા અનુસાર, પાનસુરીયા બંધુઓએ એક માન્ય નાણાકીય સંસ્થા પાસેથી પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની પ્રોજેક્ટ લોન મેળવી હતી. જોકે, લોનની શરતો મુજબ પ્રોજેક્ટના યુનિટ્સ વેચતા પહેલા ધિરાણ કરનાર સંસ્થાની પૂર્વ મંજૂરી કે જાણ કરવી ફરજિયાત હતી.લોનની શરતોનો સ્પષ્ટ ભંગ કરીને પાનસુરીયા બંધુઓએ ફરિયાદી નાણાકીય સંસ્થાની જાણ કે મંજૂરી વગર જ પ્રોજેક્ટના 20 યુનિટના સીધા વેચાણ દસ્તાવેજો કરી દીધા હતા, જ્યારે 109 યુનિટના રજિસ્ટર્ડ બાનાખત કરીને ખરીદદારો પાસેથી મોટી રકમ વસૂલ કરી લીધી હતી.પ્રોજેક્ટના 20 યુનિટના સીધા વેચાણ દસ્તાવેજો કરી દીધાયુનિટોના વેચાણ અને બાનાખત થકી મળેલી કરોડો રૂપિયાની રકમ પ્રોજેક્ટ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે પોતાના અને પરિવારના અંગત બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો.હરણી પોલીસે સુરેશ પાનસુરીયા, મનીષ પાનસુરીયા, પ્રવીણ પાનસુરીયા, કિશોર પાનસુરીયા અને રવિ પાનસુરીયા સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સુરેશ પાનસુરીયા અગાઉ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. હરણી પોલીસે સમગ્ર કૌભાંડમાં નાણાકીય ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજો એકત્રિત કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Vadodaraના કરજણ નેશનલ હાઈવે 48 પર બામણગામ પાસે ટ્રિપલ અકસ્માત, એક મહિલાનું મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/N7g4NkfncUbHTuE6meZXFmWMub4H9Dt3eQOZfrzy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 15:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: ગુજકોમાસોલ ટેકાના ભાવે જણસ ખરીદે તો ખેડૂતને ફાયદો થાય, પુરવઠા નિગમ ખરીદે તો ના થાયઃ દિલીપ સંઘાણી</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A3%E0%AA%B8-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%97%E0%AA%AE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%83-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%80%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A3%E0%AA%B8-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%97%E0%AA%AE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%83-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%80%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી.આ સભામાં સંસ્થાની ઉત્કૃષ્ટ નાણાકીય કામગીરી રજૂ કરવામાં આવી હતી.ગુજકોમાસોલે વર્ષ 2025-26 દરમિયાન રૂ.11479 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર નોંધાવ્યું છે.સંસ્થાની આ અભૂતપૂર્વ સફળતાને પગલે ચાલુ વર્ષે ખેડૂતોને 20 ટકા જેટલું માતબર ડિવિડન્ડ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સભા દરમિયાન ચેરમેન દિલીપ સંઘાણીએ ટેકાના ભાવે ખરીદી અંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. સંસ્થા ખેડૂતોને ડિવિડન્ડ રૂપે વળતર આપે છેટેકાના ભાવે જણસની ખરીદી અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે,ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરવામાં આવે ત્યારે જ ખેડૂતોને સીધો ફાયદો થાય છે,કારણ કે તેની આવકમાંથી જ સંસ્થા ખેડૂતોને ડિવિડન્ડ રૂપે વળતર આપે છે.ભૂતકાળમાં ખરીદી ન આપવાના રાજકીય નિર્ણયો થયા હતા,પરંતુ જો માત્ર પુરવઠા નિગમ ખરીદી કરે તો ખેડૂતોને ડિવિડન્ડનો લાભ મળતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે તેઓ ચૂંટાઈને આવ્યા ત્યારે સંસ્થાની ઓફિસ માત્ર 600 વારની હતી.પરંતુ ખેડૂતની ઓફિસ વીઘામાં હોવી જોઈએ તેવા વિચાર સાથે ગાંધીનગરમાં 5 વીઘા વિસ્તારમાં ભવ્ય ગુજકોમાસોલ ભવનનું નિર્માણ કરાયું છે.તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પણ સહકારી પ્રવૃત્તિના ઉત્કૃષ્ટ મોડેલ તરીકે ગુજકોમાસોલની મુલાકાત લેવા ભલામણ કરી છે.ગુજકોમાસોલ કોર્પોરેટ જગત જેવું મોડેલ ધરાવે છેગુજકોમાસોલ કોર્પોરેટ જગત જેવું મોડેલ ધરાવે છે.પરંતુ તેનો આત્મા સહકારનો છે સમગ્ર દેશમાં ગુજકોમાસોલ જ એકમાત્ર એવી સંસ્થા છે જે પોતાના સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપે છે. સંસ્થાએ નાણાકીય મજબૂતી દર્શાવતા રિઝર્વ અને અન્ય ફંડમાં રૂ.61.88 કરોડનો વધારો કર્યો છે.જેનાથી રિઝર્વ ફંડ વધીને રૂ.216 કરોડ સુધી પહોંચી ગયું છે. કર્મચારીઓના હિતમાં પણ મોટો નિર્ણય લેતાં નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવામાં આવી છે.આ ઉપરાંત,ખેડૂતોના ઉત્પાદનોને દેશ-વિદેશના બજારમાં પહોંચાડવા ‘ગુજકો’ નામે નવી બ્રાન્ડ લોન્ચ કરાઈ છે. ગુજકો મોલ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં અમદાવાદ,વડોદરા, સુરત અને જામનગર સહિત કુલ 7 મોલ કાર્યરત છે અને આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ આ મોલનો વ્યાપ વધારવાનું આયોજન છે.આ પણ વાંચોઃ Gold Price Today : સોનું ફરી રેકોર્ડ બનાવવાની તૈયારીમાં! ઓગસ્ટમાં 10,000થી વધુ ઉછળ્યા ભાવ, ચાંદી પણ થઈ મોંઘી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/WTHK9KxwF44pg1IIMKYhc2AesO7DQKXCAhCz4U8N.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagarના ખેમપુરમાં LCBનો દરોડો: ખેતરમાંથી રૂ.1.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો</title>
<link>https://surattimes.com/mahisagar%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-lcb%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82153-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mahisagar%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-lcb%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82153-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહિસાગર જિલ્લામાં ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ સામે મહિસાગર એલ.સી.બી. (LCB) પોલીસે મોટી સફળતા મેળવી છે. કોઠંબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ખેમપુર ગામે ડાહ્યાભાઈ બારીયા નામના શખ્સે પોતાના ખેતરમાં ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હોવાની ચોક્કસ બાતમી LCB ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ખેતરમાંથી દારૂનું વેચાણ કરી રહેલા એક શખ્સની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી.607 નંગ વિદેશી દારૂની બોટલો કબ્જે કરાઈ પોલીસે ખેતરમાં હાથ ધરેલી સઘન તલાશી દરમિયાન છુપાવવામાં આવેલી વિદેશી દારૂની કુલ 607 નંગ બોટલો મળી આવી હતી. મહિસાગર LCB એ સ્થળ પરથી રૂ.1,53,000ની કિંમતનો વિદેશી દારૂનો તમામ જથ્થો જપ્ત કર્યો હતો. દારૂના કાળા કારોબારમાં સંકળાયેલા આરોપીને અટકાયતમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.દારૂનું નેટવર્ક ખંગાળવા LCB પોલીસે તપાસ આદરી દરોડા બાદ LCB પોલીસે વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. દારૂના સપ્લાયર અને મુખ્ય સુત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી કોઠંબા પોલીસ મથકે આગળની ધોરણસરની કાર્યવાહી સોંપી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/Hw1WtyeBFsOfUtdeKInxt3IFAIrUdy6CpJ92ogJk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patanમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી હાઇટેક દરોડો, મનવરપુરા સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ</title>
<link>https://surattimes.com/patan%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/patan%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6</guid>
<description><![CDATA[ પાટણ એલસીબી (LCB) અને શંખેશ્વર પોલીસે સંયુક્ત કામગીરી કરીને અદ્યતન હાઇટેક ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢી છે. શંખેશ્વર તાલુકાના મનવરપુરા ગામની સીમમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરી હતી. આકાશમાંથી સીમ વિસ્તારનું લોકેશન ટ્રેક થતાં જ પોલીસે તાત્કાલિક દરોડો પાડીને દારૂ બનાવવાના આ આખા નેટવર્કને બુઝાવી દીધું હતું.લાખોનો મુદ્દામાલ અને દારૂનો જથ્થો ઝડપાયો પોલીસની આ સફળ કામગીરી દરમિયાન ઘટનાસ્થળેથી રૂ.1.56 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન 90 લિટર તૈયાર દેશી દારૂ તેમજ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો વિશાળ માત્રામાં ગેરકાયદેસર વોશ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની આ અચાનક અને ટેકનિકલ કાર્યવાહીથી બૂટલેગરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.મુખ્ય આરોપીની અટકાયત અને કાનૂની કાર્યવાહી આ હાઇટેક દરોડા દરમિયાન પોલીસે મુખ્ય બૂટલેગર અજીતજી ઠાકોર નામના આરોપીને સ્થળ પરથી જ ઝબ્બે કરી લીધો છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ અર્થે તેને શંખેશ્વર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/DMlJ91HX280xg7In0SgMv3DmauqD4NnNJSkgSg19.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: ઉધના રેલવે સ્ટેશને 15 હજાર મુસાફરો માટે બનાવાશે કાયમી વેઈટિંગ એરિયા</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%89%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87-15-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AB%87%E0%AA%88%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%89%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87-15-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AB%87%E0%AA%88%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ઉત્તરપ્રદેશ,બિહાર,ઝારખંડ તરફની મોટાભાગની ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનની ઉપાડવામાં આવી રહી છે.ખાસ કરીને દિવાળી,ઉનાળુ વેકેશન,હોળી જેવા તહેવારોમાં દોડાવાતી સ્પેશિયલ રિઝર્વ અને અનરિઝર્વ ટ્રેનો પણ ઉધનાથી દોડાવાઈ છે.ત્યારે તહેવારોના સમયગાળામાં ઉધના સ્ટેશને કીડિયારું ઊભરાઈ છે.દર વખતે તહેવારોમાં હંગામી વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવી છે.પરંતુ મુસાફરોની સુવિધા માટે રેલવેતંત્ર દ્વારા ઉધના રેલવે સ્ટેશને 59147 સ્ક્વેર ફૂટમાં કાયમી વેઈટિંગ એરિયા બનાવવાનો આરંભ કરી દેવાયો છે.મુસાફરોને કંટ્રોલ કરવા મુશ્કેલ બની જાય છેઆ વેઈટિંગ એરિયામાં એકસાથે 15 હજાર મુસાફરોને સમાવી શકાશે.અંદાજિત 4 કરોડ રૂપિયાની ખર્ચે તૈયાર થનારો કાયમી વેઈટિંગ એરિયા સંભવત ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં તૈયાર થઈ જશે.સુરતને કર્મભૂમિ બનાવીને કાયમ માટે વસવાટ કરતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડના લાખો લોકો હોળી, દિવાળી, છઠપૂજા,ઉનાળુ વેકેશનના સમયે માદરે વતન અચૂક જાય છે.હવે દિવાળીમાં વેકેશન પડે ત્યારે છઠપૂજા પહેલાં વતન પહોંચવા માટે ઉધના રેલવે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ ઊમટી પડે છે.આવા સમયે મુસાફરોને કંટ્રોલ કરવા મુશ્કેલ બની જાય છે.બાથરૂમ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી શકાતી નથીએકસાથે 20થી 25 હજાર મુસાફરો સ્ટેશને ધસી આવતા અરાજકતા સર્જાઈ છે.એટલું જ નહીં મુસાફરોને ટિકિટથી માંડીને ટ્રેન સુધી લઈ જવા માટે રેલવેના અધિકારીઓએ ભારે મહેનત કરવી પડી છે.જોકે,વીતેલા કેટલાક સમયથી ઉધના સ્ટેશને મુસાફરો માટે હંગામી વેઈટિંગ એરિયા બનાવવામાં આવે છે.અહીંયાથી જ મુસાફરોને અનરિઝર્વ ટિકિટ ઈશ્યૂ કરવાની સુવિધા પણ ઊભી કરવામાં આવે છે.આ ટેમ્પરરી સુવિધા માટે રેલવેએ દર વખતે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં મુસાફરો માટે પીવાના પાણીથી માંડીને ટોઈલેટ બાથરૂમ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી શકાતી નથી.સ્તનપાન માટે અલગથી રૂમ બનાવાશેત્યારે મુસાફરોને પડી રહેલી અગવડને ધ્યાને લઈ કાયમી ધોરણે વેઈટિંગ એરિયા બનાવવા રેલવે તંત્ર કવાયત હાથ ધરવામાં આવી છે.59147 સ્ક્વેર ફૂટમાં વેઈટિંગ એરિયા બનાવવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે.તેમજ 15 હજાર મુસાફરો બેસી શકે તેવી ક્ષમતાનો અદ્યતન વેઈટિંગ એરિયા આગામી ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં બનીને તૈયાર થઈ જશે.આ વેઈટિંગ એરિયામાં મુસાફરો માટે પીવાના પાણીથી માંડીને અનરિઝર્વ ટિકિટના કાઉન્ટર, ટોઈલેટ-બાથરૂમ, પંખા તેમજ સ્તનપાન માટે અલગથી રૂમ બનાવાશે.આ પણ વાંચોઃ Weather Update: દિલ્હી-NCR સહિત 23 રાજ્યમાં વરસાદની આગાહી, આગામી 5 દિવસ હવામાન રહેશે બદલાયેલું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/rPQPRc39vR1RQICgT970GWf0dVCMX9kf1JictgsV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: શહેરમાં નંબર વગરના વાહનમાં ઈંધણ પૂરવા મામલે બીજો ગુનો નોંધાયો</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%82%E0%AA%A7%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%82%E0%AA%A7%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં વાહનોની નંબર પ્લેટ વિના વાહન ફેરવી ગેરરીતી આચરતા લૂખ્ખાઓને રોકવા પોલીસ કમીશનર બ્રજેશ કુમાર ઝાએ બહાર પાડેલા જાહેરનામાંનો ભંગ કરી નંબર પ્લેટ વગરના વાહનમાં ઈધણ પૂરાવવાનો બીજો ગુનો પોલીસે નોંધી બે લોકોની ધરપકડ કરી હતી.શહેરમાં નિયમ ભંગ સાથેના વાહનોમાં પેટ્રોલ,ડીઝલ અને સીએનજી નહી પૂરવા અંગે પોલીસ કમીશનરના જાહેરનામા બાદ પેટ્રોલ પંપ ઉપર ફિલરમેન નંબર પ્લેટ વગરના વાહનનોમાં ઈધણ પૂરતો હોય તેવો વિડીયો વાયરલ થતા જ પોલીસ સ્ટાફે સીસીટીવી તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરી હતી. નો નંબર પ્લેટ નો ઇંધણ ઝૂંબેશ ચાલુ રાખીરેલનગરમાં આવેલ ભારતીય પેટ્રોલીયમ કંપનીનો વિવેક ફયુઅલ વાળા પંપ તરીકે ઓળખાતા પંપનો હોય જેથી પોલીસે ફિલરમેન દિગ્પાલસિંહ વિજયસિંહ ચુડાસમા તથા વાહન ચાલક અજય લછમણદાસ ચંચલાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. તેમજ એકટીવા ડીટેઈન કર્યુ હતું.અગાઉ ભકિતનગર પોલીસે ઢેબર રોડના ભાડલાવાળા પેટ્રોલ પંપના ફિલરમેન પંકજસિંહ કનૈયાસિંહ તેમજ કાર ચાલક જયભાણ ઉદયભાણ ગઢવી સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો. આજે પણ પોલીસે નો નંબર પ્લેટ નો ઇંધણ ઝૂંબેશ ચાલુ રાખી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવીને ચેકિંગ હાથ ધરાશેઆજે રાજકોટમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનો પેટ્રોલ પુરાવા આવે તેમની સામે કાર્યવાહી કરશે. શહેરમાં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ પર પોલીસ ચેકિંગ હાથ ધરાશે.  પેટ્રોલ પંપ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને ચેકિંગ હાથ ધરાશે. નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ નહીં મળે. બીજી તરફ શહેરમાં નંબર પ્લેટ વિનાના વાહન ચલાવવા બદલ નગરસેવિકા અને ભાજપ અગ્રણીને દંડ થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય પણ નંબર પ્લેટ વિનાના વાહનમાં ફરતા દેખાયા હતાં.આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવ આસમાને, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો! જાણો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/gZPNCUUys07soD47gZxgP8EDkFu5g1n8Sr5el6dN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 10:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live: મુંબઈમાં  ભુલેશ્વર વિસ્તારમાં ગણેશ પ્રતિમા પડતા બે લોકોના મોત, 5 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-5-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81%E0%AA%93-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-5-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81%E0%AA%93-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ઓગસ્ટ ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/mAwYiMr2JsJBj9k0IqoRZkdUN9B2yCWfl4wCnNjm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: ભૂગર્ભ જળ નિયંત્રણ માટે સરકાર કાયદો ઘડશે, આડેધડ દોહનમાં દંડ અને જેલની સજા</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AD%E0%AB%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD-%E0%AA%9C%E0%AA%B3-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%98%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%86%E0%AA%A1%E0%AB%87%E0%AA%A7%E0%AA%A1-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AD%E0%AB%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD-%E0%AA%9C%E0%AA%B3-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%98%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%86%E0%AA%A1%E0%AB%87%E0%AA%A7%E0%AA%A1-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE</guid>
<description><![CDATA[ સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર ગુજરાત ભૂગર્ભજળ વિધેયક 2029 રજૂ કરી શકે છે.આ નવા કાયદાથી સરકાર રાજ્યમાં આડેધડ થતા ભૂગર્ભજળના દોહન ઉપર નિયંત્રણ અને નિયમન કરવા માટે અલાયદી ઓથોરિટી રચવાનો અધિકાર મેળવશે, જે આડેધડ ભૂગર્ભજળ દોહનકર્તાઓ સામે કાર્યવાહી કરી શકશે.જેમાં 10 લાખ સુધીના દંડ અને કેદની સજા જેવી જોગવાઈઓ નિયત કરવાની વિચારણા છે.ગુજરાતમાં વર્ષ 2012 સુધી અધિકાંશ તાલુકાઓ ડાર્કઝોન હેઠળ હતા. ભૂગર્ભજળના વપરાશ ઉપર દેખરેખ ડાર્કઝોન એ ભૂગર્ભજળનું સૌથી વધુ દોહન ધરાવતા તાલુકા માટે વપરાતો શબ્દ છે.વર્ષ 2012માં કૃષિ વિષયક સિંચાઈ (બોરવેલ) માટે ચોક્કસ શરતોને આધીન વીજ જોડાણ આપવામાં આવ્યા જેના કારણે ડાર્કઝોન શબ્દ હટાવી લેવાયો છે.હવે પાણીનો ઉપાડ કુદરતી રિચાર્જ કરતાં વધારે હોય તેવા ક્ષેત્રો ઓવર એકસપ્લોઈટેડ તરીકે ઓળખવામાં આવે છે.એક રીતે ડાર્કઝોનના આ નવા સ્વરૂપે નવો કાયદો ઘડવાનું ગુજરાત સરકારમાં વિચારણા હેઠળ છે. હાલમાં ભૂગર્ભજળ માટે ત્રણ અલગ સ્તરેથી નિયમન નિયંત્રણ અને મંજૂરી સંલગ્ન વ્યવસ્થા છે જે બદલાયેલા સમયમાં અપૂરતી હોવાથી ભૂગર્ભજળના વપરાશ ઉપર દેખરેખ રાખવા સરકાર ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનો કાયદો ઘડી રહી છે. ગેરકાયદેસર પાણી ઉલેચવા બદલ દંડ અને કેદની સજાઆ ઓથોરિટી ભૂગર્ભજળના સંતુલિત અને ટકાઉ વપરાશની નીતિઓના અમલકર્તા તરીકે જવાબદારી સંભાળશે.હજી વિધેયકના મુસદ્દાને આખરી ઓપ અપાય નથી, પરંતુ પાણીના સ્ત્રોતને સૂકાતા અટકાવી શકાય તે માટે સરકાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રોને ગ્રાઉન્ડવોટર પ્રોટેક્શન ઝોન તરીકે જાહેર કરશે.જ્યાં ભૂગર્ભજળ પ્રદૂષિત કરવા બદલ 1 લાખ સુધી અને ગેરકાયદેસર પાણી ઉલેચવા બદલ રૂ.10 લાખ સુધીનો દંડ અને કેદની સજાની જોગવાઈઓ સૂચવાઈ છે.જોકે હજી સુધી તેને આખરી કરવામાં આવી નથી. વપરાશકારોને વોટર ચાર્જમાથી મુક્તિ અપાશેવરસાદી પાણી સંચયની સિસ્ટમ ન લગાવનાર સામે દંડ અને જેલની જોગવાઈ રાખવાનો વિચાર હોવાનું જણાવતાં ટોચના અધિકારીએ કહ્યું કે,ઔધોગિક હેતુ, વ્યાપારી ઉદ્દેશ્ય અને ઘરેલું વપરાશ માટે મંજૂરી અનિવાર્ય રહેશે.જોકે,ખેતી વિષયક વપરાશકારોને વોટર ચાર્જમાથી મુક્તિ આપવામાં આવશે.કાયદાના અમલ માટે ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્યકક્ષાએ અલગ-અલગ સમિતિઓ બનાવીને ભુગર્ભજળ સંસાધનોનું નિરીક્ષણ કરાશે.પાણી બચાવવા ગ્રામ પંચાયત,તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્તરે વોટર સિક્યોરિટી પ્લાન તૈયાર થશે.આ પણ વાંચોઃ Mahisagar: જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે પહોંચી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/cwols3gvnSyAISZQYvFkh6nSAvBv5tMfHcqllGp3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagar: જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે પહોંચી</title>
<link>https://surattimes.com/mahisagar-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-4028-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80</link>
<guid>https://surattimes.com/mahisagar-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-4028-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80</guid>
<description><![CDATA[ મહીસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાં હાલ પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. હાલના તબક્કે કડાણા ડેમની જળસપાટી 402.8 ફૂટે પહોંચી છે, જ્યારે તેની મહત્તમ સપાટી 419 ફૂટ છે. અડધું ચોમાસું પૂર્ણ થવા આવ્યું હોવા છતાં ડેમ તેની મહત્તમ સપાટીથી હજુ 17 ફૂટ ખાલી રહેતા ચિંતાના વાદળો ઘેરાયા છે. કડાણા ડેમની હાલની સપાટી 402.8 ફૂટ (મહત્તમ સપાટીઃ 419 ફૂટ) છે, હાલ ડેમમાં 25 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.સિંચાઈ માટે કડાણા ડાબા કાંઠા કેનાલમાંથી સિંચાઈ માટે 230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં આવેલ રાજસ્થાનના બજાજ સાગર ડેમ વિસ્તારમાં ઓછો વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં પાણીની આવક પર અસર પડી છે. કડાણા ડેમ ગુજરાતના 9 જિલ્લાઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 156 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં આ ડેમ અગત્યનો ભાગ ભજવે છે. ચોમાસાની બાકીની સીઝનમાં ઉપરવાસમાં સારો વરસાદ થાય અને ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાય તેવી ખેડૂતો અને સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/2NNW6SJ2GNE5h2ZAPygSS9E6kfT6GOdY0wCYoOmj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal: શહેરા પંથકમાં હર્ષોલ્લાસ સાથે દશામાના વ્રતની ઉજવણી સંપન્ન</title>
<link>https://surattimes.com/panchmahal-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/panchmahal-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8</guid>
<description><![CDATA[ શહેરા : શહેરા સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માઈભક્તો દ્વારા અંતિમ દિવસે રાત્રિ જાગરણ બાદ વહેલી સવારે નદી-તળાવોમાં વાજતે-ગાજતે માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. શહેરા સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માઈભક્તો દ્વારા દશામાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી ચાલેલા આ શ્રદ્ધાપર્વમાં વ્રતધારીઓ માતાજીની આરાધનામાં લીન રહ્યા હતા અને અંતિમ દિવસે રાત્રિ જાગરણ બાદ વહેલી સવારે નદી-તળાવોમાં વાજતે-ગાજતે માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. દસ દિવસ સુધી અખંડ જ્યોત સાથે સવાર-સાંજ માતાજીની મહાઆરતી, થાળ અને સત્યદેવની કથાનું પઠન કરાયું હતું. કાંકણપુર ગામના મહિલા મંડળ દ્વારા સૂર અને તાલના સુભગ સમન્વય સાથે માતાજીના પ્રાચીન-અર્વાચીન ગરબા તેમજ ભાવવાહી ભજનોની રમઝટ બોલાવી હતી. અંતિમ દિવસે ભજન-કીર્તનની સાથે માઈભક્તો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જાગરણની વહેલી પરોઢે માતાજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મહીસાગર, પાનમ નદી તેમજ અન્ય નદીઓ અને તળાવોના કિનારે ભક્તોએ અશ્રુભીની આંખે પ્રતિમાઓનું પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/geIHK7eKs8FybeMoeQmk9EEzMoQUO8CZahAQWsuU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ankleshwar: પ્રજ્ઞા ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કૅમ્પ યોજાયો</title>
<link>https://surattimes.com/ankleshwar-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%95%E0%AB%85%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ankleshwar-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%95%E0%AB%85%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અંકલેશ્વરમાં ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રજ્ઞા ગ્રુપે સફ્ળતાપૂર્વક 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે પ્રજ્ઞા ગ્રુપના માલિક ડો. મહેશ પટેલના 56મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રજ્ઞા કેમિકલ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં કેમ્પમાં ગ્રુપ સાથે જોડાયેલા કર્મચારીઓ તથા સહયોગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી નિયમિત રક્તદાનનું મહત્વ સમજાવાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/f8ysTLardBOPsyIp2Da2hgc2N0UJoE6cMciIumR8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 03:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch: પંડવાઈ શુગરની ચૂંટણીમાં ઈશ્વરસિંહ અને વલ્લભની પેનલ આમને&#45;સામને</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B6%E0%AB%81%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AD%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%86%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B6%E0%AB%81%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AD%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%86%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલી પંડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. 10 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને તેમના મોટા ભાઈ વલ્લભ પટેલ અલગ-અલગ પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે.અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે સહકાર પેનલ દ્વારા હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં શક્તિપ્રદર્શન સાથે પોતાનું નામાંકન ભર્યું હતુ. બીજી તરફ્ 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં ઇશ્વરસિંહ પટેલ સામે તેમના મોટા ભાઈ વલ્લભ પટેલે પણ પોતાની પેનલ સાથે 12 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા, જ્યારે સહકાર પેનલના પાંચ ઉમેદવારો બિનહરીફ્ થયા છે. હવે 24 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી તથા ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે અને 25 ઓગસ્ટે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.ત્યારબાદ 5 સપ્ટેમ્બરે મતદાન અને 6 સપ્ટેમ્બરે મતગણતરી યોજાશે. બે ભાઈઓ અલગ-અલગ પેનલ સાથે મેદાનમાં હોવાથી પંડવાઈ સુગરની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે. આ પ્રસંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, 1998માં ફેક્ટરીનો વહીવટ સંભાળ્યો ત્યારે શેરડીની અછત સાથે આશરે રૂ.40 કરોડનું દેવુ હતુ.ટૂંકા સમયમાં દેવું ચૂકવી ફેક્ટરીને દેવામુક્ત કરવામાં આવી હતી.સહકાર પેનલને 90 ટકાથી વધુ સભાસદોનું સમર્થન મળવાની આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/23/SdHXYxxEohhPHCcvoJU7EBOG2hDRQXgaJEADdQLS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 03:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: એરફોર્સ&#45;નેવીમાં નોકરી અને ક્રિકેટ સિલેક્શનના નામે ઠગાઈ કરનાર પૂર્વ પ્રોફેસર ઝડપાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે નોકરી અને રમતગમતમાં સિલેક્શન અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. એરફોર્સ, નેવીમાં સરકારી નોકરી અને ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શન અપાવવાની લાલચ આપીને નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનાર ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝ્ડ પૂર્વ પ્રોફેસર પ્રગ્નેશ હનુભાઈ બારહટની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી લીધી છે. થોડા સમય પહેલા આ માને લઈને NSUIએ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.વોલીબોલ પ્રેક્ટિસ દરમિયાન ફસાવ્યા વિદ્યાર્થીઓનેઆ સમગ્ર કૌભાંડનો ભોગ બનેલા ફરિયાદી પ્રતિક મિશ્રા વોલીબોલની પ્રેક્ટિસ માટે કોલેજના ગ્રાઉન્ડમાં જતા હતા, જ્યાં તેમની મુલાકાત આરોપી પ્રગ્નેશ બારહટ સાથે થઈ હતી. આરોપીએ પહેલા એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને 15 હજાર રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શનની લાલચ આપી ફરિયાદી તથા તેના મિત્ર પાસેથી કુલ 99 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. જોકે, રકમ લીધા બાદ સિલેક્શન તો દૂર રહ્યું પરંતુ આરોપીનો ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો, જેથી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.અગાઉ પણ નોંધાયા છે છેતરપિંડીના ગુનાઓપોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, પ્રગ્નેશ બારહટે માત્ર એક જ વિદ્યાર્થી નહીં, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી પણ એરફોર્સ અને નેવીમાં નોકરીના નામે કુલ 1 લાખ 29 હજાર રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, આરોપી સામે અગાઉ ગાંધીનગર, રાજકોટ અને કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ આવી જ રીતે નોકરી અને ક્રિકેટ સિલેક્શનની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદો નોંધાયેલી છે. અગાઉના કેસોમાં તેણે આશરે 4 લાખ 48 હજાર રૂપિયા મેળવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને અન્ય ભોગ બનનારાઓની પણ શોધખોળ શરૂ કરી છે.આ પણ વાંચો - 23 August Top News: 23 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/mAlNE06bSvQPRGLTGau0PnrGUGwkITg7LANg5fXh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: ગાંધીનગરમાં CIDSCON 2026માં ચેપી રોગો સામે મહાસંગ્રામ</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-cidscon-2026%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%87%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-cidscon-2026%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%87%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ચેપી રોગો અને એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMRના સાયલન્ટ ખતરા સામે લડવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તબીબી જગતનું વૈજ્ઞાનિક મંથન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી-CIDS દ્વારા આયોજિત ૧૬મી વાર્ષિક પરિષદ Clinical Infectious Diseases Society Conference-CIDSCON 2026નું ઉદ્ઘાટન આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદની મુખ્ય થીમ “Addressing AMR:From Awareness to Action રાખવામાં આવી છે. એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ મોટુ જોખમનાના ક્લિનિક્સ અને તબીબો દ્વારા નાની-મોટી બીમારીઓમાં હાઇ-ડોઝ કે વધારે પાવરવાળી એન્ટીબાયોટીક્સ લખવાના વલણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ ભવિષ્યમાં જનસ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકશે. આ સમસ્યાના નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક સહિત તમામ તબીબી પદ્ધતિના ડોક્ટરોને સાંકળીને રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારીમંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે,તબીબી સલાહ વિના જાતે દવાઓ લેવાની ટેવના કારણે ન્યુમોનિયા અને યુરીનરી ઇન્ફેક્શન જેવા સામાન્ય રોગોમાં પણ એન્ટીબાયોટીક્સ દવાઓની અસર મનુષ્યના શરીરમાં ઘટી રહી છે. દર્દીઓ એન્ટીબાયોટીકનો કોર્સ અધૂરો ન છોડે તે માટે તેમને જાગૃત કરવા ડોક્ટરોને મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આહ્વાન કર્યું હતું.એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામેની લડાઈ એ માત્ર આરોગ્ય વિભાગ પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ તબીબો, હોસ્પિટલો, ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી છે. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/TlO4OWAg20tUpGrd2fwYQyJma0c3EcO0QSb7ON2J.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : ખાંડના ભાવ ઐતિહાસિક ટોચે! પરસોતમ રૂપાલાએ કહ્યું&#45; વધતા ભાવ પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળ જવાબદાર</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9F%E0%AB%8B%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A4%E0%AA%AE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AC%E0%AA%B3-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9F%E0%AB%8B%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A4%E0%AA%AE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AC%E0%AA%B3-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ રાજકોટ ખાતે ખાંડના સતત વધી રહેલા ભાવ અંગે ચર્ચા જગાવતા મામલે પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દેશમાં ખાંડના વધી રહેલા ભાવોનું ઠીકરું આંતરરાષ્ટ્રીય પરિબળો પર ફોડ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ખાંડના વધતા ભાવને માત્ર સ્થાનિક ઉત્પાદન સાથે સાંકળીને જોવું યોગ્ય નથી, કારણ કે આ વધારા પાછળ વૈશ્વિક બજારના પરિબળો મુખ્યત્વે ભાગ ભજવી રહ્યા છે.શેરડીનું વિક્રમી ઉત્પાદન છતાં ભાવ ઐતિહાસિક ટોચ પરસાંસદ રૂપાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે દેશમાં શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું નથી, પરંતુ વધીને આશરે 50 કરોડ ટને પહોંચી ગયું છે. દેશમાં ઉત્પાદનનો આંકડો આટલી મોટી સપાટીએ હોવા છતાં બજારમાં ખાંડના ભાવ ઐતિહાસિક ટોચ પર જોવા મળી રહ્યા છે. તેથી ભારતીય બજારમાં ભાવ વધારા પાછળ સ્થાનિક સ્તરે અછત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર સર્જાયેલી પરિસ્થિતિ અને વૈશ્વિક માગ-પુરવઠાનું ગણિત મુખ્ય કારણ છે.સ્થાનિક પુરવઠા અને વૈશ્વિક બજારનું ગણિતઆંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ઉંચા જવાને કારણે વૈશ્વિક વેપારના સમીકરણો બદલાયા છે, જેની સીધી અસર ભારતીય બજારની કિંમતો પર પડી રહી છે. સ્થાનિક સ્તરે પૂરતો પુરવઠો હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળોના દબાણ હેઠળ ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે. આમ, દેશમાં શેરડી અને ખાંડનું મબલખ ઉત્પાદન હોવા છતાં વૈશ્વિક સ્થિતિના કારણે ગ્રાહકોને ઊંચી કિંમત ચૂકવવી પડી રહી હોવાનું રૂપાલાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે.આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં SMC ની એન્ટ્રી, IGP ગગનદીપ ગંભીર દોડી આવ્યા, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/7YQtcii9O6RqBq73pq4C9U8SbSEeovPi1gS8HiBI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 23 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News : સાવલીમાં દીપડાનો આતંક! પરથમપુરા ગામમાં હુમલા બાદ ગ્રામજનોમાં ફફડાટ, VIDEO વાયરલ</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F-video-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F-video-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</guid>
<description><![CDATA[ સાવલી તાલુકાના સિહોરા પાસે આવેલા પરથમપુરા ગામે છેલ્લા બે દિવસથી દીપડાની સતત સક્રિય હિલચાલ જોવા મળતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગામની સીમમાં આવેલા કોતર વિસ્તારમાં દીપડો અવારનવાર દેખા દેતાં સ્થાનિક ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. દિવસ-રાત દીપડાની હાજરીના કારણે લોકો પોતાના ખેતરોમાં જતાં અને રાત્રે ઘરની બહાર નીકળતાં પણ ગભરાઈ રહ્યા છે.સ્થાનિક પર હુમલો થતાં ગ્રામજનો લાકડીઓ સાથે શોધખોળમાં ઉતર્યાદીપડાનો આતંક ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે તેણે ગામના એક સ્થાનિક વ્યક્તિ પર અચાનક હુમલો કરી દીધો. આ ઘટનાને પગલે ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોતાનો અને પોતાના પરિવારનો બચાવ કરવા માટે ગ્રામજનો હાથમાં લાકડીઓ અને બેટરીના અજવાળા સાથે રાત્રિના સમયે ગામમાં આંટાફેરા મારીને દીપડાની શોધખોળ કરતા જોવા મળ્યા હતા. લાકડીઓ સાથે દીપડાને શોધતા ગ્રામજનોના આ દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.વન વિભાગ સામે તાત્કાલિક પાંજરું ગોઠવવાની આક્રોશભરી માંગમાનવ વસવાટ સુધી પહોંચેલા દીપડાના હુમલા બાદ પરથમપુરા અને આસપાસના વિસ્તારોમાં ભારે સન્નાટો અને ભયનો માહોલ છવાયેલો છે. લોકો પોતાની અને પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તે પહેલાં વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દીપડાની હિલચાલ વાળા વિસ્તારમાં પાંજરું ગોઠવીને તેને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી ગ્રામજનોએ એકસૂરે આક્રોશભરી માંગ કરી છે.આ પણ વાંચો : Rajkotમાં મહિલાનો ‘U-Turn’ ભારે પડ્યો! એક્ટિવા સીધી દુકાનમાં ઘૂસી, CCTV સામે આવ્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/5baP5OrPlhj5yYsc3yIaZNEu89Vvoq2ehZaNVLcr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: આધુનિક સંશોધનોનો ઉપયોગ તબીબો દર્દીઓની વધુ ઉત્કૃષ્ટ અને અસરકારક સારવાર માટે કરશે</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ચેપી રોગો અને એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMRના સાયલન્ટ ખતરા સામે લડવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તબીબી જગતનું વૈજ્ઞાનિક મંથન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી-CIDS દ્વારા આયોજિત ૧૬મી વાર્ષિક પરિષદ Clinical Infectious Diseases Society Conference-CIDSCON 2026નું ઉદ્ઘાટન આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદની મુખ્ય થીમ “Addressing AMR:From Awareness to Action રાખવામાં આવી છે. એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ મોટુ જોખમનાના ક્લિનિક્સ અને તબીબો દ્વારા નાની-મોટી બીમારીઓમાં હાઇ-ડોઝ કે વધારે પાવરવાળી એન્ટીબાયોટીક્સ લખવાના વલણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ ભવિષ્યમાં જનસ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકશે. આ સમસ્યાના નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક સહિત તમામ તબીબી પદ્ધતિના ડોક્ટરોને સાંકળીને રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારીમંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે,તબીબી સલાહ વિના જાતે દવાઓ લેવાની ટેવના કારણે ન્યુમોનિયા અને યુરીનરી ઇન્ફેક્શન જેવા સામાન્ય રોગોમાં પણ એન્ટીબાયોટીક્સ દવાઓની અસર મનુષ્યના શરીરમાં ઘટી રહી છે. દર્દીઓ એન્ટીબાયોટીકનો કોર્સ અધૂરો ન છોડે તે માટે તેમને જાગૃત કરવા ડોક્ટરોને મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આહ્વાન કર્યું હતું.એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામેની લડાઈ એ માત્ર આરોગ્ય વિભાગ પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ તબીબો, હોસ્પિટલો, ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી છે.મોનિટરિંગને વધુ સઘન અને અસરકારક બનાવાશેહોસ્પિટલોમાં ‘એન્ટીમાઇક્રોબાયલ સ્ટેવાર્ડશિપ’ અને ઇન્ફેક્શન કંટ્રોલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવી આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. રાજ્યમાં રોગોના આગોતરા નિયંત્રણ માટે ‘ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક’ અને ‘AMR ડેશબોર્ડ’ જેવા આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા પૂર્વ-ચેતવણી સર્વેલન્સ તથા પ્રયોગશાળા આધારિત મોનિટરિંગને વધુ સઘન અને અસરકારક બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક તંદુરસ્તીની અગત્યતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવા વૈશ્વિક સંક્રમણો અને આધુનિક જીવનશૈલીના તણાવ વચ્ચે માનસિક રીતે મજબૂત બનવું ખૂબ જરૂરી છે. આ પણ વાંચોઃ Surat News: કામરેજમાં હાઈજીનના અભાવે ફૂડ વિભાગે બે હોટલો સીલ કરી દીધી,ખાણીપીણીના એકમોમાં ફફડાટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/tL3RinwYOsQSCe8JGb9ckcosv0QdBo6Z4aFKBLgr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotમાં મહિલાનો ‘U&#45;Turn’ ભારે પડ્યો! એક્ટિવા સીધી દુકાનમાં ઘૂસી, CCTV સામે આવ્યું</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-u-turn-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-cctv-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-u-turn-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-cctv-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં વાહન શીખવા દરમિયાન બનતી ઘટનાઓ અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં શહેરના ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે એક મહિલા એક્ટિવા ચલાવવાનું શીખી રહી હતી ત્યારે અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. લોકમુખે બોલાતી રમૂજી કહેવત &#039;મહિલા એક્ટિવા શીખતી હોય ત્યારે આસપાસ ન રહેવાય&#039; અહીં અક્ષરશઃ સાચી ઠરી હોય તેમ મહિલાએ યુ-ટર્ન મારતી વખતે એક્ટિવા પરથી કાબુ ગુમાવી દીધો હતો.એક્ટિવા સીધું દુકાનના શટરમાં ઘુસાડી દેતાં મહિલા ઊંધે માથે પછડાયામહિલા વાહનચાલકે રોડ પર માંડ માંડ યુ-ટર્ન તો લીધો, પરંતુ લીવર પરથી કાબુ છૂટી જતાં એક્ટિવા સીધું રોડ કિનારે આવેલી એક દુકાન તરફ ધસી ગયું હતું. પૂરપાટ ઝડપે ધસી ગયેલું એક્ટિવા દુકાનના બંધ શટર સાથે જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું. અકસ્માત એટલો ઝડપી હતો કે શટર સાથે ભટકાતાં જ મહિલા એક્ટિવા પરથી ઊંધે માથે જમીન પર પછડાયા હતા. આ આખી ઘટના દુકાન નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
   

સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઆ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકો જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સદનસીબે આ જોખમી ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જાહેર રસ્તાઓ કે શાકમાર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં યોગ્ય તાલીમ કે સુરક્ષા વગર વાહન ચલાવતા શીખવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.આ પણ વાંચો : Ahmedabad પોલીસની લાલ આંખ, 11 દિવસમાં 41 માથાભારે ગુનેગારો પર પાસા અને 15 સામે તડીપારની કાર્યવાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/jMe7jdcYMFcEzIDx16KP4xO0EqPFk62IdhHqdmRE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 22:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: રખિયાલમાં પોલીસે 519.8 ગ્રામ ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-5198-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-5198-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. રખિયાલ પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે રખિયાલમાં આવેલી મતીન હકીમની ચાલીમાં દરોડો પાડ્યો હતો. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે સ્થળ પરથી 519.8ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.રખિયાલમાં મતીન હકીમની ચાલીમાં પોલીસની રેડપોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા આ ગાંજાની બજાર કિંમત અંદાજે રૂ. 25,950 થાય છે. આ સાથે પોલીસે નશાના કારોબાર સાથે જોડાયેલા બે આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 25,950 ની કિંમતનો ગાંજો, રૂ. 18,780 ની રોકડ રકમ તેમજ ૨ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આમ, કુલ રૂ. 59, 730 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યોપોલીસે મોહમંદ આસીફ ઉર્ફે ઈકબાલ શેખ અને હીના કૌશર શેખ નામના બે શખ્સોની અટકાયત કરી છે. ગાંજાની આ સપ્લાય ચેન ક્યાંથી શરૂ થતી હતી તેની તપાસમાં મતીન લિયાકતભાઈ લીલગર નામના અન્ય એક આરોપીનું નામ બહાર આવ્યું છે, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. રખિયાલ પોલીસે NDPS મુજબ ગુનો નોંધી સમગ્ર સપ્લાય નેટવર્કને તોડી પાડવા માટે આગળની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Ahmedabad: વર્લ્ડ સિનિયર સિટીઝન ડે ના દિવસે ગુજરાત પોલીસ વડીલોના દ્વારે, 2300 સિનિયર સિટીઝનોની મુલાકાત લઈ સંવાદ સાધ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/FQyK03AxUqwwN0TijzCpGqfhHvSzF56W6FIG16Bj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Attacks on Gujaratis in USA: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, દીકરીની નજર સામે જ પિતાને મારી ગોળી</title>
<link>https://surattimes.com/attacks-on-gujaratis-in-usa-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/attacks-on-gujaratis-in-usa-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80</guid>
<description><![CDATA[ અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ગુજરાતીઓ પર જીવલેણ હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં યુએસના ટેનેસી સ્ટેટમાં આવેલા જેક્સન શહેરમાં એક અત્યંત હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસેલા એક અજાણ્યા બુકાનીધારી ગુનેગારે મહેસાણા જિલ્લાના મૂળ રહેવાસી અને પાટીદાર વેપારીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. દુઃખદ વાત એ છે કે, મૃતકે આ નવો સ્ટોર ઘટનાના માત્ર એક અઠવાડિયા પહેલા જ શરૂ કર્યો હતો.દીકરીની નજર સામે જ પિતા પર અંધાધૂંધ ગોળીબારમૃતક વેપારીની ઓળખ મહેસાણા તાલુકાના આખજ ગામના વતની સુરેશ પટેલ તરીકે થઈ છે. ઘટના સમયે સુરેશ પટેલ પોતાના નવા સ્ટોર પર તેમની 19 વર્ષીય પુત્રી સાથે હાજર હતા. તે જ સમયે અચાનક ધસી આવેલા લૂંટારાએ લૂંટ ચલાવવાના ઈરાદે ફાયરિંગ શરૂ કર્યું હતું. પુત્રીની આંખો સામે જ બુકાનીધારીએ સુરેશ પટેલ પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સુરેશ પટેલ છેલ્લા 30 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમના વતન આખજ ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.અમેરિકામાં ટાર્ગેટ બની રહ્યા છે ગુજરાતીઓછેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં લૂંટના ઈરાદે ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ અને હત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.મેઘના પટેલ: 3 મહિના પહેલા વર્જિનિયા સ્ટેટમાં પોતાના સ્ટોર પર હાજર વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના મેઘના પટેલની બુકાનીધારીએ ગોળી મારી હત્યા કરી હતી.કિરણ પટેલ: 11 મહિના પહેલા સાઉથ કેરોલિનામાં સ્ટોરમાં લૂંટ દરમિયાન 49 વર્ષીય કિરણ પટેલની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.સુરેશ પટેલ: ટેનેસીમાં સ્ટોર ખોલ્યાના 7 જ દિવસમાં 19 વર્ષીય પુત્રીની નજર સામે ગોળી મારી હત્યા કરાઈ.આ પણ વાંચો - NRI Deaths Abroad: સાઉદી અરેબિયા, UAE અને અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયોના મોત, MEAના ચોંકાવનારા આંકડા આવ્યા સામે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/KAMV2HyjefMr3Ge7BKv05YL3cUzr09ywnROvFcOH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuchમાં રેસ્ટોરન્ટો પર તવાઈ! 20થી વધુ સ્થળોએ દરોડા, એક્સપાયરી સામગ્રી જપ્ત</title>
<link>https://surattimes.com/bharuch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-20%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/bharuch%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-20%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ ભરૂચના પાલેજ પંથકમાં તાજેતરમાં ફૂડ પોઈઝનિંગના કારણે એક નિર્દોષ બાળકના મોતની ગંભીર ઘટના બની હતી. આ કરૂણાંતિકા બાદ હરકતમાં આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત &#039;અમદાવાદી તવા ફ્રાય&#039; સહિતના અનેક વેજ અને નોન-વેજ રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડીને તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા 20થી વધુ રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસઆ દરોડા દરમિયાન ભરૂચના ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો રૂબરૂ તપાસમાં જોડાયો હતો. ટીમ દ્વારા પશ્ચિમ વિસ્તારના 20થી વધુ રેસ્ટોરન્ટ્સની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં વપરાશમાં લેવાતી એક્સપાયરી ડેટ વાળા લોટ સહિતની અખાદ્ય સામગ્રીઓનો જથ્થો મળી આવતા અધિકારીઓએ તેને સ્થળ પર જ જપ્ત કર્યો હતો.ગંદકી અને મચ્છરોના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી વાનગીઓ સામે લાલ આંખરેસ્ટોરન્ટ્સના રસોડાની તપાસ દરમિયાન અનહદ ગંદકી જોવા મળી હતી. જે સ્થળે લોકો માટે ખાવાની વાનગીઓ તૈયાર કરવામાં આવતી હતી ત્યાં ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો. નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ભરૂચ પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા કોઇપણ રેસ્ટોરન્ટને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.આ પણ વાંચો : Navsariમાં વન મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ! ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/q8IdWNsRYdxOAXpKMGRbcPOJHgF2WaecFOPoca5R.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: કીમ&#45;માંડવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના કીમ-માંડવી મુખ્ય માર્ગ પર એક હૃદયકંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અરેઠ તાલુકા હેઠળ આવતા હરિયાલ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક અજાણ્યા યુવકને ઝડપભેર આવી રહેલા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવક રસ્તા પર પટકાતા જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.વાહનચાલક અકસ્માત સર્જીને ફરારરોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધા બાદ અજાણ્યો વાહનચાલક માનવતા નેવે મૂકીને પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે અજાણ્યા યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા.તડકેશ્વર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઘટના અંગે જાણ થતાં જ તડકેશ્વર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહનચાલકની શોધખોળ કરવા માટે આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.આ પણ વાંચો - Surat News: સતીશ મરાઠે હત્યા કેસના આરોપી સહિત ગેંગની જેલ ટ્રાન્સફર માટે જેલરે કોર્ટમાં અરજી કરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/IruUaKVCHu2ErImvfpl3lS3rncZqfwciroIATe2o.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા, ભેસ્તાન પોલીસે 3 આરોપીઓને દબોચ્યા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી વધુ એક હિંસક ઘટના સામે આવી છે. બાળકો વચ્ચે થયેલી બોલાચાલી અને જૂની અદાવતનું મનદુઃખ રાખીને મોહંમદ સલમાન નામના યુવક પર કેટલાક અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.અદાવતમાં યુવકની ઘાતકી હત્યાઆરોપીઓએ તીક્ષ્ણ ચપ્પુ અને છરા વડે મોહંમદ સલમાન પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન અથવા સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યાની ગંભીર ઘટનાને પગલે ભેસ્તાન પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદ લીધી હતી.હત્યા કરનાર 3 મુખ્ય આરોપીઓ ઝડપાયાભેસ્તાન પોલીસે ટૂંકા સમયમાં હત્યામાં સંડોવાયેલા 3 મુખ્ય આરોપીઓ - (1) સાહીદ રઝા ઉર્ફે લંબુ, (2) મુબીન ઉર્ફે ભુરા શેખ અને (3) સમીર ગફાર શેખની ધરપકડ કરી લીધી છે.પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી, ઘટનામાં વપરાયેલા હથિયારો જપ્ત કરવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત શહેરમાં નાની-નાની કે સામાન્ય બાબતોમાં ઉશ્કેરાઈ જઈને હત્યા સુધીના ગંભીર ગુનાઓ આચરવાની ઘટનાઓમાં સતત થઈ રહેલો વધારો નાગરિકો અને પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.આ પણ વાંચો: Anand: રમસદમાં શાળા સામે ખેતરમાંથી 4.100 કિલો ગાંજાના છોડ સાથે એકની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/0fg3d7X6lo6BruGnk375fzBdqsdq0yLUG0ioUqu2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujaratમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી</title>
<link>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની ઋતુ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે વરસાદ અંગેની મહત્વની આંકડાકીય અને વાતાવરણીય આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હાલ સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને મોન્સુન ટ્રફની સીધી અસર જોવા મળી રહી છે, જેના પરિણામે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. હાલ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં સાર્વત્રિક ભેજનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાની શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. પવનની બદલાયેલી દિશા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદવાસીઓને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળવાની સાથે સમયાંતરે વરસાદી માહોલ જોવા મળશે.સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ વરસાદની 28%ની ઘટ ચોમાસાની વર્તમાન સીઝનના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો સમગ્ર રાજ્યમાં સરેરાશ સરખામણીએ હાલ 4% વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે, પ્રદેશવાર પરિસ્થિતિમાં મોટો તફાવત જોવા મળ્યો છે; જેમાં &#039;ગુજરાત રિજયન&#039; (ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત) માં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજુ પણ 28% વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી સપ્તાહમાં પડનારો વરસાદ આ ઘટ પૂરી કરવામાં મદદરૂપ બનશે તેવી આશા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/0u6M5v1KS2SHBU7iRtkgtgoLpDWYVk7b0ijRToel.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botadમાં SOGએ દરોડો પાડી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો</title>
<link>https://surattimes.com/botad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-sog%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A1%E0%AB%80%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/botad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-sog%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A1%E0%AB%80%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરનો બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ SOG PI પી.જી. ડાવરાની ટીમે આ કામગીરી પાર પાડી હતી. સાલૈયા ગામે રામજી મંદિર નજીક આવેલા એક મકાનમાં બોગસ ડોક્ટર દવાખાનું ચલાવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે SOG ટીમે સ્થાનિક મેડિકલ ઓફિસરને સાથે રાખી સ્થળ પર અચાનક તપાસ હાથ ધરી હતી.વિજયભારથી ગોસ્વામી નામનો ઈસમ પકડાયો તપાસ દરમિયાન વિજયભારથી ગણપતભારથી ગોસ્વામી નામનો ઈસમ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર જ દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. તે કોઈપણ અધિકૃત રજિસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સામાન્ય નાગરિકોની અજાણતાનો લાભ ઉઠાવીને તેમના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરનાર આ ઈસમ સામે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરીદવાખાનાની ઝડતી લેતા દર્દીઓની સારવાર માટે વપરાતી દવાની ટીકડીઓ, ગ્લુકોઝના બાટલા, સિરિંજ-નીડલ અને બીપી મીટર સહિતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ. 21,561.87 ની કિંમતનો મેડિકલ પ્રેક્ટિસને લગતો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદ SOG ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં પંચનામું કરી આ બોગસ ડોક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/IJbZROZYQdEOckmRbuUDqqJcEwRcnzBXeVJkxvRl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Assamના પૂરમાંથી બચાવાયેલી માદા હાથી &amp;apos;જોયમોતી&amp;apos;ને એરલિફ્ટ કરી સારવાર અર્થે વનતારા લવાઈ</title>
<link>https://surattimes.com/assam%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/assam%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાં તણાઈ ગયેલી 53 વર્ષીય માદા હાથી &#039;જોયમોતી&#039;ને વનતારા ખાતે વિશેષ સારવાર અર્થે એરલિફ્ટ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં તેને કપાળ, કાન, જાંઘ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.હાથિણને ગંભીર સ્થિતિમાં એરલિફ્ટ કરાઈવધુમાં, જમણી આંખમાં અંધાપો આવવો અને ભૂતકાળમાં લોગિંગ દરમિયાન થયેલા ફ્રેક્ચરને કારણે લંગડાવાની સમસ્યાથી તે પીડાતી હતી. જમીન માર્ગના લાંબા પરિવહનના શારીરિક શ્રમ અને સમયને બચાવવા માટે ભારતમાં પ્રથમ વખત કોઈ હાથિણને ગંભીર સ્થિતિમાં એરલિફ્ટ કરીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાનું વિશેષ આયોજન કરાયું છે.વનતારા ખાતે કલ્યાણકારી જીવનરક્ષક કાળજીઆ એરલિફ્ટનો મુખ્ય હેતુ જોયમોતીને તાત્કાલિક અને વિશેષ પશુચિકિત્સા સંભાળ પૂરી પાડવાનો છે. વનતારા પહોંચ્યા બાદ, નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેનું વ્યાપક તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવશે અને તેની ઈજાઓ, આંખની સ્થિતિ તથા પોષણયુક્ત સંભાળ માટે ખાસ સારવાર યોજના અમલી બનશે. આ એક કાયમી સ્થાનાંતરણ નથી, પરંતુ તેને નવું જીવન આપવાના હેતુથી કરવામાં આવેલું તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે. વનતારાની પ્રાથમિકતા તેને સંપૂર્ણ સ્વસ્થ બનાવી એક સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાની શ્રેષ્ઠ તક આપવાની છે.સ્થાનિક પશુચિકિત્સા ક્ષમતાનું સુદ્રઢીકરણજોયમોતીનો કિસ્સો પૂર અને માનવ-વન્યજીવ સંઘર્ષ ધરાવતા વિસ્તારોની નજીક જ વિશિષ્ટ પશુચિકિત્સા સુવિધાઓ હોવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. આ હેતુથી વનતારાએ આસામમાં ત્રણ વન્યજીવ પશુચિકિત્સા સંભાળ કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં હાથીઓ માટેનું સમર્પિત કેન્દ્ર પણ સામેલ હશે. આ કેન્દ્રોનું સંચાલન આસામ વન વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે કરાશે. તેનાથી સ્થાનિક સ્તરે જ ઈમરજન્સી સમયસર સારવાર મળશે અને ભવિષ્યમાં પ્રાણીઓને લાંબા અંતર સુધી લઈ જવાની જરૂરિયાત ન્યૂનતમ થઈ જશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/17RP2CSy407Xi5n7FMeZmGg7qsXcnoWTSMU3AHpC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : મહિને 15 હજાર કમાતા ટેલરને 975 કરોડની ઈન્કમ ટેક્સની નોટિસ, ટેલરને બનાવી દીધો ડિરેક્ટર</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-15-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-975-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%AE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-15-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-975-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%AE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરતમાં એક ચોંકાવનારો કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં મહિને માત્ર રૂ. 15 હજારની આસપાસ કમાણી કરતા અજમેરના એક ટેલરને રૂ. 975 કરોડ ભરવા માટે ઈન્કમ ટેક્સની નોટિસ મળતાં હડકંપ મચી ગયો છે. પીડિતના જણાવ્યા મુજબ તેના આધાર કાર્ડ અને પાન કાર્ડનો કથિત રીતે દુરુપયોગ કરીને કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની શંકા છે.ટેલર રેખરાજને કથિત રીતે ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યોમાહિતી મુજબ, સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બે હીરા કંપનીઓમાં અજમેરના 62 વર્ષીય ટેલર રેખરાજને કથિત રીતે ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. રેખરાજે સુરત ક્યારેય આવ્યા જ ન હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં તેમના નામ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને કાગળ પર કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પીડિત પરિવાર પણ ચોંકી ગયો આ સમગ્ર મામલામાં ‘રજત ડાયમંડ’ નામની પેઢી સાથે જોડાયેલી નોટિસ મળતાં પીડિત પરિવાર પણ ચોંકી ગયો છે. મહિને રૂ. 15 હજાર કમાતા વ્યક્તિના નામે રૂ. 975 કરોડની ટેક્સ જવાબદારી કેવી રીતે ઊભી થઈ તે હવે મોટો સવાલ બની ગયો છે.આધાર કાર્ડ અને પાન કાર્ડના દુરુપયોગની આશંકા પ્રાથમિક રીતે આધાર કાર્ડ અને પાન કાર્ડના દુરુપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંક ખાતા અને કંપનીના દસ્તાવેજી વ્યવહારોમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા અધિકારીઓની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. બેંકના અધિકારીઓની સંડોવણી અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ટેલરના દસ્તાવેજો સુરત સુધી કેવી રીતે પહોંચ્યા? હવે તપાસમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે અજમેરમાં રહેતા અને ક્યારેય સુરત ન આવેલા 62 વર્ષીય ટેલરના દસ્તાવેજો સુરત સુધી કેવી રીતે પહોંચ્યા? તેમના નામે કંપનીઓ કેવી રીતે નોંધાઈ અને કરોડો રૂપિયાના વ્યવહારો કેવી રીતે થયા? સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ બાદ જ આ કથિત કરોડોના ખેલ પાછળ કોણ છે તે સ્પષ્ટ થશે..આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/U7z96t4IgNwOfPqEGV1iDMaHyIAVYlZ14sJWdIYL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના કામરેજ ચાર રસ્તા પાસે આંગડિયા પેઢીનો સંચાલક ઓફિસને તાળા મારી થયો રફુચક્કર</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%AB%E0%AB%81%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%AB%E0%AB%81%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા જેવા ધમધમતા વેપારી વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીનો સંચાલક રાતોરાત ઓફિસને તાળા મારીને ફરાર થઈ જતાં મોટો ખળભળાટ મચી ગયો છે. રોજના લાખો રૂપિયાના વહીવટ કરતી આ આંગડિયા પેઢી દ્વારા લોકો અને વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલા પૈસા જે-તે સ્થળે કે વ્યક્તિ સુધી ન પહોંચતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આંગડિયા પેઢી બંધ હોવાની જાણ થતાં જ પોતાના નાણાં મોકલનાર ગ્રાહકો ઓફિસે દોડી આવ્યા હતા, પરંતુ દરવાજે તાળાં લટકતાં જોઈને નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો હતો.ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા હોવાની આશંકાસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેઢી મારફતે વેપારીઓ અને સામાન્ય લોકોએ પોતાના સગા-સંબંધીઓ તથા વેપારી ભાગીદારોને લાખો રૂપિયાની રોકડ રકમ મોકલી હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી આ નાણાં નિર્ધારિત સ્થળે ન પહોંચતાં અને સંચાલકના તમામ સંપર્ક નંબરો બંધ આવતાં લોકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કૌભાંડમાં અનેક લોકોના લાખો રૂપિયા સલવાયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.પોલીસ મથકમાં અરજી દાખલ, તપાસ શરૂઆંગડિયા પેઢીના સંચાલકના અચાનક ગાયબ થઈ જવાની ઘટના બાદ હાલ સુધીમાં એક પીડિત વ્યક્તિએ કામરેજ પોલીસ મથકમાં લેખિત અરજી આપીને પોતાના ફસાયેલા નાણાં પરત અપાવવા માંગ કરી છે. જોકે, હજુ સુધી અન્ય કોઈ ગ્રાહક કે વેપારી તરફથી વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પોલીસે મળેલી અરજીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને ઓફિસ બંધ કરીને ભાગી છૂટેલા સંચાલકની શોધખોળ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/Fo80Flz661aKrl4dtiqlJeogPrdZ5iDIuoY7Vfz0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbiમાં માળિયા હાઈવે પરથી રૂ.24 લાખથી વધુનો દારૂ&#45;બિયરનો જથ્થો ઝડપાયો</title>
<link>https://surattimes.com/morbi%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8224-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/morbi%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8224-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકમાંથી દારૂ અને બિયરનો પ્રચંડ જથ્થો ઝડપી પાડવામાં સરહદી રેન્જ ભુજ (કચ્છ) ની પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. બુટલેગરો દ્વારા પોલીસની નજર ચૂકવવા માટે ટ્રકની પાછળ તાલપત્રી ઢાંકીને તેની આડમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બિયરનું મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. ગુપ્ત બાતમીના આધારે સરહદી રેન્જની ટીમે વોચ ગોઠવીને માળિયા નેશનલ હાઈવે પર આવેલી ભીમસર ચોકડી પાસેથી આ ટ્રકને આંતરી લીધો હતો.કચ્છ તરફ લઈ જવાતો હતો દારૂનો જથ્થોપોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ અને બિયરથી ભરેલો આ ટ્રક બનાસકાંઠા સરહદેથી રવાના થઈને મોરબી-માળિયા હાઈવે થઈ કચ્છ તરફ જઈ રહ્યો હતો. સરહદી રેન્જની ટીમે ટ્રકની તલાશી લેતાં તાલપત્રી નીચે સંતાડેલી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.24 લાખથી વધુની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને રૂ.10 લાખની કિંમતનો ટ્રક મળીને એકંદર રૂપિયા 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલપોલીસે ટ્રકચાલક આરોપી ખેતારામ માજીરાણા (રહે. રાજસ્થાન/બનાસકાંઠા સરહદી વિસ્તાર) ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી સામે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ધારા (પ્રોહિબિશન એક્ટ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરી આપવામાં આવ્યો હતો અને કચ્છ કે મોરબીમાં કયા બુટલેગરને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/6D5k3kDJDXkszz8p4lGs8uyDx4DspumxmE3ePwe3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana LCB પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠીઓ પર પાડ્યા દરોડા</title>
<link>https://surattimes.com/mehsana-lcb-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/mehsana-lcb-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE</guid>
<description><![CDATA[ ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. જેને પગલે મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મહેસાણા એલસીબી (LCB) ના પીઆઈ એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવની આક્રમક અમલવારી શરૂ કરવામાં આવી છે. પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરાની મદદથી અવાવરૂ જગ્યાઓ અને નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી દરોડા પાડ્યા હતા.દારૂ અંગેના કેસ દાખલ કરી મોટી કાર્યવાહીમેળવેલી બાતમી અને ડ્રોન સર્વેલન્સના આધારે મહેસાણા એલસીબી પોલીસે છેલ્લા 24 કલાકમાં જ સમગ્ર જિલ્લામાંથી દેશી તેમજ વિદેશી દારૂ અંગેના કુલ 13 જેટલા કેસો દાખલ કર્યા છે. દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 23,600 લીટર જેટલો વિપુલ પ્રમાણમાં વોશ (આથો) ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત 190 લીટર તૈયાર દેશી દારૂ અને 247 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડ્યો હતો.કુલ રૂ.7.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તપોલીસે દરોડા દરમિયાન દારૂનો જથ્થો, વોશ તથા દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાતા વાહનો અને સાધન-સામગ્રી સહિત કુલ રૂપિયા 7,62,126નો મુદ્દામાલ ઝડપી લીધો છે. પોલીસે આ પ્રકરણમાં સંકળાયેલા આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. મહેસાણા એલસીબી પોલીસની આ સપાટાબંધ અને ડ્રોન આધારિત કામગીરીથી જિલ્લાભરના દેશી-વિદેશી દારૂના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/pKK9GELzTFCWgXGWJ0l8ecEBxSu6619kNLbAeKXd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhotaudepur: ક્વાંટ તાલુકામાં દીપડાના હુમલામાં મોતને ભેટેલ વૃદ્ધાના પરિવારને રૂા.10લાખની સહાય</title>
<link>https://surattimes.com/chhotaudepur-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82%E0%AA%BE10%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/chhotaudepur-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82%E0%AA%BE10%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF</guid>
<description><![CDATA[ છોટાઉદેપુર : કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ખાટીયાબારી ફ્ળિયું ખાતે તાજેતરમાં દીપડાએ આશરે 65 વર્ષીય વૃદ્ધાને ઘરની પાછળ આવેલી ઓરડીમાં સૂતી હતી. તે દરમિયાન ઢસડીને જંગલ તરફ્ ખેંચી ગયો હતો. દીપડાના આ હુમલામાં વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું. જેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરિ વળ્યું હતું. જે બાદ વન વિભાગ (ફેરેસ્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા મૃતક વૃદ્ધાના પરિવારને સહાયરૂપે રૂા. 10 લાખનો ચેક મંજૂર કરાયો હતો. રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા દ્વારા આ સહાયનો ચેક પીડિત પરિવારને સુપરત કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/fJc0Bf5CYEhyzduRWX2EhbhV1eImFOaEmzYCQ7NO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: કંડારી કૉલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે સેમિનાર યોજાયો</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%95%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%89%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%95%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%89%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ કરજણ : કરજણ નજીક ને.હા.48 પર આવેલ શ્રીમતી. એચ. સી. પટેલ (કંડારી) આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કરજણ ખાતે પ્રિન્સિપાલ ડૉ. જી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કરિયર ગાઇડન્સ કમીટી એન્ડ ઉદીશા ક્લબ તથા સંકલ્પ કેરિયર એકેડેમીના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેના સેમિનાર યોજાયો હતો. જેમાં સંકલ્પ કેરિયર એકેડેમીના ડિરેક્ટર વિકાસ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા, પરીક્ષાનું માળખું, અભ્યાસક્રમ અને તૈયારી માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/22/WmZZ5U3aNDIfTovzaOomouYayYpHk398UXMbZw2s.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 07:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhotaudepur: ક્વાંટ નગરની કરા નદીમાં ગટરોના મલીન જળ ભળતા લોકોમાં રોષ</title>
<link>https://surattimes.com/chhotaudepur-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%B3-%E0%AA%AD%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7</link>
<guid>https://surattimes.com/chhotaudepur-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%B3-%E0%AA%AD%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B7</guid>
<description><![CDATA[ કવાંટની કરા નદીમાં ઘણાં સમયથી ગટરનું ગંદુ પાણી સીધું ભળી રહ્યું હોવાની ગંભીર સમસ્યા છે. દશામા વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે જવારા તેમજ મૂર્તિના વિસર્જન હોવા છતાં સ્થાનિક તંત્ર કે પંચાયત દ્વારા નદીના પટની સફાઈ કે, ગટરનું પાણી રોકવા માટે કોઈ જ વ્યવસ્થા કરાઇ ન હતી.તંત્રની આ ઘોર બેદરકારીને કારણે શ્રાદ્ધાળુ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મા દશામાની મૂર્તિ અને જવારાનું વિસર્જન ગંદા પાણીમાં ન કરવું પડે તે માટે આખરે શ્રાદ્ધાળુએ પોતે જ આગળ આવીને શ્રામદાન કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક યુવકોએ એકઠા થઈ કરા નદી પટમાં કચરાની સફાઈ કરી હતી. નદીમાં ભળતા ગટરના પાણીને અટકાવીને અન્ય તરફ્ વાળી સ્વચ્છ પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરી હતી. શ્રાદ્ધાળુઓની આ જાત-મહેનતને કારણે હવે આવતીકાલે માતાજીની મૂર્તિઓ અને જવારાનું વિસર્જન પવિત્ર અને સ્વચ્છ પાણીમાં થઈ શકશે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, ધાર્મિક આસ્થાના આટલા મોટા પર્વ અગાઉ તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવી જોઈતી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/r4SmtKzfQjTWD2GXX3MoEtG1vWCG2BzoEVdUR2tn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surendranagar: સુરેન્દ્રનગરમાં પ્રાકૃતીક ખેતી પેદાશોની નિકાસની તકો અંગે સેમીનાર યોજાયો</title>
<link>https://surattimes.com/surendranagar-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AB%80%E0%AA%95-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surendranagar-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AB%80%E0%AA%95-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર : આત્મા પ્રોજેકટ, સુરેન્દ્રનગર અને અપેડા ગુજરાતના સંયુકત ઉપક્રમે શહેરના ત્રીમંદિર ખાતે પાકૃતીક ખેતી પેદાશોની નીકાસની તકો વિશે સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં અપેડાના રીજીયોનલ ઓફીસર સુબોધ શાહ, આત્માના પ્રોજેકટ ડાયરેકટર ભરતભાઈ પટેલ સહિતનાઓએ ખેડુતોને પાકૃતીક ખેતી દ્વારા ઉત્પાદીત પેદાશોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાની તકો, નીકાસ માટે જરૂરી ગુણવત્તાના ધોરણો, સર્ટીફીકેશનની પ્રક્રીયા અંગે માહીતી આપી હતી. આ સેમીનારમાં પાકૃતીક કૃષક નારાયણભાઈ લકુમે કપાસના મુખ્ય પાકમાં તાંદરજો, મેથી, મુળા, કાકડી જેવા આંતરપાકનું આયોજન કરવાથી જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે અને ખેડુતની આવકમાં વધારો થતો હોવાનું જણાવ્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/4RjfQPfJUNo9e1mMabRonRoFm4xAaqW1yOdEq5JY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 22 Aug 2026 02:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi News : જેતપરમાં ખેડૂત આંદોલન થયું તેજ</title>
<link>https://surattimes.com/morbi-news-%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C</link>
<guid>https://surattimes.com/morbi-news-%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C</guid>
<description><![CDATA[ મોરબીના જેતપર ખાતે વીજપોલના યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલી લડાઈને હવે વ્યાપક જનસમર્થન સાંપડી રહ્યું છે. આ લડતના ભાગરૂપે યોજાયેલી સત્યાગ્રહ છાવણીમાં હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના 100થી વધુ ખેડૂતોએ રૂબરૂ પહોંચીને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. સત્યાગ્રહ છાવણીમાં ઉપસ્થિત ખેડૂતોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ખેતરોમાં વીજપોલ ઊભા કરી દેવાને કારણે તેમની કિંમતી જમીનની કિંમતમાં મોટો ઘટાડો થાય છે. સત્યાગ્રહને આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશેખેતરમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનો અને વીજપોલના કારણે ખેતીકામ દરમિયાન વીજ કરંટનું સતત જોખમ તોળાતું રહે છે.તંત્ર અને સંબંધિત કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવા છતાં યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં આવતું નથી. જેતપર ખાતે ચાલી રહેલા આ આંદોલનને માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યભરના ખેડૂતો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપી રહ્યા છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની વળતર અંગેની ન્યાયી માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે, તો આ સત્યાગ્રહને આગામી દિવસોમાં વધુ તીવ્ર બનાવવામાં આવશે. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/63buTc7yG04yyUO0HupI5dtJYBGjl1UplzLuQiPx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal News: GBS રોગના 3 શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ, બાળકો વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ</title>
<link>https://surattimes.com/panchmahal-news-gbs-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3</link>
<guid>https://surattimes.com/panchmahal-news-gbs-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3</guid>
<description><![CDATA[ પંચમહાલ જિલ્લામાં એક દુર્લભ અને ગંભીર ગણાતા જીબીએસ (Guillain-Barre Syndrome - GBS) રોગના શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જિલ્લામાંથી એકસાથે 3 જેટલા નાના બાળકોમાં જીબીએસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં સ્થાનિકો અને આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.ગોધરા અને મોરવા હડફ તાલુકાના ગામોમાં સામે આવ્યા કેસમળી રહેલી વિગતો અનુસાર, ગોધરા તાલુકાના ગદૂકપુર ગામેથી 1 કેસ તેમજ મોરવા હડફ તાલુકાના મેત્રાણ અને મેરપ ગામેથી 2 કેસ મળી આવ્યા છે. અસરગ્રસ્ત બાળકોની ઉંમર 15 વર્ષ, 4 વર્ષ અને 2 વર્ષ છે, જેમાં બે બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે.વડોદરામાં સારવાર શરૂ, રિપોર્ટની રાહશંકાસ્પદ જીબીએસના લક્ષણો ધરાવતા આ ત્રણેય બાળકોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને વધુ અને વધુ સચોટ સારવાર માટે વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ વડોદરા ખાતે ત્રણેય બાળકોની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તમામ શંકાસ્પદ કેસ છે અને તેમના જરૂરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રોગની અધિકૃત પુષ્ટિ થશે.જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્કએકસાથે 3 શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતાં પંચમહાલ જિલ્લાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી સતર્ક બન્યું છે. સંબંધિત ગામોમાં આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી અન્ય કોઈ બાળકમાં આવા લક્ષણો હોય તો તેને સમયસર તબીબી સારવાર પૂરી પાડી શકાય.આ પણ વાંચો - 22 August Top News: 22 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/zox95m2e1tpbuvMjtglYrxsXQrMv6R6ZajXjAnog.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Diuના વણાંકબારા દરિયામાં બોટ ડૂબી, ટંડેલ સહિત 6 માછીમારોનો આબાદ બચાવ</title>
<link>https://surattimes.com/diu%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9F%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9B%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/diu%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9F%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9B%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાંકબારા સ્થિત ગોમતી માતા બીચ સામે દરિયામાં માછીમારી અર્થે ગયેલી એક બોટ ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. સાઉદવાડીના રહીશ અને બોટ માલિક શ્રીમતિ રામીબેન નાનજી સોલંકીની &#039;શિવ ચંદન&#039; (IND-DD-02 - MM198) નામની ફિશિંગ બોટ દરિયામાં અચાનક જળસમાધિ લઈ લેતાં બોટ માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ટંડેલ સહિત 6 માછીમારોનો આબાદ બચાવબોટ ડૂબવાની આ દર્દનાક હોનારત સમયે બોટમાં એક ટંડેલ (કેપ્ટન) અને પાંચ ખલાસીઓ સવાર હતા. સદનસીબે, સમયસૂચકતા અને અન્ય માછીમારોના સહયોગથી હાથ ધરાયેલી કામગીરીના કારણે બોટમાં રહેલા તમામ છ માછીમારોનો આબાદ બચાવ થયો છે. તમામ ટંડેલ અને ખલાસીઓ સંપૂર્ણપણે હેમખેમ હોવાના સમાચાર મળતાં માછીમાર સમાજ અને પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.ડ્રેજિંગના અભાવે અકસ્માતોની હારમાળા, તાકીદે કામગીરીની માગસ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, વણાંકબારા ખાતે લાંબા સમયથી બારાનું ડ્રેજિંગ (દરિયાઈ ગાળ કાઢવાનું કામ) ન થવાને કારણે અવારનવાર બોટ ડૂબી જવાની ઘટનાઓ બનતી રહે છે. દર વર્ષે ડ્રેજિંગના અભાવે માછીમારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. માછીમાર સમુદાયે વહીવટી તંત્ર સમક્ષ આક્રોશ સાથે માગ કરી છે કે અટકેલા ડ્રેજિંગ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવી હોનારતો અટકી શકે.આ પણ વાંચો : Gandhinagar News : PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણીની તૈયારી, ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી જશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/OvbujznbrYrUk9eeryo7R5jCw1h3zvH3donVghgL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar દારૂકાંડ બાદ પોરબંદર પોલીસ એક્શનમાં, બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%81%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%81%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ ભાવનગરમાં સર્જાયેલા દારૂકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર ભારે હરકતમાં આવ્યું છે. જેના પગલે પોરબંદર જિલ્લા પોલીસ પણ બુટલેગરો અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના અડ્ડાઓ અને ભઠ્ઠીઓ પર આકરા પ્રહારો કરવા માટે પોરબંદર પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.બરડા ડુંગર વિસ્તારમાં LCBના દરોડા અને ભઠ્ઠીનો નાશઆ ઝુંબેશ અંતર્ગત પોરબંદર LCB (LCB)ની ટીમે બાતમીના આધારે બરડા ડુંગરના ઊંડાણપૂર્વકના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ડુંગરાળ વિસ્તારમાં છુપાઈને ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો લિક્વિડ, કેમિકલયુક્ત આથો તેમજ ભઠ્ઠીના સાધન-સામગ્રીનો સ્થળ પર જ નાશ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિને ફટકો આપ્યો હતો.બુટલેગરો અને સંડોવાયેલા તત્વો સામે તપાસનો ધમધમાટઆ દેશી દારૂની ભઠ્ઠી કોના દ્વારા ચલાવવામાં આવી રહી હતી અને આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક બુટલેગરો કે અસામાજિક તત્વો સંડોવાયેલા છે તે દિશામાં પોરબંદર LCB પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સામેલ મુખ્ય સત્રો અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે, જેથી પંથકમાં દારૂના દૂષણને સંપૂર્ણપણે નાથી શકાય.આ પણ વાંચો : Ahmedabad News : નિતિન નવીનની નવી ટીમની પ્રથમ બેઠક, ગુજરાતથી ડેપ્યુટી CM હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/kowGFzY9WtWbMsia6C2XpdOESuqKoJNv0n8hx3oV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 21:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : નિતિન નવીનની નવી ટીમની પ્રથમ બેઠક, ગુજરાતથી ડેપ્યુટી CM હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%9F%E0%AB%80-cm-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%9F%E0%AB%80-cm-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4</guid>
<description><![CDATA[ ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદાર નીતિન નવીનની નવી ટીમની રચના બાદ આવતીકાલે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપ સંગઠનના તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રથમ બેઠક મુખ્યત્વે નવનિયુક્ત પદાધિકારીઓની પરસ્પર પરિચય બેઠક તરીકે યોજવામાં આવશે, જેમાં સંગઠનની આગામી કાર્યશૈલી અને દેશભરમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે પ્રાથમિક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિતઆ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના દરેક રાજ્યના પ્રદેશ પ્રમુખો (અધ્યક્ષો) તેમજ સંગઠન મહામંત્રીઓ ખાસ હાજર રહેશે. આ ઉપરાંત, જે રાજ્યોમાં ભાજપની સરકાર છે તે તમામ રાજ્યોમાંથી સરકારના એક ખાસ પ્રતિનિધિને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ખાસ બેઠકમાં ઉપસ્થિત રહીને રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચેના સમન્વય અંગે પ્રતિનિધિત્વ કરશે.પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંગે મંથનપરિચય બેઠક પૂર્ણ થયા બાદ દેશભરમાં યોજાનારા વિશેષ કાર્યક્રમો સંદર્ભે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનમાં સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં વ્યાપક સ્તરે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું તે અંગે આ બેઠકમાં વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવશે.આ પણ વાંચો : Gandhinagar News : ચોમાસામાં ગાંધીનગરના 6.5 કિમી રસ્તા બિસ્માર, રૂ.66 લાખના રિપેરિંગ કામને મંજૂરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/ZBcZrhHGgoxXkcnrdvBfbfpomNFIGOLlowIPzEWd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 21:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: ફરાળી પેટીસના વેપારીઓને ત્યાં RMCની રેડ, 4 સાઇટ સીલ અને 50 કિલો વાસી ખોરાકનો નાશ</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-rmc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-50-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-rmc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-50-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6</guid>
<description><![CDATA[ પવિત્ર શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓનો વપરાશ વધતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફરાળી પેટીસ અને અન્ય ફરાળી વાનગીઓ વેચતા ધંધાર્થીઓને ત્યાં સઘન સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ ખાસ કરીને સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલમાં થતી સંભવિત ભેળસેળ અટકાવવાના હેતુથી કરવામાં આવી હતી.47 પેઢીઓની તપાસ અને 50 કિલો વાસી જથ્થાનો નાશઆરોગ્ય વિભાગની ટીમોએ શહેરમાંથી કુલ 47 જેટલી પેઢીઓની આકસ્મિક તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન ભેળસેળ, અસ્વચ્છતા અને ગંદકી ધરાવતા એકમો સામે કડક પગલાં લેવાયા હતા. સ્થળ પરથી મળી આવેલો આશરે 50 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો તુરંત જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 05 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.FSS એક્ટ હેઠળ નમૂના લેવાયાફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ હેઠળ આરોગ્ય શાખા દ્વારા શંકાસ્પદ જણાતી ફરાળી પેટીસ અને ફરાળી લોટના કુલ 04 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નિયમોનું ઉલ્લંઘન કરતી 4 જાણીતી પેઢીઓ સીલ કરાઈશ્રાવણ માસ દરમિયાન પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી આરોગ્ય વિભાગે 04 પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દીધી છે.જય રામનાથ ચાઇનીઝ &amp; પંજાબી: માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસેહરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ: શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ: ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડએન્જલ ચાઇનીઝ પંજાબી: ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડઆ પણ વાંચો - Rajkot News: નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ નહીં જેવા નિયમ વચ્ચે ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/Y8NriTuc77jJUE5HkN8H8ycvP8AWqx9rrRbgSJax.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 21:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: હીરા ખરીદી કરોડોનું પેમેન્ટ ન આપનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો પકડાયો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની આંતરરાષ્ટ્રીય ઠગાઈ આચરતી ગેંગ સામે સુરત પોલીસના ઇકો સેલે મોટી સફળતા મેળવી છે. યુએસએ (USA) ની પ્રખ્યાત ડાયમંડ કંપનીઓના બોગસ ખરીદદાર બનીને સુરતના વેપારીઓ સાથે 5.32 લાખ યુએસ ડોલર (કરોડો રૂપિયા) ના હીરા મંગાવી પેમેન્ટ ન આપવાના ગુનામાં આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનાની ધરપકડ કરવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય ઠગાઈ આચરતી ગેંગ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ હીરા ઉદ્યોગના જાણીતા પ્લેટફોર્મ &#039;રેપનેટ&#039; પરથી સુરતના વેપારીઓ અને વિદેશી કંપનીઓના ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે બોગસ પ્રોફાઈલ બનાવી સુરતના વેપારીઓનો સંપર્ક કરી વિશ્વાસઘાત કરતી હતી. આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો અને તેની ગેંગ વર્ચ્યુઅલ ગેટવે અને વિદેશી નંબરોના વર્ચ્યુઅલ વોટ્સએપ એકાઉન્ટથી વેપારીઓ સાથે ચેટિંગ કરતા હતા. 6 દિવસની અંદર પૂરેપૂરું પેમેન્ટ કરી દેવાની શરતે તેઓ હીરાનો જથ્થો દુબઈ અને હોંગકોંગ ખાતે મંગાવી લેતા હતા. આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનાની ધરપકડ જેવા હીરા દુબઈ કે હોંગકોંગ પહોંચી જતા કે તરત જ આરોપીઓ પોતાના વર્ચ્યુઅલ નંબરો, ઈમેલ અને લેપટોપ આઈડી કાયમ માટે બંધ કરી દઈ ગાયબ થઈ જતા હતા.આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 6 સાથીદારોની સુરત ઇકો સેલે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી.નીતિનકુમાર ઉર્ફે કાનો આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર હોવાથી તેણે અન્ય કેટલા વેપારીઓ સાથે ઠગાઈ આચરી છે અને પચાવી પાડેલા હીરા ક્યાં મોકલ્યા છે તે દિશામાં પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: દશામા વ્રતના અંતિમ દિવસે AMC દ્વારા 7 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા, નદી-તળાવોમાં પ્રદૂષણ અટકાવવા આયોજન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/OrypkLGHFIi3sDSM0l0iEcMAymZsfxFdbyJWtwld.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : રત્નકલાકારોના શોષણ સામે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક, યોગ્ય મજૂરી માટે સરકારને રજૂઆત</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%95-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%95-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાતના ડાયમંડ ઉદ્યોગમાં રત્નકલાકારોના શોષણનો મુદ્દો હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સુરત, તળાજા અને મહુવા જેવા હીરા ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોમાં મજૂરીના ભાવવધારાને લઈને રત્નકલાકારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. વર્ષોથી પરસેવો પાડતા આ કારીગરોને તેમના કામના પ્રમાણમાં યોગ્ય વેતન અને મજૂરી ન મળતા હવે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક મૂડમાં આવી ગયું છે અને કામદારોના હિત માટે મેદાને ઉતર્યું છે.હડતાળ છતાં તંત્રની બેદરકારી અને મીલીભગતનો આક્ષેપપોતાની વ્યાજબી માંગણીઓ મનાવવા માટે રત્નકલાકારો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હોવા છતાં, સરકારી તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. યુનિયન દ્વારા સરકાર અને હીરાના કારખાનેદારો (માલિકો) વચ્ચે મીલીભગત હોવાના આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. રત્નકલાકારોનું સ્પષ્ટ માનવું છે કે માલિકો દ્વારા થતા આર્થિક શોષણ સામે આંખ આડા કાન કરીને તંત્ર શ્રમિકોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત અને નિરાકરણની માંગઆ સમગ્ર મામલે ડાયમંડ વર્કર્સ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને રત્નકલાકારોને યોગ્ય હીરા મજૂરી મળે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે. વધુમાં, સરકારી શ્રમ વિભાગમાં અપૂરતા મહેકમને કારણે મજૂરોના પ્રશ્નોનું સમયસર અને યોગ્ય નિરાકરણ થતું ન હોવાની સમસ્યા પણ આગળ ધરવામાં આવી છે, જેને તાત્કાલિક ધોરણે ઉકેલવા યુનિયને અપીલ કરી છે.આ પણ વાંચો : Gujarat Policeની ટેક્નિકલ ભરતીની પરીક્ષા 23 ઓગસ્ટે, 25 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/ZxgDGd7YDBEsSSuN1OPCfwuCkcrxoHaSjfBtVmwA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં પેટ ઓનર્સ માટે AMCની નવી પહેલ, અંતિમવિધિ બાદ મળશે સર્ટિફિકેટ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-amc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-amc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F</guid>
<description><![CDATA[ અમદાવાદના પેટ લવર્સ માટે એક સારા સમાચાર છે. હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા પેટ ડોગ્સ અને કેટ્સની અંતિમ ક્રિયા બાદ તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ પ્રકારની પહેલ કરનાર AMC પ્રથમ મહાનગરપાલિકા બની છે. અંતિમવિધિ માટે ખાસ સ્મશાનગૃહ બનાવાયું અગાઉ આઠ મહિના પહેલા AMC દ્વારા પેટ ડોગ્સ અને કેટ્સ માટે અંતિમ વિધિની ખાસ સુવિધા ધરાવતું સ્મશાનગૃહ શરૂ કરવામાં આવ્યું હતું. 30 લાખ રૂપિયાના ખર્ચે CNG દ્વારા સંચાલિત આ સ્મશાનગૃહમાં એક સમયે 2 થી 3 ડોગ્સના અંતિમ સંસ્કાર થાય તેવી ક્ષમતા વિકસાવવામાં આવી છે.  પેટ ઓનર્સ કે જે તેમના પેટ્સને પોતાના ઘરના સભ્યની જેમ માનતા હોય છે અને પેટ્સની પણ પરિવારના સભ્યની જેમ જ લાગણી અને સન્માનપૂર્વક અંતિમ વિધિ કરાવતા હોય છે તેમના માટે આ સુવિધા ખાસ ઉપયોગી બની રહી છે એવામાં હવેથી અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ AMC દ્વારા સર્ટિફિકેટ પણ આપવાની આ પહેલ એ પેટ લવર્સ માટે આવકારદાયક છે. સ્મશાનગૃહની સુવિધા મેળવવા શું કરવું શહેરમાં જે પેટ ઓનર આ સુવિધાનો લાભ લેવા માગતા હોય તેમણે પેટ ડોગના મૃત્યુની જાણ 155303 નંબર પર કરવાની રહેશે. એના પછી તેમણે પેટ ડોગનાં રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહેશે. જેના પછી સંબંધિત વિભાગની ટીમ દ્વારા જે તે પેટ ઓનરના ઘરે પહોંચી પૂજાવિધિ ફૂલહાર બાદ વિધિવત તેને સ્મશાનગૃહ પર લાવી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સ્મશાનગૃહ CCTVથી સજ્જ છે, જો માલિક વિધિમાં સામેલ ન થવા માગતા હોય તો તેઓ ઘરબેઠા પણ અંતિમવિધિ જોઇ શકે છે. આ ઉપરાંત જે માલિકોએ પેટ્સનું રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેમના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ આપવામાં આવે છે. પરિવારજનો માટે પેટ્સના ફોટો તથા વીડિયો મોકલવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.પેટ્સને દફનાવવાને બદલે અંતિમ સંસ્કાર કેમ?પેટ્સની દફનવિધિને બદલે અંતિમ સંસ્કારની પદ્ધતિ અપનાવવાનું મુખ્ય કારણ એ છે કે દફનાવવા માટે ઘણીવાર જમીન ઉપલબ્ધ હોતી નથી. તેમજ કોઇ રોગચાળાને કારણે જો તેનું મૃત્યુ થયું હોય તો જમીન પ્રદૂષિત થવાનો કે સંક્રમણ ફેલાવવાનો પણ ભય રહે છે જેને ટાળવા માટે પણ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે.  આ પણ વાંચો   :     Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/RWXeCTXb8OSotA7La7i1lUt5d1lh1lDZOcq56FC6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં નારોલ પોલીસે ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ગોળીઓ સાથે એક આરોપીની ધકરકડ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%95%E0%AA%B0%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%95%E0%AA%B0%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત નારોલ પોલીસ સ્ટેશનની એનડીપીએસ (NDPS) સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને નશીલા પદાર્થોના કાળા કારોબાર સાથે સંકળાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી નાશીરખાન ઉર્ફે સંજય ઉર્ફે માનસીક પઠાણના કબજા હેઠળના મકાનમાંથી પોલીસે ઘાતક એમડી ડ્રગ્સ, ગાંજો તેમજ મોટા પ્રમાણમાં નશાકારક ગોળીઓનો જથ્થો પકડી પાડ્યો છે.31 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 128 ગ્રામ ગાંજો જપ્તપોલીસે આરોપીના મકાનમાં હાથ ધરેલી સઘન તલાશી દરમિયાન રૂ.96,000ની અંદાજિત કિંમતનું 31 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.6,400ની કિંમતનો 128 ગ્રામ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મકાનમાંથી ડ્રગ્સ અને ગાંજા ઉપરાંત તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાતી Alprazolam 0.5 MGની 300 નશાકારક ગોળીઓ તથા Pregalab 300 ની 350 ટેબલેટનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે.રૂ.1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયોનારોલ પોલીસે સ્થળ પરથી નશીલા પદાર્થો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4,17,520.80ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નશાકારક પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/ZrDXiXaI6GP7Sl7HDOl0T208RH2iEA4G3NNmpDpi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 13:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagarમાં પીધો ઝેરી દારૂ, સુરત પહોંચ્યા બાદ યુવક બ્રેઇન ડેડ જાહેર</title>
<link>https://surattimes.com/bhavnagar%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%87%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A1-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/bhavnagar%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%87%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A1-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરત સુધી પહોંચી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના યુવક સંજયસિંહ ડોડીયાની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે.સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધોમળતી માહિતી મુજબ સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ સુરત પહોંચ્યા હતા., જ્યાં તેમની તબિયત લથડી હતી. ઝેરી દારૂની ગંભીર અસરને કારણે તેમનું મગજ ડેમેજ થયું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 દિવસથી યુવક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતો.યુવક ICUમાં દાખલ હતોતબિયત વધુ ગંભીર બનતાં તેને સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસથી યુવક ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો.હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો સારવાર દરમિયાન તેમની સ્થિતિ સતત નાજુક રહેતાં હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી છે. ઝેરી દારૂ પીધા બાદ તેની અસર માત્ર ઘટનાસ્થળ પૂરતી સીમિત રહી નથી, પરંતુ અન્ય શહેરોમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્તોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે.અત્યાર સુધી 9 લોકોના મોત થયા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, સુરતમાં સારવાર લઈ રહેલા મૂળ ભાવનગરના યુવકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા આ દુર્ઘટનાની માનવીય કરુણતા વધુ ઘેરી બની છે.અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા હવે ઝેરી દારૂ પીધેલા અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા વધી રહી છે. આ સમગ્ર કેસમાં નકલી દારૂના ઉત્પાદન, સપ્લાય અને વેચાણના નેટવર્કની તપાસ સાથે અસરગ્રસ્તોની સારવાર પર પણ તંત્રની નજર કેન્દ્રિત છે.   આ પણ વાંચો  :   Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/lLzqdroQvqvGBQb2YlDXZKdADtoVhjZ7Tbmm2hKJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 13:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : નિકોલમાં નકલી દારૂ ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારુની બોટલમાં કેમિકલવાળો માલ બનાવવાનો ખેલ ઝડપાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તી બ્રાન્ડના દારૂમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવાની તૈયારી ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવીનિકોલ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે અટલ આવાસ યોજનાના ગેટ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જ્યુપિટર વાહન સાથે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી આરોપી પાસેથી અંદાજે રૂ.5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછના આધારે તપાસ આગળ વધારતાં કુબેરનગર વિસ્તારમાં દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી આવી હતી. ઉપરાંત પ્લાસ્ટિકની 4 બોટલો અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.9,500નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવતાતપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે સસ્તી બ્રાન્ડના દારૂમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેનો સ્વાદ અને દેખાવ બદલવામાં આવતો હતો. ત્યારબાદ ખાલી બોટલોમાં આ દારૂ ભરી મોંઘી બ્રાન્ડના બનાવટી સ્ટીકર અને સીલ લગાવી તેને વેચાણ માટે તૈયાર કરવામાં આવતો હતો.ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર લાવતાતપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે દિનેશ જંડાવાલા ચામુંડા બ્રિજ પાસે આવેલી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ લાવતો હતો. એટલે કે નકલી દારૂને અસલી અને મોંઘી બ્રાન્ડનો દેખાવ આપવા માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સુનિલ માખીજાની ધરપકડપોલીસે સુનિલ ઉર્ફે સોનુ માખીજા અને દિનેશ જંડાવાલા સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ સુનિલ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર દિનેશ જંડાવાલા સહિત અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.   આ પણ વાંચો :    Bhavnagar નકલી દારૂકાંડમાં બોગસ કંપનીથી બની ‘મોતની બ્રાન્ડ’, સરકારી તંત્રનું &#039;ટોપ ટુ બોટમ&#039; ફેઈલ્યોર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/aFevrfuSZipPwfAQ6d1knrS7yG9NAdXfM4vfRBuN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 11:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : ઘરનું સપનું કે ભાડાનો ધંધો? PM આવાસના મકાનોમાં 175 ભાડૂતો મળતાં તંત્ર ચોંક્યું</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%98%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A7%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B-pm-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-175-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%98%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A7%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B-pm-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-175-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભાડે ચઢાવી આર્થિક લાભ મેળવવાનો ખેલ સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજિત 2,500થી વધુ આવાસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 175 જેટલા મકાનોમાં ભાડૂતો રહેતા હોવાનું સામે આવ્યું છે.કેટલાક લોકો ભાડાની આવક મેળવવા માટે ઉપયોગ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રહેવા માટે ફાળવવામાં આવેલા મકાનોનો કેટલાક લોકો ભાડાની આવક મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવેલા આંકડાઓએ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા કર્યા છે.મોટાભાગના મકાનોમાં તાળાચેકિંગ દરમિયાન મોટાભાગના મકાનોમાં તાળા લાગેલા પણ જોવા મળ્યા હતા. હવે આવા તાળા લાગેલા મકાનોનું ફરીથી ચેકિંગ કરવામાં આવશે. જો પુનઃતપાસ દરમિયાન મકાનમાં ભાડૂતો રહેતા હોવાનું અથવા લાભાર્થી દ્વારા મકાનનો ગેરરીતે ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.ભાડૂતો પાસેથી જરૂરી માહિતી એકત્ર કરવાની પ્રક્રિયાભાડૂતો પાસેથી જરૂરી માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેના આધારે મૂળ મકાન માલિકો અને લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નિયમોનો ભંગ થયો હોવાનું સાબિત થશે તો લાભાર્થીને ફાળવવામાં આવેલ આવાસ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.ગેરરીતિના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ શક્યતાઆ ઉપરાંત ગંભીર ગેરરીતિના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર તપાસ સુરત મહાનગરપાલિકાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.કેટલાક લાભાર્થીઓ આવકનું સાધન બનાવે છેગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘર મળે તે હેતુથી ફાળવાયેલા આવાસોને કેટલાક લાભાર્થીઓ આવકનું સાધન બનાવી રહ્યા હોવાનો મુદ્દો સામે આવતા હવે સવાલ એ છે કે તપાસ બાદ માત્ર નોટિસ સુધી કાર્યવાહી સીમિત રહેશે કે પછી ખરેખર આવાસ રદ કરીને જવાબદારી નક્કી કરવામાં આવશે?   આ પણ વાંચો   :    Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ..... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/XOMLHPhiMxALOOe3N9eu37BLuEAtQJnEhSYUx66E.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 11:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના વડસરમાં મારામારીના વાયરલ વીડિયો મામલે 9 આરોપીઓની ધરપકડ</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-9-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-9-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના વડસર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે થયેલી જૂથ અડફત અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને અટલાદરા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં સંકળાયેલા કુલ 9 આરોપીઓની ધડપકડ કરી લીધી છે, જેમાં 5 સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. અટલાદરા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસે ઘટનાસ્થળ નજીક જ કાન પકડીને ઉઠબેસ કરાવી જાહેરમાં માફી મંગાવી હતી, જેથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ જાય.મુખ્ય 4 આરોપીઓની પણ અટકાયતઅટલાદરા પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને વુડા (VUDA) ના મકાનોમાં રહેતા મુખ્ય ચાર પુખ્ત વયના આરોપીઓ બિહારી કેસરી, સંદીપ વાઘેલા, સચિન જાદવ અને અનિકેત કેસરીની વિધિવત ધરપકડ કરી છે. આ સિવાય ગુનામાં સામેલ 5 સગીરો સામે પણ કાયદાકીય જોગવાઈ મુજબ બાળ અદાલત સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ વીડિયોમાં આરોપીઓ જે રીતે હિંસક વર્તન કરી રહ્યા હતા તે જોતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસની આ આકરી કાર્યવાહીથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.પાન મસાલાના ગલ્લા પર થયો હતો વિવાદપોલીસની પ્રાથમિક પૂછપરછમાં મારામારી પાછળનું તુચ્છ કારણ સામે આવ્યું છે. પાનના ગલ્લા પર પાન-મસાલા કે પડીકી ખરીદતી વખતે રૂપિયા 500ની ચલણી નોટના છૂટા પૈસા આપવા બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય અણબનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આરોપીઓએ સામસામે આવીને મારપીટ કરી હતી અને વિસ્તારમાં અશાંતિ ફેલાવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસની કામગીરી ચાલુ રાખી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/rIFJP2yXirzOIlbETZAKpgBI4wHhRFZpiJixaUab.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 11:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Rainfall Deficit Explainer: ચોમાસાની વિચિત્ર ભાત, ક્યાંક ગાજ્યા અને વરસ્યા, તો ક્યાંક માત્ર વાદળાં ઘેરાયા</title>
<link>https://surattimes.com/gujarat-rainfall-deficit-explainer-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-rainfall-deficit-explainer-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ચાલુ વર્ષે ગુજરાતમાં મેઘરાજાનો મિજાજ કંઈક અલગ જ રૂપ ધારણ કરીને આવ્યો છે. રાજ્યમાં “ક્યાંક ગાજ્યા અને વરસ્યા, તો ક્યાંક માત્ર વાદળાં ઘેરાયા” જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના એક છેડે ધોધમાર વરસાદથી નદી-નાળાં અને ડેમો છલકાઈ રહ્યા છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ધરતી ચિરાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા 1 જૂન 2026 થી 20 ઓગસ્ટ 2026 સુધીના સંચિત વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો સમગ્ર ગુજરાતનો સરેરાશ વરસાદ સામાન્યની નજીક એટલે કે -3% દેખાય છે, પરંતુ આ આંકડા પાછળ વિસ્તાર અનુસાર વરસાદના આંકડાની મોટી અસમાનતા છુપાયેલી છે.દ્વારકામાં દુકાળના એંધાણ: -86% વરસાદની રેકોર્ડબ્રેક અછતગુજરાતમાં હાલની સૌથી ચિંતાજનક સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં “દુકાળમાં અધિક માસ” જેવો ઘાટ સર્જાયો છે. 20 ઓગસ્ટ સુધી દ્વારકામાં સામાન્ય રીતે 422.3 મીમી વરસાદ થવો જોઈતો હતો, પરંતુ તેની સામે વાસ્તવિક વરસાદ માત્ર 58.0 મીમી જ નોંધાયો છે. પરિણામે જિલ્લામાં વરસાદની અછત સીધી -86% સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી સિઝનનો માત્ર 14% વરસાદ પડતાં પીવાના પાણીથી લઈને ખેતી અને પશુધન માટે આગામી દિવસો અત્યંત નિર્ણાયક બની રહેશે.પોરબંદર અને જામનગરમાં પણ મેઘરાજાએ ‘હાથતાળી’ આપીદ્વારકા બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ચોમાસું તદ્દન નબળું સાબિત થયું છે. પોરબંદરમાં સામાન્ય 526.3 મીમી વરસાદ સામે માત્ર 159.4 મીમી વરસાદ નોંધાતાં -70% ની તીવ્ર અછત સર્જાઈ છે. જ્યારે જામનગરમાં સામાન્ય 478.4 મીમી ની સામે 216.0 મીમી વરસાદ પડતાં -55% ની અછત નોંધાઈ છે. આ વિસ્તારોમાં “આભ ફાટ્યું નહીં અને ધરતી તરસી રહી” જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત જૂનાગઢમાં -30% (478.2 મીમી), ગીર સોમનાથમાં -33% (468.4 મીમી) અને સૌરાષ્ટ્રના આર્થિક કેન્દ્ર રાજકોટમાં -25% (354.7 મીમી) અછત નોંધાઈ છે.કચ્છ પ્રદેશ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ ચિંતાના વાદળોરણપ્રદેશ ધરાવતા અને ભૌગોલિક રીતે સંવેદનશીલ એવા કચ્છ જિલ્લામાં સામાન્ય સરેરાશ 297.2 મીમી સામે અત્યાર સુધી માત્ર 136.2 મીમી વરસાદ થયો છે, જે -54% ની મોટી અછત દર્શાવે છે. રણપ્રદેશમાં આટલી મોટી અછતથી પશુપાલકો માટે ઘાસચારાનો વિકટ પ્રશ્ન ઊભો થઈ શકે છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ &quot;ચારે તરફ સરખી ગંગા વહેતી નથી&quot; તેવું ચિત્ર છે. દાહોદમાં -36% (360.5 મીમી), અરવલ્લીમાં -35% (394.8 મીમી) અને સાબરકાંઠામાં -34% (410.6 મીમી) અછત છે, જ્યારે મધ્ય ગુજરાતના વડોદરામાં -20% અને છોટાઉદેપુરમાં -17% ઓછો વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: ‘છપ્પર ફાડીને’ વરસ્યા મેઘરાજાએક તરફ જ્યાં સૌરાષ્ટ્ર-કચ્છ પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યાં દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વલસાડ જિલ્લામાં 2660.2 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 68% વધુ છે. નવસારીમાં 2220.6 મીમી વરસાદ સાથે 58% અને સુરતમાં 1468.1 મીમી વરસાદ સાથે 50% નો વધારો થયો છે. આ સિવાય મધ્ય ગુજરાતના ખેડામાં 45% અને સુરેન્દ્રનગરમાં 28% વધુ વરસાદ નોંધાયો છે. આમ, એક જ રાજ્યમાં વલસાડમાં જળબંબાકાર, તો દ્વારકામાં સૂકીભઠ ધરતી જેવા બે વિરોધાભાસી દ્રશ્યો સર્જાયા છે.ઓછા સમયમાં અતિભારે વરસાદથી તારાજી, છતાં ક્યાંક અછતરાજ્યમાં આ વર્ષનું ચોમાસાની સૌથી ગંભીર બાબત એ છે કે, વરસાદની તીવ્રતા ઓછી સમયાવધિમાં ખૂબ વધારે રહી છે. વલસાડ, નવસારી, સુરત ઉપરાંત અમરેલી અને જૂનાગઢના માણાવદર જેવા વિસ્તારોમાં ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર અને પાણી ભરાવાની સ્થિતિથી તારાજી સર્જાઈ હતી. એટલે કે &quot;થોડા સમયમાં ઘણું વરસે અને બાકીનો સમય આકાશ સૂનું રહે&quot; તેવી સ્થિતિથી ક્યાંક પાક ધોવાઈ ગયો છે, તો ક્યાંક પાક સૂકાઈ રહ્યો છે.ખેડૂતો અને પશુપાલકો માટે ‘આગળ કૂવો ને પાછળ ખાઈ’ જેવી સ્થિતિસૌરાષ્ટ્ર અને કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોમાં કપાસ, મગફળી અને તલ જેવા ખરીફ પાકો પર સંકટના વાદળો ઘેરાયા છે. વાવેતર કર્યા બાદ વરસાદ ન ખેંચાતા પાકની વૃદ્ધિ અટકી ગઈ છે. આ ઉપરાંત ભૂગર્ભ જળસ્તર નીચે જવાથી કૂવા અને બોરવેલ ખાલી થવા લાગ્યા છે, જેનાથી આગામી શિયાળુ પાકના સિંચાઈના પાણી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘાસચારાની અછત સર્જાતા પશુપાલકો માટે પણ પશુધન સાચવવું મુશ્કેલ બની રહ્યું છે.કૃષિ અને પીવાના પાણી પર ગંભીર અસરોનું જોખમવરસાદની આ અછતની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડવાની પૂરતી શક્યતા છે:પાક નિષ્ફળ જવાની ભીતિ: સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારોમાં વરસાદની -50% થી વધુ અછત છે, ત્યાં કપાસ, મગફળી અને તલ જેવા મુખ્ય ખરીફ પાકોને મોટું નુકસાન થઈ શકે છે.ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો: વરસાદ ન પડવાના કારણે બોરવેલ અને કૂવાઓના વોટર ટેબલ નીચે જશે, જેનાથી શિયાળુ રવિ પાક માટે સિંચાઈનું સંકટ ઊભું થશે.ડેમ અને જળાશયોની સ્થિતિ: દ્વારકા, પોરબંદર અને જામનગરના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નહિવત રહી છે, જેથી આવનારા દિવસોમાં સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણીના કાપ અથવા ટેન્કર રાજ શરૂ કરવાની ફરજ પડી શકે છે.ઓગસ્ટ-સપ્ટેમ્બર બનશે ‘ગેમચેન્જર’: સરકારે ‘પાણી પહેલાં પાળ’ બાંધવી પડશેહવામાન વિભાગના 20 ઓગસ્ટ સુધીના ડેટા મુજબ દ્વારકા (-86%), પોરબંદર (-70%), જામનગર (-55%) અને કચ્છ (-54%) માટે ચોમાસાના બાકીના દિવસો અત્યંત નિર્ણાયક છે. જો આગામી દિવસોમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નહીં થાય, તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આથી, “પાણી પહેલાં પાળ બાંધવી” ની નીતિ અપનાવી તંત્રે અત્યારથી જ અછતગ્રસ્ત વિસ્તારો માટે પીવાના પાણીના ટેન્કરો, રાહત દરે ઘાસચારો અને ખેડૂતો માટે સિંચાઈના આગોતરા આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.આ પણ વાંચો - 21 August Top News: 21 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/2MtlepaX0NZZZUeAES6NFbLP1vodMkaNhB4oVFes.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 08:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: સતત ત્રીજા દિવસે 280 હોટલ&#45;રેસ્ટોરન્ટમાં તપાસ</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%96-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%A4-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-280-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%96-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%A4-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-280-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8</guid>
<description><![CDATA[ Suratમાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: સતત ત્રીજા દિવસે 280 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસસુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આક્રમક ઝુંબેશ ચાલુ રાખી છે. સતત ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વ્યાપક તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમે કુલ 280 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં ચકાસણી કરીને માનવ વપરાશ માટે અયોગ્ય એવા 1,413 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.તાકીદના ધોરણે 14 હોટલો બંધ કરાવાઈતપાસ દરમિયાન આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને ગંદકી વચ્ચે ખોરાક બનાવનાર 148 હોટલ-રેસ્ટોરન્ટોને મનપા દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, અત્યંત ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા જણાતાં 14 હોટલ અને રેસ્ટોરન્ટોને તાત્કાલિક અસરથી બંધ (સીલ) કરી દેવાનો આકરો આદેશ આપવામાં આવ્યો છે. નિયમોનો અનાદર કરવા બદલ અને અસ્વચ્છતા રાખવા બદલ તંત્ર દ્વારા સ્થળ પર જ કુલ રૂપિયા 4.99 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.સતત કાર્યવાહી છતાં ભેળસેળિયાઓ બેફામમનપાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે આટલી આકરી કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કેટલાક ભેળસેળિયા અને અપ્રમાણિક વેપારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમતો રમી નફો રળતા આવા વેપારીઓ સામે તંત્રએ પણ આગામી દિવસોમાં આ જ રીતે આકરાં પગલાં ભરવાનું ચાલુ રાખવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. મનપાની આ ઝુંબેશથી ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/sU9OAV0oXjhsKWicdAe0RprcSoEXgyAJd2TuOMeV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 08:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: જિલ્લામાં 4,073 ડ્રોપ આઉટ બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડાયા</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-4073-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%86%E0%AA%89%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%83-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-4073-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%86%E0%AA%89%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%83-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ નવસારીની એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે &#039;સમરસ વિદ્યા સેતુ&#039; અભિયાન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ તરફ્ વાળવામાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ આર્થિક કારણોસર ન અટકે તે માટે રાજ્ય સરકારે સરસ્વતી વિદ્યા સહાય યોજના તેમજ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે &#039;નમો લક્ષ્મી યોજના&#039; અને &#039;નમો સરસ્વતી યોજના&#039; જેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું કે, સામાજિક મજબૂરીઓ, પરિવારનું સ્થળાંતર કે સિઝનલ રોજગારીના કારણે અભ્યાસ અધૂરો છોડનાર બાળકોને શોધીને શાળાએ લાવવાનું સરાહનીય કાર્ય કર્મયોગીઓએ કર્યું છે. નવસારી જિલ્લાને 100% સાક્ષરતા તરફ્ લઈ જવા અને ડ્રોપઆઉટ દર શૂન્ય કરવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી શાળાઓના પુસ્તકો અને કમ્પ્યૂટર લેબ્સને પૂર્વવત કરવા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા શાળા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉમદા આશય સાથે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા 4થી 5 મહિનામાં તંત્રના સઘન પ્રયાસોથી નવસારી જિલ્લાના 4,073 ડ્રોપ આઉટ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ આપી અભ્યાસ કરતા કરવામાં આવ્યા છે. શાળા અભ્યાસ ઉપરાંત 1,200થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓને ITI તથા વિવિધ કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/yD2BnLKRw9hck78ykpOyzpN4hHOvS3H3EpPxA1bL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 03:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: સાડી સ્કીમની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી કરનારો બીલીમોરાથી ઝડપાયો</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%80%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%80%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ નવસારી એલસીબીના પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ્ છેતરપિંડીના નોંધાયેલા ગુનાના આરોપીઓને પકડવા માટે સીસીટીવી ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કાર્યરત હતાં તે વખતે બાતમી મળી હતી કે મરોલી, ગણદેવી અને બીલીમોરા વિસ્તારમાં સ્કૂલની શિક્ષિકાઓ અને ભોળી ગૃહિણીઓને મુખ્યરૂપે ટાર્ગેટ કરતો હતો. તે મહિલાઓને સાડીઓ ઉપર વિશેષ સ્કીમ આપવાના બહાને લલચાવતો અને કલકત્તાની બ્રાન્ડેડ સિલ્ક-કોટનની સાડીઓનું વેચાણ કરતો હતો. ત્યારબાદ સાડીઓ કે પૈસા પરત આપવાના વાયદા મુજબ પરત નહીં આપીને લાખોની છેતરપિંડી કરવાના ગુનાનો આરોપી બીલીમોરા રેલવે સ્ટેશન પાસે છે. જેના આધારે (LCB)ની ટીમે વોચ ગોઠવી આરોપી સંજુ ઉર્ફે સંજીબ સુશીલ પાલ (રહે. દિનેશ ચૌહાણના ભાડાના મકાનમાં, રામપુરા, ચંદુલાલ શેઠની શેરી, સૈયદપુરા, સુરત- મૂળ રહે. ઓમબિકાપુર ગામ, સોડપુર, થાણા-ધોલા, પોસ્ટ-નાટાગર, જી. 24-પરગણા, વેસ્ટ બંગાલ)ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી કલકત્તાની બ્રાન્ડેડ સિલ્ક-કોટનની સાડીઓ અને રોકડ રકમ મળી કુલ 1,05,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજુ ઉફ્ર્ સંજીબ પાલે અગાઉ પણ નવસારી શહેર ઉપરાંત બારડોલી, વાલોડ અને તાપી જિલ્લામાં લોભામણી સ્કીમના નામે મહિલાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/21/xkDlagDUsgHlVmHtBSN6qA0T9ukUzgstIVHOpYBT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 03:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>21 August Top News: 21 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/21-august-top-news-21-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/21-august-top-news-21-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 21 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રીય, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ આકાર લઈ રહી છે. એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના સિલીગુડીના પ્રવાસે છે, તો બીજી તરફ પંજાબમાં કૌમી ઇન્સાફ મોરચા દ્વારા &#039;પંજાબ બંધ&#039;નું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થાનિક રાજકારણ, વિકાસ કાર્યો, વિરોધ પ્રદર્શનો અને ધાર્મિક બેઠકોનો ધમધમાટ છે. આ સાથે જ BRICS બેઠક, કીવમાં શોક દિવસ અને જ્યોતિષીય ઘટના સમસપ્તક યોગ જેવા વિવિધ મુદ્દાઓ આજે ચર્ચાના કેન્દ્રમાં છે.અમિત શાહનો સિલીગુડી પ્રવાસ, સીમા સુરક્ષા અને કાયદાકીય સમીક્ષાકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 અને 22 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળના સિલીગુડીના બે દિવસીય પ્રવાસે રહેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ &#039;ચિકન નેક&#039; વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમાઓની સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો તાલમેલ મજબૂત કરવાનો છે. તેઓ સવારે 11:15 વાગ્યે SSB સીમાંત મુખ્યાલય ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ/શિલાન્યાસ કરશે, બપોરે 2:30 વાગ્યે કાવાખાલી ગ્રાઉન્ડ ખાતે નવા ત્રણ કાયદાઓ પરની પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને સાંજે 4:20 વાગ્યે હોટેલ મેફેરમાં હેલ્પલાઇન સમીક્ષા બેઠક યોજશે.પંજાબમાં કૌમી ઇન્સાફ મોરચાનું &#039;પંજાબ બંધ&#039;નું એલાનજેલમાં બંધ સિખ કેદીઓની મુક્તિની માગણી સાથે કૌમી ઇન્સાફ મોરચા દ્વારા 21 ઓગસ્ટના રોજ &#039;પંજાબ બંધ&#039;નું આહ્વાન કરવામાં આવ્યું છે. અગાઉના પ્રદર્શનો દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ટકરાવને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનને પગલે કલમ 144 લાગુહાલની અનામત પ્રથાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને જંતર-મંતર ખાતે નિષેધાજ્ઞા લાગુ કરી 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા કે સરઘસ કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું શિયાળુ સત્ર 21 ઓગસ્ટથી શરુજમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની મંત્રીપરિષદની ભલામણ પર 21 ઓગસ્ટથી વિધાનસભાનું શિયાળુ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો, રાજકીય મુદ્દાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંબંધિત પ્રશ્નો ગાજવાની શક્યતા છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો સિંઘાપોર પ્રવાસનો અંતિમ દિવસકેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ 70 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે સિંઘાપોરના પ્રવાસે છે. 21 ઓગસ્ટના રોજ મુલાકાતના અંતિમ દિવસે તેઓ મરીના બે સેન્ડ્સ ખાતે આયોજિત ICAI ASEAN Conference 2026ને મુખ્ય વક્તા તરીકે સંબોધિત કરશે.બીજેપી મહિલા મોરચા દ્વારા પીએમ મોદીને રક્ષા કવચ મોકલાશે21 ઓગસ્ટના રોજ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજશે. આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાતની મહિલા મોરચાની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષા કવચ મોકલવામાં આવશે.AMC રોડ કમિટીની બેઠક: નવા આઇકોનિક રોડને મળશે મંજૂરીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રોડ કમિટીની બેઠક 21 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે યોજાશે. આ બેઠકમાં શહેરમાં નવા આઇકોનિક રોડના નિર્માણ કાર્યોને મંજૂરી આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે MP-MLA સંકલન બેઠક21 ઓગસ્ટના રોજ રિવરફ્રન્ટ સ્થિત AMC ઓફિસ ખાતે સાંસદો અને વિધાયકોની સંકલન બેઠક યોજાશે. જેમાં શહેરના વિકાસ અને સ્થાનિક પ્રશ્નો અંગે ધારાસભ્યો પોતાના મુદ્દાઓ રજૂ કરશે.ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માગ સાથે રેલીશિહોરી ગ્રામ પંચાયતમાંથી અંદાજે 1,300થી 1,500ની વસ્તી ધરાવતા ઉંદરિયાવાસ ગામને અલગ પંચાયત બનાવવાની 5 વર્ષ જૂની માગ સાથે 21 ઓગસ્ટે 200થી વધુ ગ્રામજનો શિહોરી હાઇવે ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી વિરોધ રેલી યોજી આવેદનપત્ર પાઠવશે.શાળા છોડી ગયેલા બાળકો માટે &#039;સમરસ વિદ્યા સેતુ અભિયાન&#039;શાળા છોડી ગયેલા ડ્રોપઆઉટ બાળકોને શોધીને ફરી શિક્ષણ સાથે જોડવા માટે આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને 21 ઓગસ્ટે &#039;સમરસ વિદ્યા સેતુ અભિયાન&#039; કાર્યક્રમ યોજાશે.ભરૂચ કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શનભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવશે.થરાદ કલેક્ટર કચેરી સામે કોંગ્રેસના ધરણાવાવ-થરાદ વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થોના વેચાણના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા 21 ઓગસ્ટે થરાદ કલેક્ટર કચેરી સામે ધરણા અને પ્રદર્શન કરાશે.મામલતદાર કચેરી ખસેડવાના વિરોધમાં બાયડ બંધનું એલાનબાયડ શહેરથી મામલતદાર કચેરી 5 કિલોમીટર દૂર વાત્રક ખાતે ખસેડવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા 21 ઓગસ્ટે બાયડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. લોકોની માગ છે કે કચેરી બાયડ શહેરમાં જ રાખવામાં આવે.સાપુતારામાં ભાજપનું ત્રણ દિવસીય પ્રશિક્ષણ મહાભિયાનપંડિત દીનદયાળ ઉપાધ્યાય ગુજરાત પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત ડાંગના સાપુતારા ખાતે ભાજપનું 3 દિવસીય પ્રશિક્ષણ યોજાશે, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને ડૉ. પ્રશાંત કોરાટ કાર્યકરોને માર્ગદર્શન આપશે.પાટણને નવી ટ્રેનનું સ્ટોપેજ, ભરતસિંહ ડાભી લીલી ઝંડી આપશેટ્રેન નં. 20625/20626 ભગત કી કોઠી-ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ રેલવે સ્ટેશને સ્ટોપેજ મળ્યું છે. 21 ઓગસ્ટ, 2026 (શુક્રવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે સાંસદ ભરતસિંહજી ડાભી આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.કામરેજ સુગર મિલની ચૂંટણીની મતગણતરીકામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની 14 બેઠકો પર 35 ઉમેદવારો માટે સરેરાશ 56% મતદાન બાદ 21 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. 4 બેઠકો અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે.અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અંગે મંત્રી ઋષિકેશ પટેલની બેઠકઅંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની પદયાત્રિકોની સુવિધા અને સેવા વ્યવસ્થા અંગે શ્રી ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાશે.પુણેમાં 12મી BRICS કમ્યુનિકેશન્સ મંત્રીઓની બેઠક21 ઓગસ્ટે ભારતના યજમાનપદે પુણે ખાતે 12મી BRICS કમ્યુનિકેશન્સ મંત્રીઓની બેઠક યોજાશે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ICT ક્ષેત્રે સહયોગ પર ચર્ચા થશે.રશિયન હુમલા બાદ કીવમાં 21 ઓગસ્ટે શોક દિવસની જાહેરાતકીવ પર રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલામાં 12 લોકોના મોત અને 34 લોકો ઘાયલ થતાં, મેયર વિટાલી ક્લિટ્સ્કોએ 21 ઓગસ્ટના રોજ કીવમાં અધિકૃત શોક દિવસ જાહેર કર્યો છે.IMD હવામાન આગાહી: દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાહવામાન વિભાગ (IMD) અનુસાર 21 ઓગસ્ટે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.જ્યોતિષીય ઘટના: શુક્ર-શનિનો સમસપ્તક યોગ21 ઓગસ્ટ 2026ના રોજ શુક્ર અને શનિ એકબીજાથી 180 ડિગ્રી પર આવતાં સમસપ્તક (પ્રતિચ્યુતિ) યોગ સર્જાશે. આ યોગ વેપારમાં ધીરજ અને લાંબા ગાળાના રોકાણ માટે શુભ માનવામાં આવે છે.વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસદરેક વર્ષે 21 ઓગસ્ટે વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ ઉજવાય છે. આ દિવસ દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સાહસિકોના સન્માન માટે સમર્પિત છે.21 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ1790 - જનરલ મીડોઝના નેતૃત્વમાં બ્રિટિશ સેનાએ ડિંડીગુલ પર કબજો કર્યો.1915 - પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીએ તુર્કી સામે યુદ્ધની ઘોષણા કરી.1959 - હવાઈ અમેરિકાનું 50મું રાજ્ય બન્યું.1965 - યુરોપિયન દેશ રોમાનિયામાં નવું બંધારણ અપનાવવામાં આવ્યું.1972 - ભારતની સંસદમાં વન્યજીવ સંરક્ષણ કાયદો પસાર થયો.1983 - ફિલિપાઈન્સના વિરોધ પક્ષના નેતા બેનિગ્રો એસ. સ્વદેશ પરત ફરતા જ તેમની ગોળી મારીને હત્યા કરાઈ.1988 - ભારત-નેપાળ સરહદ પર આવેલા ભયંકર ભૂકંપને કારણે 1,000થી વધુ લોકોના મોત થયા.1991 - સોવિયેત યુનિયનમાં રાષ્ટ્રપતિ ગોર્બાચોવ વિરૂદ્ધનો તખ્તાપલટો નિષ્ફળ ગયો અને તેઓ ફરી સત્તા પર આવ્યા.1993 - રાષ્ટ્રપતિ બોરિસ યેલતસિને રશિયન સંસદ ભંગ કરી.1997 - પૂર્વ ચીનમાં ચક્રવાત &#039;વિની&#039;ના કારણે 140 લોકોના મોત થયા અને 3,000થી વધુ ઘાયલ થયા.2000 - દક્ષિણ-પૂર્વ આર્ડેક પ્રાંતમાં આગથી 1,600 હેક્ટર જંગલ નષ્ટ થયું; રશિયન સબમરીનના તમામ 118 સભ્યોના મોતની પુષ્ટિ થઈ.2003 - યુએન સેક્રેટરી જનરલ કોફી અન્નાને ઇરાકમાં શાંતિ સેના મોકલવાનો પ્રસ્તાવ નકાર્યો.2005 - બાંગ્લાદેશ અને ભારતના BSF સૈનિકો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો.2006 - ઇરાકના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈને નરસંહારની સુનાવણીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.2008 - POKની રાજધાની શ્રીનગર અને મુઝફ્ફરાબાદ વચ્ચેની &#039;કારવાં-એ-અમન&#039; બસ સેવા પુનઃ શરૂ થઈ અને ભારતે ચંદ્ર મિશન માટે નાસા સાથે કરાર કર્યા.2009 - ભારતીય નૌકાદળનું ફાઇટર એરક્રાફ્ટ &#039;સી હેરિયર&#039; ગોવા નજીક અરબી સમુદ્રમાં ક્રેશ થતાં લેફ્ટનન્ટ કમાન્ડર સૌરભ સક્સેનાનું નિધન થયું.2012 - ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસના ચેપથી 20 લોકોના મોત થયા.2013 - મલેશિયામાં ચિન સ્વી મંદિર પાસે બસ દુર્ઘટનામાં 37 લોકોના મોત થયા.2014 - રફાહમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં હમાસના ત્રણ ટોચના કમાન્ડર માર્યા ગયા.21 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ1871 - ગોપાલ કૃષ્ણ દેવધર - ભારતના પ્રખ્યાત સામાજિક કાર્યકર અને સેવક.1910 - નારાયણ શ્રીધર બેન્દ્રે - પ્રખ્યાત ભારતીય ચિત્રકાર.1912 - ડૉ. બ્રહ્મા પ્રકાશ - પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક.1915 - ઈસ્મત ચુગતાઈ - ભારતીય સાહિત્યના પ્રખ્યાત અને સશક્ત ઉર્દૂ વાર્તાકાર.1927 - બી. સત્ય નારાયણ રેડ્ડી - સ્વાતંત્ર્ય સેનાની, સમાજવાદી નેતા અને પૂર્વ રાજ્યપાલ.1934 - સુધાકરરાવ નાઈક - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્મંત્રી.1949 - અહમદ પટેલ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા.1953 - શૈલેષ નાયક - પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક.1961 - કૃષ્ણ કન્હાઈ - રાધા-કૃષ્ણ થીમ માટે જાણીતા પ્રખ્યાત ભારતીય ચિત્રકાર.1979 - પેમા ખાંડુ - અરુણાચલ પ્રદેશના વર્તમાન અને સૌથી યુવા મુખ્યમંત્રી.21 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1931 - વિષ્ણુ દિગંબર પલુસ્કર - પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક.1948 - વામનરાવ બલીરામ લાખે - છત્તીસગઢના મહાન સ્વાતંત્ર્ય સેનાની.1978 - વિનુ માંકડ - ભારતના મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર.1981 - કાકા કાલેલકર - પ્રખ્યાત ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ અને લેખક.1995 - સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર - નોબેલ પુરસ્કાર વિજેતા ખગોળ ભૌતિકશાસ્ત્રી.2004 - સચ્ચિદાનંદ રાઉતરાય - ઓરિસ્સાના પ્રખ્યાત સાહિત્યકાર.2006 - ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન - ભારત રત્નથી સન્માનિત પ્રખ્યાત શહનાઈ વાદક.2007 - કુર્રાતુલએન હૈદર - પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર.2009 - બાબુલાલ ગૌર - મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી.2021 - કલ્યાણ સિંહ - ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ.આ પણ વાંચો - 20 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/SSF5GSjUvaP7iHaNZCa4GL6vvSS6wAwlI8Kpcua4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં પ્રી&#45;એક્ટિવેટેડ SIM કૌભાંડનો પર્દાફાશ, 108 સિમકાર્ડ સાથે 3 આરોપી ઝડપાયા</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-sim-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-108-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-sim-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-108-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સાયબર ક્રાઈમને પ્રોત્સાહન આપતા પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડના કૌભાંડ સામે કાગડાપીઠ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચતા 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો લાવીને અહીં તેનું ગેરકાયદે વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.108 પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ સહિત રૂ. 1.09 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી કુલ 108 નંગ પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ જપ્ત કર્યા છે. આ સિમકાર્ડ ઉપરાંત પોલીસે અન્ય સામગ્રી અને રોકડ રકમ મળીને કુલ રૂ. 1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી બે ઉત્તરાખંડના વતની હોવાનું સામે આવ્યું છે, જેઓ નેટવર્ક બનાવીને ગુજરાતમાં આ સિમકાર્ડ સપ્લાય કરી રહ્યા હતા.સાયબર ગુનામાં ઉપયોગ થવાની શંકાગેરકાયદેસર રીતે એક્ટિવેટ કરાયેલા આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં થવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓ અમદાવાદમાં કોને કોને આ સિમકાર્ડ વેચવાના હતા અને ઉત્તરાખંડમાં કોની મદદથી બોગસ દસ્તાવેજો પર આ સિમકાર્ડ એક્ટિવેટ કરાવ્યા હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Gandhinagar News : વોશિંગ્ટન DCમાં CMની વર્લ્ડ બેંક સાથે બેઠક, GIFT Cityને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે રજૂ કરાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/kE7igoCkOUI5vJWhGaRjLip0KeGQrr6Q6rTIVQ2K.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 21 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreli News: દેશી દારૂનો ધંધો ફરી શરૂ કરવા ASIએ કર્યું દબાણ, સાવરકુંડલા રૂરલ પોલીસનો ASI લાંચ લેતા ઝડપાયો</title>
<link>https://surattimes.com/amreli-news-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A7%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-asi%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-asi-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/amreli-news-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A7%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-asi%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-asi-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પોલીસ બેડાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI શ્યામભાઈ અનંતરાય બગડાએ એક નાગરિક પર દેશી દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા માટે સતત દબાણ કર્યું હતું. જો ધંધો શરૂ નહીં કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને હપ્તા પેટે લાંચની માગણી કરવામાં આવી હતી.10 હજારની માગણી બાદ 5 હજાર નક્કી થયાASI શ્યામ બગડા દ્વારા ગેરકાયદેસર દારૂનો ધંધો શરૂ કરવાના અવેજીમાં 10000 ની લાંચ માગવામાં આવી હતી. જોકે, ફરિયાદી સાથેની રકઝકના અંતે લાંચની રકમ 5000 નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે હિંમત દાખવીને તાત્કાલિક અમરેલી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.ઓળીયા ગામની સીમમાં ACBએ ગોઠવ્યું સફળ છટકુંજાગૃત નાગરિકની ફરિયાદના આધારે અમરેલી ACBની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ઓળીયા ગામની સીમમાં નક્કી કરાયેલી જગ્યા પર જ્યારે ASI શ્યામ બગડા ફરિયાદી પાસેથી રૂ. 5000ની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ACBની ટીમે દરોડો પાડીને તેમને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસ બેડામાં સન્નાટો, ACB દ્વારા કાયદેસરની તપાસ શરૂACB ની ટીમે સ્થળ પરથી લાંચની રૂ. 5000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે. પોતાના જાહેર હોદ્દાનો દુરૂપયોગ કરીને લાંચ લેવા બદલ ASI શ્યામભાઈ બગડા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાખી વર્ધીને દાગ લગાડતી આ ઘટનાથી અમરેલી અને સાવરકુંડલા પોલીસ બેડામાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. ACB એ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Amreli News : રાજુલા નજીક પીપાવાવ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/hO4Bd0AKvscm6a7FmsMgm8a5WNhMqgzOxoarTRL8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: ભેળસેળ સામે કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને પત્ર, કડક કાયદાની કરી માગ</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</guid>
<description><![CDATA[ સુરતમાં તાજેતરમાં દૂષિત ખોરાકના કારણે 5 વર્ષની અબુધ બાળકીના કમકમાટીભર્યા મોતની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનાને પગલે સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણીએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને એક કડક પત્ર લખીને ભેળસેળિયાઓ સામે માત્ર કામચલાઉ નહીં, પરંતુ કાયમી અને કડક ઉકેલ લાવવા રજૂઆત કરી છે.સીલ મારવાથી કે નોટિસ આપવાથી કાયમી પરિણામ નહીં મળેધારાસભ્ય કાનાણીએ પત્રમાં જણાવ્યા મુજબ, હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં ચાલી રહેલા હાલના ચેકિંગ અભિયાનને આવકાર્ય ગણાવ્યું છે, પરંતુ સાથે જ દાવો કર્યો છે કે, માત્ર એકમોને સીલ મારવા, દંડ ફટકારવો કે અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી કાયમી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. થોડા દિવસોની ઝુંબેશ પૂરી થયા બાદ ફરીથી સ્થિતિ &#039;જેસે થે&#039; થઈ જતી હોવાથી લોકોના આરોગ્ય સાથે રમત રમતા માફિયાઓ ફરી બેફામ બની જાય છે.અત્યાર સુધી પકડાયેલા ભેળસેળિયાઓ સામે શું પગલાં લેવાયા?પોતાના પત્રમાં ધારાસભ્યએ મંત્રી સમક્ષ તીખા સવાલો કર્યા છે કે, અત્યાર સુધીમાં જેટલા પણ બેફામ ભેળસેળ કરતા કૌભાંડીઓ પકડાયા છે, તેમની સામે કાયદાકીય રીતે કયા કડક અને નક્કર પગલાં લેવામાં આવ્યા છે, તેની ચોક્કસ વિગતો જાહેર કરવી જોઈએ. કડક કાયદાકીય જોગવાઈઓના અભાવે જ ખાદ્ય પદાર્થોમાં બનાવટ કરતા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો છે.રાજ્યમાં કડક કાયદો બનાવી ચુસ્ત અમલ કરવાની ઉગ્ર રજૂઆતસુરત અને સમગ્ર ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ધારાસભ્ય કાનાણીએ રાજ્ય સરકાર પાસે માગ કરી છે કે, આવી ગેરકાયદે અને જીવલેણ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજ્યમાં તાત્કાલિક અસરથી એક અતિ કડક કાયદો બનાવવામાં આવે. આ કાયદાનો ચુસ્તપણે અમલ કરીને લોકોના જીવન સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે ભારપૂર્વક અપીલ કરી છે.આ પણ વાંચો - Surat News : દમણના નામચીન બુટલેગર રમેશ ઉર્ફે માઈકલ પર PASA, સુરત ગ્રામ્ય LCBએ દબોચ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/GUjSvOPDTtCrbToXrcgumpdMeRCmLzqMgTOCpYBJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : વોશિંગ્ટન DCમાં CMની વર્લ્ડ બેંક સાથે બેઠક, GIFT Cityને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે રજૂ કરાયું</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8-dc%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-cm%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-gift-city%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%AC-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8-dc%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-cm%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-gift-city%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%AC-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ ગુજરાતના આર્થિક વિકાસને વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈ આપવાના હેતુથી CM એ વોશિંગ્ટન ડીસી ખાતે વર્લ્ડ બેંકના વડામથકે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની આર્થિક છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત કરવાનો અને રાજ્યમાં મોટા પાયે વિદેશી રોકાણો આકર્ષવાનો છે. બેઠક દરમિયાન ગુજરાતના આર્થિક મોડેલ અને ભવિષ્યના વિકાસ લક્ષ્યાંકો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ગિફ્ટ સિટીને ફિનટેક અને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે વિશ્વ સમક્ષ મૂકાયુંબેઠકમાં ગાંધીનગર સ્થિત &#039;ગિફ્ટ સિટી&#039;ને ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઉભરતા ફિનટેક (FinTech) હબ તરીકે સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સમક્ષ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, ઉદ્યોગ-સાનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમનું વિશેષ સાહિત્ય રજૂ કરાયું હતું, જેથી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ અહીં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા પ્રેરાય.આંતરરાષ્ટ્રીય ભાગીદારી વધશેઆ રાઉન્ડ ટેબલ બેઠકમાં વર્લ્ડ બેંકના સિનિયર અધિકારીઓ તેમજ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. મનનપૂર્વકના આ સંવાદથી આગામી દિવસોમાં ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મોટો ભાગીદારીઓ અને રોકાણો વધવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બને તે દિશામાં આ મુલાકાત અત્યંત ફળદાયી સાબિત થશે.આ પણ વાંચો : Gir Somnath News : વેરાવળના અધૂરા ઓવરબ્રિજ મુદ્દે સરકાર હરકતમાં, સાડાચાર વર્ષ બાદ કમિશનરે કરી સાઈટ વિઝિટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/X6OKZJyWOmvnER2AVZVSjZRnKCPYXrqz6sqQ3o2c.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, 198.5 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સની ધરપકડ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-1985-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AB%E0%AB%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-md-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-1985-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AB%E0%AB%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક ઝુંબેશ ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મણિનગર ચાર રસ્તાથી જયહિંદ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર આવેલા LG શોરૂમ સામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 198.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 5.95 લાખ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચવાનું નેટવર્કઝડપાયેલા આરોપીની ઓળખ શાહરૂખખાન ઉર્ફે બાવા શરીફખાન પઠાણ તરીકે થઈ છે, જે હાલ મધ્યપ્રદેશના મંદસોર ખાતે નારસૈયદ દરગાહ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મંદસોરથી જથ્થાબંધ MD ડ્રગ્સ ખરીદીને અમદાવાદ લાવતો હતો અને અહીંના સ્થાનિક ડ્રગ્સ પેડલરોને સપ્લાય કરતો હતો. પકડાયેલા આરોપી આ અગાઉ રાજસ્થાનના ગડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 કિલોગ્રામ લીલા ગાંજા સાથે NDPS એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદાકીય કાર્યવાહી અને આગળની તપાસઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી શાહરૂખખાન સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે. આરોપી મધ્યપ્રદેશમાં કોની પાસેથી આ ડ્રગ્સ લાવતો હતો અને અમદાવાદમાં કયા-કયા સ્થાનિક પેડલરોને ડ્રગ્સ પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતોને પણ ઝડપી પાડવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો, બે વખત બનાવ્યો ડુપ્લિકેટ દારૂ, બીજી વખતમાં કર્યો મિથેનોલનો ઉપયોગ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/6JnjhWkcusPYWkOCPIBCnAG8xuSwTKRkFmO6ir5I.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 20:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: પોલીસની બે દિવસીય પ્રોહિબિશન ડ્રાઈવ, 215 કેસ દાખલ, 82 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ જપ્ત</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-215-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2-82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-215-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2-82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી પર અંકુશ મેળવવા માટે એક વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસની જુદી જુદી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને બુટલેગરો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ આક્રમક કામગીરીના કારણે અસામાજિક તત્વો અને ગેરકાયદે રીતે દારૂનો વેપાર કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.2 દિવસમાં 215 કેસ નોંધાયા, 244 આરોપીઓ સામે કાયદેસરનાં પગલાંપોલીસ તંત્ર દ્વારા તારીખ 18 અને 19 ઓગસ્ટ દરમિયાન હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં કુલ 215 જેટલા પ્રોહિબિશનના કેસ ચોપડે નોંધાયા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કુલ 244 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન ભારતીય બનાવીના બનાવટી વિદેશી દારૂ અને બીયરના કુલ 47 મોટા કેસો શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.વિદેશી દારૂની 10,885 બોટલો સાથે 77.87 લાખનો મુદ્દામાલ સીઝવિદેશી દારૂના કાસામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વિદેશી દારૂ તથા બીયરની કુલ 10,885 બોટલો કબ્જે કરી છે. દારૂનો જથ્થો અને હેરફેર માટે વપરાયેલા વાહનો મળીને કુલ 77.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશી દારૂના 168 કેસો શોધી કાઢીને 1,941 લીટર દારૂ કબ્જે કરાયો છે, જેમાં 4.26 લાખનો મુદ્દામાલ પોલીસના હસ્તગત થયો છે.સોલા, સાબરમતી અને નરોડા પોલીસ સ્ટેશનનો મોટો સપાટોઅમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સોલા પોલીસે 2,762 બોટલ દારૂ અને બીયર સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાબરમતી પોલીસે 1,740 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. જ્યારે સૌથી મોટી કાર્યવાહી નરોડા પોલીસે કરી હતી, જ્યાં આયશર ટ્રક સહિત 3,840 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 24.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આવનારી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.આ પણ વાંચો - Ahmedabad News: ધોલેરા પોલીસે મીંગલપુરની સીમમાંથી શંકાસ્પદ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 3 શખ્સો સામે ગુનો નોંધાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/pyf40VNiul1SepZ9iM1iJImo1JxTtL9L3Y4vCtXF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 20:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: વિવિધ સરકારી ભરતીની પરીક્ષાને લઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં યોજાનારી વિવિધ સરકારી ભરતીઓ તેમજ UPSC સિવિલ સર્વિસિસની મહત્વપૂર્ણ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ તટસ્થ, શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.21 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન આ તારીખોએ લાગુ રહેશે નિયમોપોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, આગામી 21, 22, 23, 26 અને 30 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષાઓ દરમિયાન નિયમો કડક રીતે અમલી રહેશે. આ દિવસોમાં અમદાવાદના નક્કી કરાયેલા તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો લાગુ કરી દેવામાં આવ્યા છે.પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટોળા ભેગા કરવા અને લાઉડસ્પીકર પર પ્રતિબંધજાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તેમજ કોઈપણ પ્રકારના અવાજ કરતા લાઉડસ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના પરિસરમાં ઉમેદવારો સિવાયના કોઈપણ અનધિકૃત વ્યક્તિ કે સગા-સંબંધિઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને મોબાઈલ ફોન લઈ જવા પર મનાઈપરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ઉમેદવારો માટે પણ કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારો મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, વોકી-ટોકી કે અન્ય કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જઈ શકશે નહીં.PSI સહિતની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે વિશેષ આયોજનઆ જાહેરનામું ખાસ કરીને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાનારી PSI, ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ UPSCની પરીક્ષાઓને ધ્યાને રાખીને જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા તમામ નાગરિકો અને પરીક્ષાર્થીઓને આ જાહેરનામાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો - Ahmedabad News: નાનોદરા-દેવધોલેરા માર્ગ 2 જ વર્ષમાં ખાડામાં ફેરવાયો, ઓવરલોડ ડંફરો સામે ગ્રામજનોમાં ભારે રોષ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/yNrnOso1uXg7RW494ga0ecXl3Oh8PkYx96ZtbbF2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsariમાં ફૂડ વિભાગનો મોટો સપાટો, અખાદ્ય ખોરાક અને ગંદકી બદલ 4 હોટલો સીલ</title>
<link>https://surattimes.com/navsari%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2-4-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/navsari%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2-4-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2</guid>
<description><![CDATA[ નવસારી શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ખાદ્ય સુરક્ષા વિભાગે લાલઆંખ કરી છે. શહેરમાં આવેલી જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણી ઝુંબેશથી ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને રસોડાની સ્વચ્છતા, વપરાતી સામગ્રીની ગુણવત્તા અને ખાદ્યપદાર્થોના સંગ્રહ અંગે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી.ગંદકી અને અખાદ્ય સામગ્રી મળી આવતાં 4 હોટલો સીલતપાસ દરમિયાન કેટલીક હોટલોમાં ભારે ગંદકી અને આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. ફૂડ સેફ્ટીના નિયમોનો ધજાગરો ઉડાડતી શહેરની 4 જેટલી હોટલો સામે ત્વરિત પગલાં ભરીને અધિકારીઓએ તેમને સ્થળ પર જ સીલ કરી દીધી હતી. આ કાર્યવાહીના પગલે અસ્વચ્છતા રાખતા અને અખાદ્ય સામગ્રી પીરસતા અન્ય સંચાલકોમાં પણ ખળભળાટ મચી ગયો છે.80 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયોકાર્યવાહી દરમિયાન અધિકારીઓને વાસી, દૂષિત અને વણવપરાયેલી સ્થિતિમાં રાખેલી અખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે માનવ વપરાશ માટે અયોગ્ય એવી આશરે 80 કિલો જેટલી અખાદ્ય ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ વિનિષ્ટ કરીને નાશ કર્યો હતો. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી કડક સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.આ પણ વાંચો : Amreli News : રાજુલા નજીક પીપાવાવ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/YIiA4RKzU6T9yVgNMnzolNFruN3HKg7jyZdsQj57.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari News: ફૂડ વિભાગનો સપાટો, 4 હોટેલો સીલ, 80 કિલો અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ</title>
<link>https://surattimes.com/navsari-news-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-4-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/navsari-news-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-4-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6</guid>
<description><![CDATA[ નવસારી શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ખાદ્ય સુરક્ષા વિભાગે લાલ આંખ કરી છે. નવસારી શહેરના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરની વિવિધ હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયા અને બેદરકાર વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.ગંદકી અને વાસી ખોરાક મળતા 4 હોટેલોને કરાઈ સીલતપાસ દરમિયાન શહેરની કેટલીક જાણીતી હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં અત્યંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કિચન વિસ્તારમાં અસ્વચ્છતા અને આરોગ્ય માટે હાનિકારક હોય તેવા અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. નિયમોનું ધજાગરા ઉડાવતી આવી ગંભીર બેદરકારી સામે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને ગંદકી ધરાવતી શહેરની 4 હોટેલોને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે.80 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ કરાયો નાશચકાસણી દરમિયાન હોટેલોના રસોડામાંથી વાસી, દુર્ગંધ મારતો અને આરોગ્ય માટે નુકસાનકારક એવો અંદાજે 80 કિલો જેટલો અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે આ તમામ ખરાબ ખોરાકનો સ્થળ પર જ નાશ કરીને તેને કચરામાં ફેંકાવી દીધો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે રમત રમનારાઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી બાદ ખાદ્ય સામગ્રી વેચનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ પણ વાંચો - Navsariના દરિયામાં જયમાલા બોટ ડૂબી, 9 માછીમારોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/eKebTBFL8hIDrozHmXmQcYhZ3oUaG6HYarXz7I3l.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ, ભાજપે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની આપી છૂટ</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%87%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AB%81%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9B%E0%AB%82%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%87%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AB%81%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9B%E0%AB%82%E0%AA%9F</guid>
<description><![CDATA[ રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પાર્ટીનો મેન્ડેટ જાહેર થાય તે પહેલાં જ અનેક દાવેદારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. પ્રશિક્ષણ વર્ગ ચાલુ હોવાથી મેન્ડેટ અંગેનો નિર્ણય મોડો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.61માંથી 59 મંડળીઓ ભાજપ સમર્થિત લોધિકા સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ અને ડિરેક્ટર પદ માટે ભારે રસાકસી જોવા મળી રહી છે. 61માંથી 59 મંડળીઓ ભાજપ સમર્થિત હોવાનું સામે આવતાં ચૂંટણીને લઈને ગાંધીનગર સુધી લોબિંગ શરૂ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પૂર્વ અને વર્તમાન ચેરમેન સહિત અનેક ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવા જણાવાયુંભાજપ દ્વારા હાલ તમામ ઇચ્છુકોને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવી છે. જોકે અંતિમ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવશે. ઢોલરીયાએ સ્પષ્ટ કહ્યું કે, પાર્ટી જે ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા કહેશે, તે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચવું પડશે.27 સપ્ટેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે27 સપ્ટેમ્બરના બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારી ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે. કેટલા ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે છે અને કેટલાના ફોર્મ યથાવત રહે છે, તેના પરથી ચૂંટણીમાં કયા જૂથનું કેટલું પ્રભુત્વ રહેશે તે સામે આવશે.આ વખતે અલગ પરિસ્થિતિ સર્જાઈ સહકારી ચૂંટણીમાં અગાઉથી ચાલતી મેન્ડેટ પ્રથાને લઈને આ વખતે અલગ પરિસ્થિતિ સર્જાઈ છે. પાર્ટીનો અંતિમ નિર્ણય આવે તે પહેલાં જ મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ જતાં બળવો થવાની શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે જિલ્લા ભાજપ પ્રમુખે કોઈ વિવાદ ન હોવાનું જણાવીને પાર્ટીના નિર્ણય મુજબ તમામ પ્રક્રિયા આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પણ વાંચો    :     Sandesh Indepth : દારૂમુક્ત ગુજરાતનો ફ્લોપ શો: કરોડોનો દારૂ, નકલી ફેક્ટરીઓ અને &#039;ખાખી&#039;ની ખામોશી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/O4CiuMs93p0oiFlXlsJ9CYAshwWuOZvyuXnnBrOl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surendranagar News: લીંબડીના જાંબુ ગામેથી SOGએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપ્યો</title>
<link>https://surattimes.com/surendranagar-news-%E0%AA%B2%E0%AB%80%E0%AA%82%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%81-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-sog%E0%AA%8F-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surendranagar-news-%E0%AA%B2%E0%AB%80%E0%AA%82%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%81-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-sog%E0%AA%8F-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લામાં અસલી ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસની ખાસ ઝુંબેશ અંતર્ગત એસઓજી (SOG) ટીમે લીંબડી તાલુકાના જાંબુ ગામે સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગામમાં કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત વિના ક્લિનિક ખોલીને એલોપેથી સારવાર આપતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.સ્થળ પરથી રૂ.16,388નો મુદ્દામાલ જપ્તએસઓજી પોલીસની ટીમે સ્થળ પર સઘન તપાસ હાથ ધરતાં દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિવિધ નામાંકિત કંપનીઓની એલોપેથી દવાઓ, એન્ટીબાયોટીક્સ અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.16,388ની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને સાધન-સામગ્રી કબ્જે કરી હતી. ગ્રામ્ય વિસ્તારના નિર્દોષ લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતા આ ગેરકાયદેસર ક્લિનિકને પોલીસે તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું હતું.પાણશીણા પોલીસ મથકે ગુનો દાખલપોલીસે બોગસ ડોક્ટરની અટકાયત કરીને તેની વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-30 હેઠળ ગુનો નોંધાવ્યો છે. કાયદેસરની એફઆઈઆર દાખલ કર્યા બાદ પાણશીણા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બોગસ ડોક્ટર કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને ક્યાંથી એલોપેથી દવાઓ મેળવતો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/s7JNz2A1tjilt5DX0L7pt7Ma2n0wDJJ4JAbsOBf4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sandesh Indepth : દારૂમુક્ત ગુજરાતનો ફ્લોપ શો: કરોડોનો દારૂ, નકલી ફેક્ટરીઓ અને &amp;apos;ખાખી&amp;apos;ની ખામોશી</title>
<link>https://surattimes.com/sandesh-indepth-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80</link>
<guid>https://surattimes.com/sandesh-indepth-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80</guid>
<description><![CDATA[ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર અમલી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કાયદાકીય રીતે દારૂબંધી હોવા છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઘૂસાડવામાં આવે છે. તાજેતરના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં દારૂની હેરાફેરી એક સંગઠિત અને વિશાળ ઉદ્યોગ બની ચૂક્યો છે. વર્ષ 2024માં જ ગુજરાત પોલીસે આશરે 82 લાખ IMFL (ભારતમાં બનેલા વિદેશી પ્રકારના દારૂ) બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત 144 કરોડ રૂપિયા હતી. આ આંકડો માત્ર પકડાયેલા મુદ્દામાલનો છે, જે દર્શાવે છે કે વાસ્તવિકતામાં દારૂનું દૂષણ કેટલું ઊંડું ઉતરી ગયું છે.અમદાવાદ અને સરહદી વિસ્તારોમાં દારૂનું મોટું નેટવર્કગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં જ વર્ષ 2025 દરમિયાન 11.85 કરોડનો વિદેશી દારૂ અને 1.77 કરોડનો દેશી દારૂ ઝડપાયો હતો, એટલે કે એક જ શહેરમાંથી 13.62 કરોડનો દારૂ પકડાયો. રાજ્યની સરહદો પરની સ્થિતિ પણ વધુ ચિંતાજનક છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફની બોર્ડર ચેકપોસ્ટ પરથી છેલ્લા બે વર્ષમાં 10.49 લાખથી વધુ IMFL બોટલ અને 1.59 લાખથી વધુ બીયરની બોટલ જપ્ત કરવામાં આવી, જેની કિંમત 42 કરોડથી વધુ થાય છે. આ કાર્યવાહીમાં 1,018 આરોપીઓની ધરપકડ થઈ જ્યારે 141 આરોપીઓ ફરાર છે. દારૂ ઘૂસાડવા માટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સરહદો ઉપરાંત હવે ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં દમણથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા હેરાફેરી કરવાનો ટ્રેન્ડ પણ સામે આવ્યો છે.તાજેતરના વર્ષોમાં પકડાયેલ મુખ્ય જથ્થો (2025-2026)વર્ષ 2025 અને 2026 દરમિયાન ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં દારૂની ઘૂસણખોરી કેટલી વ્યાપક છે. જુલાઈ 2026માં મહીસાગર ખાતેથી પોલીસે 1.86 કરોડની કિંમત ધરાવતી 41,600 દારૂની બોટલો જપ્ત કરી હતી, જેમાં 7 આરોપીઓ ઝડપાયા હતા જ્યારે 16 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વર્ષ 2026માં જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા રાજકોટના ભારુડી ગામ નજીકથી 1.51 કરોડથી વધુની કિંમતનો 41,580 બોટલ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ સિવાય, વડોદરામાં પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા 34.87 લાખથી વધુની કિંમતના 9,000 દારૂના ટીન જપ્ત કરાયા હતા. ઓગસ્ટ 2026માં SMC એ બનાસકાંઠામાંથી 1.05 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જ્યારે 15 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક ટ્રકમાંથી ₹26.81 લાખની કિંમતની 7,164 બોટલો કબ્જે કરી હતી.ગુજરાતમાં જ ધમધમતી નકલી દારૂની &quot;મિની ફેક્ટરીઓ&quot;રાજ્ય બહારથી આવતા દારૂ ઉપરાંત હવે સ્થાનિક સ્તરે જ નકલી દારૂ બનાવવાનું ભયાનક નેટવર્ક સામે આવ્યું છે. સપ્ટેમ્બર 2025માં અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી પકડાઈ હતી. ત્યારબાદ ઓગસ્ટ 2026માં અમદાવાદમાં જ PCBએ ફરી એકવાર નકલી પ્રીમિયમ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો, જ્યાંથી 227 સીલબંધ IMFL બોટલો, ખાલી બ્રાન્ડેડ બોટલો, નકલી સ્ટીકર, કેપ, સ્પિરિટ, ફ્લેવરિંગ કેમિકલ સહિત 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂન 2026માં કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામેથી પણ 8.79 લાખથી વધુનો મુદ્દામાલ અને હજારો બોટલો સાથે નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું, જેમાં 2 આરોપીઓ પકડાયા હતા અને 2 ફરાર થયા હતા.સ્પિરિટ, કેમિકલ, ખાલી બ્રાન્ડેડ બોટલ, બોગસ સ્ટીકર મળ્યા હતાદારૂની હેરાફેરી ઉપરાંત હવે ગુજરાતમાં જ નકલી દારૂ બનાવવાનું જોખમી નેટવર્ક ફાટી નીકળ્યું છે. સપ્ટેમ્બર 2025માં સરખેજ (અમદાવાદ) અને ત્યારબાદ ઓગસ્ટ 2026માં અમદાવાદમાં PCBએ નકલી પ્રીમિયમ દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાંથી સ્પિરિટ, કેમિકલ, ખાલી બ્રાન્ડેડ બોટલ, બોગસ સ્ટીકર અને 227 સીલબંધ બોટલો મળી આવી હતી. આવી જ રીતે જૂન 2026માં કચ્છના અંજારના સતાપર ગામેથી ₹8.79 લાખનો મુદ્દામાલ અને નકલી દારૂ બનાવવાની સામગ્રી સાથે ફેક્ટરી પકડાઈ હતી. આ ઝેરી અને નકલી દારૂ લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સામે મોટો ખતરો ઊભો કરે છે.પોલીસ અને બુટલેગરોની અસામાજિક યુતિ (ગઠબંધન)સૌથી ગંભીર અને શરમજનક બાબત એ છે કે દારૂબંધીનો અમલ કરાવવાની જેમના શિરે જવાબદારી છે, તે જ પોલીસકર્મીઓ બુટલેગરો સાથે હપ્તાખોરી અને હેરાફેરીમાં સંકળાયેલા મળી આવ્યા છે.દાહોદ (ચાકલિયા): દારૂની હેરાફેરીમાં સંડોવણી ખુલ્લી પડતાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, મોહન તાવિયાડ અને પ્રકાશ હાથીલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.વડોદરા (જરોદ કાંડ): ઓગસ્ટ 2025માં ઝડપાયેલા 39.65 લાખના દારૂના જથ્થામાંથી માલખાનામાં રાખેલા દારૂની પેટીઓ પોલીસકર્મીઓએ જ બુટલેગરોને વેચી મારવાના આક્ષેપ સામે આવ્યા.
   

 વહીવટી તંત્ર અને સિસ્ટમ સામે ઉઠતા તીખા સવાલો24 કલાક ચેકપોસ્ટ પર સઘન ચેકિંગનો દાવો હોવા છતાં વિશાળ ટ્રકો, કન્ટેનરો અને ટેન્કરો દારૂ ભરીને રાજ્યમાં કેવી રીતે પ્રવેશ કરે છે? દારૂ પકડાય ત્યારે માત્ર નાના કર્મચારીઓ (કોન્સ્ટેબલ) સામે જ કેમ કાર્યવાહી થાય છે? શું ઉચ્ચ અધિકારીઓ (SP કે રેન્જ IG) ની કોઈ નૈતિક કે વહીવટી જવાબદારી બનતી નથી? જપ્ત કરાયેલો દારૂ માલખાનામાંથી જ જો બુટલેગરો સુધી પહોંચતો હોય તો પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર કોનો કાબૂ છે?દારુબંધીના અમલીકરણમાં પોલીસ સદંતર નિષ્ફળઆ તમામ આંકડા અને ઘટનાઓ સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી કાયદાની નિષ્ફળતા નથી, પરંતુ તેના અમલીકરણમાં રહેલા ભ્રષ્ટાચાર અને પોલીસ-બુટલેગરની મિલીભગતનું પરિણામ છે. જો સત્તાવાળાઓ દ્વારા કડક હાથે પગલાં લેવામાં નહીં આવે તો દારૂનું આ દૂષણ રાજ્યના સામાજિક તાણાવાણાને વધુ છીન્નભિન્ન કરી નાખશે. આ પણ વાંચો :   Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના &#039;ડોક્ટરે&#039; ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/MRKiukTkLFdTgY9EqwxLLTafvXmQTB87KDJpgl41.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 12:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dhari&#45;Amreli હાઇવે પર માળીલા ફાટક પાસે કાર રેલવે ટ્રેકની જાળી સાથે અથડાતાં સર્જાયો અકસ્માત</title>
<link>https://surattimes.com/dhari-amreli-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/dhari-amreli-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના ધારી-અમરેલી હાઇવે પર ચલાલા નજીક આવેલા માળીલા ફાટક પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધારીથી અમરેલી તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી કાર માળીલા ફાટક પાસે આવેલી રેલવે ટ્રેકની રક્ષણાત્મક જાળી સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.રેલવે ટ્રેકની જાળી સાથે કાર અથડાતાં વાહનને નુકસાનઅકસ્માત એટલો સખત હતો કે કાર રેલવે ટ્રેકની જાળી સાથે અથડાતાં વાહનના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું. સદ્ભાગ્યે આ ઘટનામાં રેલવે વાહતુક પર કોઈ મોટી અસર પડી નહોતી. અકસ્માતના અવાજને કારણે આસપાસના સ્થાનિકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે કારમાં સવાર મુસાફરોની સ્થિતિ અને ઈજાઓ અંગેની માહિતી મેળવી ત્વરિત રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.પોલીસ વિભાગ દ્વારા ઘટના અંગે વધુ તપાસ શરૂબનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ, કાર ચાલકની બેદરકારી હતી કે વાહનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/bepG0w3tIApoEIFCsmqCAF9Jr80NYHtommhe8sH7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 12:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : નરોડામાં સગીરાની છેડતી કરી કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે ફેંકી</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A1%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-10%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%82%E0%AA%95%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A1%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-10%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%82%E0%AA%95%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદના નરોડા મુઠીયા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી એક સગીરાને નીચે ફેંકી દેવામાં આવતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સગીરાની છેડતી કરી નીચે ફેંકીપ્રાથમિક માહિતી મુજબ, 3 નરાધમો દ્વારા આ સગીરાની છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને નિર્દયતાથી 10મા માળેથી નીચે ફેંકી દેવાઈ હતી.ત્રણેય આરોપી રાજસ્થાનનાઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે. આરોપીઓની ઓળખ રાહુલ ડોડીયાર, સુરેશચંદ્ર ચરપોટ અને દિનેશ નિનામા તરીકે થઈ છે.પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યાનરોડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓ દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટાની અટકાયત કરી લીધી છે. જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા ત્રીજા આરોપી રાહુલ ડોડીયારને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે કાયદાકીય શિકંજો કસ્યો છે.  આ પણ વાંચો   :     નરોડામાં સગીરાની છેડતી કરી કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે ફેંકી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/QdBuPSuFioM5qga1SKI7VjQFHGqdGmQgloZ9lotv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 10:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujaratમાં કુપોષણથી એક જ વર્ષમાં 12,482 માસૂમ બાળકોના મોત!</title>
<link>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%81%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3%E0%AA%A5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-12482-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%81%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3%E0%AA%A5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-12482-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાત રાજ્યમાં બાળ આરોગ્ય અને કુપોષણની સ્થિતિ અંગે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાગરિક નોંધણી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ રાજ્યમાં માત્ર એક જ વર્ષના સમયગાળા દરમિયાન કુપોષણના કારણે 12,482 જેટલાં માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. હિસાબ કરવામાં આવે તો રાજ્યમાં દરરોજ સરેરાશ 34 જેટલાં બાળકો કુપોષણ અને તેને લગતી બીમારીઓ સામેનો જંગ હારી રહ્યા છે. બાળ મૃત્યુદરના આ ભયાનક આંકડાઓએ રાજ્યની આરોગ્ય વિષયક સેવાઓ અને બાળ વિકાસ યોજનાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.સરકારી પોષણ યોજનાઓ સામે ઉઠ્યા ગંભીર સવાલોજાહેર કરાયેલા આંકડાઓમાં રાજ્યના વિકસિત અને મેટ્રો શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક જોવા મળી છે. રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 2,775 બાળકોના કુપોષણના કારણે મોત નોંધાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના હબ ગણાતા સુરત શહેરમાં 1,552 માસૂમ બાળકોના મોત થયા છે. મોટા શહેરોમાં સ્લમ વિસ્તારો અને શ્રમિક પરિવારો સુધી પૌષ્ટિક આહાર તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓ સમયસર ન પહોંચવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.આરોગ્ય વિભાગની યોજનાઓ અને અમલીકરણ સામે ગંભીર સવાલોસરકાર દ્વારા ચલાવવામાં આવતી ટેક-હોમ રાશન, બાલ ભોગ અને આંગણવાડી કેન્દ્રો મારફતે અપાતા પોષણક્ષમ આહારના વિવિધ કાર્યક્રમો છતાં આટલી મોટી સંખ્યામાં બાળકોના મોત થતાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. નાગરિક નોંધણી વિભાગના આ આંકડા સામે આવ્યા બાદ સામાજિક સંસ્થાઓ અને વિપક્ષો દ્વારા પણ તંત્ર સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માંગ કરી રહ્યા છે કે કાગળ પરની યોજનાઓ સિવાય ધાત્રી માતાઓ અને કુપોષિત બાળકો સુધી સીધો પૌષ્ટિક આહાર પહોંચે તેવું કડક અને કાયમી આયોજન કરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/9rQUIPjVrrHJLKbtQXsyufiCzcIgxMKmaVWUPVDl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 10:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live  :  ભાવનગરના નકલી દારુથી અત્યાર સુધી 7ના મોત</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/k64x5cQlnrynoeMTshrxN77GKytQMStR37v2T0m5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 07:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad: ઘોંઘાટ કરતા વાહનો સામે કાર્યવાહી ફેન્સી સાયલેન્સરવાળી 10 બુલેટ જપ્ત કરાઈ</title>
<link>https://surattimes.com/valsad-%E0%AA%98%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-10-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/valsad-%E0%AA%98%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-10-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ વલસાડ સિટી ટ્રાફ્કિ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત અને ભારે ઘોંઘાટ ફેલાવતા બુલેટ ચાલકો સામે લાલ આંખ કરી છે. પોલીસે 10 બુલેટ કબ્જે કરી બુલેટચાલકોને આર. ટી. ઓ. મેમો ફ્ટકાર્યા છે.વલસાડ શહેર સહિત વલસાડ પંથકમાં આર. ટી. ઓ. વિભાગ ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરી બુલેટચાલકો બુલેટમાં પ્રતિબંધિત અને ફેન્સી ઘોંઘાટિયા અને ભારે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ફેન્સી સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો સામે એક ઝુંબેશ શરૂ કરી છે. સિટી પોલીસના ટ્રાફ્કિ વિભાગે બુધવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફેન્સી સાયલેન્સર ફીટ કરી બુલેટને રેસ કરી સાયલેન્સરમાંથી ફ્ટાકડા જેવો ઘોંઘાટિયો અવાજ કાઢતી 10 બુલેટ કબ્જે લીધી છે. પોલીસે કબ્જે લીધેલી તમામ બુલેટમાંથી ફેન્સી સાયલેન્સર કાઢી લીધા બાદ તમામ બુલેટચાલકોને આર. ટી. ઓ.નો મેમો ફ્ટકાર્યો છે. સિટી પોલીસની કાર્યવાહીને પગલે વાહનોમાં ફેન્સી અને પ્રતિબંધિત સાયલેન્સર ફીટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇકચાલકોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો છે. સિટી પોલીસ દ્વારા ફેન્સી સાયલેન્સર ધરાવતા વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું સિટી પી. આઈ. એચ. આર. વાળાએ જણાવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/pL6kFGDMD94WI7B9I8mFPV0Kq7Q7Us0WAOeAIL0x.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 02:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: રખોલી પુલ ઉપરથી દમણગંગા નદીમાં બે સગીરાનો એકસાથે કૂદકો, એકનું મોત</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%B0%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B2-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%AE%E0%AA%A3%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%95%E0%AB%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%B0%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B2-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%AE%E0%AA%A3%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%95%E0%AB%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ નજીક આવેલા રખોલી પુલ પરથી બે સગીરાએ દમણગંગા નદીમાં છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. આ કરુણ ઘટનામાં એક સગીરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે અન્ય એક સગીરા ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે નમો મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, દપાડા વિસ્તારની રહીશ 17 વર્ષીય અને 15 વર્ષીય બે સગીરાઓએ બુધવારે અગમ્ય કારણોસર રખોલી પુલ પરથી દમણગંગા નદીમાં ઝંપલાવ્યું હતું. નદીના પથ્થરવાળા તળિયા પર પછડાવાને કારણે બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી 17 વર્ષીય સગીરાનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.15 વર્ષીય ઘાયલ સગીરાને ઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફ્તે સેલવાસની નમો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, માથાના ભાગે ઊંડી ઈજાઓ પહોંચવાના કારણે તેની હાલત અત્યંત કટોકટીપૂર્ણ છે અને તે આઈસીયુ (ICU) માં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી એક સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો અને આ પગલું ભરવા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/20/XG5q8MTDEEMV7WIeB1IrWelKPOnrSQM956fAGpf3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 02:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand News: સોજીત્રાની લિંબાલી પ્રાથમિક શાળામાં દારૂ ગટગટાવતો આચાર્ય ઝડપાયો, 50 બોટલો જપ્ત</title>
<link>https://surattimes.com/anand-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%97%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-50-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/anand-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%97%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-50-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાતમાં જ્યાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોજીત્રાના લિંબાલી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પવિત્ર વિદ્યાધામને દારૂનો અડ્ડો બનાવી દેનાર આચાર્યને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાળકોને સંસ્કાર અને જ્ઞાન આપતા આચાર્ય પોતે જ શાળાના સમય દરમિયાન દારૂના નશામાં ધૂત રહેતા હોવાનું સામે આવતાં સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.ટેબલ પરથી અડધી ભરેલી અને તિજોરીમાંથી 50 ખાલી બોટલો જપ્તઘટનાની વિગતો અનુસાર, લિંબાલી પ્રાથમિક શાળામાં દારૂ પીવાતો હોવાની અને ગેરપ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ અધિકારીઓ પણ શાળાનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા. આચાર્યના ટેબલ ઉપરથી વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. એટલું જ નહીં, શાળાની સરકારી તિજોરી કે જેમાં શૈક્ષણિક દસ્તાવેજો હોવા જોઈએ, તેમાંથી વિદેશી દારૂની 50 જેટલી ખાલી બોટલો મળી આવી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે, આચાર્ય લાંબા સમયથી શાળા પરિસરમાં જ દારૂ ગટગટાવતો હતો.શિક્ષણ અધિકારીની ફરિયાદ બાદ આચાર્ય સુરેશ માછી સામે કાર્યવાહીશાળામાંથી આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂની ભરેલી અને ખાલી બોટલો મળી આવવાની ઘટના અંગે સોજીત્રાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર બાબતની ગંભીરતા જોઈને સોજીત્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે શાળાના કલંકિત આચાર્ય સુરેશ મગનભાઈ માછી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આચાર્યને કસ્ટડીમાં લીધો, વાલીઓમાં ભારે રોષસોજીત્રા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આચાર્ય સુરેશ માછીની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે શાળામાં નાના માસુમ બાળકો શિક્ષણ મેળવવા આવે છે, ત્યાં આ પ્રકારે દારૂની મહેફિલો અને બોટલો મળી આવતા સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ માગ કરી છે કે, આચાર્ય સામે માત્ર પોલીસ કેસ જ નહીં, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા તેને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે.આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/XEySLfGemTXM2vtH2JF64Js7Rf6FBQQf1uqwKdzr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 00:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Aravalli News: ડો. હર્ષ પંડ્યાના માનમાં મોડાસામાં કેન્ડલ માર્ચ, ન્યાય માટે માર્ગો પર ઉતર્યા તબીબો અને નગરજનો</title>
<link>https://surattimes.com/aravalli-news-%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/aravalli-news-%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતની સરકારી મેડિકલ કોલેજ હોસ્ટેલમાં અતિશય રેગિંગના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મોડાસાના તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવી લીધું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. એક આશાસ્પદ અને ભાવી તબીબે રેગિંગના રાક્ષસ સામે હારીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર તબીબી આલમ અને મોડાસા પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.ડો. હર્ષ પંડ્યાના માનમાં મોડાસામાં યોજાઈ વિશાળ કેન્ડલ માર્ચસુરતના વિવાદાસ્પદ આત્મહત્યા કેસ બાદ, બુધવારે મોડી સાંજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વ. ડો. હર્ષ પંડ્યાના માનમાં એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. હર્ષના નિવાસસ્થાનેથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ મોડાસાના મુખ્ય ચાર રસ્તા ખાતે પહોંચી હતી. આ શાંતિપૂર્ણ રેલીમાં સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની સાથે સાથે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.પરિવારજનો, તબીબો અને નગરજનો ન્યાયની માગ સાથે માર્ગો પર ઉતર્યાઆ કેન્ડલ માર્ચમાં માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મોડાસાના નગરજનો, મિત્રો અને મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા. લોકોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને મીણબત્તીઓ સાથે &quot;ન્યાય આપો&quot; ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આખી કેન્ડલ માર્ચ દરમિયાન વાતાવરણ અત્યંત ગંભીર અને શોક રોષથી ભરેલું જોવા મળ્યું હતું.અન્ય નિર્દોષ તબીબો રેગિંગનો ભોગ ન બને તે માટે કડક પગલાંની માગકેન્ડલ માર્ચમાં જોડાયેલા તબીબો અને નાગરિકોએ એકસૂરે માગ કરી હતી કે, ડો. હર્ષ પંડ્યા સાથે જે બન્યું તે અત્યંત ગંભીર ગુનો છે. ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ રેસિડેન્ટ ડોક્ટર આવા અમાનુષી રેગિંગનો ભોગ ન બને તે માટે સુરત મેડિકલ કોલેજના દોષિતો સામે દાખલારૂપ અને કડક પગલાં ભરવામાં આવે. તબીબોએ હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાંથી રેગિંગનું દૂષણ જડમૂળથી નાબૂદ કરવાની માગ કરી હતી.આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/UlQXhIufZUFomQVxyhCs5ARTxxcpNj7c7Gx4M6pu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 00:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: AMCના LIG&#45;EWS આવાસ યોજનામાં કેટેગરીની ભૂલ સુધારવાનો મોટો નિર્ણય, ગીતા મંદિર ખાતે 10 દિવસમાં કરી શકાશે સુધારો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-amc%E0%AA%A8%E0%AA%BE-lig-ews-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-10-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-amc%E0%AA%A8%E0%AA%BE-lig-ews-%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-10-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે નિર્માણ કરવામાં આવતા LIG (લો ઇનકમ ગ્રુપ) અને EWS (ઈકોનોમિકલી વિકર સેક્શન) આવાસ યોજનાના અરજદારો માટે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. આવાસ યોજનાની ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કેટેગરીમાં થયેલી ભૂલોને કારણે અનેક લાભાર્થીઓને ડ્રોમાં નામ આવ્યા બાદ પણ મકાન જતું કરવું પડતું હતું. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને હવે AMC તંત્ર દ્વારા કેટેગરીની ભૂલોમાં સુધારો કરવાનો મોટો અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.છેલ્લાં 10 વર્ષમાં 30,000થી વધુ મકાનો, 10% અરજદારોની કેટેગરીમાં ભૂલમળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં 10 વર્ષમાં 30,000થી પણ વધુ EWS અને LIG આવાસ બનાવવામાં આવ્યા છે. જોકે, ફોર્મ ભરતી વખતે અરજદારો અથવા સાયબર કાફે દ્વારા થાય તેવી ટેકનિકલ ભૂલોના કારણે આશરે 10% જેટલા અરજદારોની કેટેગરીમાં ભૂલ રહી જતી હતી. પરિણામે, ડ્રોમાં મકાન લાગી ગયા પછી પણ યોગ્ય કેટેગરીના દસ્તાવેજો ન હોવાના કારણે લાભાર્થીઓને પોતાના હકના મકાનથી વંચિત રહેવું પડતું હતું. અરજદારોની સતત રજૂઆતો બાદ મ્યુનિસિપલ તંત્રએ આ ભૂલ સુધારવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.અરજદારોને SMS મોકલાશે, ગીતામંદિર ખાતે 10 દિવસમાં થશે સુધારોહવે AMC દ્વારા તમામ અરજદારોને વ્યક્તિગત SMS મોકલીને પોતાની કેટેગરી ચકાસી લેવા માટે વિનંતી કરવામાં આવશે. જો કોઈ અરજદારની કેટેગરીમાં ભૂલ જણાય તો આગામી 10 દિવસ સુધી અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા ખાસ સેન્ટર પર જઈને કેટેગરી ચેન્જ કરવા સહિતના જરૂરી સુધારા-વધારા કરાવી શકાશે. આ વ્યવસ્થાના કારણે હજારો અરજદારોના ડ્રોમાં મકાન રદ થવાનું જોખમ ટળી જશે.7,825 મકાનો માટે આવી છે 97,190 અરજીઓઅમદાવાદમાં હાલ ચાલી રહેલી આવાસ યોજનાઓની વાત કરીએ તો, કુલ 7,825 મકાનો માટે જંગી પ્રતિસાદ સાંપડ્યો છે અને 97,190 જેટલી રેકોર્ડબ્રેક અરજીઓ આવી છે. આટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓ વચ્ચે ડ્રો પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ક્ષતિરહિત બને તે માટે તંત્ર દ્વારા ડ્રો યોજાય તે પહેલા જ કેટેગરી સુધારવાની આ તક આપવામાં આવી રહી છે.આગામી બે મહિનામાં મકાનોનું કરાશે લોકાર્પણઆવાસ યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે અને આગામી બે મહિનામાં જ 7,825 નવા મકાનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. ડ્રો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ લાભાર્થીઓને પોતાના સ્વપ્નના ઘરની ચાવી સોંપવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી હજારો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/2uyLReIJG4t1bWr98EVeVC46umGVWJbRm9lZxz6E.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 20 Aug 2026 00:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar Fake Liquor Case: આ પહેલી ઘટના નથી! વાંચો લઠ્ઠાકાંડ, નકલી દારુ અને મોતના માતમનો ઈતિહાસ</title>
<link>https://surattimes.com/bhavnagar-fake-liquor-case-%E0%AA%86-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8</link>
<guid>https://surattimes.com/bhavnagar-fake-liquor-case-%E0%AA%86-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8</guid>
<description><![CDATA[ ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં હોવા છતાં સમયાંતરે ગેરકાયદે દારૂ અને ઝેરી કેમિકલના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. સામાન્ય રીતે રાજ્યમાં ગેરકાયદે દેશી દારૂના અડ્ડાઓ પર લઠ્ઠાકાંડ સર્જાતા હોય છે, પરંતુ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બ્રાન્ડેડ વિદેશી દારૂ (IMFL)ની બોટલોમાં દેશી દારૂ અને ઝેરી કેમિકલ ભેળવીને વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.ગામના યુવક વિશ્વરાજસિંહ ગોહિલનું પોલીસ ભરતીમાં સિલેક્શન થતાં તેણે મિત્રો માટે દારૂ અને જમવાની પાર્ટી યોજી હતી. જોકે, દારૂ પીધા બાદ ઉપેન્દ્રસિંહ નામના યુવકનું શંકાસ્પદ મોત થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોતજોતામાં મૃત્યુઆંક વધવા લાગ્યો અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.ભાવનગર ખરકડી ઘટનાની તમામ વિગતો અને પોલીસ કાર્યવાહીઆ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર, ગાંધીનગર ગૃહ વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં આવ્યું છે.મૃત્યુઆંક અને હોસ્પિટલની સ્થિતિ: અત્યાર સુધીમાં ઉપેન્દ્રસિંહ ચંદુસિંહ ગોહિલ, કાર્તિક અશ્વિનભાઈ મકવાણા અને નરેન્દ્રસિંહ યાદવ સહિત સત્તાવાર રીતે 4 અને 1 શંકાસ્પદ મળી કુલ 5 લોકોના મોત થયા છે.દર્દીઓની સ્થિતિ: કુલ 18થી વધુ દર્દીઓ સર ટી. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાંથી 4 દર્દીઓ ICU માં છે, 2 વેન્ટિલેટર પર છે, જ્યારે 10 દર્દીઓની હાલત સ્થિર છે.ગાંધીનગરથી મેડિકલ ટીમો: દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ વડાની માંગણી બાદ ગાંધીનગરની જીવરાજ મહેતા હોસ્પિટલથી 2 વિશેષ મેડિકલ ટીમો તાત્કાલિક ભાવનગર રવાના કરવામાં આવી હતી.ઉજ્જૈન કનેક્શન અને મોડસ ઓપરેન્ડીમુખ્ય આરોપી ભાવનગરના બૂટલેગર ગૌતમ સોલંકી તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈનના આરોપીઓ રઈશ અને મુકેશે ભેગા મળીને આ નેટવર્ક ચલાવ્યું હતું. ઉજ્જૈનથી લવાયેલી &#039;Royal Stag&#039; ની ખાલી/અસલ બોટલોમાં દેશી દારૂ અને મિથેનોલ મિક્સ કરીને 250 નવી બોટલો ભરવામાં આવી હતી અને પ્રતિ બોટલ રૂ. 1,100 ના ભાવે વેચવામાં આવી હતી.પોલીસ એક્શનરેન્જ IG રાજેન્દ્ર અસારી, SMC ના PI અને સ્થાનિક અધિકારીઓની 2 કલાકથી વધુ સમય ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પોલીસે ગૌતમ, રઈશ અને મુકેશ સહિત 13 જેટલા બૂટલેગરોની અટકાયત કરી છે. ઘટના સ્થળેથી અને દરોડા દરમિયાન 130થી વધુ બોટલો કબ્જે કરી સેમ્પલ FSL ચકાસણી માટે મોકલ્યા છે.તંત્રની ખાસ અપીલ  ભાવનગર જિલ્લા કલેક્ટર અને સ્પેશિયલ વિજિલન્સ ટીમે સ્પષ્ટ અપીલ કરી છે કે, રવિવાર કે સોમવાર દરમિયાન જે પણ લોકોએ આવી શંકાસ્પદ બોટલમાંથી દારૂનું સેવન કર્યું હોય, તેઓ કોઈપણ લક્ષણ વગર પણ તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવે જેથી સમયસર જીવ બચાવી શકાય.  લઠ્ઠો એટલે શું? અને મેડિકલ સાયન્સનું ગણિતસામાન્ય ભાષામાં &#039;લઠ્ઠો&#039; એટલે ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલો ઝેરી દારૂ.નફો વધારવાની લાલચ: બૂટલેગરો દારૂમાં નશો ઝડપથી ચડે, દારૂ વધુ કડક એટલે કે સ્ટ્રોંગ બને અને ઓછા ખર્ચે વધુ જથ્થો તૈયાર થાય તે માટે તેમાં ઝેરી રાસાયણિક પદાર્થો ઉમેરે છે.ભેળસેળનું જોખમ: જ્યારે બનાવટી દારૂ બનાવતી વખતે કેમિકલનું પ્રમાણ અંકુશ બહાર જતું રહે છે, ત્યારે તે સામાન્ય આલ્કોહોલને બદલે અત્યંત ઝેરી પ્રવાહી એટલે કે &#039;લઠ્ઠો&#039; બની જાય છે.એથેનોલ અને મિથેનોલ: કાયદેસર કે પીવા યોગ્ય દારૂમાં એથિલ આલ્કોહોલ હોય છે. પરંતુ નફો વધારવા કે નશો કડક કરવા બૂટલેગરો તેમાં મિથાઈલ આલ્કોહોલ (Methanol - CH_3OH)ઔદ્યોગિક કેમિકલ: મિથેનોલ એ રંગવિહીન ઝેરી કેમિકલ છે, જેનો ઉપયોગ સોલ્વન્ટ તરીકે પ્લાસ્ટિક, એસેટિક એસિડ અને પેઇન્ટ બનાવવામાં થાય છે.મિથેનોલ શરીરમાં કેવી રીતે ઝેર ફેલાવે છે?શરીરમાં મિથેનોલ જતાં જ 2 કલાકની અંદર તેની ખતરનાક રાસાયણિક અસર શરૂ થાય છે.  ફોર્મિક એસિડનું નિર્માણ: મિથેનોલ શરીરમાં ગયા પછી લીવર દ્વારા &#039;ફોર્મિક એસિડ&#039;માં રૂપાંતરિત થાય છે. આ એસિડ લોહીમાં ભળીને શરીરના કોષોને તોડી નાખે છે.શરૂઆતી લક્ષણો: વ્યક્તિને સૌથી પહેલા સખત માથાનો દુખાવો, અકળામણ, બેચેની, ચક્કર અને સતત ઉલટીઓ થાય છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.અંધાપો અને મોત: ફોર્મિક એસિડ સીધું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને વિઝ્યુઅલ નર્વ (આંખની દ્રષ્ટિ વિષયક નસો) પર પ્રહાર કરે છે, જેનાથી વ્યક્તિ સૌપ્રથમ પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. જો શરીરમાં કેમિકલનું પ્રમાણ વધુ હોય તો દર્દી કોમામાં સરી પડે છે અથવા મલ્ટી-ઓર્ગન ફેલ્યોર થવાથી તેનું મોત નીપજે છે તાજેતરમાં પકડાયેલા નકલી દારૂના નેટવર્ક  મહેસાણામાં નકલી દારૂનું રેકેટ (મે 2026): પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડ્યું હતું. સ્થળ પરથી 1,000 લીટર ઇથેનોલ, પ્રીમિયમ બ્રાન્ડની 2,100 નકલી દારૂની બોટલો, ખાલી બોટલો અને સીલિંગ મશીનરી જપ્ત કરાઈ હતી.અમદાવાદ શાહપુર ફેક્ટરી (ઓગસ્ટ 2026): PCB એ શાહપુર મોઢવાડની પોળમાં દરોડો પાડીને ખુલાસો કર્યો હતો કે, આરોપીઓ ખાલી બ્રાન્ડેડ બોટલોમાં સસ્તો દારૂ, પાણી અને કેમિકલ ફ્લેવર ઉમેરી રૂ. 2,000 થી રૂ. 5,000 માં વેચતા હતા. સ્થળ પરથી 227 ભરેલી બોટલો, 127 ખાલી બોટલો, બનાવટી સ્ટિકર્સ અને 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.ભાવનગર ખરકડી દારૂકાંડ (ઓગસ્ટ 2026): ઉજ્જૈનથી લવાયેલા જથ્થામાં મિથેનોલ અને દેશી દારૂ મિશ્ર કરી 250 બોટલો બનાવી રૂ. 1,100 ના ભાવે વેચવામાં આવી હતી.ગુજરાત અને દેશમાં લઠ્ઠાકાંડનો કાળો ઈતિહાસ1977 (અસારવા, અમદાવાદ): અસારવા લઠ્ઠાકાંડમાં 120થી વધુ લોકોના મોત થયા હતા.1989 (વડોદરા): કહોડા ગલી લઠ્ઠાકાંડમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા.2009 (ઓઢવ, અમદાવાદ): ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત થયા હતા અને 200 લોકોએ આંખો ગુમાવી હતી. આ કેસમાં ખાસ અદાલતે 10 વર્ષ બાદ 3 આરોપીઓને 10 વર્ષની જેલ અને રૂ. 50,000 દંડ તથા 3 મહિલા આરોપીઓને 3.5 વર્ષની જેલ ફટકારી હતી. આ ઘટના બાદ સરકારે કાયદામાં સુધારો કરી મૃત્યુદંડની જોગવાઈ ઉમેરી હતી.2012 (સંખેડા, વડોદરા): પાણેજ ગામમાં ઝેરી દારૂથી 3 વ્યક્તિઓના મોત નોંધાયા હતા.2016 (સુરત): લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલી વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોના મોત થયા હતા.2019 (ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ): યુપીના બે જિલ્લા અને રુડકીમાં ઝેરી દારૂ પીવાથી 60થી વધુ લોકોના મોત થયા હતા.2022 (બોટાદ/અમદાવાદ): રોજીદ ગામ ખાતે કેમિકલ મિશ્રિત દારૂ પીવાથી 42થી વધુ લોકોના મોત થયા હતા.પશ્ચિમ બંગાળ (હાવડા): ઘસુડીમાં ઝેરી દેશી દારૂ પીવાથી 10 લોકોના મોત અને 30 ગંભીર રીતે બીમાર થયા હતાપરમિટ, વાઇન શોપ અને આંતરરાજ્ય સીમાઓના આંકડાગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં કાયદેસર વ્યવસ્થા અને ગેરકાયદે ઘૂસણખોરીનો ચિતાર ઘણો ગંભીર છે.અધિકૃત વાઇન શોપ: રાજ્યની માન્ય ફાઇવ સ્ટાર અને પ્રીમિયમ હોટલોમાં આશરે 70 કાયદેસર વાઇન શોપ આવેલી છે.હેલ્થ પરમિટ ધારકો: તબીબી કારણોસર કાયદેસર દારૂની પરમિટ ધરાવતા નાગરિકોની સંખ્યા આશરે 1 લાખની આસપાસ છે.આંતરરાજ્ય રસ્તાઓ: મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દમણ સરહદથી ગુજરાતમાં પ્રવેશતા આશરે 150 જેટલા નાના-મોટા રસ્તાઓ છે.છેલ્લા 5 વર્ષમાં દારૂની જપ્તીના સરકારી આંકડાવિધાનસભા અને પોલીસ વિભાગના સત્તાવાર ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, રાજ્યમાં કાયદેસર દારૂ પરમિટ ધારકો 100,000 લોકો છે. જ્યારે માન્ય વાઇન શોપની સંખ્યા 70 છે.આ પણ વાંચો -  Ahmedabad Metro Phase 3: ધોલેરા એરપોર્ટ અને કોમનવેલ્થ ગેમ્સ સ્થળ સુધી પહોંચશે મેટ્રો, જાણો સ્ટેશન અને રૂટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/UbEKjy1uDvHrgHawYTtckMUecsjmgPKWlx5XN1Zg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 21:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh News : ગિરનાર પર માનવ&#45;સિંહ સંઘર્ષ રોકવા 25 ટ્રેકર તૈનાત! નવી&#45;જૂની સીડી સહિત દાતાર પર પેટ્રોલિંગ કરશે...</title>
<link>https://surattimes.com/junagadh-news-%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-25-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AA%B0-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/junagadh-news-%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-25-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AA%B0-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગિરનાર પર્વત પર માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષની ઘટનાઓને રોકવા તેમજ યાત્રાળુઓની સુરક્ષા મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 11 જુલાઈના રોજ ગિરનાર પર એક બાળકને સિંહે ફાડી ખાવાની અત્યંત કરુણ અને હચમચાવી નાખનારી ઘટના બની હતી. આ ઘટના બાદ ગુજરાત સરકારના વન મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારા ગિરનાર વિસ્તારમાં ટ્રેકરોની વિશેષ ટીમ તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અમલરૂપે વન વિભાગ દ્વારા 25 ટ્રેકરોની પસંદગી કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.સાસણ ખાતે વિશેષ તાલીમ બાદ ટ્રેકરોની તૈનાતીપસંદગી પામેલા આ 25 ટ્રેકરોને સાસણ ગીર ખાતે વન્યજીવો, ખાસ કરીને સિંહની વર્તણૂક અને તેમની હિલચાલને ઓળખવા અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ આ તમામ 25 ટ્રેકરોને હવે ફરજ પર નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ નવનિયુક્ત ટ્રેકરો ગિરનાર પર્વતની નવી સીડી, જૂની સીડી તેમજ દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે. તેઓ સિંહ અને અન્ય વન્યપ્રાણીઓની હાજરી અને તેમની ગતિવિધિઓ પર ચોવીસે કલાક બારીકાઈથી નજર રાખશે.DCF અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓની સુરક્ષા વધારાશેડીસીએફ (DCF) અક્ષય જોશીની સૂચનાથી અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા અંતર્ગત જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ અને ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર સહિતના સ્ટાફે ટ્રેકરોને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ટ્રેકરોને વન્યજીવોના પગલાં અને હાજરીના સંકેતો ઓળખવા તેમજ કોઈપણ અસામાન્ય હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા તાકીદ કરાઈ છે. આ નવીન વ્યવસ્થાથી ગિરનાર આવતા લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે અને માનવ-પ્રાણી સંઘર્ષ અટકાવવામાં મોટી સફળતા મળશે.આ પણ વાંચો : Ahmedabad News : AMC ના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર પર વિરામ, સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે &#039;સરપ્રાઇઝ ચેકિંગ&#039; ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/NtNdXq26MBELsazQmZkJk4DJOooWyDmpVmPrV2vM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 21:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana: મુક્તા સિનેમામાં શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા, ગર્ભવતી મહિલાના આરોગ્ય સામે ખતરો ઊભો થતાં ભારે વિવાદ સર્જાયો</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%87%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%81%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%96%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%8A%E0%AA%AD%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%87%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%81%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%96%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%8A%E0%AA%AD%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ જાણીતા મુક્તા સિનેમામાં પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા નાગરિકો માટે એક ભયાનક અનુભવ સામે આવ્યો છે. સિનેમાઘરમાં ઓર્ડર કરવામાં આવેલા ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક પરિવારે થિયેટરના કેન્ટીનમાંથી ૪ શેક ઓર્ડર કર્યા હતા.સિનેમામાં નાગરિકો માટે એક ભયાનક અનુભવ શેક પીતી વખતે તેમાંથી પ્લાસ્ટિકના નાના-મોટા ટુકડાઓ નીકળતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ બનાવની સૌથી ગંભીર બાબત એ છે કે પ્લાસ્ટિકના ટુકડાવાળો શેક એક ગર્ભવતી મહિલા પી રહી હતી. જો આ ટુકડા પેટમાં ગયા હોત તો મહિલા અને ગર્ભસ્થ શિશુના આરોગ્ય સામે અતિ ગંભીર જોખમ ઊભું થઈ શકત.આ બનાવ અંગે ગ્રાહકોએ તાત્કાલિક થિયેટરના મેનેજમેન્ટને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં મુક્તા સિનેમાના મેનેજરે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે, માત્ર ભૂલ સ્વીકારવાથી સંતોષ ન માનતાં પીડિત પરિવારે આરોગ્ય સાથે ચેડાં કરનારા બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.થિયેટર મેનેજરે ભૂલ સ્વીકારીમલ્ટિપ્લેક્સમાં અતિશય ઊંચા ભાવે વેચાતા ખાદ્યપદાર્થોમાં આવી અસ્વચ્છતા અને બેદરકારી સાંખી લેવાય નહીં.મહેસાણા નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થિયેટરની કેન્ટીનમાં અચાનક દરોડા પાડી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.આવી ગંભીર બેદરકારી બદલ થિયેટર સંચાલકો અને કૅન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાનૂની પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.આ પણ વાંચો: વરતેજમાં ડુપ્લીકેટ દારૂના કૌભાંડ મામલે 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/wMQCb4N4LHkSaWGQqaqmMjCpWELoGlRZkcd7Dp37.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 21:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>CM Bhupendra Patel US Visit Day 3: CMએ માઇક્રોન અને ગુગલની મુલાકાત લીધી, પર્પ્લેક્સિટી AI ના CEO તથા TiE ના સભ્યો સાથે યોજાઈ મહત્વપૂર્ણ</title>
<link>https://surattimes.com/cm-bhupendra-patel-us-visit-day-3-cm%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%97%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-ai-%E0%AA%A8%E0%AA%BE-ceo-%E0%AA%A4%E0%AA%A5%E0%AA%BE-tie-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/cm-bhupendra-patel-us-visit-day-3-cm%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%97%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-ai-%E0%AA%A8%E0%AA%BE-ceo-%E0%AA%A4%E0%AA%A5%E0%AA%BE-tie-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3</guid>
<description><![CDATA[ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના રોડ-શો અને મૂડીરોકાણ આકર્ષવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે ગયેલા ગુજરાત પ્રતિનિધિ મંડળના પ્રવાસનો ત્રીજો દિવસ અત્યંત ફળદાયી રહ્યો હતો. ત્રીજા દિવસે મુખ્યમંત્રી અને ઉચ્ચ સ્તરીય ડેલીગેશને વૈશ્વિક આઇટી અને સેમિકન્ડક્ટર જાયન્ટ્સ માઇક્રોન અને ગુગલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સિલિકોન વેલીમાં પર્પ્લેક્સિટી AI ના સીઈઓ અને ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી.માઇક્રોનના સાણંદ યુનિટ માટે ઝડપી મંજૂરી બદલ સંજય મહેરોત્રાએ આભાર માન્યોમાઇક્રોનના ચેરમેન સંજય મહેરોત્રા સાથેની બેઠક દરમિયાન તેમણે સાણંદ ફેસિલિટી માટે વધારાની 20 એકર જમીન માત્ર 1 જ દિવસમાં મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સ્વીકાર્યું કે, સરકારના આ પ્રો-એક્ટિવ અભિગમને કારણે સાણંદ યુનિટનું કોમર્શિયલ ઉત્પાદન ઝડપથી શરૂ થઈ શકશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફેબ્રુઆરી 2026માં સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેની યાદ તાજી કરી ઉમેર્યું હતું કે, સાણંદ અને ધોલેરા હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યા છે.શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે AI ના ઉપયોગ માટે ગુગલ ઉત્સુકગુજરાત ડેલિગેશને ગુગલ હેડક્વાર્ટરની મુલાકાત લઈને ત્યાં ચાલતી ટેકનોલોજીકલ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. આ દરમિયાન ગુગલના વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટાએ ગુજરાત સાથે ભાગીદારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુગલ ખાસ કરીને યુવા કૌશલ્ય વિકાસ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI ટ્રેનિંગ, કૃષિ ક્ષેત્રે પાક પેટર્ન, જમીન અને ક્લાઇમેટ એનાલિટિક્સમાં AI ના ઉપયોગ માટે કામ કરશે. આ સાથે ડેટા સિક્યુરિટી માટે &#039;ગુગલ વર્કપ્લેસ સોવેરેન AI&#039; ના ઉપયોગ અંગે પણ વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.પર્પ્લેક્સિટી AI સાથે ડેટા સેન્ટર અને R&amp;D અંગે વન-ટુ-વન બેઠકમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતી એઆઈ કંપની પર્પ્લેક્સિટીના સીઈઓ અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે પર્પ્લેક્સિટીનું સેન્ટર સ્થાપવાની શક્યતાઓ ચર્ચાઈ હતી. અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ કરવા અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઇબ્રિડ મોડેલ ઊભું કરવાની દિશામાં ઊંડો રસ દાખવ્યો હતો.TiE ના સભ્યો આરોગ્ય અને AI સ્કિલિંગમાં સહયોગ કરશેવર્ષ 1992 માં સિલિકોન વેલીમાં સ્થાપિત થનાર ભારતીય સાહસિકોના સંગઠન ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ (TiE) ના સભ્યો સાથે પણ મુલાકાત યોજાઈ હતી. TiE ના સભ્યોએ ગુજરાતમાં હેલ્થકેર સેક્ટર, હેલ્થ વર્કર્સની તાલીમ અને વિવિધ AI ટૂલ્સ દ્વારા યુવા કૌશલ્ય વર્ધન માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી. આ તમામ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો - Ahmedabad Metro Phase 3: ધોલેરા એરપોર્ટ અને કોમનવેલ્થ ગેમ્સ સ્થળ સુધી પહોંચશે મેટ્રો, જાણો સ્ટેશન અને રૂટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/MCG1MlUKAoH6QvEDyzyTgw47z4caLNmwNFXeRBqN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat RTOની ધીમી કામગીરીથી 700થી 800 ડીલરો પરેશાન! એક મહિનાથી સોફ્ટવેર બંધ</title>
<link>https://surattimes.com/surat-rto%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AB%80%E0%AA%AE%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-700%E0%AA%A5%E0%AB%80-800-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/surat-rto%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AB%80%E0%AA%AE%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-700%E0%AA%A5%E0%AB%80-800-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</guid>
<description><![CDATA[ સુરત આરટીઓ (RTO) ની અત્યંત ધીમી કામગીરી અને કથળેલી વ્યવસ્થાના કારણે શહેરના 700 થી 800 જેટલા વાહન ડીલરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી આરટીઓનું સોફ્ટવેર વારંવાર બંધ રહેતું હોવાથી દૈનિક કામગીરી સંપૂર્ણપણે અટવાઈ ગઈ છે. સોફ્ટવેરની ટેકનિકલ ખામીઓના કારણે ડીલરોના રોજીંદા વ્યવહારો પર માઠી અસર પડી છે અને તેમનો વેપાર-ધંધો ચોપટ થઈ ગયો છે.ફેસલેસ કામગીરી અટવાઈ, ગાડી અને લોન ટ્રાન્સફરમાં ભારે વિલંબસરકાર દ્વારા દાવાઓ કરવામાં આવતી ફેસલેસ (Faceless) સેવાઓ સુરતમાં સાવ નિષ્ફળ નીવડી રહી છે. સામાન્ય રીતે જે કામગીરી માત્ર 7 દિવસમાં પૂર્ણ થઈ જવી જોઈએ, તે કામગીરી છેલ્લા એક મહિનાથી પણ વધુ સમય વીતી જવા છતાં પૂર્ણ થઈ રહી નથી. ખાસ કરીને જૂના વાહનોની ગાડી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર તથા લોન કેન્સલેશન (HPC) જેવી મહત્વની કામગીરી અટકી પડી છે, જેના કારણે ડીલરોની સાથે સાથે સામાન્ય નાગરિકો અને અરજદારો પણ ચક્કર કાપીને હેરાન-પરેશાન થઈ રહ્યા છે.આરટીઓ તંત્રના બિનસંતોષકારક જવાબોથી રોષડીલરો દ્વારા આ અંગે આરટીઓ કચેરીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર તરફથી કોઈ જ સંતોષપૂર્વક કે સકારાત્મક જવાબ આપવામાં આવતો નથી તેવા ગંભીર આક્ષેપો કરાયા છે. અધિકારીઓની આવી બેદરકારી અને નકારાત્મક વલણથી ડીલરોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ડીલર એસોસિએશન દ્વારા નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના પરિવહન મંત્રીને રૂબરૂ મળીને આકરા પાણીએ રજૂઆત કરવાની આક્રમક ચીમકી આપવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad News : વરસાદને મહિનો થયો છતાં વિરમગામના ખેતરો જળમગ્ન! 350થી વધુ વીઘા જમીન પાણીમાં ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/mzmmRSlEaMYyDGEmuF71iyWOMAVmV61Ufd4eeP0C.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: સરખેજ&#45;સાણંદ હાઇવે પર ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગ, ફાયરની 8 ગાડીઓ સ્થળ પર</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%96%E0%AB%87%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-8-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%96%E0%AB%87%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-8-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ અમદાવાદના સરખેજ-સાણંદ હાઇવે પર આવેલી સરખેજ-સાણંદ ચોકડી નજીક ઈન્ડિયા એસ્ટેટમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. એસ્ટેટમાં આવેલા એક ટાયરના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં રબર અને ટાયરનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.ટાયરના ગોડાઉનમાં લાગી વિકરાળ આગઆગના કારણે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ સૌપ્રથમ 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પરંતુ આગની ગંભીરતા અને ટાયરના લીધે વધી રહેલા જ્વાળામુખી જેવા બળતરાને જોતાં વધુ 2 ગાડીઓ સહિત કુલ 8 ફાયર ફાઇટરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે આગ આસપાસની ઓફિસો અને દુકાનોમાં ન ફેલાય તે માટે સાવચેતીના પગલે ઈન્ડિયા એસ્ટેટની તમામ ઓફિસો અને દુકાનો તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.ફાયર ફાઇટરો દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવીને આગને અન્ય ગોડાઉનોમાં પ્રસરતી અટકાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો:  Vadodara: ગોધરા રેલવે પોલીસનો કોન્સ્ટેબલ માંદગીની રજા મૂકીને દારૂની ખેપ મારતો, બૂટલેગર સાથે 50 ટકાની રાખી ભાગીદારી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/vqaIh9Usn7Wv8t4baqGnjBIpX4OZEJChqucJzUKu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 19:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: મૂર્તિ વિસર્જન માટે 2.50 કરોડના ખર્ચે 9 કૃત્રિમ તળાવ બનશે, VMC નું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-250-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-9-%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87-vmc-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-250-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-9-%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87-vmc-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</guid>
<description><![CDATA[ વડોદરા શહેરમાં દર વર્ષે દશામા અને ગણેશ વિસર્જન વખતે કુદરતી તળાવોને પ્રદૂષણથી મુક્ત રાખવા માટે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. આ વર્ષે પણ પાલિકા તંત્ર દ્વારા રૂ. 2.50 કરોડના અંદાજિત ખર્ચે 9 કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીની સમીક્ષા કરવા માટે વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ વિઝિટ પર પહોંચ્યા હતા.વડોદરા પાલિકાનો મોટો નિર્ણયદર વર્ષે કૃત્રિમ તળાવો બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી પાલિકા હવે આ ખર્ચ બચાવવા કાયમી ઉકેલ તરફ આગળ વધી રહી છે. સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, &quot;શહેરના કુદરતી તળાવો બચી રહે અને તેનું પર્યાવરણ જળવાઈ રહે તે માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરીના કાયમી નિરાકરણ માટે પાલિકા ગંભીરતાથી વિચારી રહી છે.&quot;માટીના ગણેશ સ્થાપિત કરવા અપીલપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ ગણેશ મંડળો અને આયોજકો સાથે સતત ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. નાગરિકો અને મંડળો વધુમાં વધુ માટીના ગણેશજીની સ્થાપના કરે તે માટે અપીલ કરવામાં આવી છે. દર વર્ષે ટેમ્પરરી તળાવ બનાવવાના બદલે પાલિકાની પોતાની જગ્યાઓમાં જ કાયમી કૃત્રિમ તળાવ નિર્માણ કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે.આ પણ વાંચો: Gandhinagar : ભાવનગર દારૂકાંડ બાદ ડીજીપીની લાલ આંખ: રાજ્યભરમાં કડક પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવા આપ્યા આદેશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/O5LaxSdoUAc4un8BSZJlKLBroLoqJe2Hw0vTFHfJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnaagrમાં ભેળસેળિયા દારૂનો કહેર! મૃત્યુઆંક 5 પર પહોંચ્યો, 19 લોકો સારવાર હેઠળ</title>
<link>https://surattimes.com/bhavnaagr%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%86%E0%AA%82%E0%AA%95-5-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-19-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3</link>
<guid>https://surattimes.com/bhavnaagr%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%86%E0%AA%82%E0%AA%95-5-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-19-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3</guid>
<description><![CDATA[ ભાવનગરમાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 પર પહોંચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હોસ્પિટલમાં એડમિટ દર્દીઓ અને મૃતકો સહિત તમામ મળી કુલ 23 વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. દારૂમાં કયા પ્રકારનું ઝેરી રસાયણ કે ભેળસેળ હતી તેની ચોક્કસ માહિતી મેળવવા માટે આ તમામ 23 બ્લડ સેમ્પલને તાત્કાલિક ધોરણે ચકાસણી અર્થે FSL ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.3 લોકોના મોત દારૂ પીવાથી થયાની પોલીસ પુષ્ટિ, 2 ના કારણ અસ્પષ્ટપોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક વિગતો મુજબ, નોંધાયેલા 5 મોતોમાંથી 3 લોકોના મોત દારૂ પીવાના કારણે જ થયા હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓના મોત પાછળનું સચોટ કારણ હજુ સુધી અસ્પષ્ટ રહ્યું છે. આ 2 વ્યક્તિઓના મોત ઝેરી દારૂના કારણે થયા છે કે અન્ય કોઈ શારીરિક વિષમતાથી, તે FSL ગાંધીનગરનો કેમિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.રેન્જ IG ની અધ્યક્ષતામાં SP કચેરી ખાતે હાઇલેવલ મીટિંગબનાવને પગલે ભાવનગર SP કચેરી ખાતે રેન્જ IG રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી હાઈલેવલ બેઠક યોજાઈ રહી છે. છેલ્લા 2 કલાક કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી આ મીટિંગમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) ના પી.આઈ., ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમ તેમજ વરતેજ પી.આઈ. પઢેરીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. પોલીસ દ્વારા ગેરકાયદે દારૂ અને ભેળસેળના મુખ્ય સૂત્રધારોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.આ પણ વાંચો : Weather Update: સારા વરસાદ માટે જોવી પડશે રાહ! કેવું રહેશે આગામી 7 દિવસ વાતાવરણ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/zJt0FEiw6A27Y2all9nnNB0Lhz2wU6YilQz133QD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 16:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surendranagar News: મેથાણ ગ્રામીણ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનારો તત્કાલીન મેનેજર ઝડપાયો, આ રીતે કર્યું હતું કૌભાંડ</title>
<link>https://surattimes.com/surendranagar-news-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A3-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/surendranagar-news-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A3-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી બેંકિંગ ક્ષેત્રે સળવળાટ મચાવતો કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. મેથાણ ગામે આવેલી ગ્રામીણ બેંકમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરનારા તત્કાલીન બેંક મેનેજરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલીને કરોડો રૂપિયાની લોન મેળવી લેવાના આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતાં જ સમગ્ર બેંકિંગ વર્તુળ અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.67 બોગસ ખાતા ખોલીને આચર્યું કરોડોનું કૌભાંડપોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મેથાણ ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિએ પોતાના પદનો દુરુપયોગ કરીને બેંકને રૂ. 1.72 કરોડનો ચૂનો લગાવ્યો હતો. મેનેજરે નિર્દોષ ગ્રાહકોના નામે કુલ 67 જેટલા બોગસ ખાતા ખોલ્યા હતા અને આ બનાવટી એકાઉન્ટ્સ પરથી કરોડો રૂપિયાની લોન મંજૂર કરાવીને રકમ બારોબાર ઉપાડી લીધી હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ કૌભાંડી રકમ બેંકમાં પરત જમા પણ કરાવી દેવામાં આવી છે, પરંતુ ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી બોગસ ખાતા ખોલવાનો ગંભીર ગુનો બન્યો હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આસપાસના અનેક ગામોના ગ્રાહકોના નામે ખોલ્યા હતા ફેક એકાઉન્ટપોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં એ વાત પણ ખુલ્લી પડી છે કે, આરોપી મેનેજર નિખિલ પ્રજાપતિએ માત્ર મેથાણ જ નહીં, પરંતુ આસપાસના અન્ય ગામોના ગ્રામજનોને પણ નિશાન બનાવ્યા હતા. ધ્રાંગધ્રાના મેથાણ ઉપરાંત રાજગઢ, દુદાપુર અને રાજચરાડી સહિતના ગામોમાં રહેતા નિર્દોષ ગ્રાહકોના નામે પણ કૌભાંડી મેનેજરે બોગસ ખાતા ખોલીને લોન ઉપાડી લીધી હતી. ગ્રાહકોને જાણ પણ ન થાય તે રીતે તેમની ઓળખના પુરાવાનો ઉપયોગ કરી આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો.ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાથ ધરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહીગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલી લોન ઉપાડવાના ગંભીર આરોપો હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તત્કાલીન મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ પૂછપરછ અને તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારી કે વ્યક્તિની સંડોવણી છે કે, કેમ તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો - Surendranagar: શંભુ શરણે પડી....: આપો દ્દષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/Vt3iCYZ8PlaczMtmSOCOFShENKeVzUtOY6qjP4U7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 16:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: ગુજરાત સરકારની મોટી પહેલ, 48 કલાક કામની સાપ્તાહિક મર્યાદા સાથે 12 કલાકની શિફ્ટને સરકારે આપી મંજૂરી</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2-48-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-12-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2-48-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-12-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ Gandhinagar: ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ મંજૂરી છે. રાજ્યમાં સેમિકંડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી નવી રોજગારી ઉભી થશે. આ 12 કલાકની શિફ્ટમાં કર્મચારીઓ માટે અઠવાડિયામાં કુલ કામકાજનો સમય 48 કલાકનો જ રહેશે.આ મંજૂરી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, 2020ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે, જે 21 નવેમ્બર, 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. આ કોડ રાજ્ય સરકારોને જરૂરી સુરક્ષા જોગવાઈઓ સાથે કેટલીક પરિસ્થિતિઓમાં ફેક્ટરીઓને ચોક્કસ જોગવાઈઓમાંથી છૂટ આપવાની સત્તા આપે છે, પરંતુ કર્મચારીઓના સાપ્તાહિક કામકાજના કલાકો નિર્ધારિત મર્યાદાથી વધુ ન થાય તેની ખાતરી પણ આપે છે. ગુજરાતનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, &quot;ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડનો મુખ્ય હેતુ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ કોમ્પ્લાયન્સને પ્રોત્સાહન આપવાનો છે. કોડમાં સપ્તાહના મહત્તમ 48 કલાકના કામકાજની જોગવાઈ છે. ગુજરાત સરકારે રાજ્યના વ્યાપક જાહેર હિત, આર્થિક વિકાસ અને રોજગારી સર્જનને ધ્યાનમાં રાખીને આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે.&quot;“કોઇ પણ ઔદ્યોગિક એકમે કર્મચારીઓ માટે 12 કલાકની શિફ્ટ રાખવા માટે સરકારની પૂર્વ મંજુરી લેવી ફરજિયાત છે. મંજુરી વગર કોઇ ઔદ્યોગિક ગૃહ કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ રાખી શકશે નહી. આ પ્રકારની જોગવાઇ ચોક્સ ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે,’’ કુંવરજીભાઇ બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર બનાવવાના વિઝનમાં સેમિકન્ડક્ટરને વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે સ્થાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું સૌથી આકર્ષક રોકાણ કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ફેબ્રિકેશન, એસેમ્બલી, પેકેજિંગ, ટેસ્ટિંગ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં સતત રોકાણ થઈ રહ્યું છે.માઇક્રોન ટેક્નોલોજીનો સાણંદ પ્લાન્ટ કંપનીના વૈશ્વિક ઉત્પાદન નેટવર્કમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 5 લાખ ચોરસ ફૂટથી વધુ ક્લીનરૂમ વિસ્તારનો સમાવેશ થશે, જેમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-ફ્લોર સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ક્લીનરૂમ પૈકીનો એક ક્લીનરૂમ હશે. વર્ષ 2026 દરમિયાન અહીં કરોડો સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે 2027થી ઉત્પાદન ક્ષમતા દર વર્ષે સેંકડો મિલિયન ચિપ્સ સુધી પહોંચવાની સંભાવના છે.સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સતત કામગીરી અનિવાર્યસેમિકન્ડક્ટર ઉત્પાદન પરંપરાગત ફેક્ટરીઓથી અલગ છે કારણ કે અહીં અત્યંત નિયંત્રિત ક્લીનરૂમ પરિસ્થિતિમાં ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલે છે. ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે અત્યાધુનિક ઓટોમેટેડ મશીનો 24 કલાક કાર્યરત રહે છે, જેના કારણે સતત ઉત્પાદન જાળવવું કાર્યક્ષમતા અને ગુણવત્તા માટે અત્યંત મહત્વપૂર્ણ બને છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 12 કલાકની શિફ્ટ વિશ્વભરના સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં સ્વીકૃત કાર્યપદ્ધતિ છે. લાંબી શિફ્ટને કારણે શિફ્ટ બદલવાની સંખ્યા ઘટે છે, ક્લીનરૂમમાં પ્રવેશ ઓછો થાય છે, મશીનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને અબજો રૂપિયાના રોકાણ ધરાવતા પ્લાન્ટમાં સતત ઉત્પાદન જાળવી શકાય છે. સાથે જ, કર્મચારીઓ સપ્તાહમાં ઓછા દિવસ કામ કરતાં હોવાથી કુલ સાપ્તાહિક કામકાજનો સમય 48 કલાક જ રહે છે.શ્રમિકોના હિતોના રક્ષણ માટે કડક શરતોરાજ્ય સરકારે આ મંજૂરી સાથે શ્રમિકોના હિતોની સુરક્ષા માટે કડક શરતો લાગુ કરી છે. પુખ્ત વયના કર્મચારીઓ દિવસના વધુમાં વધુ 12 કલાક કામ કરી શકશે, પરંતુ સપ્તાહમાં કુલ કામકાજનો સમય 48 કલાકથી વધુ નહીં હોય. બાકીના દિવસોને પગારપાત્ર રજા તરીકે ગણવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, માત્ર પોતાની સ્વૈચ્છિક લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકશે. રાજ્ય સરકારે વધુમાં નિર્ધારિત કર્યું છે કે, આરામના વિરામ સહિતનો કુલ કાર્યસમય દિવસના 12 કલાકથી વધુ નહીં હોય. કંપનીએ આ વ્યવસ્થા હેઠળ કામ કરતા કર્મચારીઓનો અલગ રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. તેમજ ફેક્ટરીઓના ચીફ ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર દ્વારા લાદવામાં આવેલી વધારાની શરતોનું પણ પાલન કરવું પડશે. જો કોઈપણ શરતનો ભંગ થશે તો આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવશે અને સંબંધિત સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, &quot;આ છૂટછાટ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા, આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા, નવી રોજગારીનું સર્જન કરવા અને ખાસ કરીને રાષ્ટ્રીય વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.&quot;સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂતસેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે વિશેષ નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ નીતિ હેઠળ ઉદ્યોગોને વ્યાપક પ્રોત્સાહનો અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના પરિણામે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા છ મોટા પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે, જેના દ્વારા અંદાજે ₹1.40 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સથી આશરે 50,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે, જે ભારતના ઉભરતા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/Cjd7kh6Ig9OZZYVI4oy2zsCnYzJMrUtTOUKWCHaS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 14:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: ઓ બાપરે... જોઈને જ ઉલટી થઈ જશે, વડોદરાના હરિઓમ કાઠિયાવાડીમાં ગંદકીનું સામ્રાજ્ય!</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%93-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%89%E0%AA%B2%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF%E0%AA%93%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%93-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%89%E0%AA%B2%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF%E0%AA%93%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF</guid>
<description><![CDATA[ Vadodara: સુરતમાં સામે આવેલી ઘટનાના પગલે વડોદરા આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. શહેરના હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરાના સમા-સાવલી વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટેલમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.હોટેલમાં જોવા મળી ગંદકીમળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન હોટેલમાં અત્યંત ગંદકી વચ્ચે ભોજન બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. હોટેલના ફ્રિજમાં પણ ભારે ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત રો મટીરીયલના સ્ટોરેજ વિસ્તારમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.બંધ કરાવી હોટેલનોંધનીય છે કે, આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં હોટેલ બંધ કરાવી દીધી હતી. જ્યાં સુધી હોટેલમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેને બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ સંચાલક સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેની ચકાસણી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.https://www.youtube.com/watch?v=lRo2ZYjAp-oફૂડ પોઇઝનિંગથી માસૂમ બાળકીનું મોતઉલ્લેખનીય છે કે, સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં તાકીદની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેરોની હોટલો તથા રેસ્ટોરન્ટ્સમાં આગામી 3 દિવસ સુધી સઘન અને કડક ચકાસણી હાથ ધરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં રાખવામાં આવતી સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા અને હાઈજીન મેઈન્ટેનન્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ રોકી શકાય.આ પણ વાંચો: Surat: જાહેરમાં કચરો ફેંકનારાઓની હવે ખેર નથી! આરોગ્ય વિભાગની ટીમે 50થી વધુ લોકોને ઝડપ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/7dCi5RCsJBamjjA6ZrVJac3XngEMwcjrNxU2b7Hc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 14:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: નશામાં ધૂત કારચાલકે દંપતીને અડફેટે લીધા, કારમાંથી ઉતરી દાદાગીરી કરી તો ચખાડ્યો મેથીપાક!</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%A6%E0%AA%82%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%A6%E0%AA%82%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95</guid>
<description><![CDATA[ Vadodara: રાજ્યભરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વડોદરાના અક્ષરચોક પાસે એક આવી જ ઘટના સામે આવી છે. નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર દંપતીને અક્ષરચોક પાસે અડફેટે લીધા હતા. જોકે, લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો.મળતી માહિતી અનુસાર વડોદરાના અક્ષરચોક પાસે નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધા હતા અને અકસ્માત બાદ કારમાંથી ઉતરી કારચાલકે દાદાગીરી કરી હતી. જે બાદ લોકોએ તે ઇસમને મેથીપાક ચખાડ્યો હતો. જોકે, લોકોનો રોષ જોઈ કારચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. નોંધનીય છે કે, પોલીસે જે.પી. રોડ પર એક ઈસમની અટકાયત કરી હતી. પરંતુ ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, દંપતીએ આક્ષેપ કર્યો હતો કે, કારમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો:  Gir Somnathમાં તંત્રનું મેગા ડિમોલિશન : સોમનાથ મંદિર નજીક ચાર દુકાનો,રહેણાક મકાન,ધાર્મિક સ્થળનું ડિમોલિશન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/UYMGJ2k5o7bxC007xYzgWiGJOzzExFwgepD5XnJE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 11:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch : બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી શિક્ષકની દીકરીને ભગાવી જનાર કરજણના યુવક સામે ફરિયાદ</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા પિતાની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી, ભગાવી ગયા બાદ લગ્નનું બનાવટી (બોગસ) સર્ટિફિકેટ રજૂ કરનાર કરજણના યુવક સામે પોલીસે છેતરપિંડી અને કૂટદસ્તાવેજની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવતીએ યુવક સાથે લગ્ન કરી લીધામળતી વિગતો અનુસાર, જંબુસરના વતની અને શિક્ષકની પુત્રી વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ગત તા. 7 મે 2026ના રોજ યુવતીએ ઘરે ફોન કરીને પોતે &#039;કોર્ટ મેરેજ&#039; કરી લીધા હોવાનું જણાવ્યું હતું અને સાથે ઘરેથી 6 તોલા સોનાનો હાર પણ લઈ ગઈ હતી. આ અંગે પરિવારે વડોદરા ગોત્રી પોલીસ મથકે ગુમ થવાની ફરિયાદ અને જંબુસર પોલીસ મથકે અરજી આપી હતી.ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતીપોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે કરજણ તાલુકાના ક્રિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ફેઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આવી કોઈ લગ્ન નોંધણી થઈ ના હોવાનો ઘટસ્ફોટજોકે, ફરિયાદી પિતાએ વડોદરા સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરીએ જઈ ખરાઈ કરતાં અધિકારીએ લેખિતમાં સ્પષ્ટ કર્યું હતું કે, આવી કોઈ લગ્ન નોંધણી થઈ નથી અને સર્ટિફિકેટ સંપૂર્ણપણે બનાવટી છે.આરોપી ફેઝલ સામે ફરિયાદજંબુસર પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી ફેઝલ મજીદ દિવાન સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/CC2sLMfCACHzGuTHI9eJXiJdTlfBo5fX3VWMZ3LV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 11:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana: શું તમે પણ ખાઓ છો જલારામ ગાંઠિયા રથમાંથી ગાંઠિયા? તો ચેતી જજો નહીંતર...</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%96%E0%AA%BE%E0%AA%93-%E0%AA%9B%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%9C%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%96%E0%AA%BE%E0%AA%93-%E0%AA%9B%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%9C%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0</guid>
<description><![CDATA[ Mehsana: મહેસાણાના ફતેપુરા બાયપાસ પર હાઈવેને અડીને આવેલા જાણીતા ‘જલારામ ગાંઠિયા રથ’ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ગાંઠિયા રથ કોઈ માન્ય ફૂડ લાયસન્સ વગર ધમધમતો હોવાનું સામે આવ્યું હતું.મળતી માહિતી અનુસાર ફૂડ વિભાગની ટીમે અચાનક ફતેપુરા બાયપાસ પર લાયસન્સ વગર ધમધમતો &#039;જલારામ ગાંઠિયા રથ&#039; પર દરોડા પાડ્યા હતા. ત્યારે ફુડ વિભાગે સ્થળ પર પહોંચીને જરૂરી દસ્તાવેજો તેમજ ફૂડ સેફ્ટી સંબંધિત સુવિધાઓની તપાસ કરી હતી. પરંતુ સંચાલક પાસે જરૂરી લાયસન્સ ઉપલબ્ધ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.નોંધનીય છે કે, ફતેપુરા બાયપાસ હાઈવે પર આવેલો હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ હાઈવે પરથી પસાર થતા મુસાફરો નાસ્તો કરવા માટે રોકાતા હોય છે. આવી સ્થિતિમાં ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનો મામલો સામે આવતા તંત્ર દ્વારા તાબડતોડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ફૂડ વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વિના ખાદ્ય વ્યવસાય ચલાવવાના મામલે વિભાગ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.આ પણ વાંચો: Vadodara: નશામાં ધૂત કારચાલકે દંપતીને અડફેટે લીધા, કારમાંથી ઉતરી દાદાગીરી કરી તો ચખાડ્યો મેથીપાક! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/oqKvHDiDydOHJUG8adROdawMECYJTQGFcerub2I9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 11:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : સાયબર ક્રાઇમ માટે બેંક એકાઉન્ટ ભાડે આપતી ગેંગના બે પિતરાઈ ભાઈઓ ઝડપાયા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં સાયબર ફ્રોડ કરનારી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયબર ક્રાઇમની ઠગાઈ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતી ગેંગના બે પિતરાઈ ભાઈઓની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસે મૂળ ભાવનગરના આ બંને આરોપીઓનો સાબરમતી જેલમાંથી કબ્જો મેળવી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી ઠગાઇ કરીમળતી વિગતો અનુસાર, ઝડપાયેલા આરોપી ગૌતમ સવાણી અને જયદીપ સવાણીએ બોગસ વેબ લિંક તેમજ વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી લોકોને રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી હતી. આરોપીઓએ એક પીડિત પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 5.29 લાખ ટ્રાન્સફર કરાવીને મોટી ઠગાઈ આચરી હતી.2.09 કરોડથી વધુ રકમનું મસમોટું ટ્રાન્ઝેક્શનપોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓએ ઉપયોગમાં લીધેલા એક્સિસ બેંકના ખાતામાં રૂપિયા 2.09 કરોડથી વધુ રકમનું મસમોટું ટ્રાન્ઝેક્શન થવા પામ્યું હતું. આ જ એકાઉન્ટ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) પર 20 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.મુખ્ય આરોપી ગૌતમ સવાણી ગુનાહિત ઇતિહાસ ધરાવે છેઉલ્લેખનીય છે કે, પકડાયેલો મુખ્ય આરોપી ગૌતમ સવાણી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ વર્ષ 2015માં હત્યા અને વર્ષ 2023માં ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાયબર પોલીસે હાલ બંને આરોપીઓ સામે આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે..  આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/KrDfxWWU3CbncsieASo45KXaHFt2RQWUGKUvKXYd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 09:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : પોલીસ કર્મી જ બુટલેગર બન્યો: રેલવે પોલીસનો કોન્સ્ટેબલ રૂ. 4.60 લાખના દારૂની ખેપ મારતા ઝડપાયો</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%82-460-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%AA-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%82-460-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%AA-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરામાંથી કાયદો અને વ્યવસ્થાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જનતાની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે જ પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. ગોધરાના ડેરોલ રેલવે પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ સંજય ચુડાસમા બુટલેગર સાથે મળીને સુરતથી દારૂની ખેપ મારી વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.પોલીસ કાફલાએ શંકાસ્પદ કારને રોકીને ચેકિંગ હાથ ધર્યુંમળતી વિગતો અનુસાર, નાયબ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત પોલીસ કાફલાએ શંકાસ્પદ કારને રોકીને ચેકિંગ હાથ ધર્યું હતું. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 4.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારમાં સવાર ગોધરા રેલવે પોલીસના કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને બુટલેગર વિક્રમ થાપાની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી.કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી ધરાવતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી ધરાવતો હતો. એટલું જ નહીં, દારૂની ખેપ મારવાના દિવસે જ તેણે પોલીસ વિભાગમાં માંદગીનું બહાનુ બતાવીને રજા લીધી હતી અને બાદમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો. ખીસામાં ખાખી પહેરીને ગુનાખોરી આચરતા આ કોન્સ્ટેબલ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો :  Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/pxS5YHWndFRmcRUXezWEYUJJ2uV5uRK3z9EbNCqJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 09:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana News: પ્રેમલગ્ન બાદ યુવતીના અપહરણનો મામલો: 8 લોકો સામે ગુનો નોંધાયો</title>
<link>https://surattimes.com/mehsana-news-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-8-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mehsana-news-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-8-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અનુસૂચિત જાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના જ પરિવારજનો દ્વારા બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ બનાવ અંગે યુવકની માતાએ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ડોક્ટર દંપતીએ પ્રેમ લગ્ન કર્યા હતામળતી માહિતી મુજબ, અનુસૂચિત જાતિના યુવક ડો. સ્મિત અને પાલનપુરની ડો. ચાંદની પટેલે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, યુવક અનુસૂચિત જાતિનો હોવાથી યુવતીના પરિવારજનોને આ લગ્ન મંજૂર નહોતા. પરિવારજનો યુવતીને ઉપાડી ગયામાતાએ આરોપ લગાવ્યો હતો કે ગઈકાલે યુવતીના પરિવારજનોએ મહેસાણા આવી બળજબરીપૂર્વક યુવતીને ઉપાડી ગયા હતા. આ સમગ્ર ઘટના સંદર્ભે યુવક ડો. સ્મિતની માતા ઉષાબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીને છોડાવવાના પ્રયાસો દરમિયાન થયેલી ઝપાઝપીમાં યુવકની માતાની સોનાની ચેઇન પણ પડી ગઈ હતી. આ ઉપરાંત સામા પક્ષના લોકોએ જાતિ વિષયક અપશબ્દો બોલીને પરિવારોને અપમાનિત કર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસે 8 લોકો સામે ગુનો નોંધ્યો પોલીસે આ મામલે જીતેન્દ્રભાઈ પટેલ, નીતાબેન પટેલ, અને નરેશભાઈ પટેલ સહિત અન્ય 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કારવાઈ હાથ ધરી છે. આ પણ વાંચો   :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/IbClzBghmGKuud9y3RRagUiJAWBOAZRxVu8h3qJi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 09:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmada: સાગબારાની કેલ &#45; 1 પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો</title>
<link>https://surattimes.com/narmada-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B2-1-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/narmada-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B2-1-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ દેડિયાપાડા : સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા કેલ -1 ખાતે શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ એસએમસીના સભ્યો ગ્રામજનો જોડાયા હતા. આ તિરંગા યાત્રા પ્રાથમિક શાળાથી નીકળીને કેલ ગામમાં ફ્રી હતી. વિધાર્થીઓએ તિરંગો લઈને ભારત માતા કી જય, તિરંગા ઉંચા રહે હમારા, વન્દે માતરમ્ જેવા નારા લગાવ્યા હતા . તિરંગા યાત્રા કાર્યક્રમનું સંચાલન સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/wvQO7ApFCxshA5NIoCspLqKoraLkjiQUqON931jA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ankleshwar: અંદાડાની શાન્તનું વિદ્યાલયમાં સ્વાતંત્રતા દિવસ ઉજવાયો</title>
<link>https://surattimes.com/ankleshwar-%E0%AA%85%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ankleshwar-%E0%AA%85%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અંકલેશ્વર : શાન્તનું વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ-ગુજરાતી માધ્યમ), અંદાડા ખાતે 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. શાળા દ્વારા તિરંગા યાત્રાની રેલી કાઢી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાળાના આચાર્યા શેહનાઝ કે. શેખના હસ્તે ઝંડો ફ્રકાવવામાં આવ્યો NCCના કેડેડ દ્વારા પરેડ કરી ધ્વજને સલામી આપવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/19/IDOCPc0J9eDXKdZBemxFMXHyBpJhPWcmFuj5MvC1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bayad: બાયડ UGVCLના મદદનીશ ઇજનેરને બેસ્ટ પર્ફોર્મન્સ એવોર્ડ</title>
<link>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1-ugvcl%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80%E0%AA%B6-%E0%AA%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1-ugvcl%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80%E0%AA%B6-%E0%AA%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1</guid>
<description><![CDATA[ બાયડ : ઉત્તર ગુજરાત વીજ કંપનીની હિંમતનગર સર્કલ તાબાની તલોદ વિભાગીય કચેરી હેઠળની બાયડ સબ ડિવિઝન કચેરીના મદદનીશ ઇજનેર અરવિંદભાઈ એલ પ્રજાપતિને 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિને મહેસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા (આઇએએસ)ના હસ્તે બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ આપી પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે રોબસ્ટ (અંડર ગ્રાઉન્ડ) યોજનાના કરેલા સફળ અમલીકરણ તેમજ ઉત્કૃષ્ઠ અને નિષ્ઠાપૂર્વકની કરેલી કામગીરીની રાજ્ય સરકારે નોંધ લીધી હતી. તેમણે બાયડ યુજીવીસીએલ કચેરીનું ગૌરવ પણ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/ccesG2tVjbpvBEgRoUydQ5ru78yqoQD4FKAphfMP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad એરપોર્ટ પોલીસની મોટી કાર્યવાહી, ઝુલેલાલ ચાલી નજીકથી જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%9D%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-8-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%9D%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-8-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂપે એક સફળ દરોડો પાડ્યો છે. એરપોર્ટ પોલીસની હદમાં આવેલી ભીલવાસ પાણીની ટાંકી પાસે, ઝુલેલાલ ચાલી નજીક એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે અચાનક ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા 8 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.રૂ. 3.92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તપોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી દાવ પર મૂકેલા કુલ રૂ. 1,62,400 ની રોકડ રકમ જપ્ત કરી છે. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી દાણા (ડાઇસ) ની 2 કુકી, રૂ. 80,000 ની કિંમતના 8 મોબાઈલ ફોન અને રૂ. 1.50 લાખની કિંમતના 3 ટુ-વ્હીલર વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા છે. આમ, એરપોર્ટ પોલીસે કુલ રૂ. 3,92,400 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.કિશન કાણીયા સહિત 8 આરોપીઓ સામે કાનૂની કાર્યવાહીપોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં કિશન ઉર્ફે કિશુ કાણીયો, હિતેશ કિશનભાઇ મામલાણી અને અજય હિરાનંદ રાઘાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લલીતકુમાર જયરામદાસ સીન્ધી, કિશોરકુમાર ઉર્ફે ભાલુ, દિલીપ ભગવાનદાસ ઓડ, પ્રકાશ નંદલાલ વરજારી અને રાહુલ મહેશકુમાર ગંગવાણી સામે પણ ગુનો નોંધાયો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને તમામ 8 આરોપીઓ સામે કાયદેસરની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad પોલીસ બેડામાં મોટા ફેરફાર, નરોડા પોલીસ સ્ટેશનના PI ની તાત્કાલિક બદલી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/3Fl35r0WaaNw37bA2m8JqtQmIFC08nvfAY5XqOM0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 01:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad પોલીસ બેડામાં મોટા ફેરફાર, નરોડા પોલીસ સ્ટેશનના PI ની તાત્કાલિક બદલી</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-pi-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-pi-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે. જેના ભાગરૂપે નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રમાં આંતરિક શિસ્ત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર આ બદલીનો આદેશ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.પીઆઈ સી.વી. નાયકને ડિટેન્શન સેન્ટરમાં મૂકાયાનરોડા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ સી.વી. નાયકની બદલી કરીને તેમને અમદાવાદ ખાતે આવેલા ડિટેન્શન સેન્ટર ખાતે મૂકવામાં આવ્યા છે. નરોડા જેવા સંવેદનશીલ અને મહત્વના વિસ્તારમાંથી પીઆઈની બદલી કરીને ડિટેન્શન સેન્ટરમાં મુકાતા જ શહેરના પોલીસ બેડામાં આ ફેરબદલને લઈને વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.બી.એમ. કાતરિયાને સોંપાઈ નરોડાની કમાનસી.વી. નાયકની બદલી બાદ ખાલી પડેલી નરોડા પોલીસ મથકની જગ્યા પર પીઆઈ બી.એમ. કાતરિયાની નિમણૂક કરવામાં આવી છે. બી.એમ. કાતરિયા હવે નરોડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળશે. નવો ચાર્જ સંભાળ્યા બાદ વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ મેળવવો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવી એ તેમના માટે મુખ્ય પડકાર રહેશે.આ પણ વાંચો : Mehsana News : લાંચિયા પોલીસ કર્મચારી સામે કોર્ટની કડક લાલ આંખ, વિસનગર સેશન્સ કોર્ટે ફટકારી 4 વર્ષની કેદ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/msuwYws1vZTssj9KXn1HMvXNtSIRt70bPkb5LrPP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 19 Aug 2026 01:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar: ખરકડીમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી યુવકનું મોત થતા પોલીસ તંત્ર દોડતું થયું, 5 લોકો હોસ્પિટલમાં</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%96%E0%AA%B0%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-5-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%96%E0%AA%B0%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-5-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</guid>
<description><![CDATA[ ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં દારૂના સેવન બાદ 6 લોકોની તબિયત અચાનક લથડતાં સ્થાનિક સ્તરે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ તમામ અસરગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 29 વર્ષીય યુવક ઉપેન્દ્રસિંહ ગોહિલનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું.દારૂના સેવન બાદ 6 લોકોની તબિયત ખરાબઅન્ય ૫ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબોના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિ સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ લોકોએ સ્થાનિક બૂટલેગર પાસેથી ખરીદેલો દારૂ પીધો હતો, જેના કારણે આ વિપરીત અસર થઈ હતી.ઘટનાની ગંભીરતાને સમજીને ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) નો કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગૌતમ સોલંકી નામના બૂટલેગર દ્વારા મધ્ય પ્રદેશથી લાવેલી &#039;રોયલ સ્ટેગ&#039; બ્રાન્ડની બોટલોમાં ડુપ્લીકેટ દારૂ ભરીને લોકોને વેચવામાં આવ્યો હતો.પોલીસે બૂટલેગરોની અટકાયત કરી પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 4 થી 5 બૂટલેગરોની અટકાયત કરી લીધી છે. રેડ દરમિયાન આ નકલી દારૂનો આશરે 90% જેટલો જથ્થો પોલીસે સ્થળ પરથી જ જપ્ત કરી લીધો છે.ભાવનગર SP એ જાહેર જનતાને અપીલ કરી છે કે, &quot;છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન જો કોઈ વ્યક્તિએ આ બૂટલેગર પાસેથી દારૂ ખરીદીને સેવન કર્યું હોય, તો કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના તાત્કાલિક નજીકના ડોક્ટર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી ચેકઅપ કરાવવું.&quot;જપ્ત કરાયેલા દારૂના સેમ્પલ સાયન્ટિફિક અને એફએસએલ (FSL) તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નકલી બ્રાન્ડ બનાવી લોકોના જીવ સાથે રમત રમનારાઓ સામે કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.આ પણ વાંચો: Ahmedabad: ED એ SAGA ગ્રુપ પોન્ઝી સ્કીમ કેસમાં રૂ. 36 કરોડથી વધુની મિલકત જપ્ત કરી; 1 ની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/7AgjpflDiPy0tHtREgMQ3PDTcRLpgPx5yt6sQ0zN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 23:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana News : લાંચિયા પોલીસ કર્મચારી સામે કોર્ટની કડક લાલ આંખ, વિસનગર સેશન્સ કોર્ટે ફટકારી 4 વર્ષની કેદ</title>
<link>https://surattimes.com/mehsana-news-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%96-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/mehsana-news-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%96-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AB%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A6</guid>
<description><![CDATA[ મહેસાણા એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા નોંધવામાં આવેલા લાંચના એક ચર્ચિત કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે મહત્વનો અને આકરો ચૂકાદો આપ્યો છે. કોર્ટે આરોપી અને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ભીખુભા મનુભા વાઘેલાને દોષિત ઠેરવીને 4 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત, વિસનગરની સ્પેશ્યલ કોર્ટે દોષિત આરોપીને રૂ. 35 હજારનો રોકડ દંડ પણ ફટકાર્યો છે.પ્રોહિબિશન કેસમાં રાહત આપવા માંગી હતી રૂ. 7 હજારની લાંચઆ સમગ્ર કેસની વિગત અનુસાર, આરોપી ભીખુભા વાઘેલા વર્ષ 2019માં બ્રાહ્મણવાડા આઉટ પોસ્ટ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાા હતા. તે સમયે ફરિયાદીના પરિવારના એક સભ્ય વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો. આ કેસની તપાસમાં હેરાન ન કરવા, કોર્ટમાં ચાર્જશીટ ઝડપથી રજૂ કરવા અને જામીન અરજી દરમિયાન રાહત આપવાના બદલામાં આરોપી કોન્સ્ટેબલે રૂ. 7 હજારની લાંચની માંગણી કરી હતી.ACB ના છટકામાં પકડાયા બાદ કોર્ટે સંભળાવી સજાફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા ACB નો સંપર્ક કર્યો હતો. વર્ષ 2019માં ગોઠવાયેલા ACB ના સફળ છટકામાં આરોપી ભીખુભા વાઘેલા રૂ. 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ કેસમાં સામેલ અન્ય એક આરોપી જસવંતસિંહ પરમારનું ટ્રાયલ દરમિયાન અકાળે મૃત્યુ થયું હતું. વિસનગરની સ્પેશ્યલ કોર્ટે કેસના તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી ભીખુભા વાઘેલાને કાનૂની પાઠ ભણાવતા સજાનો હુકમ કર્યો છે.આ પણ વાંચો : Suratમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ તંત્ર હરકતમાં, રાજ્યભરની હોટલ-રેસ્ટોરન્ટમાં 3 દિવસ કડક ચેકિંગના આદેશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/XkGpBbHyI6IJ6FIR3x3fP7xRCFVCRE6hBmmyu15O.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 23:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: ED એ SAGA ગ્રુપ પોન્ઝી સ્કીમ કેસમાં રૂ. 36 કરોડથી વધુની મિલકત જપ્ત કરી; 1 ની ધરપકડ</title>
<link>https://surattimes.com/ahmedabad-ed-%E0%AA%8F-saga-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9D%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82-36-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-1-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/ahmedabad-ed-%E0%AA%8F-saga-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9D%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82-36-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-1-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ SAGA ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા રાષ્ટ્રવ્યાપી પોન્ઝી સ્કીમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ અને ભોપાલ સ્થિત વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડીને મોટા પાયે ગુનાહિત દસ્તાવેજો અને અસ્કયામતો જપ્ત કરી છે. ED ના જણાવ્યા અનુસાર, SAGA ગ્રુપે સામાન્ય રોકાણકારોને ટૂંકા સમયમાં પૈસા બમણા કે ત્રણ ગણા કરી આપવાની ગેરંટી આપીને રૂ. 10,000 કરોડથી વધુ રકમ એકત્ર કરી હતી.ED દ્વારા મુંબઈ અને ભોપાલમાં SAGA ગ્રુપના ઠેકાણાઓ પર સર્ચરોકાણકારો પાસેથી ઉઘરાવેલા આ નાણાંનો ઉપયોગ કોઈ કાયદેસરના વ્યવસાયમાં કરવાના બદલે મુખ્ય સૂત્રધાર સમીર અગ્રવાલ અને તેના સહયોગીઓએ પોતાની વ્યક્તિગત સંપત્તિઓ ખરીદવામાં અને એજન્ટોને ઊંચું કમિશન ચૂકવવામાં કર્યો હતો. ED ની તપાસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, રોકાણકારોની આ રકમને ભારતમાં રાખવાના બદલે શેલ કંપનીઓનું જાળું ઊભું કરીને તથા હવાલા મારફતે દેશ અને વિદેશના વિવિધ ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.રવિ શંકર તિવારીની ધરપકડ, સમીર અગ્રવાલ ફરારસર્ચ દરમિયાન રૂ. 1.53 કરોડની રોકડ, રૂ. 35 લાખનું વિદેશી ચલણ અને રૂ. 5.25 કરોડની કિંમતના સોનાના દાગીના તથા ચાંદીનો બુલિયન કબ્જે કરાયો છે. શેર, સિક્યુરિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને LIC પોલિસીઓ મળીને રૂ. 30 કરોડથી વધુનું રોકાણ સીઝ કરાયું છે. આ ઉપરાંત 9 લક્ઝુરિયસ કારો પણ જપ્ત કરાઈ છે. આ કેસના મુખ્ય નિયંત્રક સમીર અગ્રવાલ દેશ છોડીને ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે, જ્યારે તેના સહયોગી રવિ શંકર તિવારીની ED એ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Bharuch: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર 40 હજારની લાંચ લેતા ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/k8hz8EEeZZzUvsaHM6vdWM05SyV5dYSZtFAiMTJg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 23:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકની ઉચ્ચ સ્તરીય બેઠક, 112 ઈમરજન્સી સેવા ઝડપી બનાવવા કડક સૂચનાઓ</title>
<link>https://surattimes.com/ahmedabad-dgp-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-112-%E0%AA%88%E0%AA%AE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/ahmedabad-dgp-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95-112-%E0%AA%88%E0%AA%AE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરો, વિવિધ રેન્જ આઈજીઓ અને તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો (SP) સીધા જોડાયા હતા.ગુજરાત પોલીસ વડા GS મલિકની બેઠકબેઠક દરમિયાન રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવા તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS 112) ની કામગીરીને વધુ ક્ષમતાવાન બનાવવા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈમરજન્સી સેવા 112 પર કોલ આવતાની સાથે જ નાગરિકને ત્વરિત અને સમયસર પોલીસ સહાય મળે તે અત્યંત જરૂરી છે. આ માટે 112 વાહનોના રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો લાવવા માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે.112 ઈમરજન્સી સેવા ઝડપી બનાવવા કડક સૂચનાઓજે પોલીસ વાહનો ટેકનિકલ ખામીના કારણે ઓફ-રોડ (બંધ) પડ્યા છે, તેનું તાત્કાલિક સમારકામ કરાવી રસ્તા પર દોડતા કરવા અને પૂરતા ડ્રાઈવરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી. 112 ઈમરજન્સી સેવામાં તૈનાત સ્ટાફની પૂરતી હાજરી જળવાઈ રહે તે બાબત સુનિશ્ચિત કરવી. સ્ટાફની રજા મંજૂર કરતી વખતે કંટ્રોલ રૂમ સાથે યોગ્ય સંકલન રાખવું, જેથી ઈમરજન્સી કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.આ પણ વાંચો: Ambaji: ક્રિકેટર અક્ષર પટેલે સહપરિવાર મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/LYbORvNkuEQ50LnHnGLlIoYqcImdRKhBw4rSeCMY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 20:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 4 ગેરકાયદેસર હથિયારો સાથે રીઢો ગુનેગાર માલિયાસણ ચોકડીથી ઝડપાયો</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-4-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A5%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-4-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A5%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ગુનેગારો સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલિયાસણ ચોકડી નજીક વ્યૂહાત્મક ગોઠવણી કરીને વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે ધીરૂ મોહન કુકડીયા નામના રીઢા ગુનેગારને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.ચાર શસ્ત્રો જપ્ત, મધ્યપ્રદેશથી લાવતો હતો હથિયારઝડપાયેલા આરોપી ધીરૂ કુકડીયાની તલાશી લેતા તેની પાસેથી 2 દેશી તમંચા અને 2 દેશી બનાવટની પિસ્તોલ મળીને એકસાથે કુલ 4 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી આ તમામ જીવલેણ શસ્ત્રો મધ્યપ્રદેશ (MP) થી ખરીદીને રાજકોટમાં સપ્લાય કરવા માટે લાવતો હતો. પોલીસે ચારેય હથિયારો કબ્જે કરીને આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.અગાઉ પણ હથિયારો વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસોપોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ એવો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ અગાઉ પણ તે વિજય અને રિપલ નામના બે શખ્સોને ગેરકાયદે હથિયારો વેચી ચૂક્યો છે. આ ખુલાસા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો ખરીદનારા આ બંને શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.આ પણ વાંચો : Junagadhના માંગરોળમાં ખેડૂતોનો હોબાળો, જમીનમાં પથ્થર કાઢવાના સર્વે સામે નોંધાવ્યો વિરોધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/3VbmX7ox7R0jHsHoVXG4ngKBYlv3noRhoOimfRQH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 20:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ambaji: ક્રિકેટર અક્ષર પટેલે સહપરિવાર મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું</title>
<link>https://surattimes.com/ambaji-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B6-%E0%AA%9D%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ambaji-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B6-%E0%AA%9D%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજી ખાતે ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ઓલરાઉન્ડર અક્ષર પટેલ તેમના પરિવાર સાથે અંબાજી મા અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચીને તેમણે માતાજીના ગર્ભગૃહ સમક્ષ શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.ભારતીય ક્રિકેટર અંબાજી મંદિરે
    

અંબાજી ધામે ભારતીય ક્રિકેટર અક્ષર પટેલઅક્ષર પટેલે મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને દેશ તથા પોતાના ખેલ કરિયર માટે પ્રાથના કરી હતી. અંબાજી મંદિરના મુખ્ય ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અક્ષર પટેલ અને તેમના પરિવારને વિશેષ મંત્રોચ્ચાર સાથે મા અંબાના પવિત્ર યંત્રની પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી. પૂજા વિધિ સંપન્ન થયા બાદ ભટ્ટજી મહારાજે ક્રિકેટરને આશીર્વાદ પાઠવ્યા હતા.મા અંબાના દર્શન કરી અનુભવી ધન્યતાસ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ અંબાજી આવ્યા હોવાના સમાચાર મળતાં જ મંદિર પરિસરમાં હાજર ભક્તો અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન બાદ અક્ષર પટેલે માતાજીના સાનિધ્યમાં પરમ શાંતિ અને ધન્યતાની અનુભૂતિ થઈ હોવાનું વ્યક્ત કર્યું હતું. મંદિર પરિસર ખાતે પધારેલા ક્રિકેટરનું અંબાજી મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ દ્વારા માતાજીની ચૂંદડી અને પ્રસાદ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.આ પણ વાંચો: Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/zveI7IcrKnpWZEAKv8kTjHktCQL8TlFMwgnnPF76.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 20:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>ગુજરાતના IPS અધિકારીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, વડોદરા અને અમદાવાદના DCP સહિત ખેડા SP નો શ્રેષ્ઠ કામગીરીમાં સમાવેશ</title>
<link>https://surattimes.com/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-ips-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A1%E0%AA%82%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-dcp-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-sp-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-ips-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A1%E0%AA%82%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-dcp-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-sp-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6</guid>
<description><![CDATA[ દેશના 100 બેસ્ટ પોલીસ ચીફની યાદીમાં ગુજરાતના ત્રણ IPS અધિકારીઓને સ્થાન મળ્યું છે. FAME India અને India Post દ્વારા કરવામાં આવેલા સરવેમાં ગુજરાતના અધિકારીઓની કામગીરીને બિરદાવવામાં આવી છે. ક્રાઈમ કંટ્રોલ, કાયદો-વ્યવસ્થા જાળવણી અને પોલીસિંગ ક્ષેત્રે કામગીરી સહિતના વિવિધ માપદંડોના આધારે અધિકારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.વડોદરા-અમદાવાદના DCPની કામગીરીની નોંધ લેવાઈઆ યાદીમાં વડોદરા શહેરના DCP જગદીશ ચાવડા અને અમદાવાદના DCP હર્ષદકુમાર પટેલનો સમાવેશ થયો છે. બંને અધિકારીઓની કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટેની કામગીરીને સરવેમાં મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતના બે મોટા શહેરોમાં પોલીસિંગની જવાબદારી સંભાળતા આ અધિકારીઓને દેશના શ્રેષ્ઠ પોલીસ અધિકારીઓમાં સ્થાન મળતાં પોલીસ વિભાગમાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે.ખેડાના SP વિજય પટેલને પણ મળ્યું સ્થાનખેડા જિલ્લાના SP વિજય પટેલનો પણ દેશના 100 બેસ્ટ પોલીસ ચીફની યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લાના સ્તરે કાયદો-વ્યવસ્થા જાળવણી, ગુનાખોરી સામેની કાર્યવાહી અને પોલીસ કામગીરીના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતના ત્રણ IPS અધિકારીઓની પસંદગી રાજ્યના પોલીસ વિભાગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.આ પણ વાંચો : Gir Somnath News : વેરાવળ પાલિકા કચેરીમાં જ રખડતાં પશુઓનો આતંક, તંત્રની કામગીરી સામે સવાલો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/X30PD19pm5nhfBfnZe4mEemI8HFXgGLRORw4Xofa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath News : વેરાવળ પાલિકા કચેરીમાં જ રખડતાં પશુઓનો આતંક, તંત્રની કામગીરી સામે સવાલો</title>
<link>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%B0%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%B0%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B</guid>
<description><![CDATA[ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળની નગરપાલિકા કચેરીમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર શહેરને રખડતા પશુઓથી મુક્ત કરાવવાની જવાબદારી જે તંત્રના શિરે છે, તે જ વેરાવળ પાલિકા કચેરીના પરિસરમાં આખલા અને રખડતા પશુઓ બિન્દાસ આંટાફેરા મારતા નજરે પડ્યા છે. પાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં પશુઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ત્યાં જ મળમૂત્ર કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં તંત્ર ઘેરાયુંપાલિકા કચેરી પરિસરમાં રખડતા પશુઓ અને આખલાઓની આ &#039;દાદાગીરી&#039;નો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક તંત્રની ભારે ફજેતી થઈ રહી છે. કચેરીએ પોતાના કામ અર્થે આવતા અરજદારો અને નાગરિકો માટે પણ આ રખડતા આખલાઓ જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે, છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.પાલિકાના દાવાઓ સામે સવાલો અને શહેરીજનોમાં રોષશહેરમાંથી રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બે પૂરવાના અને શહેરને પશુમુક્ત બનાવવાના નગરપાલિકાના મોટા-મોટા દાવાઓ સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરીજનોમાં એ વાતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે જો પાલિકા પોતાની કચેરીને જ પશુમુક્ત રાખી શકતી ન હોય, તો આખા શહેરને રખડતા પશુઓની મુસીબતમાંથી ક્યારે મુક્તિ અપાવાશે? પાલિકા તંત્રની આવી આળસુ અને નિષ્ક્રિય કામગીરી સામે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.આ પણ વાંચો : Ahmedabadમાં રોગચાળાનો ખતરો વધ્યો, 15 દિવસમાં મેલેરિયાના 48 અને ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/IHajZb79LgPAac5aLeOKMi2WgCHAtESkf9XoIwqG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar: ઉખરલા ગામે 3 યુવકોના મોત મામલે પોલીસ અને વાડી માલિકના વિરોધાભાસી નિવેદનોથી રહસ્ય ઘેરાયું</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%89%E0%AA%96%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-3-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%89%E0%AA%96%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-3-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામે વાડી વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં 3 યુવકોના મોત નીપજતાં સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં વાડી માલિક મહાવીરસિંહ દ્વારા મીડિયા સમક્ષ સનસનાટીભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે.જુગાર રમી રહેલા યુવકોમાં ભારે નાસભાગ મચીતેમના જણાવ્યા અનુસાર, વાડીમાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા ત્યારે ખાનગી આઉટફિટ (સાડા ડ્રેસ) માં 2 પોલીસ કર્મચારીઓ ત્યાં રેડ પાડવા પહોંચ્યા હતા. પોલીસને જોઈને જુગાર રમી રહેલા યુવકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ પકડથી બચવા માટે ભાગદોડ દરમિયાન 4 યુવકો નજીકમાં આવેલા કૂવામાં ખાબક્યા હતા, જેમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી 3 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા.DySP અને વરતેજ પોલીસે રેડનો કર્યો સંપૂર્ણ ઈનકારબીજી તરફ આ ઘટના અંગે ભાવનગરના ડીવાયએસપી (DySP) અને વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. અંકુશિત કાયદાકીય વલણ અપનાવતા પોલીસે દાવો કર્યો છે કે, વરતેજ પોલીસ કે સ્થાનિક ડી-સ્ટાફ દ્વારા આવી કોઈ જ રેડ પાડવામાં આવી નહોતી.ઉખરલામાં 3 યુવકોના મોત અંગે સસ્પેન્સખુદ વાડી માલિક સ્થળ પર પોલીસ આવ્યા બાદ જ દુર્ઘટના બની હોવાનું જણાવી રહ્યા છે, જ્યારે પોલીસ તંત્ર રેડની વાતને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. સ્થાનિક ચર્ચા મુજબ, ઘટના બન્યા બાદ સ્થળ પરથી મળી આવેલા અન્ય જુગાર રમતા ઈસમોને વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ રૂમમાં સવારથી બેસાડી રાખવામાં આવ્યા છે. સ્થાનિકો અને મૃતકોના પરિવારજનો દ્વારા આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય સામે આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Ahmedabad: નીતિન પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું, રોહન ગુપ્તાને બાદ કરી મૂળ ભાજપીઓને જ આપ્યા અભિનંદન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/hPEcJd8yDyIfswJHqbkgvvSVwVbKKZlYCaMQqSKs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 18:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ: &amp;apos;બોસ સ્કેમ&amp;apos; આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગ ઝડપાઈ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%86%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આચરવામાં આવતા &#039;બોસ સ્કેમ&#039;  સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જૂન 2026 માં નોંધાયેલા રૂ. 1.30 કરોડના ફ્રોડ કેસની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળથી 2 મુખ્ય આરોપીઓને ઝડપીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ ગેંગ &#039;સાયબર ક્રાઈમ એઝ અ સર્વિસ&#039; તરીકે કામ કરતી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી હતી.વોટ્સએપ ના ઓટીપી વેચતાપોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, આ આરોપીઓ વોટ્સએપ દ્વારા પ્રતિ OTP દીઠ રૂ. 100 થી રૂ. 200 કમિશન લઈને સાયબર ક્રિમિનલ્સને વેચતા હતા. અત્યાર સુધીમાં તેઓ સાયબર અપરાધીઓને 21,000 થી વધુ OTP આપી ચૂક્યા છે અને 4,500 જેટલા સિમ કાર્ડ દ્વારા સેવા પૂરી પાડતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સ્કેમનું મુખ્ય કોલસેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે ચાલતું હતું.હેકિંગ માટે ચીનમાં ખાસ માલવેર  તૈયાર કરવામાં આવતો આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી. હેકિંગ માટે ચીનમાં ખાસ માલવેર  તૈયાર કરવામાં આવતો હતો. આરોપીઓ SMS, Email અને WhatsApp મારફતે ઝીપ (ZIP) ફાઈલ કે માર્વેલ ફાઈલો મોકલીને લોકોની સિસ્ટમ હેક કરતા હતા. આ માધ્યમથી તેઓએ આશરે 10,000 જેટલા ડિજિટલ ડિવાઇસ હેક કરી લીધા હતા, જોકે તેઓ મોટો સાયબર ક્રાઈમ અંજામ આપે તે પહેલા જ સાયબર ક્રાઈમની ટીમે તેમને દબોચી લીધા છે.ક્રિપ્ટોકરન્સી (USDT) નો ઉપયોગ કરવામાં આવતોગુનાની રકમની લેતીદેતી માટે ક્રિપ્ટોકરન્સી (USDT) નો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી નાણાં પરત દેશમાં લાવીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી શકાય. ટેકનિકલ જાણકાર એવા આ બંને આરોપીઓ પાસેથી 3 એન્ડ્રોઇડ ફોન અને મલ્ટીપલ સિમ કાર્ડ યુઝ કરી શકાય તેવા ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આ સંદર્ભે 5 જેટલી ફરિયાદો નોંધાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી ZIP ફાઈલ પર ક્લિક ન કરવું અને સાયબર ફ્રોડથી સાવધ રહેવું.   આ પણ વાંચો  :    PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/lpeaN9vTJ3nLjJuPVtsDrc3SozX7KMgA4lUR3TCV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના જહાંગીરપુરામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ!</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-12%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-12%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8</guid>
<description><![CDATA[ સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થીએ પરીક્ષાના ભારે માનસિક તણાવમાં આવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ સુરત મહાનગરપાલિકા સંચાલિત મોઝેક ગાર્ડનના શૌચાલયમાં જઈને પોતાના હાથની નસ કાપી નાખી હતી. નસ કાપ્યા બાદ અતિશય લોહી વહી જતાં વિદ્યાર્થી ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં જ તેને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયોઆ વિદ્યાર્થી ધોરણ 12 બોર્ડના અભ્યાસ અને પરીક્ષાના તણાવથી ઝૂરતો હતો. પરીક્ષાના ડર અને અભ્યાસના ભારણને કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાર્ડનમાં આવેલા શૌચાલયમાંથી લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થી મળી આવતાં જ આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલમાં હોસ્પિટલમાં તબીબો દ્વારા વિદ્યાર્થીની સઘન સારવાર કરવામાં આવી રહી છે.જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરીબનાવ અંગે જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતો અને પોલીસે પણ વાલીઓને અપીલ કરી છે કે પરીક્ષાના સમયે બાળકો પર અભ્યાસનું બિનજરૂરી દબાણ ન બનાવવું અને તેમના માનસિક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/Fup58zWEgF4NDIPObKKnAHhVpNvu4IWSusQUIRUE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?</title>
<link>https://surattimes.com/pm-modi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%9A%E0%AB%81%E0%AA%97-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/pm-modi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%9A%E0%AB%81%E0%AA%97-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત અને ધારદાર બનાવવાના ઉદ્દેશ્યથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે દેશના ત્રણ પ્રમુખ રાજ્યો માટે નવા પ્રદેશ પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને દેશના રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમની સાથે જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારી તરીકેની મોટી જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ, વરિષ્ઠ નેતા સતીશ પુનિયાને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.સૌથી ખાસ નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત માટે કરવામાં આવી આ સંગઠનાત્મક ફેરબદલમાં સૌથી ખાસ નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત માટે કરવામાં આવી છે, જ્યાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને અનુભવી નેતા તરુણ ચુગને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપ છેલ્લાં લગભગ ચાર દાયકાઓથી સતત સત્તામાં છે. આ તમામ રાજ્યોમાં પ્રભારી તરીકે નિયુક્ત કરાયેલા નેતાઓ રાજ્યસભાના સાંસદ હોવાની સાથે ઊંડી સંગઠનાત્મક ક્ષમતા અને દીર્ઘ રાજકીય અનુભવ ધરાવે છે.બાળપણથી જ સંઘ સાથે જોડાણ અને અભ્યાસગુજરાતના નવા પ્રભારી બનેલા તરુણ ચુગનો જન્મ 3 મે 1973ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસી દાસ ચુઘ છે. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમૃતસરથી જ પૂર્ણ કર્યું હતું. બાળપણથી જ રાષ્ટ્ર સેવા અને સામાજિક કાર્યો પ્રત્યે ઊંડો રસ ધરાવતા તરુણ ચુગ માત્ર 9 વર્ષની નાની વયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા હતા અને બાળ સ્વયંસેવક તરીકે સંગઠનાત્મક પાઠ શીખ્યા હતા. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેમણે અમૃતસરની પ્રતિષ્ઠિત ડીએવી  સંસ્થામાંથી માનવ સંસાધન (HR) વિષયમાં એમબીએ (MBA)ની ડિગ્રી મેળવી હતી.વિદ્યાર્થી રાજકારણથી યુવા મોરચા સુધીનો સફરતરુણ ચુગ કેડર-બેઝ્ડ અને જમીની સ્તરના નેતા માનવામાં આવે છે, જેમણે પોતાના જાહેર જીવનની શરૂઆત છાત્ર રાજકારણથી કરી હતી. વર્ષ 1989થી 1994દરમિયાન તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા, જ્યાં તેમણે જિલ્લા સચિવ અને પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી.યુવા મોરચાના નેતા તરીકે તેમણે યુવાનોને કર્યા સંગઠિતત્યારબાદ, વર્ષ 1993માં તેમની સંગઠનાત્મક ક્ષમતાને ધ્યાનમાં રાખીને અમૃતસર ખાતે ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. યુવા મોરચાના નેતા તરીકે તેમણે યુવાનોને સંગઠીત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.રાજકીય ઓળખ અપાવનાર 2100 કિમીની &#039;યુવા ચેતના યાત્રા&#039;વર્ષ 1999માં તરુણ ચુગના નેતૃત્વમાં યોજાયેલી &#039;યુવા ચેતના યાત્રા&#039; પંજાબના રાજકારણમાં માઇલસ્ટોન સાબિત થઈ હતી. પંજાબના તમામ જિલ્લા મુખ્યમથકો પરથી પસાર થયેલી આ યાત્રા લગભગ 2100 કિલોમીટર લાંબી હતી. આ યાત્રા દ્વારા તેમણે પંજાબના ખૂણે-ખૂણામાંથી યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું, જેનાથી તેમને પંજાબ ભાજપમાં એક મજબૂત નેતા તરીકે મોટી ઓળખ મળી.પાર્ટી સંગઠનમાં ભજવી મહત્વની ભૂમિકાસંગઠનના કૌશલ્યના આધારે તરુણ ચુગ ભાજપમાં સતત આગળ વધતા રહ્યા. તેઓ પંજાબ ભાજપના મહાસચિવ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને દોઆબા ક્ષેત્રના પ્રભારી જેવી મહત્વની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. વર્ષ 2009માં તેમની સેવાઓની કદરરૂપે તેમને પંજાબ યુવા વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેમને મુખ્ય સંસદીય સચિવનો દરજ્જો પ્રાપ્ત હતો.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપેલી છેઆ ઉપરાંત, તેમણે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપી છે અને જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ તેમજ તેલંગાણા જેવા ભૌગોલિક અને રાજકીય રીતે સંવેદનશીલ રાજ્યોમાં ભાજપના પ્રભારી તરીકેનો બહોળો અનુભવ મેળવ્યો છે. જૂન 2026માં તેઓ મધ્યપ્રદેશ રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.વ્યવસાયિક અને પારિવારિક પૃષ્ઠભૂમિરાજકારણની સાથે તેઓ અને તેમનો પરિવાર વ્યવસાય સાથે પણ જોડાયેલો છે. તરુણ ચુગ સ્વયં ફાર્માસ્યુટિકલ એજન્સી અને રેલવે બુકિંગ એજન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે તેમના ધર્મપત્ની પણ વેપાર ક્ષેત્રે સક્રિય છે.સંગઠનમાં ઊંડી પકડ ધરાવે છેસંગઠનમાં ઊંડી પકડ, જમીની કાર્યોનો લાંબો અનુભવ અને વહીવટી કુશળતા ધરાવતા તરુણ ચુગની ગુજરાતના પ્રભારી તરીકેની નિમણૂકથી ભાજપ રાજ્યમાં પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી રાજકીય વર્તુળોમાં પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.  આ પણ વાંચો  :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/fF7jSWKONGI9RqnC8igHqrAjR2h5OsU9jXIDDVad.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 13:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં ‘શીતલ રેસ્ટોરન્ટ’નું જમવાનું બન્યું ઝેર, 5 વર્ષની માસૂમ દીકરીનું કરુણ મોત!</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%80%E0%AA%A4%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%80%E0%AA%A4%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. શહેરના એક જ પરિવારના પાંચ સભ્યોએ શનિવારે રાત્રે સ્થાનિક ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી જમવાનું મંગાવ્યું હતું. આ ખોરાક લીધાના થોડા જ સમયમાં પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તેમને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. પરિસ્થિતિ વણસતાં સમગ્ર પરિવારને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ પરિવારની 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું કરુણ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ સમાચારની અપડેટ થઈ રહ્યા છે...  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/11/B4rjN3CjHJ71u74XpUubwzTd3YrRFPk06M6JAONG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 13:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>AMCનો એક્શન પ્લાન, હવે વરસાદી પાણીના ભરાવવાની સમસ્યાથી બોપલ&#45;ઘુમાવાસીઓને મુક્તિ મળશે</title>
<link>https://surattimes.com/amc%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%98%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/amc%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%98%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગત મહિને પડેલા મુસળધાર વરસાદમાં અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દિવસો સુધી રસ્તાઓ પર પાણી ભરાયેલા રહેવાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ અને રહીશોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે.પાણીના કાયમી નિકાલ માટે 142 કરોડનો માસ્ટર પ્લાનકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અંગે પત્ર લખીને રજૂઆત કર્યા બાદ AMC દ્વારા બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે 142 કરોડ રૂપિયાના જંગી ખર્ચે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર વિસ્તારમાં આધુનિક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવામાં આવશે.લગભગ 11.50 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવાશેઆ કામગીરી અંતર્ગત બોપલ અને ઘુમાના લગભગ 11.50 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવશે. નવી લાઈન નંખાવાથી ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન પણ પાણીનો ઝડપી અને સરળતાથી નિકાલ શક્ય બનશે. તંત્રના આ નિર્ણયથી સ્થાનિક રહીશો અને વેપારીઓને મોટી રાહત મળવાની આશા જાગી છે.     આ પણ વાંચો  :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/8ujn7V3hMaMZBeKulZC0dga8G4obsEdumct3ZoVt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 10:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotમાં નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ આપવા પર મનાઈ, ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%88%E0%AA%82%E0%AA%A7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%88%E0%AA%82%E0%AA%A7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163(2) ની જોગવાઈઓ હેઠળ આદેશ જારી કરી ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’નો નિયમ અમલી બનાવાયો છે. મોટાભાગના ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ માટે નંબર પ્લેટ વગરના કે ક્ષતિગ્રસ્ત નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ કરતા હોય છે, જેને ડામવા માટે વાહનની બંને બાજુ HSRP ન હોય તેવા વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ ન આપવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.જાહેરનામાના પહેલા જ દિવસે મિશ્ર પ્રતિસાદપોલીસ કમિશનરના આ આદેશ બાદ શહેરના પેટ્રોલ પંપો પર આ જાહેરનામાનો મિશ્ર અમલ જોવા મળ્યો હતો. તંત્રના આકરા વલણ છતાં પહેલા દિવસે કેટલાક પેટ્રોલ પંપો પર તૂટેલી નંબર પ્લેટ અથવા નંબર પ્લેટ વિનાના વાહનોમાં સરળતાથી પેટ્રોલ-ડીઝલ ભરી આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સખત સૂચનાઓ હોવા છતાં કેવા વાહનોને ઈંધણ આપવું અને કેવાને નહીં તેને લઈને કેટલાક પંપ સંચાલકોમાં અસમંજસ પણ જોવા મળી હતી. જેને કારણે નિયમના કડક પાલન સામે શરૂઆતમાં જ અમલીકરણના સવાલો ઊભા થયા છે.વાહનચાલકો દ્વારા નિર્ણયને આવકાર બીજી તરફ સામાન્ય વાહનચાલકો અને બુદ્ધિજીવી નાગરિકોએ પોલીસ તંત્રના આ નિર્ણયને સહર્ષ આવકાર્યો છે. સ્થાનિક વાહનચાલકોનું માનવું છે કે સુરક્ષા અને ગુનાખોરી નિયંત્રણ માટે વાહનો પર નિયમાનુસારની HSRP નંબર પ્લેટ હોવી ખૂબ જ જરૂરી છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલક તેમજ નિયમ નેવે મુકનાર પેટ્રોલ પંપ સંચાલક બંને વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/Dw9Q8X1UR3dtHMXAuGNB14J0lGs7Q91EYDX6HoVf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 10:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ હવે સત્તાનો વકરતો વિવાદ : પ્રમુખ&#45;ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો દિલ્હી પહોંચ્યો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ચૂંટણી યોજવા બાબતે વિવાદ થયો હતો, અને હવે પ્રમુખ તથા ઉપપ્રમુખની પસંદગી માટેનો સમય સતત લંબાવવામાં આવી રહ્યો છે. સુમુલ ડેરીમાં સત્તા કબજે કરવા માટે ભાજપના બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે અને આ મામલો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે.કરોડોના વિરાટ વહીવટ અને વ્યવસાયનો વહીવટલગભગ Rs 8,000 થી Rs 8,500 કરોડના વિરાટ વહીવટ અને વ્યવસાય સાથે સંકળાયેલી સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, છેલ્લી ઘડીએ આ બેઠક મુલતવી રાખવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો સર્જાયો છે.બે જૂથો વચ્ચે સત્તાની ખેંચતાણસૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના બે જૂથો વચ્ચે સત્તાની ખેંચતાણના કારણે સર્વસંમતિ સાધી શકાઈ નથી. હવે બંને જૂથો વચ્ચે સંપૂર્ણ સર્વસહમતિ સાધ્યા બાદ જ બોર્ડ મિટિંગની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સહકારી ક્ષેત્રના આ મોટો વિવાદ હવે સમગ્ર રાજ્ય અને દિલ્હી મોવડીમંડળની સમક્ષ પહોંચ્યો છે. મોવડીમંડળ હવે મામલો ઉકેલશે ત્યારે પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીની તારખી જાહેર થઇ શકે તેમ લાગી રહ્યું છે. આ પણ વાંચો   :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/iaNNn35NJdnfWRtR0miggLGGEF7qcuiksSJntDyq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 10:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026: ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય: આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, રાજ્ય પર એક સાથે 5 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસવાની પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકેવિશેષ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ રહેશે. આ સાથે મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મુસળધાર વરસાદ પડવાની આગાહી છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાંપટાબીજી તરફ, દક્ષિણ ગુજરાત અને વડોદરા પટ્ટામાં પણ વરસાદની આગાહી કરશે. વડોદરા, ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસવાની સંભાવના છે.  આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/5GemTHEfYJSampYR4XCqGQifk21wd2nSWnRH4TNT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live  :  રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/UrS7pK4DzuHRpK0oM5Q6nnRo1D3zLROPdBhYKAUS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 08:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mandal: માંડલના ખંભલાય માતાજી અને મૃત્યુંજય મહાદેવજી મંદિરે સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રીય શૃંગાર કરાયો</title>
<link>https://surattimes.com/mandal-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%83%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mandal-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%83%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ માંડલ : 15મી ઓગસ્ટે 80માં સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સાહ સરકારી કચેરીઓ,શાળા-કોલેજોમાં જ નહીં પરંતુ ધાર્મિક સ્થળોએ પણ જોવા મળ્યો હતો. અમદાવાદ ગ્રામ્યના માંડલમાં આવેલ પ્રસિદ્ધ ખંભલાય માતાજીના મંદિરે અને પરિસરમાં આવેલ મૃત્યુંજય મહાદેવ મંદિરે રાષ્ટ્રીય શૃંગાર કરાયો હતો.સવારે દરરોજની જેમ માતાજીના પુજા-અર્ચનાનો ક્રમ પુર્ણ કરી માતાજીને તિરંગા વસ્ત્રો અને આભુષણો પહેરાવવામાં આવ્યાં હતાં, મૃત્યુંજય મહાદેવજીને પણ રાષ્ટ્રીય તિરંગાનો અનોખો શૃંગાર કરાયો હતો. હાલ શ્રાવણ માસ અને 1પમી ઓગસ્ટ બંનેના અદ્દભુત સંયોગથી મંદિરોમાં ભગવાનને સજાવવામાં આવેલ આ રાષ્ટ્રીય શૃંગારના દર્શનથી ભક્તોએ પણ ધન્યતાની અનુભુતિ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/MzQbw90gRcOcxk5Ll9nQSXKQnslipucQu9eAA9MX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 05:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Halvad: હળવદમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી</title>
<link>https://surattimes.com/halvad-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-80%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/halvad-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-80%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ હળવદ : દેશના 80મા સ્વાતંર્ત્ય દિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દરબાર નાકા ખાતે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. હળવદ નગરપાલિકા પ્રમુખ ફેરમબેન વિશાલભાઈ રાવલના હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી. આ પ્રસંગે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીર શહીદો, સ્વાતંર્ત્ય સેનાનીઓ અને રાષ્ટ્રનાયકોને ભાવભીની શ્રાદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઐતિહાસિક દરબાર નાકા ખાતે ગૌરવ સાથે લહેરાતો તિરંગો સમગ્ર હળવદ શહેર માટે એકતા, રાષ્ટ્રપ્રેમ અને ગૌરવનું પ્રતીક બન્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સદસ્યઓ, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન રમેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ યશભાઈ પટેલ, મહામંત્રીશ્રી સહિત સંગઠનના આગેવાનો, સામાજિક કાર્યકરો, વેપારી આગેવાનો તથા મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/NEdexiw0mexSXbEGtkVdk0G7KeVdDjUIWaSWvM5j.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 05:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: કંડોલપાડા રાત્રિ સમયે સ્ટ્રીટલાઈટો બંધ રહેતા ગ્રામજનોને ભારે મુશ્કેલી</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%95%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%80</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%95%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%80</guid>
<description><![CDATA[ વાંસદા ચીખલી હાઇવે પર આવેલા કંડોલપાડા ગામના માવલી સર્કલ વચ્ચેની લાઈટો 24 કલાક અવરજવરવાળો રસ્તો હોવા છતાં રાત્રી દરમિયાન બંધ હોય છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.વાંસદા તાલુકાના કંડોલપાડા ગામના માવલી સર્કલ કે જે ચીખલી-વાંસદા- સાપુતારાને હાઈવેને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ છે. ત્યાંનું માવલી સર્કલ મુખ્ય સર્કલ હોવાથી અહીંથી વહેલી પરોઢીયેથી મોડી રાત સુધી વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત લોકો અપડાઉન કરતા હોય છે અને અહીં કેટલાક ઘણા સમયથી લાઈટ બંધ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. જેથી રાત્રી દરમિયાન કંડોલપાડા માવલી સર્કલ ખાતે અંધારપટ છવાય રહ્યો છે. લોકોની મદદગારી માટે મુકાયેલ લાઈટ ફ્ક્ત શોભના ગાંઠિયા સમી બની રહી છે. કામથી ગયેલ નોકરિયાત વર્ગ કે કોલેજમાં ગયેલ વિદ્યાર્થી રાતે પાછા ફરે ત્યારે અહીં અંધારપટ છવાયેલ હોય છે. જેના કારણે તેમને ભારે હલાકીનો સામનો કરવો પડે છે. છતાં પણ કંડોલપાડા ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી નહીં હાલતા આખરે રાહદારીઓને રાત્રીના સમયે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક સ્થાનિક રહીશો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે હું અહીંથી સુરત નોકરી માટે અપડાઉન કરું છું. સાંજે આવતાં મને મોડું થઈ જાય છે, ત્યારે અહીં સર્કલ વચ્ચેની લાઈટો બંધ હોય છે, જેના કારણે અંધારપટ છવાયેલ હોય છે, મારી કંડોલપાડા ગ્રામ પંચાયતને અપીલ છે કે આ સમસ્યાનો ઝડપથી નિકાલ લાવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/MgdY4agnURWGfvl3yRKcHmx6RdcMSzOn0ghHDIo7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 03:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એન્ટિ&#45;રેગિંગ સેલની રચના કરાશે</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%B6%E0%AB%88%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%B6%E0%AB%88%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ નવસારી જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ, એકલવ્ય કમિટી મંડળ તેમજ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેના રક્ષણ અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તાણ અને ડિપ્રેશનને ગંભીરતાથી લઈને કલેક્ટર મનીષ ગુરવાનીએ શિક્ષણ સંસ્થાઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્દેશો હતા. જેમાં શાળાઓ, કોલેજો તેમજ મેડિકલ કોલેજોમાં પોસ્ટર, બેનર અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી સમયસર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા કક્ષાએ એક વિશેષ સમિતિની ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ટીમ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ કામગીરીની સ્થળ તપાસ કરશે. ઉપરાંત વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતોની રક્ષા માટે દરેક સંસ્થામાં કડક એન્ટિ-રેગિંગ સેલ (Anti-Ragging Cell)ની રચના કરાશે. કલેક્ટરે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમની કોઈપણ ફરિયાદ કે સમસ્યાને અત્યંત સંવેદનશીલતાપૂર્વક ઉકેલવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી.જ્યારે જિલ્લાકક્ષાની એકલવ્ય કમિટીની બેઠકમાં આદિજાતિ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાઈ હતી. તેમજ જિલ્લા સાક્ષરતા મિશન અંતર્ગત શિક્ષણથી વંચિતોને જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળની બેઠકમાં જિલ્લામાંથી નિરક્ષરતા નાબૂદ કરવાના લક્ષ્યાંક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરી, પ્રાથમિક શિક્ષણાધિકારી અગ્રવાલ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/18/CXOWaFFhv4Z0kYauxJYS41pNqWkoA8jhT87123EN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 03:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: HSRP નંબર પ્લેટ વિના વાહનોને નહીં મળે પેટ્રોલ&#45;ડીઝલ, નિયમ ભંગ પર થશે કાર્યવાહી</title>
<link>https://surattimes.com/rajkot-news-hsrp-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%80%E0%AA%9D%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/rajkot-news-hsrp-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%80%E0%AA%9D%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ તંત્રે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા BNSS Section 163(2) ની જોગવાઈઓ હેઠળ એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર હવેથી શહેરમાં નંબર પ્લેટ વગરના કે ક્ષતિગ્રસ્ત પ્લેટ વાળા વાહનો પર સંપૂર્ણ લગામ લગાવવાની તૈયારી કરી લેવામાં આવી છે.HSRP નંબર પ્લેટ વગર ઈંધણ આપવા પર સખત મનાઈપોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ, જે વાહનોની આગળ અને પાછળ બંને બાજુએ અધિકૃત HSRP (હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) નંબર પ્લેટ નહીં હોય, તેવા કોઈ પણ વાહનને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ જેવા ઈંધણ આપવામાં આવશે નહીં. રાજકોટ શહેરમાં સિક્યુરિટી અને ટ્રાફિક શિસ્ત જાળવવા માટે આ &#039;નો HSRP, નો ફ્યુઅલ&#039; નિયમનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ અપાયો છે.જાહેરનામાના ભંગ બદલ વાહનચાલક અને પંપ સંચાલક સામે થશે કાર્યવાહીઆ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ વિભાગ દ્વારા આકરાં પગલાં લેવામાં આવશે. જો કોઈ વાહનચાલક HSRP નંબર પ્લેટ વગર ઈંધણ પુરાવવાનો આગ્રહ રાખશે અથવા કોઈ પેટ્રોલ પંપ સંચાલક કે કર્મચારી નિયમનો ભંગ કરીને આવા વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરશે, તો બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રે પેટ્રોલ પંપના માલિકોને પણ આ બાબતે સખત સૂચનાઓ જાહેર કરી દીધી છે.ઘર્ષણના પ્રસંગે તુરંત જ પોલીસને જાણ કરવા આદેશપેટ્રોલ પંપ પર ઈંધણ આપવાની ના પાડતા જો કોઈ વાહનચાલક પંપ કર્મચારીઓ સાથે બળજબરી કરે, દાદાગીરી કરે કે ઘર્ષણની સ્થિતિ ઊભી કરે, તો તેવા સંજોગોમાં સંચાલકોને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિયમનું ચુસ્તપાલન કરાવવામાં આવશે.આ પણ વાંચો - 18 August Top News: 18 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/Xl8432Ge1sgkjdCvnoVVJeZOA7aI8JLBNlLnxAWo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod News: ધાનપુરમાં ગ્રામસભા બની રણમેદાન, મોટીમલુ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોના મુદ્દે ઉગ્ર મારામારી</title>
<link>https://surattimes.com/dahod-news-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/dahod-news-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલી મોટીમલુ ગ્રામ પંચાયતની ગ્રામસભા ભારે વિવાદમાં સપડાઈ છે. ગત 15 તારીખે તલાટીની હાજરીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ગામના જ એક યુવકે પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો અને હિસાબો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, અને જોતજોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.સરપંચના પરિવારે હુમલો કર્યાનો આક્ષેપ, વીડિયો વાયરલપ્રશ્નો પૂછનાર યુવક પર સરપંચના પિતા અને તેમના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. ગ્રામસભા દરમિયાન થયેલી આ મારામારીનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં સરપંચ પરિવારના આવા વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ધાનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે BNS હેઠળ ગુનો દાખલઆ હિંસક ઘટના બાદ બંને પક્ષો રજૂઆત કરવા માટે ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે સામસામે આવી પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને બંને પક્ષોની ફરિયાદોના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ સામસામે ગુના દાખલ કર્યા છે.પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસવાયરલ વીડિયો અને પ્રાથમિક માહિતીના આધારે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગ્રામસભા જેવા સરકારી મંચ પર થયેલી આ હિંસક ઘટનાને પગલે પોલીસે નિવેદનો નોંધવાની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - 18 August Top News: 18 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/fScuw5VvIkEINMyHueQFhCvdYwnPJXAKkQJobbGQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 18 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>18 August Top News: 18 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/18-august-top-news-18-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/18-august-top-news-18-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 18 ઓગસ્ટના રોજ દેશ-વિદેશના રાજકારણ, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ સુનાવણીઓ અને હવામાનની મોટી આગાહીઓને લઈને અત્યંત મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટીથી લઈને કોંગ્રેસ સુધીના ટોચના નેતાઓ અલગ-અલગ રાજ્યોમાં રાજકીય ગરમાવો લાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ દેશભરમાં હવામાન વિભાગે 25 રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે મંગળા ગૌરી વ્રત અને સામાજિક સ્તરે રવિદાસ જયંતીની ઉજવણીથી લઈને કાર લોન્ચિંગ અને સિટી વોટર-કટ સુધીના તમામ તાજા અપડેટ્સ આ સમાચારમાં આવરી લેવામાં આવ્યા છે.આંધ્રપ્રદેશ ભાજપ કોર કમિટીની મહત્વની બેઠકભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન અને સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ વિશાખાપટ્ટનમની મુલાકાતે છે. 18 ઓગસ્ટે આંધ્રપ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠકમાં ભાગ લીધા બાદ તેઓ 19 થી 21 ઓગસ્ટ સુધી યોજાનારી આરએસએસની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં હાજરી આપશે.ભારતીય સેનાપ્રમુખનો નેપાળ પ્રવાસભારતીય થલ સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠના 3 દિવસીય નેપાળ પ્રવાસનો 18 ઓગસ્ટે બીજો દિવસ છે. આ દરમિયાન તેઓ નેપાળી સેના પ્રમુખ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, સૈન્ય સમન્વય અને સંબંધો મજબૂત કરવા અંગે વ્યાપક ચર્ચા કરશે.બેંક પ્રમુખોની બેઠકનો અંતિમ દિવસનાણા મંત્રાલય દ્વારા આયોજિત 125થી વધુ બેંક પ્રમુખોની મહત્વપૂર્ણ બેઠકનો 18 ઓગસ્ટે છેલ્લો દિવસ છે. આ બેઠકમાં ડિપોઝિટ સ્કીમ્સ, યુવા બેંકિંગ અને એગ્રી-લોન જેવા 7 મુખ્ય વિષયો પર વ્યૂહરચના ઘડાશે. સમાપન પર નાણાં મંત્રીનું સંબોધન પણ યોજાશે.સુપ્રીમ કોર્ટમાં જંતર-મંતર પ્રોટેસ્ટ પર સુનાવણીજંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓ પર પેલેટ ગનના ઉપયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર 18 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સીજેઆઈ (CJI) ની ખંડપીઠ આ મામલે રાજ્યો પાસેથી માગવામાં આવેલા જવાબોની સમીક્ષા કરશેઝારખંડ કોંગ્રેસની મહાબેઠકઝારખંડ કોંગ્રેસ દ્વારા રાંચી ખાતે JPSC-JSSC સુધારા, વિદ્યાર્થી આંદોલન, ખાણ-ખનિજ સુધારા વિધેયક અને સામાજિક ન્યાયના મુદ્દાઓ પર વિશિષ્ટ બેઠક યોજીને આગળના આંદોલનની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.પૂસા પરિસરમાં &#039;શક્તિ કી સપ્તધારા&#039; શપથ સમારોહકેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 18 ઓગસ્ટે નવી દિલ્હીના પૂસા કેમ્પસ ખાતે બંને મંત્રાલયોના અધિકારીઓને &#039;શક્તિ કી સપ્તધારા&#039; હેઠળ શપથ લેવડાવશે, જેનું આહ્વાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિન પર કર્યું હતું.રાહુલ ગાંધીની દિલ્હીમાં ઓબીસી વિભાગ સાથે બેઠકકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 18 ઓગસ્ટે એઆઈસીસી (AICC) મુખ્યાલય, નવી દિલ્હી ખાતે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટી (OBC વિભાગ) ના સંભાગ અને જિલ્લા પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠકનું નેતૃત્વ કરશે.પ્રિયંકા ગાંધીનો હિમાચલ પ્રદેશ પ્રવાસકોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશના દેવરી ખાતે 2023ની કુદરતી આપદામાં ક્ષતિગ્રસ્ત થયા બાદ નવનિર્મિત સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલના ભવનનું નિરીક્ષણ કરવા પહોંચશે.ગોવા કોંગ્રેસ કમિટીની બેઠકકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 18 ઓગસ્ટે ગોવા પ્રદેશ કોંગ્રેસ કમિટીની ખાસ બેઠકની અધ્યક્ષતા કરશે અને રાજ્યમાં પક્ષના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા ચર્ચા કરશે.  અંબાજીમાં સંત રવિદાસ જયંતીની ભવ્ય ઉજવણીસંત શિરોમણી શ્રી રવિદાસજીની 650મી જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અંબાજી મંડળ દ્વારા 18 ઓગસ્ટે અંબાજી ખાતે એક ભવ્ય શોભાયાત્રા અને સાંસ્કૃતિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છેમંગળવારે મંગળા ગૌરી વ્રત અને કલ્કિ જયંતી18 ઓગસ્ટે પવિત્ર શ્રાવણ માસનો મંગળવાર હોવાથી મંગળા ગૌરી વ્રત અને કલ્કિ જયંતીનો શુભ સંયોગ રચાયો છે. આ દિવસે સુહાગન મહિલાઓ અને અવિવાહિત કન્યાઓ મનોવાંછિત ફળ મેળવવા માટે શુક્લ યોગ અને સ્વાતી નક્ષત્રમાં પૂજન-અર્ચન કરશે.અમદાવાદમાં 18-19 ઓગસ્ટે પાણી કાપઅમદાવાદમાં કોતરપુર વોટર વર્ક્સથી પાણી પૂરું પાડતી 1600 મીમી વ્યાસની મેઈન ટ્રંક લાઈનમાં લીકેજ રિપેરિંગના કામકાજને કારણે 18 અને 19 ઓગસ્ટે નવરંગપુરા, સાબરમતી, વાડજ સહિતના વિસ્તારોમાં સપ્લાય બંધ રહેશેસ્કોડા સ્લેવિયા ફેસલિફ્ટનું ગ્લોબલ લોન્ચિંગસ્કોડા ઈન્ડિયા દ્વારા તેમની પ્રીમિયમ સેડાન સ્કોડા સ્લેવિયાનું મિડ-લાઈફ અપડેટ એટલે કે &#039;સ્લેવિયા ફેસલિફ્ટ&#039; 18 ઓગસ્ટે સત્તાવાર રીતે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.હવામાન વિભાગનું 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર 18 ઓગસ્ટે ચોમાસું વધુ સક્રિય થતાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ૨૫ રાજ્યોમાં 65 કિમી/કલાકની ઝડપે પવન અને મૌસમની આકાશી આફત સાથે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છેઅફઘાનિસ્તાન અને નદિયાનો સ્વતંત્રતા દિવસ18 ઓગસ્ટે 1919ના એંગ્લો-અફઘાન યુદ્ધ પછી અફઘાનિસ્તાને આઝાદી મેળવી હતી. આ સાથે જ પશ્ચિમ બંગાળનો નદિયા જિલ્લો રેડક્લિફ લાઈનની ભૂલ સુધારાયા બાદ 18 ઓગસ્ટ 1947ના રોજ ભારતનો હિસ્સો બનતાં આ દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે.18 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ  1800: લોર્ડ વેલેસ્લી દ્વારા કલકત્તામાં &#039;ફોર્ટ વિલિયમ કોલેજ&#039;ની સ્થાપના કરવામાં આવી.1868: ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયર જાનસિને સૂર્યગ્રહણના અભ્યાસ દરમિયાન &#039;હિલિયમ&#039; વાયુની શોધ કરી.1891: કેરેબિયન ટાપુ માર્ટીનિકમાં ભયાનક ચક્રવાત આવતા 700થી વધુ લોકોના મોત થયા.1949: હંગેરી દેશ દ્વારા નવું બંધારણ અપનાવવામાં આવ્યું.1951: પશ્ચિમ બંગાળના ખડગપુરમાં દેશની પ્રથમ ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IIT) ની સ્થાપના થઈ.1963: જેમ્સ મેરેડિથ મિસિસિપી યુનિવર્સિટીમાંથી સ્નાતક થનાર પ્રથમ અશ્વેત અમેરિકન બન્યા.1982: સોવિયેત યુનિયન દ્વારા સ્પેસ સ્ટેશન &#039;સેલ્યુટ-7&#039; પર મહિલા અવકાશયાત્રીને મોકલવામાં આવી.1999: તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં 45,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા2000: ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને માત્ર બે દિવસમાં ટેસ્ટ મેચમાં હરાવીને નવો ઈતિહાસ રચ્યો.2006: બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ એચ. એમ. ઈર્શાદને ભ્રષ્ટાચારના કેસમાંથી કોર્ટે નિર્દોષ જાહેર કર્યા.2008: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે મહાભિયોગના ડરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.18 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ1700 - બાજીરાવ પ્રથમ: મરાઠા સામ્રાજ્યના મહાન અને અજેય સેનાપતિ.  1734 - રાઘોબા: પેશ્વા બાજીરાવ પ્રથમના પુત્ર અને કુશળ સેના નાયક.1872 - વિષ્ણુ દિગંબર પલુસ્કર: મહારાષ્ટ્રના પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અને ગાયક.1896 - શિવાનંદ બાબા: 126 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા ભારતના જાણીતા યોગી.1900 - વિજયાલક્ષ્મી પંડિત: સ્વતંત્રતા સેનાની અને જવાહરલાલ નેહરુના બહેન.1920 - નાની પાલખીવાલા: ભારતના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, બંધારણીય નિષ્ણાત અને અર્થશાસ્ત્રી.1923 - એ. બી. તારાપોર: પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સેનાના વીર શહીદ.1933 - રોમન પોલાન્સ્કી: પ્રખ્યાત ફ્રેન્ચ-પોલિશ ફિલ્મ ડિરેક્ટર.1934 - ગુલઝાર (સંપૂર્ણ સિંહ કાલરા): ઓસ્કાર અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કવિ, ગીતકાર અને દિગ્દર્શક.1938 - બી. એમ. હેગડે: પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ, શિક્ષણવિદ્ અને લેખક.1952 - પેટ્રિક સ્વેઝી: જાણીતા હોલીવુડ અભિનેતા અને ડાન્સર.1959 - નિર્મલા સીતારમણ: ભાજપના વરિષ્ઠ મહિલા નેતા અને ભારતના નાણાંમંત્રી.1969 - એડવર્ડ નોર્ટન: હોલીવુડના પ્રખ્યાત અમેરિકન અભિનેતા (ફિલ્મ &#039;ફાઇટ ક્લબ&#039; ફેમ).1985 - ગીતિકા જાખડ: ભારતની પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તીબાજ.18 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ  1227 - ચંગેઝ ખાન: મંગોલ સામ્રાજ્યના સ્થાપક અને મહાન વિજેતા.  1829 - જીન-બૅપ્ટિસ્ટ લેમાર્ક: ઉત્ક્રાંતિનો પ્રારંભિક સિદ્ધાંત આપનાર ફ્રેન્ચ જીવવિજ્ઞાની.1945 - સુભાષચંદ્ર બોઝ: &#039;નેતાજી&#039; તરીકે ઓળખાતા મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક.1979 - વસંતરાવ નાઈક: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકારણી.1989 - કવિ સુંદરજી બેટાઈ: ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના પ્રખ્યાત કવિ અને વિવેચક.1990 - બી. એફ. સ્કિનર: પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક અને ફિલસૂફ.1990 - નારાયણ ચતુર્વેદી: હિન્દી લેખક અને &#039;સરસ્વતી&#039; સામયિકના સંપાદક.1998 - પર્સિસ ખંભાતા: ફેમિના મિસ ઇન્ડિયા (1965) અને હોલીવુડ અભિનેત્રી.2011 - રતન રુસ્તમ માર્શલ: પારસી સાહિત્યકાર અને ગુજરાત પત્રકારત્વના ઇતિહાસકાર.2015 - ઘેલુભાઈ નાયક: &#039;ડાંગના ગાંધી&#039; તરીકે પૂજાતા સામાજિક કાર્યકર અને સ્વતંત્રતા સેનાની.2018 - કોફી અન્નાન: નોબેલ પુરસ્કાર વિજેતા અને યુએન (UN) ના 7મા મિલનસાર્વજનિક મહાસચિવ.આ પણ વાંચો - 17 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/MFN0z7umOKga67QvuV1j5ht5TehOcYADeRKcp7BV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: ચાંદખેડાની SMS હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને માર માર્યો, ગાર્ડ સામે પોલીસ એક્શન</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-sms-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%97%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-sms-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%97%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</guid>
<description><![CDATA[ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી જાણીતી SMS હોસ્પિટલ પરિસરમાં દર્દીના સગાં અને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ વચ્ચે કમનસીબ મારામારીનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં દર્દીને મળવા કે પ્રવેશવા બાબતે દર્દીના સગાં અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી.અમદાવાદની હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યોજોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દર્દીના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે સિક્યુરિટી ગાર્ડે આવેશમાં આવીને પોતાની પાસે રહેલા ડંડા વડે સગાં પર હુમલો કરી દીધો હતો અને માર માર્યો હતો. હોસ્પિટલ પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીના સગાને માર મારવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયા હતા.ચાંદખેડાની SMS હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને ફટકાર્યાબનાવ બાદ દર્દીના સગાં કોઈ કાનૂની કે પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા ન હતા.ઘટનાની ગંભીરતા અને જાહેરમાં શાંતિ ભંગ થતી જોઈને ચાંદખેડા પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ હાથ ધરી હતી.પોલીસે વિડીયોના આધારે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ અટકાયતી (Preventive) પગલાં ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Banaskantha: અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/7M5d7Dp4o302u0iAlKQPSoI938LeihHLHHJrwVTk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 22:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: EDએ કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ 129.80 કરોડની મિલકતો ટાંચમાં લીધી</title>
<link>https://surattimes.com/ahmedabad-ed%E0%AA%8F-%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AA%B5-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-pmla-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-12980-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-ed%E0%AA%8F-%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AA%B5-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-pmla-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-12980-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ અને આકર્ષક રોકાણ યોજનાઓના નામે હજારો રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર કેશવ નારાયણ ગ્રૂપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED ની અમદાવાદ ઝોનલ ઓફિસે કેશવ નારાયણ ગ્રૂપ, રોનક સોનાણી અને વિપુલભાઈ ગાંગાણી સાથે સંકળાયેલી રૂ. 129. 80 કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે.કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ કડક એક્શનતપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) કે NA (બિન-ખેતી) મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર આકર્ષક યોજનાઓ લોન્ચ કરી હતી. રોકાણકારોને ટૂંકા સમયમાં 54 ટકા થી 100 ટકા જેટલું અધધ વળતર આપવાની લાલચ આપી તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવાયા હતા. અમદાવાદ શહેરના સેટેલાઇટ, નવરંગપુરા, બોપલ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના 5 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી વિવિધ FIR ના આધારે ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીની મિલકતો ટાંચમાં લીધીED એ કૌભાંડીઓ દ્વારા રોકાણકારોના નાણાંમાંથી ખરીદાયેલી છારોડી, શેલા અને કડી સ્થિત કરોડોની કિંમતની કિંમતી જમીનો ફ્રીઝ કરી દીધી છે. આરોપીઓએ &#039;અક્ષર અનંત&#039; નામની સ્કીમમાં રોકાણકારો પાસેથી મોટા પાયે ફંડ એકત્રિત કર્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટની મૂળ જમીન ડમી દસ્તાવેજોના આધારે અન્ય ત્રીજી વ્યક્તિઓના નામે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી દીધી હતી. PMLA ની તપાસમાં સ્પષ્ટ થયું છે કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલા નાણાં અન્ય પ્રોપર્ટીમાં ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા, જેના આધારે આ જપ્ત કરવાનો આદેશ કરાયો છે.આ પણ વાંચો: Kutch: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ હેઠળ રૂ. 32.62 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓને જેલભેગા કર્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/Q0m7UDtNf1EuIf1sfOzz6x3cAaTxZxEe2LgNt0Up.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ હેઠળ રૂ. 32.62 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓને જેલભેગા કર્યા</title>
<link>https://surattimes.com/kutch-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%82-3262-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/kutch-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%82-3262-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સાયબર ફ્રોડ અને બેંક ખાતાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરનારી ગેંગ્સ સામે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ‘મ્યૂલ હન્ટ’નામનું ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન સાયબર ક્રાઇમ શાખાને રૂ. 32.62 કરોડના મોટો સાયબર સ્કેમ ટ્રેસ કરવામાં સફળતા મળી છે.પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે સ્કેમ ટ્રેસ કર્યુંતપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામાન્ય નાગરિકો કે ભાડૂતી વ્યક્તિઓના નામે અલગ-અલગ બેંકોમાં ઈન્ડિવિજ્યુઅલ અને કરન્ટ એકાઉન્ટ્સ ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સમાં ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા નાણાંની ગેરકાયદેસર હેરફેર માટે કરવામાં આવતો હતો.ટેકનિકલ સર્વેલન્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ બાદ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે કૌભાંડમાં સામેલ 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.ઝડપાયેલા આરોપીઓના નામસાયબર ક્રાઇમે કૌભાંડમાં સામેલ  1. પાર્થ ઝાલા 2. અશ્વિન કાનાણી 3. વશરામ કાનાણી 4. કિશન વાજા 5. વત્સલ ઠક્કર ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ તમામ 76 બેંક ખાતાઓને સીલ કરાવવાની અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના આધારે આ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: શેલા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત, મોટી દેવતી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/mmRqwE6O50DWcEfP7PiPkNI7m2QlxbUdxckz9L7Z.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: શેલા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત, મોટી દેવતી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%82%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%82%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ અમદાવાદના શહેરી સીમાડા વિસ્તાર ગણાતા શેલા ખાતે થોડા દિવસો પહેલાં દીપડાની હાજરી જોવા મળી હતી. ત્યારબાદ હવે દીપડો સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ તરફ આગળ વધી ગયો હોવાનું સામે આવ્યું છે. મોટી દેવતી ગામે દીપડો હોવાના સચોટ પુરાવા અને ચિહ્નો મળતાં જ વન વિભાગે પણ તેની હાજરી અંગેની વાત સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.દીપડો હોવાના સચોટ પુરાવારહેણાંક અને ખેતીવાડી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર નજીક વન્યજીવની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વન વિભાગની ટીમોએ તાત્કાલિક મોટી દેવતી ગામે પહોંચીને દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે જુદી જુદી જગ્યાએ પાંજરા ગોઠવી દીધા છે.પંજાના નિશાન ના આધારે તપાસનો ધમધમાટવન કર્મચારીઓએ જમીન પર રહેલા દીપડાના પંજાના નિશાન ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દીપડો મોટી દેવતીથી કઈ દિશામાં અને કયા સિમ વિસ્તાર તરફ ગયો છે તે અંગે ટેકનિકલ અને ગ્રાઉન્ડ સર્વે હાથ ધરાઈ રહ્યો છે. રાત્રિના સમયે ખેતરોમાં એકલ-દોકલ ન જવા અને સાવચેતી રાખવા વન વિભાગ દ્વારા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: Gandhinagar: GPRB દ્વારા ટેકનિકલ સંવર્ગની વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર; 23 ઓગસ્ટ 2026 ના રોજ લેવાશે લેખિત પરીક્ષા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/ukNu6ijT9I9yahqT4RdjqbWtUsS0HfmSc7YOONKg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: ગુજરાતના BLO અને સુપરવાઇઝરો માટે મોટા સમાચાર, SIR ની કામગીરી માટે રૂ. 6,000 સુધીના વિશેષ ભથ્થાની જાહેરાત</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-blo-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%9D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-sir-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-6000-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7-%E0%AA%AD%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-blo-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%9D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-sir-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-6000-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7-%E0%AA%AD%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા અને SIRની કામગીરીમાં રાત-દિવસ એક કરતા બૂથ લેવલ ઓફિસર (BLO) અને BLO સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનો સત્તાવાર લેખિત ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.સત્તાવાર લેખિત ઠરાવ જાહેર https://epapercdn.sandesh.com/images/2026/08/17/IS8pn8Xed86jYgQlNssvlor4eYCniFbrsOxW958q.pdfગુજરાતના BLO અને સુપરવાઇઝરો માટે મોટા સમાચારનાણાં વિભાગની મંજૂરી મળ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે, જેનાથી રાજ્યભરના હજારો BLO અને સુપરવાઇઝરોને આર્થિક પ્રોત્સાહન મળશે.આ જાહેર કરાયેલા ઠરાવ મુજબ, BLO અને સુપરવાઇઝરોને દર વર્ષે મળતા નિયમિત વાર્ષિક માનદ વેતન ઉપરાંત આ વિશેષ વન-ટાઇમ ભથ્થું આપવામાં આવશે. આ ચુકવણું મેળવવા માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા તમામ કર્મચારીઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવશે.SIR કામગીરી માટે વિશેષ ભથ્થાની જાહેરાતબૂથ લેવલ ઓફિસર (BLO) ને રૂ. 4000/- અને BLO સુપરવાઇઝરને રૂ. 6000/- નું ભથ્થું અપાશે.કર્મચારીએ બજાવેલી ફરજના દિવસો અને કામગીરીની ગુણવત્તા ચકાસ્યા બાદ ચૂકવણીનો આખરી નિર્ણય લેવાશે.વાર્ષિક માનદ વેતનની રકમ અને આ વિશેષ ભથ્થાની રકમ પાત્રતા ધરાવતા કર્મચારીઓના ખાતામાં એકીસાથે જમા કરવામાં આવશે.આ પણ વાંચો: Amreli: સાવરકુંડલાના છાપરી ગામે વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા 17 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/TsojttJxXRASsQVNfJkUWtnqvJkRWGBHqY1JfLWY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreli: સાવરકુંડલાના છાપરી ગામે વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા 17 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત</title>
<link>https://surattimes.com/amreli-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-17-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/amreli-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-17-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લામાં ચોમાસાની મોસમ દરમિયાન નદી-નાળા અને ખાડાઓમાં પાણી ભરાવાના કારણે અકસ્માતોની શ્રેણી ચાલુ રહી છે. સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે વરસાદી પાણીથી ભરાયેલા એક ખાડામાં નાહવા પડેલો 17 વર્ષનો સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયોબનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સગીરને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.ડૂબી ગયેલા સગીરની ઓળખ વીજપડી ગામના રહેવાસી સાહિલ રૂસ્તમભાઈ ઊનડ (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ હતી. ઘટના સ્થળેથી સગીરને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વીજપડી અને ત્યારબાદ વધુ સારવાર તથા પોસ્મોર્ટમ (PM) પ્રક્રિયા અર્થે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 17 વર્ષના પુત્રના આકસ્મિક મોતથી ઊનડ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી, ખાડાઓ કે ચેકડેમમાં બાળકો કે સગીરોને નાહવા ન જવા દેવા વાલીઓને અપીલ કરાઈ છે. સાવરકુંડલા પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Dahod: રતનમહાલમાં નલધા ધોધ શરૂ, ચોમાસામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/REJZXfvEcF9xaq9LbPyCvJ5JsH8n0zo5mwdBttqH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : રૂ. 1.5 કરોડના ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલતો મુખ્ય સૂત્રધાર ખંભાળિયાથી ઝડપાયો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AB%82-15-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82-usdt%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AB%82-15-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82-usdt%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત સાયબર ક્રાઈમ સેલને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. રૂ. 1.5 કરોડના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ એકાઉન્ટ્સમાંથી ઉપાડી, તેને ક્રિપ્ટોકરન્સી USDTમાં કન્વર્ટ કરીને કંબોડિયા સ્થિત મુખ્ય આકાઓને મોકલતા મુખ્ય આરોપી રિયાઝની પોલીસે દ્વારકાના ખંભાળિયા ખાતેથી ધરપકડ કરી છે.મ્યુલ ખાતાધારકોને પોલીસે પકડ્યા હતાઆ કેસમાં અગાઉ સુરત સાયબર ક્રાઈમે ત્રણ મ્યુલ ખાતાધારકો મિનેશકુમાર સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસ ભદોરીયાની ધરપકડ કરી હતી. આ ખાતાધારકોની પૂછપરછમાં મુંબઈના રિયાઝનું નામ સામે આવ્યું હતું. રિયાઝ મુંબઈથી ભાગીને સૌરાષ્ટ્રના ખંભાળિયામાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતાં સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં સાથ આપનાર અન્ય બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ આખું રેકેટ મુંબઈથી ઓપરેટ થતુંપોલીસ તપાસમાં આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેન્ડલની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ આખું રેકેટ મુંબઈથી ઓપરેટ થતું હતું. ફ્રોડ ટોળકી દ્વારા મ્યુલ એકાઉન્ટ ધારકોને પહેલા જયપુર લઈ જવામાં આવતા અને ત્યાંથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવતા હતા. આ ત્રણ દિવસ દરમિયાન જ તેમના બેંક ખાતાઓમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવતા હતા.USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલી આપતો ત્યારબાદ રિયાઝ બેંક ખાતામાંથી પૈસા ઉપાડીને USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલી આપતો હતો અને ખાતાધારકોને પરત રવાના કરી દેવાતા હતા. સાયબર ક્રાઈમે રિયાઝની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કના અન્ય તાર જોડવા વધુ તપાસ હાથ ધરી છે.  આ પણ વાંચો   :      Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/VAUdhdeb2dIeZ2kyhE1qVO7wxEDQ6zgBA0fWnP0Y.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad ના રાણીપમાં જૂની અદાવતમાં યુવકની નિર્મમ હત્યા મામલે 8 આરોપીઓની ધરપકડ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-8-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-8-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ અમદાવાદના રાણીપ વિસ્તારમાં અજય સાલ્વી નામના યુવકની જૂની અદાવતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. અગાઉ થયેલા બે ઝઘડાની અદાવત રાખીને મુખ્ય આરોપીઓ અંકિત અને વિશાલે યોજના બનાવી હતી. તેમણે અલગ-અલગ બહાને અન્ય સાગરીતોને એકઠા કર્યા હતા અને વિશાલે ટેમ્પોમાં ઘાતક હથિયારો છુપાવી રાખ્યા હતા. આ ઘટનામાં રાજુ મારવાડી ટેમ્પો ચલાવી રહ્યો હતો, જેનો ઉપયોગ હુમલાખોરોને લાવવા અને હથિયારો સપ્લાય કરવા માટે કરાયો હતો.છત્રાલમાંથી આરોપીઓની ધરપકડઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ 4થી 5 ટીમો બનાવી હતી અને તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સઘન તપાસના અંતે પોલીસે છત્રાલમાંથી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે માઇનોર (સગીર) નો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા મુખ્ય આરોપીઓમાં રાજેશ ભોઈ ઉર્ફે રાજુ કાળિયો, સન્ની મકવાણા, મિતેશ પુરાબીયા ઉર્ફે બકરો મિથુન, હેનીલ પરમાર ઉર્ફે હર્ષવર્ધન અને મુકેશ મકવાણા ઉર્ફે કાળુ સામેલ છે. પોલીસ હાલ આ ઝડપાયેલા તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.મુખ્ય સૂત્રધારો અને અન્ય આરોપીઓ ફરારઆ હત્યાકેસના મુખ્ય સૂત્રધારો અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી બુટલેગર અંકિત પરમાર અને વિશાલ ચૌહાણ ઉપરાંત સાગર પરમાર, શિવે, પાર્થ ઉર્ફે પાવડર, લાલો, કૌશિક ઉર્ફે વણઝારો, સત્યો ઉર્ફે મયુર ઠાકોર અને અન્ય બે શખ્સો મળીને કુલ 9થી વધુ આરોપીઓ હાલ ફરાર છે. પોલીસની વિવિધ ટીમો આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ઠેકાણે દરોડા પાડી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/iCV7QnPVFEvLGL15zg45JBz3epHpl3aC67rip6aC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botadના હિરા બજારમાંથી રૂ.5 કરોડના ડાયમંડની ચોરી મામલે પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ</title>
<link>https://surattimes.com/botad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%825-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/botad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%825-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ બોટાદના નામચીન હિરા બજારમાં એક ડાયમંડ ચોરીનો મામલો સામે આવ્યો છે. હિરા બજારમાં રૂ.5 કરોડના હિરાની ચોરીનો બનાવ બન્યો છે. બાવળા પોલીસ અને એલસીબીની ચાંપતી નજરથી આ હિરા ચોરીને અંજામ આપનાર આરોપીઓને દબોચી લેવાયા છે. બોટાદના હિરા બજારમાં એક બે નહિં પરંતુ રૂ.5 કરોડના હિરાની ચોરીને અંજામ આપ્યો હતો. પરંતુ ખાખી વર્દીની બાજ નજર સામે ચોરોની ચાલાકી ન ચાલી. આ ચોરીના બનાવથી બનેલી આ ચકચારી ઘટના સામે પોલીસ તથા એલસીબીએ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી.બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહીતેમજ બાતમીના આધારે પોલીસે આ રૂ.5 કરોડોના હિરાની ચોરી કરનાર 3 આરોપીઓને રંગેહાથ પકડવાની એક યોજના બનાવી. જેમાં પોલીસ કામયાબ રહી અને ચોરોની અટકાયત કરી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. બાવળા પોલીસ અને એલસીબીએ 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તેમજ આરોપીઓની ધરપકડ કરી આગળની તપસા હાથ ધરહી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે આ ચોરીની ઘટનામાં હજુ કોણ સંડોવાયેલુ છે. તથા આગળ કઈ ઘટનાને અંજામ આપવાના હતા.5 કરોડના હિરાની ચોરીનો ભેદ ઉકેલાયોજોકે, આ 5 કરોડના ચોરી કરેલા હિરાને કઈ જગ્યાએ વેંચવાના હતા કે શું તેની આગળ તપાસ કરી રહી છે. આગળ કેટલી ગુનાખોરીને અંજામ આપી ચૂક્યા છે અને આપવાના હતા તેની પણ તપાસ કરી રહી છે.હાલ બાવળા પોલીસ અને એલસીબી સતર્કતાથી 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/CDUQFG2peMXUkSghHEb8qdKNczUFrxmVfIrISKUy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad Crime: બોયફ્રેન્ડ પર ભરોસો યુવતીને ભારે પડ્યો: ન્યુડ વિડીયો બનાવી દર મહિને 10 હજારની ખંડણી માંગી</title>
<link>https://surattimes.com/ahmedabad-crime-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-crime-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમી પર આંધળો ભરોસો રાખવો એક વિદ્યાર્થીની માટે મોટી મુસિબત બની ગયો છે.પ્રેમિકાનો ન્યુડ વિડીયો રેકોર્ડ કર્યોએક નરાધમ યુવકે પોતાની જ પ્રેમિકાનો ન્યુડ વિડીયો ગેરકાયદેસર રીતે રિકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ તેને વાયરલ કરવાની સતત ધમકીઓ આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે બોપલ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.યુવતી પાસેથી દર મહિને 10 હજાર રૂપિયાની ખંડણીમળતી માહિતી મુજબ, આરોપી કર્તવ્ય મણીયારે પીડિત વિદ્યાર્થીનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ મેળવી લીધો હતો. આ પાસવર્ડના જોરે તે ન્યુડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતી પાસેથી દર મહિને 10 હજાર રૂપિયાની ખંડણી માંગતો હતો. આરોપીએ યુવતીને ડરાવી-ધમકાવીને તેની પાસેથી 4 હજાર રૂપિયા પડાવી પણ લીધા હતા.કાતર વડે તેના જ પગ પર પોતાનું નામ લખાવ્યુંઆટલું જ નહીં, આરોપીની વિકૃતિની હદ ત્યારે પાર થઈ ગઈ જ્યારે તેણે યુવતીને ધાક-ધમકી આપીને કાતર વડે તેના જ પગ પર પોતાનું નામ લખાવ્યું હતું. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આખરે પીડિત યુવતીએ હિંમત દાખવી સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી. જે બાદ પરિવારજનો સાથે બોપલ પોલીસ સ્ટેશન પહોંચીને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બોપલ પોલીસે તપાસ શરુ કરીબોપલ પોલીસે આ ચકચારી મામલે ગુનાહિત ધમકી, બ્લેકમેઇલિંગ, ખંડણી અને આઇટી એક્ટ સહિતની અલગ-અલગ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી કર્તવ્ય મણીયારને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.  આ પણ વાંચો   :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/Is1rgqWqa5QUySe8cyLuOyYs1F16sU2zjijVLfo4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: ડિંડોલીની RJD પ્લાઝા હોટલમાં યુવકનું અચાનક મોત, લાઈવ ડેથના CCTV આવ્યા સામે</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-rjd-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE-cctv-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-rjd-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE-cctv-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87</guid>
<description><![CDATA[ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા RJD પ્લાઝા હોટલમાં હૃદય કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. હોટલના રિસેપ્શન કાઉન્ટર પર ઉભા રહીને વાતચીત કરી રહેલો એક યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. યુવક જમીન પર પતંગની જેમ ઢળી પડતાં હોટલ સ્ટાફ અને આસપાસ ઉભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ તેને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.લાઈવ મોતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આ સમગ્ર કાળજું કંપાવનારી ઘટના હોટલના રિસેપ્શન વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો અને સેકન્ડોના જ ભાગમાં અચાનક જ તેને છાતીમાં કંઈક ઉપડ્યું હોય તેમ તે સીધો જમીન પર પટકાયો હતો. આ &#039;લાઈવ ડેથ&#039;ના દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે.હાર્ટ એટેકની આશંકા: પોલીસે હાથ ધરી તપાસ યુવકના આ પ્રકારે અચાનક થયેલા મોત પાછળ સાયલન્ટ હાર્ટ એટેક (Cardiac Arrest) હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકની ઓળખ મેળવવાની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કયા ચોક્કસ કારણે મોત નીપજ્યું તે અંગેનું સાચું કારણ સ્પષ્ટ થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/bZTdtjoo0WZlvmwyEteP1GkHdsmfriJoSA1YQ8DQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : સુમુલ ડેરીની પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રખાતા વિવાદ, પૂર્વ ડિરેક્ટરે આપી ઉગ્ર આંદોલનની ચીમકી</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</guid>
<description><![CDATA[ સુરતની વિખ્યાત સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે સોમવારે યોજાનારી ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવતાં દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય ક્ષેત્રે મોટો ગરમાવો આવી ગયો છે. સુમુલ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે, ભાજપના જ અગ્રણી નેતાઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને વિવાદના કારણે આ ચૂંટણી પાછી ઠેલવામાં આવી હોવાની જોરશોરથી ચર્ચાઓ જાગી છે.છેલ્લી ઘડીએ આ પ્રક્રિયા રદ કરવામાં આવીઆજે સવારે સુમુલ ડેરી ખાતે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. સહકારી વિભાગની મનમાની અને રાજકીય દબાણને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ડેરીમાં વહીવટદાર શાસન લંબાવવાના કારણે લાખો પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો આ મુદ્દે સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ દેલાડે તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. તેમણે ચૂંટણી અચાનક રદ કરવા સામે કડક વિરોધ નોંધાવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં 10 દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો આગામી 10 દિવસમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં નહીં આવે, તો લાખો પશુપાલકોને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે સુમુલ ડેરીનો ઘેરાવ કરવામાં આવશે. આ ઘર્ષણને કારણે સુરત ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/kw0xyv52RYORmn1qHohfgZlMroFpj5GZy8IDeU2u.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના ચોક બજારમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા યુવકની સરેઆમ ધાતકી હત્યા</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87%E0%AA%86%E0%AA%AE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87%E0%AA%86%E0%AA%AE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આજે હત્યાનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ચોક બજાર વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા કલ્પેશ પારઘી નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે તાબડતોબ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશ પારઘીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ ગુનો આચરનાર હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દિવસદહાડે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો.મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કલ્પેશ પારઘી પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તેની સામે અગાઉ પણ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આથી, આ હત્યા કોઈ જૂની અદાવત, ગેંગવોર કે અંગત મનદુઃખના કારણે કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા યુવકની આ પ્રકારે દિનદહાડે હત્યા થતાં સ્થાનિક ગુનાખોરીના સમીકરણો અંગે પણ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.પોલીસની દોડધામ અને તપાસનો ધમધમાટ હત્યાના બનાવની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ચોક બજાર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની સાથે બાતમીદારોને સક્રિય કરી પોલીસે હત્યારાઓનું સગડ મેળવવા વધુ તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/cIK1qX1waKRMVHeOf1a8ZNKEBupbH5KDJWMjVJG9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Somnath મંદિરમાં પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું મહેરામણ!</title>
<link>https://surattimes.com/somnath-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/somnath-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3</guid>
<description><![CDATA[ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરે ભક્તિનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી જ સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે દુર-દુરથી શિવભક્તોનું ઘોડાપૂર સોમનાથ ખાતે ઉમટી પડ્યું હતું. સમગ્ર સોમનાથ ધામ ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ અત્યંત શિવમય અને પવિત્ર બની ગયું હતું.ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની સુંદર વ્યવસ્થા સોમનાથ મંદિરે શ્રાવણી સોમવાર નિમિત્તે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા વ્યાપક તેમજ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થીઓને સરળતાથી અને ઝડપથી દર્શન થઈ શકે તે માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ભક્તો માટે પીવાના પાણી, છાંયડા તથા ઈમરજન્સી મેડિકલ સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરની સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવીને ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ દર્શનાર્થીને અગવડતાનો સામનો ન કરવો પડે.શાંતિપૂર્ણ માહોલમાં ભાવિકોએ કર્યા દર્શન તમામ વ્યવસ્થાઓના સુંદર સંકલનને કારણે ખૂબ જ શાંતિપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વકના માહોલમાં શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન તથા જળાભિષેકનો લાભ લીધો હતો. ભાવિકોએ લાઈનમાં શિસ્તબદ્ધ ઉભા રહીને મહાદેવના પૂજન-અર્ચન કર્યા હતા. સોમનાથ મહાદેવનું વિશેષ શૃંગાર દર્શન અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ તમામ શ્રદ્ધાળુઓએ કૃતાર્થતા અનુભવી હતી. આમ, શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ ધામ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સુવ્યવસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/cUV9vHyOu98fkMw55Fk4BbobkDSdGfzJRmPmvysP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : અલથાણમાં ચોથા માળેથી પટકાતાં 1 વર્ષના માસૂમ બાળકનું મોત</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરના અલથાણ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને હૃદય ધ્રૂજાવી દેનારી ઘટના સામે આવી છે. અલથાણ સ્થિત ટેનામેન્ટના ચોથા માળેથી નીચે પટકાતાં માત્ર 1 વર્ષના માસૂમ બાળકનું દર્દનાક મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.બાળક ગેલેરીમાં રમતો હતોમળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ D-2 બ્લોકના ફ્લેટ નંબર 404 માં રહેતા જયદીપ વાજાનો 1 વર્ષનો પુત્ર &#039;અંશ&#039; ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. અચાનક બાળક ગેલેરીમાંથી નીચે પટકાયો રમતાં રમતાં અચાનક બાળક ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. ચોથા માળેથી બાળક નીચે પડતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોની કરુણ ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.વાજા પરિવાર પર દુઃખનો પહાડ બાળક નીચે પટકાતાં જ લોહીલુહાણ હાલતમાં પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે ફરજ પરના તબીબોએ માસૂમ અંશને તપાસીને મૃત જાહેર કર્યો હતો. એકના એક માસૂમ બાળકના અચાનક આ રીતે વિદાય લેવાથી વાજા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/zwcCjJDozAx8OTHU1zeLAKIPGPVnO38399B1wZ1f.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: ગાંધીનગરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, આધુનિક રોડ, સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરાશે : મેયર</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AF%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AF%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગાંધીનગર મનપા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મેયર મીરાબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફ્રકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મેયરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની અર્બન ચેલેન્જ ફ્ંડ યોજના હેઠળ રૂ. 1,000 કરોડના ખર્ચે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આધુનિક માર્ગો અને સિટી સિવિક સેન્ટર સહિતના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે. મનપા માટે વિકાસનો સાચો માપદંડ કરોડો રૂપિયાનો ખર્ચ નહીં, પરંતુ નાગરિકોના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તન છે. કોઈપણ શહેરની પ્રગતિ તેના સૌથી ઊંચા મકાનથી નહીં, પરંતુ નબળા બાળકને મળેલા પોષણથી માપવી જોઈએ. શહેરની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુઘડ ખાતે 40 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જાસપુર ખાતે 100 એમએલડી ક્ષમતાનો આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/20nLUPOv8a43lQizsf8bsl3fL95M0BH5VrvbBYnl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: લવાડ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસે જિલ્લા કલેક્ટરે તિંરગો લહેરાવ્યો</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%B0%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%B0%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ દહેગામ તાલુકાના લવાડ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિ. ખાતા 80 માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરે આન બાન શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો અને પરેડની સલામી ઝીલી હતી. કાર્યક્રમમાં દેશભકિતની ભાવના જગાવતી પોલીસ પરેડ યોજાઇ હતી . મોટી સંખ્યમાં યુનિ.ના વિદ્યાર્થીઓ અને જનમેદની ઉપસ્થિત રહી હતી અને ભારે હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરાઇ હતી, યુનિ. ખાતે વૃક્ષારોપણ કલેક્ટરે કર્યુ હતુ. દહેગામ ધારાસભ્ય બલરાજસિહ ચૌહાણની ઉપસ્થિતી રહી હતી. તેમજ પોલીસ અધિક્ષક સહીતનુ વહીવટી તંત્ર ખડેપગે હાજર રહ્યુ હતુ.જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલેએ સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ કે દેશના વિર સપુતોને કોટી કોટી વંદન તેમજ મહાત્મા ગાંધીજીના વિચારોને ટાંકીને સાચી સ્વતંત્રતા નાગરીક ધર્મનો મર્મ સમજાવ્યો હતો. આઝાદીને સાર્થક બનાવવી અને દેશને સર્વાંગી વિકાસના પંથે લઇ જવો એ આપણી સૌથી મોટી જવાબદારી હોવાની વાત કરી હતી. જાહેર મિલકતોનુ જતન અને સ્વચ્છતા, ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ અને નાગરીકોના હક્કોનુ સન્માન કરવાથી જ શ્રોષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થઇ શકશે. કેન્દ્રીય મંત્રી અમીત શાહની પ્રેરણાથી ગ્રામીણ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ દ્વારા 2.80 લાખથી વધુ પુસ્તકો ડિજિટલ માધ્યમથી ઘર આંગણે ઉપલબ્ધ કરાવાયા છે. જિલ્લાને હરિયાળો બનાવવા 1 દિવસમાં 37 લાખથી વધારે વૃક્ષોનુ વાવેતર અને ઓકિસજન પાર્કનુ નિર્માણ કરાયુ છે.ગ્રામણી આવાસ યોજના અંતર્ગત 23 કરોડના ખર્ચે 1343 ઘરોનુ નિર્માણ કરાયુ છે. 539 મહિલા સ્વસહાય જુથોને 12.22 કરોડથી વધુ કેશ ક્રેડીટ લોન મંજુર કરાઇ છે. માજી સૈનિકો અને મહિલાઓ અને દિવ્યાંગો સહીત 11 હજારથી વધુને રોજગાર અપાયો છે. ઉપરાંત 2029 ની વર્લ્ડ પોલીસ ગેમ્સ અને 2030 ની કોમનવેલ્થ ગેમ્સ માટે મોટેરાના સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ સહીત ગાંધીનગર અમદાવાદને વૈશ્વિક સ્પોર્ટસ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યુ હોવાની વાત કરી હતી. સૌ નાગરીકોને વિસકિસ ભારત બનાવવાનો સંકલ્પ કરવા આહવાન કર્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/sX1zo41VdSPsbVj730q6lVvAqv5TCqjnB1hbem3B.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: સુપાના ગુરુકુળમાં &amp;apos;વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ&amp;apos;ની ઉજવણી</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ નવસારી : નવસારીના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ, સુપા ખાતે 14 ઓગસ્ટે &#039;વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ&#039;ની અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ભારતના ભાગલાની કરુણ ગાથા, લાખો લોકોની હિજરત અને અમાનવીય યાતનાઓને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવી પેઢીને દેશના દર્દનાક ઇતિહાસથી અવગત કરાવી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન 1947ના ભાગલા સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ દર્શાવતી વીડિયો ક્લિપો વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. ગુરુકુળના આચાર્ય પરેશ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને ગુરુકુળ પરિવાર દ્વારા 75 મીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં દેશભક્તિના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વકૃત્વ સ્પર્ધામાં ક્રાંતિવીરો અને સ્વાતંર્ત્ય સંગ્રામના વિષય પર યોજાયેલી સ્પર્ધામાં ધોરણ 6 થી 8 માં સાર્થક પંચાલ (પ્રથમ), મયંક પટેલ (દ્વિતીય) અને હેત સેલર (તૃતીય) વિજયી બન્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/uaXXNY9HcoKsiuLj7dqLdsOXZ22JtuqQKKaxqQgl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8</guid>
<description><![CDATA[ નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના 80મા સ્વાતંર્ત્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલ વચ્ચે અત્યંત ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વહેલી સવારે શહેરના ફુવારા વિસ્તારથી શરૂ થયેલી વિશાળ પ્રભાતફેરી ગોલવાડ અને ટાવર થઈને મહાનગરપાલિકાના પટાંગણમાં પહોંચી હતી. દુધિયા તળાવ ખાતે આવેલ સરદાર પટેલ ભવનના પટાંગણમાં મેયર અશોક ધોરાજીયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. તેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને નમન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તાજેતરમાં શહેરમાં આવેલી ભયાનક પૂર હોનારતનો હિંમતભેર સામનો કરવા બદલ નવસારીની જનતાની ખુમારી અને એકતાની ભારે પ્રશંસા કરી હતી. સાથે &#039;સ્વચ્છ સર્વેક્ષણ&#039;માં નવસારીને અગ્રેસર રાખવા નાગરિકોને સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે શહેરની શેઠ એચ.સી. પારેખ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ &#039;રાણો સિંઘો રાજ રે&#039; ગીત પર પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો. ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ અને મિશ્રા શાળા નંબર 8 ના વિદ્યાર્થીઓ દ્વારા અનુક્રમે &#039;જય હો&#039; અને &#039;વંદે માતરમ&#039; ગીતના તાલે અદભુત પિરામિડ ડાન્સ રજૂ કરાયા હતા. આ ઉપરાંત, શેઠ આઈ.એમ. બનાતવાલા હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય, તેમજ મિશ્રા શાળા નંબર 7 અને કન્યા શાળા નંબર 1 ની બાળાઓ દ્વારા અનુક્રમે &#039;તિરંગા બોલે હિંદુસ્તાન હમારા&#039; અને &#039;મેરે ભારત કી બેટી&#039; દેશભક્તિ ગીતો પર શાનદાર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/qYbhVywrdDvTyE27eHVPW3Utle8sMn7i8ER0gh9x.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vyara: રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પર્વની તાપી જિલ્લાકક્ષાની ઉજવણી</title>
<link>https://surattimes.com/vyara-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vyara-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઇ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પોલીસ ટુકડી દ્વારા હર્ષધ્વનિ અને શિસ્તબધ્ધ વોલી ફાયરિંગ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આ સાથે તાપી જિલ્લા કલેકટર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જે.એન.દેસાઇ અને પરેડ કમાન્ડર પણ જોડાયા હતા. આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષએ દેશની આઝાદી માટે સમર્પિત મહાપુરૂષો, બલિદાન આપનાર ક્રાંતિવીરો-શહીદોને યાદ કરતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વ્યારા તાલુકાના વિકાસકામો માટે ઉપાધ્યક્ષના હસ્તે કલેકટર દેવ ચૌધરીને રૂ.25 લાખનો ચેક એનાયત કરાયો હતો. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમિયાન વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્ધારા દેશભકિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને પ્રતિભાઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા આ સાથે વૃક્ષારોપણ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/YnetsAtBxRuWO5v2qlv7uQOGAWiL76HrfcHRd05O.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad: ખેડૂતોના હિતમાં બજેટમાં કૃષિ વિભાગ માટે 24,000 કરોડની જોગવાઈ : નરેશ પટેલ</title>
<link>https://surattimes.com/valsad-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-24000-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/valsad-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-24000-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</guid>
<description><![CDATA[ વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દેશના 80મા સ્વતંત્રતા દિવસની દેશદાઝની ભાવના સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પ્રયાસોને લઈને ભારત વિશ્વની ચોથી અને સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યાવસ્થા બની હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતની યુવા પેઢીના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણની બાબતમાં સતત પ્રયત્નશીલ છે. પેપર લીકના દૂષણને નાથવા, વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરીક્ષા પ્રણાલી ઊભી કરવા એન્ટિ-પેપર લીક બિલ મંજૂર કરવામાં આવ્યું છે. આજ રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત તેજ ગતિએ વિકાસની ક્ષિતિજો આંબી રહ્યું છે. ખેડૂતોનો ખેડૂતોના કલ્યાણ માટે વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ વિભાગ માટે વિક્રમી રૂ. 24,000 કરોડથી પણ વધારેની જોગવાઈ કરવામાં આવી છે.કિસાન સન્માન નિધિ હેઠળ વલસાડ જિલ્લામાં 194634 ખેડૂતોને રૂ. 2000 મુજબ 549 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી અને સંગઠનના આગેવાનો તેમજ અધિકારી-પદાધિકારી અને નાનાપોંઢાના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. 25 લાખનો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/jRgxAwbiRSxGZuuUgN6ocC27ArnqZ8erLVCuu3bK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad ના હીરા બજારમાં લાખોની ચોરીથી ચકચાર, વેપારીની ઓફિસમાંથી હીરા ગાયબ</title>
<link>https://surattimes.com/botad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC</link>
<guid>https://surattimes.com/botad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC</guid>
<description><![CDATA[ બોટાદના મુખ્ય હીરા બજારમાં આવેલા નિલમ શોપિંગ સેન્ટરમાંથી લાખો રૂપિયાના કિંમતી હીરાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતા હીરા વેપારી અશોકભાઈ જવેરભાઈ કણકોટીયાની ઓફિસમાંથી હીરા ચોરાયા હોવાની પ્રાથમિક માહિતી મળતાં જ સમગ્ર વેપારી આલમ અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP સહિત LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.CCTV ફૂટેજ અને મહિલાની સંડોવણીની આશંકાપોલીસ દ્વારા ઘટનાસ્થળ તેમજ ઓફિસની આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ઓફિસ અને શોપિંગ સેન્ટરના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે આ ચોરીની ઘટનામાં એક મહિલાની સંડોવણી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલ આ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે શંકાસ્પદ મહિલા અને તેના સાગરીતોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.તપાસ બાદ સ્પષ્ટ થશે આંકડોહાલના તબક્કે કુલ કેટલા કેરેટ અને કેટલી કિંમતના હીરાની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેપારીના સ્ટોક મિલાન અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ ચોરાયેલા હીરાની સાચી કિંમત અને સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ શકશે. આ ઘટનાને પગલે બોટાદના હીરા બજારના વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : Ahmedabad News : રાણીપમાં અજય સાલ્વીની હત્યાનો ભેદ ઉકેલાયો, CCTV અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓ ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/cCwi7LNx6P0M8UUODMo1OEdEr9mQwyW3yzK2lrf8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: સોલા હાઇકોર્ટ પોલીસે મોંઘાદાટ સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો, 6 બાઇક સાથે આરોપી પકડાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં મોંઘાદાટ અને કિંમતી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી શાતિર ગેંગનો સોલા હાઇકોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ગોતા સિલ્વર ઓક કોલેજ ચાર રસ્તા પાસેથી 21 વર્ષીય રીઢા બાઇક ચોર વિકાસ પરમારને ઝડપી પાડ્યો છે. મૂળ ડુંગરપુર, રાજસ્થાનનો રહેવાસી અને હાલ ઘાટલોડિયા ખાતે રહેતો આ આરોપી પોતાની પાસે ચોરીની બાઇક રાખીને ફરતો હતો, ત્યારે જ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો.ડુપ્લિકેટ ચાવીથી ચોરી અને AMC પાર્કિંગમાં સંતાડતાપોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તે પોતાના મિત્ર સાથે મળીને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરીને ડુપ્લિકેટ ચાવી વડે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ વાહનોને પકડાઈ જવાના ડરથી AMC ના પાર્કિંગમાં દીવાલની આડમાં સંતાડી દેતા હતા. આરોપીની કબૂલાતના આધારે પોલીસે વધુ 5 બાઇક શોધી કાઢી હતી.ઉકેલાયેલા 6 ગુનાઓ અને જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલવાસણા પોલીસ સ્ટેશન: Yamaha R15-M (કિંમત રૂ. 1.30 લાખ)વાડજ પોલીસ સ્ટેશન: Yamaha R15 (કિંમત રૂ. 90 હજાર)સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન: Bajaj Pulsar 180 (કિંમત રૂ. 25 હજાર)ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન: Yamaha R15 (કિંમત રૂ. 1.50 લાખ)વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: Hero HF Deluxe (કિંમત રૂ. 35 હજાર)આનંદનગર પોલીસ સ્ટેશન: Bajaj Pulsar RS-200 (કિંમત રૂ. 40 હજાર)વતનમાં સસ્તા ભાવે વેચવાનો હતો પ્લાનઆરોપીઓ આ મોંઘાદાટ બાઇક્સ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરીને પોતાના વતન રાજસ્થાન ખાતે ઓછા ભાવે વેચી દેતા હતા. આરોપી વિકાસ પરમાર સામે અગાઉ પણ વાહન ચોરીના 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે હાલ રૂ. 4.70 લાખની મત્તાની કુલ 6 મોટરસાઇકલ કબ્જે કરીને ફરાર સહ-આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો - 17 August Top News: 17 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/9iPOnRQ7Na6W3DzPOwgOofqFhE5IRuQMi8KN0ehe.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot લોધિકા સંઘની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું, જયેશ રાદડિયા દિલ્હી દોડ્યા</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ ગણાતા રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની આગામી ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સંઘ પર વર્ચસ્વ જમાવવા માટે રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે, જેમાં પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયા અચાનક દિલ્હી પહોંચતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.રાદડિયા વર્સિસ રૈયાણીનો સીધો જંગશરૂઆતમાં આ ચૂંટણી અરવિંદ રૈયાણી અને નીતિન ધકેચા વચ્ચે માનવામાં આવતી હતી, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થતાં આ મુકાબલો સીધો જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી વચ્ચે ફેરવાઈ ગયો છે.રાદડિયાની દિલ્હી દોડસંઘમાં પોતાની પકડ મજબૂત રાખવા અને રાજકીય સમીકરણો પોતાના પક્ષમાં કરવા માટે જયેશ રાદડિયાએ દિલ્હી ખાતે ભાજપના મોવડીમંડળ સાથે બેઠકો યોજી હોવાના અહેવાલ છે.અરવિંદ રૈયાણીની સક્રિયતાલાંબા સમયના રાજકીય વનવાસ બાદ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ફરી એકવાર સહકારી ક્ષેત્રે પૂરજોશમાં સક્રિય થયા છે, જેનાથી સંઘનું રાજકારણ વધુ રસપ્રદ બન્યું છે.અસ્તિત્વ અને વર્ચસ્વની લડાઈ આ ચૂંટણી માત્ર સંઘની સત્તા મેળવવાની નથી, પરંતુ સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં કોનું વર્ચસ્વ રહેશે તે નક્કી કરતી બંને નેતાઓ માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. રાજકોટ લોધિકા સંઘની આ ચૂંટણી આવનારા દિવસોમાં જિલ્લાના સહકારી તેમજ રાજકીય સમીકરણો પર મોટી અસર છોડશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો - 17 August Top News: 17 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/hVKFltw3C6b9gEKIAdt0eANDT1fguu9GzjwwWTM7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkantha: હિંમતનગરમાંથી 4 વર્ષથી ફરાર અને 10 ગુનાનો વોન્ટેડ રીઢો ગુનેગાર સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર ઝબ્બે</title>
<link>https://surattimes.com/sabarkantha-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</link>
<guid>https://surattimes.com/sabarkantha-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લા પોલીસે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. હિંમતનગર શહેર વિસ્તારમાંથી પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોરી, ઘરફોડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમો આપતા રીઢા ગુનેગારને દબોચી લીધો છે.ચોરી અને લૂંટ જેવા કુલ 10 જેટલા ગંભીર ગુનાઓઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ રાજસ્થાનના રાજસમંદના વતની સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સુખદેવ ગુર્જર સામે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ચોરી, રાત્રિ ઘરફોડ ચોરી અને લૂંટ જેવા કુલ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.હિંમતનગર પોલીસે તેને ઝડપી લીધો આરોપી ગુના આચર્યા બાદ તે પોતાની ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો.બાતમીના આધારે હિંમતનગર પોલીસે તેને ઝડપી પાડી જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/CizHmBjdQMNtXKZ0XZJF7vbW99Idl0W8REmSidDs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : વંદે માતરમ મુદ્દે રાજકોટમાં ભાજપનો વિરોધ, કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના મુખ્યાલય ખાતે વંદે માતરમ ગાન દરમિયાન બનેલી ઘટનાના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’નું અનાદર કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી ભાજપના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઈને કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.રેલી અને કેન્ડલ માર્ચ યોજી નોંધાવ્યો વિરોધઆ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભાજપના કાર્યકરોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે એક મૌન અને ગંભીર વિરોધ નોંધાવવા માટે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં કેન્ડલ અને પ્લેકાર્ડ્સ લઈને મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ આ ઘટનાને રાષ્ટ્રીય ગૌરવ સાથે ખીલવાડ ગણાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે સૂગકાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ અને દેશભક્તિના સમર્થનમાં જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓએ જણાવ્યું હતું કે વંદે માતરમ એ દેશની આઝાદીની લડાઈનો પ્રતીક અને દેશવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. તેનું અનાદર સહન કરી શકાય નહીં. ભાજપે માગ કરી હતી કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ આ બાબતે સમગ્ર દેશની જનતાની સમક્ષ જાહેર માફી માંગવી જોઈએ.આ પણ વાંચો : Vav-Tharad News : વંદે માતરમના અપમાનના આક્ષેપનો વિરોધ, ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/mGhNmRdXLzbbYR21352Bkcom09BPcjoMoDIjQgWI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%87%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-2-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-194-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%87%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-2-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-194-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરત ગ્રામ્યના કામરેજ તાલુકામાં ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સેગવા ગામે આવેલી &#039;ગોપીન ઈન્ડસ્ટ્રીઝ&#039; નામની મસાલા ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી છે. મોડી રાત્રિના સુમારે ફેક્ટરી બંધ હતી ત્યારે બે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની પાછળના ભાગે આવેલા બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો.સેગવા ગામે મસાલા ફેક્ટરીમાંથી ચોરીત્યારબાદ તસ્કરોએ ફેક્ટરીમાં આવેલી મુખ્ય ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલા રૂ. 1.94 લાખની રોકડ રકમ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.સવારે જ્યારે ફેક્ટરીના સંચાલકો અને કર્મચારીઓ આવ્યા ત્યારે ઓફિસનો દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા ટેબલના ખાનામાંથી 1.94 લાખ રોકડા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટના અંગે તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસતા બે તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Dahod: જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય શાંતાબેનના પતિ મુકેશ ઉર્ફે ટીના પારગીની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/OjchOfLrfX3RP6fJVbNiYfbDJYrU6pYpcxGxN6cH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત</title>
<link>https://surattimes.com/ahmedabad-airport-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%822887-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-airport-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%822887-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 મારફતે 16 ઓગસ્ટે અમદાવાદ પહોંચેલા બે મુસાફરોને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ ટીમે એક મહિલા અને એક પુરુષ મુસાફરની સઘન તપાસ હાથ ધરી હતી.મહિલા મુસાફરના પર્સ અને કપડાંમાંથી સોનું મળ્યુંતપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 24 કેરેટ અને 18 કેરેટનું કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત રૂ.28,87,473 અંકાયી છે. મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે સોનાના દાગીના પર્સમાં તેમજ કપડાંની નીચે શરીર પર છુપાવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા સોનામાં બ્રેસલેટ, બંગડી, નેકલેસ, ચેઇન, પાયલ અને કાનની બુટ્ટીઓનો સમાવેશ થાય છે. જેમાં 24 કેરેટનું 70.18 ગ્રામ અને 18 કેરેટનું 149.25 ગ્રામ સોનું હતું.પુરુષ મુસાફર પાસેથી લેપટોપ અને કોસ્મેટિક્સ જપ્તમહિલા સાથે મુસાફરી કરી રહેલા પુરુષ મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી પણ બિનઅધિકૃત સામાન મળી આવ્યો હતો. પુરુષ મુસાફર પાસેથી કોસ્મેટિક્સ, ફેસ બ્લીચ ક્રીમ, કોલ્ડ રિલીફ ઓઇલ, રેડીમેડ કપડાં, 1 મોબાઇલ ફોન અને 2 લેપટોપ મળી આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા આ તમામ સામાનની અંદાજિત કિંમત રૂ.3.50 લાખ આંકવામાં આવી છે.કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરની તપાસ શરૂઅમદાવાદ કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કુલ 219.43 ગ્રામ સોનું અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. શારજાહથી ગેરકાયદે સોનું અને કિંમતી ચીજવસ્તુઓ લાવવા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે, કેમ તે દિશામાં કસ્ટમ્સ અધિકારીઓએ બંને મુસાફરોની પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો - Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/fhmhQEHJ5ZofWQCKUnO1oj0kk0nXLqvdK4w86U4u.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 18:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: રાજ્યમાં 144 નાયબ કલેક્ટરોની બદલી, મહેસૂલ વિભાગનો મોટો આદેશ</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-144-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-144-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</guid>
<description><![CDATA[ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-1 (Class-1) ના કુલ 144 નાયબ કલેક્ટર કક્ષાના ઉચ્ચ અધિકારીઓની એકસાથે બદલીના આદેશ જારી કર્યા છે.જુઓ સંપૂર્ણ લિસ્ટhttps://epapercdn.sandesh.com/images/2026/08/16/dlgQczdd8p7DNtAxtuLGmZyet6LmbNjs2EJWVJHQ.pdfગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલઆટલી મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓની એકસાથે બદલીઓ થતાં રાજ્યના વહીવટી તંત્રમાં અને ખાસ કરીને સચિવાલય તેમજ જિલ્લા મથકોએ ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. આ વ્યાપક બદલી પ્રક્રિયામાં રાજ્યના મહેસૂલ અને વિકાસ તંત્રની કરોડરજ્જુ ગણાતા વિવિધ મહત્વના હોદ્દાઓ પર તૈનાત અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં 144 નાયબ કલેક્ટરોની એકસાથે બદલીજેમાં પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારીઓ આ સિવાય વિવિધ મહાનગરપાલિકાઓ, કલેક્ટર કચેરીઓ અને વિકાસ યોજનાઓના વડા તરીકે ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાઓ પર હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે.ઉચ્ચ અધિકારીઓ નવી જગ્યાઓ પર ખસેડાયામહેસૂલ અને વિકાસ શાખાના કિલચ સમી જગ્યાઓ પર નવા અનુભવી અધિકારીઓની નિમણૂકથી સરકારી યોજનાઓનું અમલીકરણ ઝડપી બનશે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને બદલી પામેલા તમામ અધિકારીઓને નવી જગ્યાઓનો ચાર્જ સંભાળી અહેવાલ રજૂ કરવા સૂચના આપી દેવાઈ છે.આ પણ વાંચો: Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/TJ3LfdxnHaBpZ7kalYkp2IDY1TXjaBLISiVyiMzY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 18:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: પોલીસ ચોકી સામે 10 ગુંડાઓએ યુવકને દોડાવી&#45;દોડાવીને મારી નાખ્યો, અજય સાલ્વી પર તલવાર&#45;છરી વડે 15થી વધુ ઘા ઝીંકાયા</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-15%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%98%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-15%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%98%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા સુભાષબ્રિજ ખાતે ગત રાત્રે 2 વાગ્યાના સુમારે સસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. રોયલ મિલના છાપરા પાસે રહેતા અજય સાલ્વી નામના યુવક પર ટેમ્પોમાં આવેલા 10 જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.રાણીપ વિસ્તારમાં સસનાટીભરી હત્યાપ્રાથમિક માહિતી અનુસાર, 3 દિવસ અગાઉ સુભાષબ્રિજ ખાતે અજય સાલ્વી સાથે અંકિત અને અન્ય એક યુવકને બબાલ થઈ હતી. એ સમયે આરોપીઓએ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત રાત્રે જ્યારે અજય સુભાષબ્રિજ પાસે ચા પીવા માટે ઊભો હતો, ત્યારે આરોપીઓ ટેમ્પો લઈને ધસી આવ્યા હતા.છરીના 15 થી વધુ ઘા ઝીંકી દીધાઆરોપીઓને હથિયારો સાથે જોઈને અજય સાલ્વી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો. જોકે, સુભાષબ્રિજ સર્કલ પાસે તે નીચે પડી જતાં આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. રાણીપ પોલીસ ચોકીની બિલકુલ સામે જ આરોપીઓએ તલવાર અને છરીના પીઠ અને શરીરના ભાગે 15 થી વધુ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ઘાતકી હતો કે યુવકનું આંતરડું બહાર આવી ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.મૃતકનો ઈતિહાસ અને પોલીસ કાર્યવાહી મૃતક અજય સાલ્વી સામે સાબરમતી અને રાણીપ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે.ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી અંકિત અને તેના સાથીદારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: &#039;Congress ઓફિસમાં પાપ થયું, સોનિયા ગાંધીને જનતા માફ નહીં કરે&#039;, &#039;વંદે માતરમ&#039;ના અપમાન પર અમિતશાહનો હુંકાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/bqfnGp3jvNEV6sWombrLlR14V6sNSufJgGKgu8fX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand News: ઉમેટા નજીક કામધેનુ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી તાદલજાના જોડિયા ભાઈઓનું મોત</title>
<link>https://surattimes.com/anand-news-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A7%E0%AB%87%E0%AA%A8%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/anand-news-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A7%E0%AB%87%E0%AA%A8%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો સિદ્દીકી પરિવાર શનિ-રવિની રજાઓ માણવા માટે ઉમેટા નજીક આવેલા પ્રખ્યાત કામધેનુ રિસોર્ટ ખાતે આવ્યો હતો. પરિવારજનો રિસોર્ટમાં મોજ-મસ્તી કરી આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક એવી કરુણાંતિકા સર્જાઈ કે પરિવારની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પરિવારના 2 માસૂમ બાળકોના કમનસીબ મોત નીપજ્યા છે.બર્થડેના 11 દિવસ પહેલાં જ આભ ફાટ્યુંમૃતક જોડિયા ભાઈઓના નામ હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકી હતા. સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે, આગામી 27 ઓગસ્ટે બંને બાળકોનો જન્મદિવસ આવવાનો હતો. બાળકોએ રિસોર્ટ જવા માટે પિતા પાસે જીદ કરી હતી અને તેમને પણ સાથે આવવા મનાવ્યા હતા. બર્થડે ઉજવવાના માત્ર 11 દિવસ પહેલાં જ બંને વહાલસોયા પુત્રોનું એકસાથે મોત થતાં સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.એડલ્ટ સ્વિમિંગ પૂલમાં પહોંચી જતાં હોનારત સર્જાઈપ્રાપ્ત વિગતો અનુસાર, બંને બાળકો સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણતાં જ તેઓ બાળકોના પૂલમાંથી મોટાઓ માટેના સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયા હતા અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. માતા-પિતાએ બાળકોને બચાવવાના અથાક પ્રયાસો કરીને જાતે જ તેમને પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 112 જનરક્ષકની મદદથી બંનેને આંકલાવ રેફરલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ બંને માસૂમોને મૃત જાહેર કર્યા હતા.રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારી સામે સવાલોઆ કરુણ ઘટના બાદ પરિવારજનોએ રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. બાળકો માટેના અને મોટાઓ માટેના પૂલ વચ્ચે યોગ્ય સુરક્ષા કોર્ડન, પૂરતા સેફ્ટી ગાર્ડ્સ તેમજ જરૂરી લાઈફ સેવિંગ સાધનોનો અભાવ હતો કે નહીં તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસે કામધેનુ રિસોર્ટ ખાતે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે, રિસોર્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં.પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સોવીકેન્ડમાં રિસોર્ટ કે વોટરપાર્કમાં બાળકો સાથે જતાં તમામ વાલીઓ માટે આ ઘટના એક મોટો ચેતવણીરૂપ કિસ્સો છે. સ્વિમિંગ પૂલમાં બાળકોને ઉતારતા પહેલાં ત્યાં પૂરતી દેખરેખ, સુરક્ષા કર્મચારીઓની હાજરી અને ઈમરજન્સી સુવિધાઓ છે કે, નહીં તેની ચકાસણી કરવી અત્યંત જરૂરી બની રહે છે. એક નાની સરખી અસાવધાની કેવી મોટી દુર્ઘટના સર્જી શકે છે તેનું આ અત્યંત દુઃખદ ઉદાહરણ છે.આ પણ વાંચો - Anandના ઉમરેઠ પંથકમાં મોડી રાત્રે મેઘમહેર: વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/OkX7oAV4gD8ybHBvxCrnuol7TrpIU6marpuVkXtt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટને લઈ વિદેશ રવાના થયેલા IASનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-ias%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-ias%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર &#039;વાયબ્રન્ટ ગુજરાત 2027 સમિટ માટે રોકાણકારોને આકર્ષવા અને નિમંત્રણ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 24 ઓગસ્ટ સુધીના અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસે રવાના થયું છે.આ પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમાર,અગ્ર સચિવ આલોક પાંડે,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ ટી.નટરાજન જેવા ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. હવે તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. 5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ સોંપાયોગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના ભાગરૂપે રાજ્યના સિનિયર IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવાથી વહીવટી તંત્રમાં મોટા પાયે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ વિદેશ પ્રવાસ દરમિયાન રાજ્યના મહત્વના વિભાગોની કામગીરી અટકાય વગર સુચારુ રીતે ચાલે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર આદેશ જારી કરીને કુલ 5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ અન્ય સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયોઆ નવેસરથી કરાયેલી વ્યવસ્થા મુજબ,ટી.નટરાજન વિદેશ પ્રવાસે જતાં તેમના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. જ્યારે મમતા વર્માના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ રાજીવ ટોપનોને અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારનો ચાર્જ અરુણ કુમાર સોલંકીને સુપ્રત કરાયો છે. આ ઉપરાંત, પી.સ્વરૂપના ઉદ્યોગ કમિશનરનો ચાર્જ પ્રવિણા ડી.કે.ને વિક્રાંત પાંડેના સચિવનો ચાર્જ અજય કુમારને તેમજ રેસિડેન્ટ કમિશનરનો ચાર્જ સંધ્યા ભુલ્લરને સોંપવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/S7zEkCPcP2YfVGFLlJnASlz0W3dwRtxGzIBG26xH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreliના રાજુલા શહેર અને હિંડોરણા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાં, રોડ&#45;રસ્તા પર ફરી વળ્યાં પાણી!</title>
<link>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ નજીકના હિંડોરણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ વાદળછાયું બન્યું હતું અને ધીમી ધારે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. મોડી સાંજ કે બપોરના સમયે વરસેલા આ વરસાદી ઝાપટાંના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં, જેનાથી વાતાવરણમાં એકાએક આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.રોડ-રસ્તા પર પાણી વહ્યા, વાતાવરણમાં પ્રસરી ઠંડકઅસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસેલા આ ઝાપટાંથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે રાહત મળી છે. રાજુલા શહેરના મુખ્ય માર્ગો અને હિંડોરણા ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. ભલે આ વરસાદ માત્ર ઝાપટાં સ્વરૂપે આવ્યો હોય, પરંતુ તેનાથી વાતાવરણમાં રહેલો ઉકળાટ શમી ગયો હતો અને લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.પંથકના ખેડૂતો હજુ પણ સારા વરસાદની આશાએરાજુલા અને આસપાસના સીમ વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હોવા છતાં, જગતના તાત એવા ખેડૂતો હજુ પણ વાવણીલાયક અને સાર્વત્રિક સારા વરસાદની આતુરતાપૂર્વક વાટ જોઈને બેઠા છે. ખેતરોમાં ઉભેલા પાકને પૂર્ણપણે જીવતદાન મળે અને કુવા-બોરમાં નવા નીરની આવક થાય તે માટે પંથકના પશુપાલકો અને ખેડૂતો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આશા રાખી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/E9BWg8nfGu8FePxEL9DcaYpOi9Nn9RAloJ8qXEJn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheda News: ઠાસરાના ચિતલિયામાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી</title>
<link>https://surattimes.com/kheda-news-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/kheda-news-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</guid>
<description><![CDATA[ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ચિતલાવ ગામેથી પસાર થતી મહી કેનાલ પરનો ઓવરબ્રિજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વહેલી સવારે બનેલી આ ઘટના સમયે સદનસીબે પૂરી અવરજવર શરૂ ન થઈ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.પ્રાથમિક માહિતી અનુસાર મહી કેનાલમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે જર્જરિત બ્રિજ પાણીના પ્રવાહ અને સડન દબાણને સહન ન કરી શકતાં કડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશઆ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં મહી સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા અંગે એક વર્ષ પહેલાં જ સંબંધિત તંત્ર અને અધિકારીઓને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી.વારંવાર રજૂઆતો અને ચેતવણીઓ આપવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા બ્રિજના સમારકામ કે નવતર નિર્માણ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે લાંબા સમયથી હજારો ગ્રામજનો અને વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ તોળાતું રહ્યું હતું.અનેક રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી નહીંબ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં જ ક્ષેત્રના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા પંચાયત સભ્ય નાગપાલ ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી. બ્રિજ તૂટી જતાં આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ દુર્ઘટના બાદ મહી સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે.સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એક વર્ષ અગાઉ જ જર્જરિત બ્રિજ અંગે સ્પષ્ટ જાણ કરી દેવાઈ હતી, તો તંત્રએ સમયસર કોઈ પગલાં કેમ ન લીધાં? શું તંત્ર કોઈ મોટી હોનારત અને જાનહાનિની રાહ જોઈ રહ્યું હતું? આ પણ વાંચોઃ  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/CLZ973W1KuSY9NyeUKhyfyhyFZ7WjOHH5ZTC3V9i.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

</channel>
</rss>