<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
     xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
     xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
     xmlns:admin="http://webns.net/mvcb/"
     xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
     xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
     xmlns:media="http://search.yahoo.com/mrss/">
<channel>
<title>India and World news Network | SuratTimes.com &#45; : News from Gujarat</title>
<link>https://surattimes.com/rss/category/gujarat-news</link>
<description>India and World news Network | SuratTimes.com &#45; : News from Gujarat</description>
<dc:language>en</dc:language>
<dc:rights>Copyright 2025 SuratTimes &#45; All Rights Reserved.</dc:rights>

<item>
<title>Ahmedabad: EDએ કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ 129.80 કરોડની મિલકતો ટાંચમાં લીધી</title>
<link>https://surattimes.com/ahmedabad-ed%E0%AA%8F-%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AA%B5-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-pmla-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-12980-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-ed%E0%AA%8F-%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AA%B5-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-pmla-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-12980-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ અને આકર્ષક રોકાણ યોજનાઓના નામે હજારો રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર કેશવ નારાયણ ગ્રૂપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED ની અમદાવાદ ઝોનલ ઓફિસે કેશવ નારાયણ ગ્રૂપ, રોનક સોનાણી અને વિપુલભાઈ ગાંગાણી સાથે સંકળાયેલી રૂ. 129. 80 કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે.કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ કડક એક્શનતપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) કે NA (બિન-ખેતી) મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર આકર્ષક યોજનાઓ લોન્ચ કરી હતી. રોકાણકારોને ટૂંકા સમયમાં 54 ટકા થી 100 ટકા જેટલું અધધ વળતર આપવાની લાલચ આપી તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવાયા હતા. અમદાવાદ શહેરના સેટેલાઇટ, નવરંગપુરા, બોપલ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના 5 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી વિવિધ FIR ના આધારે ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીની મિલકતો ટાંચમાં લીધીED એ કૌભાંડીઓ દ્વારા રોકાણકારોના નાણાંમાંથી ખરીદાયેલી છારોડી, શેલા અને કડી સ્થિત કરોડોની કિંમતની કિંમતી જમીનો ફ્રીઝ કરી દીધી છે. આરોપીઓએ &#039;અક્ષર અનંત&#039; નામની સ્કીમમાં રોકાણકારો પાસેથી મોટા પાયે ફંડ એકત્રિત કર્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટની મૂળ જમીન ડમી દસ્તાવેજોના આધારે અન્ય ત્રીજી વ્યક્તિઓના નામે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી દીધી હતી. PMLA ની તપાસમાં સ્પષ્ટ થયું છે કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલા નાણાં અન્ય પ્રોપર્ટીમાં ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા, જેના આધારે આ જપ્ત કરવાનો આદેશ કરાયો છે.આ પણ વાંચો: Kutch: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ હેઠળ રૂ. 32.62 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓને જેલભેગા કર્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/Q0m7UDtNf1EuIf1sfOzz6x3cAaTxZxEe2LgNt0Up.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ હેઠળ રૂ. 32.62 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓને જેલભેગા કર્યા</title>
<link>https://surattimes.com/kutch-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%82-3262-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/kutch-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%82-3262-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-5-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સાયબર ફ્રોડ અને બેંક ખાતાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરનારી ગેંગ્સ સામે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ‘મ્યૂલ હન્ટ’નામનું ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન સાયબર ક્રાઇમ શાખાને રૂ. 32.62 કરોડના મોટો સાયબર સ્કેમ ટ્રેસ કરવામાં સફળતા મળી છે.પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે સ્કેમ ટ્રેસ કર્યુંતપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામાન્ય નાગરિકો કે ભાડૂતી વ્યક્તિઓના નામે અલગ-અલગ બેંકોમાં ઈન્ડિવિજ્યુઅલ અને કરન્ટ એકાઉન્ટ્સ ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સમાં ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા નાણાંની ગેરકાયદેસર હેરફેર માટે કરવામાં આવતો હતો.ટેકનિકલ સર્વેલન્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ બાદ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે કૌભાંડમાં સામેલ 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.ઝડપાયેલા આરોપીઓના નામસાયબર ક્રાઇમે કૌભાંડમાં સામેલ  1. પાર્થ ઝાલા 2. અશ્વિન કાનાણી 3. વશરામ કાનાણી 4. કિશન વાજા 5. વત્સલ ઠક્કર ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ તમામ 76 બેંક ખાતાઓને સીલ કરાવવાની અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના આધારે આ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: શેલા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત, મોટી દેવતી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/mmRqwE6O50DWcEfP7PiPkNI7m2QlxbUdxckz9L7Z.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: શેલા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત, મોટી દેવતી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%82%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%82%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ અમદાવાદના શહેરી સીમાડા વિસ્તાર ગણાતા શેલા ખાતે થોડા દિવસો પહેલાં દીપડાની હાજરી જોવા મળી હતી. ત્યારબાદ હવે દીપડો સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ તરફ આગળ વધી ગયો હોવાનું સામે આવ્યું છે. મોટી દેવતી ગામે દીપડો હોવાના સચોટ પુરાવા અને ચિહ્નો મળતાં જ વન વિભાગે પણ તેની હાજરી અંગેની વાત સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.દીપડો હોવાના સચોટ પુરાવારહેણાંક અને ખેતીવાડી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર નજીક વન્યજીવની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વન વિભાગની ટીમોએ તાત્કાલિક મોટી દેવતી ગામે પહોંચીને દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે જુદી જુદી જગ્યાએ પાંજરા ગોઠવી દીધા છે.પંજાના નિશાન ના આધારે તપાસનો ધમધમાટવન કર્મચારીઓએ જમીન પર રહેલા દીપડાના પંજાના નિશાન ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દીપડો મોટી દેવતીથી કઈ દિશામાં અને કયા સિમ વિસ્તાર તરફ ગયો છે તે અંગે ટેકનિકલ અને ગ્રાઉન્ડ સર્વે હાથ ધરાઈ રહ્યો છે. રાત્રિના સમયે ખેતરોમાં એકલ-દોકલ ન જવા અને સાવચેતી રાખવા વન વિભાગ દ્વારા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: Gandhinagar: GPRB દ્વારા ટેકનિકલ સંવર્ગની વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર; 23 ઓગસ્ટ 2026 ના રોજ લેવાશે લેખિત પરીક્ષા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/ukNu6ijT9I9yahqT4RdjqbWtUsS0HfmSc7YOONKg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: ગુજરાતના BLO અને સુપરવાઇઝરો માટે મોટા સમાચાર, SIR ની કામગીરી માટે રૂ. 6,000 સુધીના વિશેષ ભથ્થાની જાહેરાત</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-blo-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%9D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-sir-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-6000-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7-%E0%AA%AD%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-blo-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%9D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-sir-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82-6000-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7-%E0%AA%AD%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા અને SIRની કામગીરીમાં રાત-દિવસ એક કરતા બૂથ લેવલ ઓફિસર (BLO) અને BLO સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનો સત્તાવાર લેખિત ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.સત્તાવાર લેખિત ઠરાવ જાહેર https://epapercdn.sandesh.com/images/2026/08/17/IS8pn8Xed86jYgQlNssvlor4eYCniFbrsOxW958q.pdfગુજરાતના BLO અને સુપરવાઇઝરો માટે મોટા સમાચારનાણાં વિભાગની મંજૂરી મળ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે, જેનાથી રાજ્યભરના હજારો BLO અને સુપરવાઇઝરોને આર્થિક પ્રોત્સાહન મળશે.આ જાહેર કરાયેલા ઠરાવ મુજબ, BLO અને સુપરવાઇઝરોને દર વર્ષે મળતા નિયમિત વાર્ષિક માનદ વેતન ઉપરાંત આ વિશેષ વન-ટાઇમ ભથ્થું આપવામાં આવશે. આ ચુકવણું મેળવવા માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા તમામ કર્મચારીઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવશે.SIR કામગીરી માટે વિશેષ ભથ્થાની જાહેરાતબૂથ લેવલ ઓફિસર (BLO) ને રૂ. 4000/- અને BLO સુપરવાઇઝરને રૂ. 6000/- નું ભથ્થું અપાશે.કર્મચારીએ બજાવેલી ફરજના દિવસો અને કામગીરીની ગુણવત્તા ચકાસ્યા બાદ ચૂકવણીનો આખરી નિર્ણય લેવાશે.વાર્ષિક માનદ વેતનની રકમ અને આ વિશેષ ભથ્થાની રકમ પાત્રતા ધરાવતા કર્મચારીઓના ખાતામાં એકીસાથે જમા કરવામાં આવશે.આ પણ વાંચો: Amreli: સાવરકુંડલાના છાપરી ગામે વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા 17 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/TsojttJxXRASsQVNfJkUWtnqvJkRWGBHqY1JfLWY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreli: સાવરકુંડલાના છાપરી ગામે વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા 17 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત</title>
<link>https://surattimes.com/amreli-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-17-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/amreli-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-17-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લામાં ચોમાસાની મોસમ દરમિયાન નદી-નાળા અને ખાડાઓમાં પાણી ભરાવાના કારણે અકસ્માતોની શ્રેણી ચાલુ રહી છે. સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે વરસાદી પાણીથી ભરાયેલા એક ખાડામાં નાહવા પડેલો 17 વર્ષનો સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયોબનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સગીરને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.ડૂબી ગયેલા સગીરની ઓળખ વીજપડી ગામના રહેવાસી સાહિલ રૂસ્તમભાઈ ઊનડ (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ હતી. ઘટના સ્થળેથી સગીરને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વીજપડી અને ત્યારબાદ વધુ સારવાર તથા પોસ્મોર્ટમ (PM) પ્રક્રિયા અર્થે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 17 વર્ષના પુત્રના આકસ્મિક મોતથી ઊનડ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી, ખાડાઓ કે ચેકડેમમાં બાળકો કે સગીરોને નાહવા ન જવા દેવા વાલીઓને અપીલ કરાઈ છે. સાવરકુંડલા પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Dahod: રતનમહાલમાં નલધા ધોધ શરૂ, ચોમાસામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/REJZXfvEcF9xaq9LbPyCvJ5JsH8n0zo5mwdBttqH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 17:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : રૂ. 1.5 કરોડના ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલતો મુખ્ય સૂત્રધાર ખંભાળિયાથી ઝડપાયો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AB%82-15-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82-usdt%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B0%E0%AB%82-15-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82-usdt%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત સાયબર ક્રાઈમ સેલને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. રૂ. 1.5 કરોડના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ એકાઉન્ટ્સમાંથી ઉપાડી, તેને ક્રિપ્ટોકરન્સી USDTમાં કન્વર્ટ કરીને કંબોડિયા સ્થિત મુખ્ય આકાઓને મોકલતા મુખ્ય આરોપી રિયાઝની પોલીસે દ્વારકાના ખંભાળિયા ખાતેથી ધરપકડ કરી છે.મ્યુલ ખાતાધારકોને પોલીસે પકડ્યા હતાઆ કેસમાં અગાઉ સુરત સાયબર ક્રાઈમે ત્રણ મ્યુલ ખાતાધારકો મિનેશકુમાર સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસ ભદોરીયાની ધરપકડ કરી હતી. આ ખાતાધારકોની પૂછપરછમાં મુંબઈના રિયાઝનું નામ સામે આવ્યું હતું. રિયાઝ મુંબઈથી ભાગીને સૌરાષ્ટ્રના ખંભાળિયામાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતાં સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં સાથ આપનાર અન્ય બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ આખું રેકેટ મુંબઈથી ઓપરેટ થતુંપોલીસ તપાસમાં આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેન્ડલની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ આખું રેકેટ મુંબઈથી ઓપરેટ થતું હતું. ફ્રોડ ટોળકી દ્વારા મ્યુલ એકાઉન્ટ ધારકોને પહેલા જયપુર લઈ જવામાં આવતા અને ત્યાંથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવતા હતા. આ ત્રણ દિવસ દરમિયાન જ તેમના બેંક ખાતાઓમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવતા હતા.USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલી આપતો ત્યારબાદ રિયાઝ બેંક ખાતામાંથી પૈસા ઉપાડીને USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલી આપતો હતો અને ખાતાધારકોને પરત રવાના કરી દેવાતા હતા. સાયબર ક્રાઈમે રિયાઝની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કના અન્ય તાર જોડવા વધુ તપાસ હાથ ધરી છે.  આ પણ વાંચો   :      Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/VAUdhdeb2dIeZ2kyhE1qVO7wxEDQ6zgBA0fWnP0Y.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad ના રાણીપમાં જૂની અદાવતમાં યુવકની નિર્મમ હત્યા મામલે 8 આરોપીઓની ધરપકડ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-8-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-8-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ અમદાવાદના રાણીપ વિસ્તારમાં અજય સાલ્વી નામના યુવકની જૂની અદાવતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. અગાઉ થયેલા બે ઝઘડાની અદાવત રાખીને મુખ્ય આરોપીઓ અંકિત અને વિશાલે યોજના બનાવી હતી. તેમણે અલગ-અલગ બહાને અન્ય સાગરીતોને એકઠા કર્યા હતા અને વિશાલે ટેમ્પોમાં ઘાતક હથિયારો છુપાવી રાખ્યા હતા. આ ઘટનામાં રાજુ મારવાડી ટેમ્પો ચલાવી રહ્યો હતો, જેનો ઉપયોગ હુમલાખોરોને લાવવા અને હથિયારો સપ્લાય કરવા માટે કરાયો હતો.છત્રાલમાંથી આરોપીઓની ધરપકડઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ 4થી 5 ટીમો બનાવી હતી અને તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સઘન તપાસના અંતે પોલીસે છત્રાલમાંથી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે માઇનોર (સગીર) નો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા મુખ્ય આરોપીઓમાં રાજેશ ભોઈ ઉર્ફે રાજુ કાળિયો, સન્ની મકવાણા, મિતેશ પુરાબીયા ઉર્ફે બકરો મિથુન, હેનીલ પરમાર ઉર્ફે હર્ષવર્ધન અને મુકેશ મકવાણા ઉર્ફે કાળુ સામેલ છે. પોલીસ હાલ આ ઝડપાયેલા તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.મુખ્ય સૂત્રધારો અને અન્ય આરોપીઓ ફરારઆ હત્યાકેસના મુખ્ય સૂત્રધારો અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી બુટલેગર અંકિત પરમાર અને વિશાલ ચૌહાણ ઉપરાંત સાગર પરમાર, શિવે, પાર્થ ઉર્ફે પાવડર, લાલો, કૌશિક ઉર્ફે વણઝારો, સત્યો ઉર્ફે મયુર ઠાકોર અને અન્ય બે શખ્સો મળીને કુલ 9થી વધુ આરોપીઓ હાલ ફરાર છે. પોલીસની વિવિધ ટીમો આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ઠેકાણે દરોડા પાડી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/iCV7QnPVFEvLGL15zg45JBz3epHpl3aC67rip6aC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botadના હિરા બજારમાંથી રૂ.5 કરોડના ડાયમંડની ચોરી મામલે પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ</title>
<link>https://surattimes.com/botad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%825-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/botad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%825-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ બોટાદના નામચીન હિરા બજારમાં એક ડાયમંડ ચોરીનો મામલો સામે આવ્યો છે. હિરા બજારમાં રૂ.5 કરોડના હિરાની ચોરીનો બનાવ બન્યો છે. બાવળા પોલીસ અને એલસીબીની ચાંપતી નજરથી આ હિરા ચોરીને અંજામ આપનાર આરોપીઓને દબોચી લેવાયા છે. બોટાદના હિરા બજારમાં એક બે નહિં પરંતુ રૂ.5 કરોડના હિરાની ચોરીને અંજામ આપ્યો હતો. પરંતુ ખાખી વર્દીની બાજ નજર સામે ચોરોની ચાલાકી ન ચાલી. આ ચોરીના બનાવથી બનેલી આ ચકચારી ઘટના સામે પોલીસ તથા એલસીબીએ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી.બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહીતેમજ બાતમીના આધારે પોલીસે આ રૂ.5 કરોડોના હિરાની ચોરી કરનાર 3 આરોપીઓને રંગેહાથ પકડવાની એક યોજના બનાવી. જેમાં પોલીસ કામયાબ રહી અને ચોરોની અટકાયત કરી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. બાવળા પોલીસ અને એલસીબીએ 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તેમજ આરોપીઓની ધરપકડ કરી આગળની તપસા હાથ ધરહી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે આ ચોરીની ઘટનામાં હજુ કોણ સંડોવાયેલુ છે. તથા આગળ કઈ ઘટનાને અંજામ આપવાના હતા.5 કરોડના હિરાની ચોરીનો ભેદ ઉકેલાયોજોકે, આ 5 કરોડના ચોરી કરેલા હિરાને કઈ જગ્યાએ વેંચવાના હતા કે શું તેની આગળ તપાસ કરી રહી છે. આગળ કેટલી ગુનાખોરીને અંજામ આપી ચૂક્યા છે અને આપવાના હતા તેની પણ તપાસ કરી રહી છે.હાલ બાવળા પોલીસ અને એલસીબી સતર્કતાથી 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/CDUQFG2peMXUkSghHEb8qdKNczUFrxmVfIrISKUy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad Crime: બોયફ્રેન્ડ પર ભરોસો યુવતીને ભારે પડ્યો: ન્યુડ વિડીયો બનાવી દર મહિને 10 હજારની ખંડણી માંગી</title>
<link>https://surattimes.com/ahmedabad-crime-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-crime-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમી પર આંધળો ભરોસો રાખવો એક વિદ્યાર્થીની માટે મોટી મુસિબત બની ગયો છે.પ્રેમિકાનો ન્યુડ વિડીયો રેકોર્ડ કર્યોએક નરાધમ યુવકે પોતાની જ પ્રેમિકાનો ન્યુડ વિડીયો ગેરકાયદેસર રીતે રિકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ તેને વાયરલ કરવાની સતત ધમકીઓ આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે બોપલ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.યુવતી પાસેથી દર મહિને 10 હજાર રૂપિયાની ખંડણીમળતી માહિતી મુજબ, આરોપી કર્તવ્ય મણીયારે પીડિત વિદ્યાર્થીનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ મેળવી લીધો હતો. આ પાસવર્ડના જોરે તે ન્યુડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતી પાસેથી દર મહિને 10 હજાર રૂપિયાની ખંડણી માંગતો હતો. આરોપીએ યુવતીને ડરાવી-ધમકાવીને તેની પાસેથી 4 હજાર રૂપિયા પડાવી પણ લીધા હતા.કાતર વડે તેના જ પગ પર પોતાનું નામ લખાવ્યુંઆટલું જ નહીં, આરોપીની વિકૃતિની હદ ત્યારે પાર થઈ ગઈ જ્યારે તેણે યુવતીને ધાક-ધમકી આપીને કાતર વડે તેના જ પગ પર પોતાનું નામ લખાવ્યું હતું. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આખરે પીડિત યુવતીએ હિંમત દાખવી સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી. જે બાદ પરિવારજનો સાથે બોપલ પોલીસ સ્ટેશન પહોંચીને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બોપલ પોલીસે તપાસ શરુ કરીબોપલ પોલીસે આ ચકચારી મામલે ગુનાહિત ધમકી, બ્લેકમેઇલિંગ, ખંડણી અને આઇટી એક્ટ સહિતની અલગ-અલગ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી કર્તવ્ય મણીયારને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.  આ પણ વાંચો   :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/Is1rgqWqa5QUySe8cyLuOyYs1F16sU2zjijVLfo4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: ડિંડોલીની RJD પ્લાઝા હોટલમાં યુવકનું અચાનક મોત, લાઈવ ડેથના CCTV આવ્યા સામે</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-rjd-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE-cctv-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-rjd-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE-cctv-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87</guid>
<description><![CDATA[ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા RJD પ્લાઝા હોટલમાં હૃદય કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. હોટલના રિસેપ્શન કાઉન્ટર પર ઉભા રહીને વાતચીત કરી રહેલો એક યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. યુવક જમીન પર પતંગની જેમ ઢળી પડતાં હોટલ સ્ટાફ અને આસપાસ ઉભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ તેને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.લાઈવ મોતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આ સમગ્ર કાળજું કંપાવનારી ઘટના હોટલના રિસેપ્શન વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો અને સેકન્ડોના જ ભાગમાં અચાનક જ તેને છાતીમાં કંઈક ઉપડ્યું હોય તેમ તે સીધો જમીન પર પટકાયો હતો. આ &#039;લાઈવ ડેથ&#039;ના દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે.હાર્ટ એટેકની આશંકા: પોલીસે હાથ ધરી તપાસ યુવકના આ પ્રકારે અચાનક થયેલા મોત પાછળ સાયલન્ટ હાર્ટ એટેક (Cardiac Arrest) હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકની ઓળખ મેળવવાની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કયા ચોક્કસ કારણે મોત નીપજ્યું તે અંગેનું સાચું કારણ સ્પષ્ટ થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/bZTdtjoo0WZlvmwyEteP1GkHdsmfriJoSA1YQ8DQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : સુમુલ ડેરીની પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રખાતા વિવાદ, પૂર્વ ડિરેક્ટરે આપી ઉગ્ર આંદોલનની ચીમકી</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</guid>
<description><![CDATA[ સુરતની વિખ્યાત સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે સોમવારે યોજાનારી ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવતાં દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય ક્ષેત્રે મોટો ગરમાવો આવી ગયો છે. સુમુલ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે, ભાજપના જ અગ્રણી નેતાઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને વિવાદના કારણે આ ચૂંટણી પાછી ઠેલવામાં આવી હોવાની જોરશોરથી ચર્ચાઓ જાગી છે.છેલ્લી ઘડીએ આ પ્રક્રિયા રદ કરવામાં આવીઆજે સવારે સુમુલ ડેરી ખાતે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. સહકારી વિભાગની મનમાની અને રાજકીય દબાણને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ડેરીમાં વહીવટદાર શાસન લંબાવવાના કારણે લાખો પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો આ મુદ્દે સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ દેલાડે તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. તેમણે ચૂંટણી અચાનક રદ કરવા સામે કડક વિરોધ નોંધાવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં 10 દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો આગામી 10 દિવસમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં નહીં આવે, તો લાખો પશુપાલકોને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે સુમુલ ડેરીનો ઘેરાવ કરવામાં આવશે. આ ઘર્ષણને કારણે સુરત ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/kw0xyv52RYORmn1qHohfgZlMroFpj5GZy8IDeU2u.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 12:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના ચોક બજારમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા યુવકની સરેઆમ ધાતકી હત્યા</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87%E0%AA%86%E0%AA%AE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87%E0%AA%86%E0%AA%AE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આજે હત્યાનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ચોક બજાર વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા કલ્પેશ પારઘી નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે તાબડતોબ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશ પારઘીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ ગુનો આચરનાર હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દિવસદહાડે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો.મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કલ્પેશ પારઘી પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તેની સામે અગાઉ પણ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આથી, આ હત્યા કોઈ જૂની અદાવત, ગેંગવોર કે અંગત મનદુઃખના કારણે કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા યુવકની આ પ્રકારે દિનદહાડે હત્યા થતાં સ્થાનિક ગુનાખોરીના સમીકરણો અંગે પણ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.પોલીસની દોડધામ અને તપાસનો ધમધમાટ હત્યાના બનાવની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ચોક બજાર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની સાથે બાતમીદારોને સક્રિય કરી પોલીસે હત્યારાઓનું સગડ મેળવવા વધુ તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/cIK1qX1waKRMVHeOf1a8ZNKEBupbH5KDJWMjVJG9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Somnath મંદિરમાં પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું મહેરામણ!</title>
<link>https://surattimes.com/somnath-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/somnath-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3</guid>
<description><![CDATA[ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરે ભક્તિનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી જ સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે દુર-દુરથી શિવભક્તોનું ઘોડાપૂર સોમનાથ ખાતે ઉમટી પડ્યું હતું. સમગ્ર સોમનાથ ધામ ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ અત્યંત શિવમય અને પવિત્ર બની ગયું હતું.ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની સુંદર વ્યવસ્થા સોમનાથ મંદિરે શ્રાવણી સોમવાર નિમિત્તે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા વ્યાપક તેમજ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થીઓને સરળતાથી અને ઝડપથી દર્શન થઈ શકે તે માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ભક્તો માટે પીવાના પાણી, છાંયડા તથા ઈમરજન્સી મેડિકલ સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરની સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવીને ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ દર્શનાર્થીને અગવડતાનો સામનો ન કરવો પડે.શાંતિપૂર્ણ માહોલમાં ભાવિકોએ કર્યા દર્શન તમામ વ્યવસ્થાઓના સુંદર સંકલનને કારણે ખૂબ જ શાંતિપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વકના માહોલમાં શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન તથા જળાભિષેકનો લાભ લીધો હતો. ભાવિકોએ લાઈનમાં શિસ્તબદ્ધ ઉભા રહીને મહાદેવના પૂજન-અર્ચન કર્યા હતા. સોમનાથ મહાદેવનું વિશેષ શૃંગાર દર્શન અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ તમામ શ્રદ્ધાળુઓએ કૃતાર્થતા અનુભવી હતી. આમ, શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ ધામ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સુવ્યવસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/cUV9vHyOu98fkMw55Fk4BbobkDSdGfzJRmPmvysP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : અલથાણમાં ચોથા માળેથી પટકાતાં 1 વર્ષના માસૂમ બાળકનું મોત</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરના અલથાણ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને હૃદય ધ્રૂજાવી દેનારી ઘટના સામે આવી છે. અલથાણ સ્થિત ટેનામેન્ટના ચોથા માળેથી નીચે પટકાતાં માત્ર 1 વર્ષના માસૂમ બાળકનું દર્દનાક મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.બાળક ગેલેરીમાં રમતો હતોમળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ D-2 બ્લોકના ફ્લેટ નંબર 404 માં રહેતા જયદીપ વાજાનો 1 વર્ષનો પુત્ર &#039;અંશ&#039; ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. અચાનક બાળક ગેલેરીમાંથી નીચે પટકાયો રમતાં રમતાં અચાનક બાળક ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. ચોથા માળેથી બાળક નીચે પડતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોની કરુણ ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.વાજા પરિવાર પર દુઃખનો પહાડ બાળક નીચે પટકાતાં જ લોહીલુહાણ હાલતમાં પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે ફરજ પરના તબીબોએ માસૂમ અંશને તપાસીને મૃત જાહેર કર્યો હતો. એકના એક માસૂમ બાળકના અચાનક આ રીતે વિદાય લેવાથી વાજા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/zwcCjJDozAx8OTHU1zeLAKIPGPVnO38399B1wZ1f.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: ગાંધીનગરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, આધુનિક રોડ, સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરાશે : મેયર</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AF%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AF%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગાંધીનગર મનપા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મેયર મીરાબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફ્રકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મેયરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની અર્બન ચેલેન્જ ફ્ંડ યોજના હેઠળ રૂ. 1,000 કરોડના ખર્ચે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આધુનિક માર્ગો અને સિટી સિવિક સેન્ટર સહિતના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે. મનપા માટે વિકાસનો સાચો માપદંડ કરોડો રૂપિયાનો ખર્ચ નહીં, પરંતુ નાગરિકોના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તન છે. કોઈપણ શહેરની પ્રગતિ તેના સૌથી ઊંચા મકાનથી નહીં, પરંતુ નબળા બાળકને મળેલા પોષણથી માપવી જોઈએ. શહેરની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુઘડ ખાતે 40 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જાસપુર ખાતે 100 એમએલડી ક્ષમતાનો આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/20nLUPOv8a43lQizsf8bsl3fL95M0BH5VrvbBYnl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: લવાડ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસે જિલ્લા કલેક્ટરે તિંરગો લહેરાવ્યો</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%B0%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%B0%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ દહેગામ તાલુકાના લવાડ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિ. ખાતા 80 માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરે આન બાન શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો અને પરેડની સલામી ઝીલી હતી. કાર્યક્રમમાં દેશભકિતની ભાવના જગાવતી પોલીસ પરેડ યોજાઇ હતી . મોટી સંખ્યમાં યુનિ.ના વિદ્યાર્થીઓ અને જનમેદની ઉપસ્થિત રહી હતી અને ભારે હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરાઇ હતી, યુનિ. ખાતે વૃક્ષારોપણ કલેક્ટરે કર્યુ હતુ. દહેગામ ધારાસભ્ય બલરાજસિહ ચૌહાણની ઉપસ્થિતી રહી હતી. તેમજ પોલીસ અધિક્ષક સહીતનુ વહીવટી તંત્ર ખડેપગે હાજર રહ્યુ હતુ.જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલેએ સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ કે દેશના વિર સપુતોને કોટી કોટી વંદન તેમજ મહાત્મા ગાંધીજીના વિચારોને ટાંકીને સાચી સ્વતંત્રતા નાગરીક ધર્મનો મર્મ સમજાવ્યો હતો. આઝાદીને સાર્થક બનાવવી અને દેશને સર્વાંગી વિકાસના પંથે લઇ જવો એ આપણી સૌથી મોટી જવાબદારી હોવાની વાત કરી હતી. જાહેર મિલકતોનુ જતન અને સ્વચ્છતા, ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ અને નાગરીકોના હક્કોનુ સન્માન કરવાથી જ શ્રોષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થઇ શકશે. કેન્દ્રીય મંત્રી અમીત શાહની પ્રેરણાથી ગ્રામીણ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ દ્વારા 2.80 લાખથી વધુ પુસ્તકો ડિજિટલ માધ્યમથી ઘર આંગણે ઉપલબ્ધ કરાવાયા છે. જિલ્લાને હરિયાળો બનાવવા 1 દિવસમાં 37 લાખથી વધારે વૃક્ષોનુ વાવેતર અને ઓકિસજન પાર્કનુ નિર્માણ કરાયુ છે.ગ્રામણી આવાસ યોજના અંતર્ગત 23 કરોડના ખર્ચે 1343 ઘરોનુ નિર્માણ કરાયુ છે. 539 મહિલા સ્વસહાય જુથોને 12.22 કરોડથી વધુ કેશ ક્રેડીટ લોન મંજુર કરાઇ છે. માજી સૈનિકો અને મહિલાઓ અને દિવ્યાંગો સહીત 11 હજારથી વધુને રોજગાર અપાયો છે. ઉપરાંત 2029 ની વર્લ્ડ પોલીસ ગેમ્સ અને 2030 ની કોમનવેલ્થ ગેમ્સ માટે મોટેરાના સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ સહીત ગાંધીનગર અમદાવાદને વૈશ્વિક સ્પોર્ટસ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યુ હોવાની વાત કરી હતી. સૌ નાગરીકોને વિસકિસ ભારત બનાવવાનો સંકલ્પ કરવા આહવાન કર્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/sX1zo41VdSPsbVj730q6lVvAqv5TCqjnB1hbem3B.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: સુપાના ગુરુકુળમાં &amp;apos;વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ&amp;apos;ની ઉજવણી</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ નવસારી : નવસારીના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ, સુપા ખાતે 14 ઓગસ્ટે &#039;વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ&#039;ની અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ભારતના ભાગલાની કરુણ ગાથા, લાખો લોકોની હિજરત અને અમાનવીય યાતનાઓને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવી પેઢીને દેશના દર્દનાક ઇતિહાસથી અવગત કરાવી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન 1947ના ભાગલા સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ દર્શાવતી વીડિયો ક્લિપો વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. ગુરુકુળના આચાર્ય પરેશ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને ગુરુકુળ પરિવાર દ્વારા 75 મીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં દેશભક્તિના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વકૃત્વ સ્પર્ધામાં ક્રાંતિવીરો અને સ્વાતંર્ત્ય સંગ્રામના વિષય પર યોજાયેલી સ્પર્ધામાં ધોરણ 6 થી 8 માં સાર્થક પંચાલ (પ્રથમ), મયંક પટેલ (દ્વિતીય) અને હેત સેલર (તૃતીય) વિજયી બન્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/uaXXNY9HcoKsiuLj7dqLdsOXZ22JtuqQKKaxqQgl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8</guid>
<description><![CDATA[ નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના 80મા સ્વાતંર્ત્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલ વચ્ચે અત્યંત ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વહેલી સવારે શહેરના ફુવારા વિસ્તારથી શરૂ થયેલી વિશાળ પ્રભાતફેરી ગોલવાડ અને ટાવર થઈને મહાનગરપાલિકાના પટાંગણમાં પહોંચી હતી. દુધિયા તળાવ ખાતે આવેલ સરદાર પટેલ ભવનના પટાંગણમાં મેયર અશોક ધોરાજીયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. તેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને નમન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તાજેતરમાં શહેરમાં આવેલી ભયાનક પૂર હોનારતનો હિંમતભેર સામનો કરવા બદલ નવસારીની જનતાની ખુમારી અને એકતાની ભારે પ્રશંસા કરી હતી. સાથે &#039;સ્વચ્છ સર્વેક્ષણ&#039;માં નવસારીને અગ્રેસર રાખવા નાગરિકોને સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે શહેરની શેઠ એચ.સી. પારેખ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ &#039;રાણો સિંઘો રાજ રે&#039; ગીત પર પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો. ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ અને મિશ્રા શાળા નંબર 8 ના વિદ્યાર્થીઓ દ્વારા અનુક્રમે &#039;જય હો&#039; અને &#039;વંદે માતરમ&#039; ગીતના તાલે અદભુત પિરામિડ ડાન્સ રજૂ કરાયા હતા. આ ઉપરાંત, શેઠ આઈ.એમ. બનાતવાલા હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય, તેમજ મિશ્રા શાળા નંબર 7 અને કન્યા શાળા નંબર 1 ની બાળાઓ દ્વારા અનુક્રમે &#039;તિરંગા બોલે હિંદુસ્તાન હમારા&#039; અને &#039;મેરે ભારત કી બેટી&#039; દેશભક્તિ ગીતો પર શાનદાર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/qYbhVywrdDvTyE27eHVPW3Utle8sMn7i8ER0gh9x.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vyara: રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પર્વની તાપી જિલ્લાકક્ષાની ઉજવણી</title>
<link>https://surattimes.com/vyara-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vyara-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઇ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પોલીસ ટુકડી દ્વારા હર્ષધ્વનિ અને શિસ્તબધ્ધ વોલી ફાયરિંગ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આ સાથે તાપી જિલ્લા કલેકટર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જે.એન.દેસાઇ અને પરેડ કમાન્ડર પણ જોડાયા હતા. આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષએ દેશની આઝાદી માટે સમર્પિત મહાપુરૂષો, બલિદાન આપનાર ક્રાંતિવીરો-શહીદોને યાદ કરતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વ્યારા તાલુકાના વિકાસકામો માટે ઉપાધ્યક્ષના હસ્તે કલેકટર દેવ ચૌધરીને રૂ.25 લાખનો ચેક એનાયત કરાયો હતો. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમિયાન વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્ધારા દેશભકિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને પ્રતિભાઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા આ સાથે વૃક્ષારોપણ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/YnetsAtBxRuWO5v2qlv7uQOGAWiL76HrfcHRd05O.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad: ખેડૂતોના હિતમાં બજેટમાં કૃષિ વિભાગ માટે 24,000 કરોડની જોગવાઈ : નરેશ પટેલ</title>
<link>https://surattimes.com/valsad-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-24000-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/valsad-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-24000-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2</guid>
<description><![CDATA[ વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દેશના 80મા સ્વતંત્રતા દિવસની દેશદાઝની ભાવના સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પ્રયાસોને લઈને ભારત વિશ્વની ચોથી અને સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યાવસ્થા બની હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતની યુવા પેઢીના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણની બાબતમાં સતત પ્રયત્નશીલ છે. પેપર લીકના દૂષણને નાથવા, વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરીક્ષા પ્રણાલી ઊભી કરવા એન્ટિ-પેપર લીક બિલ મંજૂર કરવામાં આવ્યું છે. આજ રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત તેજ ગતિએ વિકાસની ક્ષિતિજો આંબી રહ્યું છે. ખેડૂતોનો ખેડૂતોના કલ્યાણ માટે વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ વિભાગ માટે વિક્રમી રૂ. 24,000 કરોડથી પણ વધારેની જોગવાઈ કરવામાં આવી છે.કિસાન સન્માન નિધિ હેઠળ વલસાડ જિલ્લામાં 194634 ખેડૂતોને રૂ. 2000 મુજબ 549 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી અને સંગઠનના આગેવાનો તેમજ અધિકારી-પદાધિકારી અને નાનાપોંઢાના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. 25 લાખનો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/17/jRgxAwbiRSxGZuuUgN6ocC27ArnqZ8erLVCuu3bK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 17 Aug 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad ના હીરા બજારમાં લાખોની ચોરીથી ચકચાર, વેપારીની ઓફિસમાંથી હીરા ગાયબ</title>
<link>https://surattimes.com/botad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC</link>
<guid>https://surattimes.com/botad-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC</guid>
<description><![CDATA[ બોટાદના મુખ્ય હીરા બજારમાં આવેલા નિલમ શોપિંગ સેન્ટરમાંથી લાખો રૂપિયાના કિંમતી હીરાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતા હીરા વેપારી અશોકભાઈ જવેરભાઈ કણકોટીયાની ઓફિસમાંથી હીરા ચોરાયા હોવાની પ્રાથમિક માહિતી મળતાં જ સમગ્ર વેપારી આલમ અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP સહિત LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.CCTV ફૂટેજ અને મહિલાની સંડોવણીની આશંકાપોલીસ દ્વારા ઘટનાસ્થળ તેમજ ઓફિસની આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ઓફિસ અને શોપિંગ સેન્ટરના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે આ ચોરીની ઘટનામાં એક મહિલાની સંડોવણી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલ આ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે શંકાસ્પદ મહિલા અને તેના સાગરીતોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.તપાસ બાદ સ્પષ્ટ થશે આંકડોહાલના તબક્કે કુલ કેટલા કેરેટ અને કેટલી કિંમતના હીરાની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેપારીના સ્ટોક મિલાન અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ ચોરાયેલા હીરાની સાચી કિંમત અને સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ શકશે. આ ઘટનાને પગલે બોટાદના હીરા બજારના વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : Ahmedabad News : રાણીપમાં અજય સાલ્વીની હત્યાનો ભેદ ઉકેલાયો, CCTV અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓ ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/cCwi7LNx6P0M8UUODMo1OEdEr9mQwyW3yzK2lrf8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: સોલા હાઇકોર્ટ પોલીસે મોંઘાદાટ સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો, 6 બાઇક સાથે આરોપી પકડાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં મોંઘાદાટ અને કિંમતી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી શાતિર ગેંગનો સોલા હાઇકોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ગોતા સિલ્વર ઓક કોલેજ ચાર રસ્તા પાસેથી 21 વર્ષીય રીઢા બાઇક ચોર વિકાસ પરમારને ઝડપી પાડ્યો છે. મૂળ ડુંગરપુર, રાજસ્થાનનો રહેવાસી અને હાલ ઘાટલોડિયા ખાતે રહેતો આ આરોપી પોતાની પાસે ચોરીની બાઇક રાખીને ફરતો હતો, ત્યારે જ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો.ડુપ્લિકેટ ચાવીથી ચોરી અને AMC પાર્કિંગમાં સંતાડતાપોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તે પોતાના મિત્ર સાથે મળીને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરીને ડુપ્લિકેટ ચાવી વડે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ વાહનોને પકડાઈ જવાના ડરથી AMC ના પાર્કિંગમાં દીવાલની આડમાં સંતાડી દેતા હતા. આરોપીની કબૂલાતના આધારે પોલીસે વધુ 5 બાઇક શોધી કાઢી હતી.ઉકેલાયેલા 6 ગુનાઓ અને જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલવાસણા પોલીસ સ્ટેશન: Yamaha R15-M (કિંમત રૂ. 1.30 લાખ)વાડજ પોલીસ સ્ટેશન: Yamaha R15 (કિંમત રૂ. 90 હજાર)સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન: Bajaj Pulsar 180 (કિંમત રૂ. 25 હજાર)ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન: Yamaha R15 (કિંમત રૂ. 1.50 લાખ)વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: Hero HF Deluxe (કિંમત રૂ. 35 હજાર)આનંદનગર પોલીસ સ્ટેશન: Bajaj Pulsar RS-200 (કિંમત રૂ. 40 હજાર)વતનમાં સસ્તા ભાવે વેચવાનો હતો પ્લાનઆરોપીઓ આ મોંઘાદાટ બાઇક્સ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરીને પોતાના વતન રાજસ્થાન ખાતે ઓછા ભાવે વેચી દેતા હતા. આરોપી વિકાસ પરમાર સામે અગાઉ પણ વાહન ચોરીના 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે હાલ રૂ. 4.70 લાખની મત્તાની કુલ 6 મોટરસાઇકલ કબ્જે કરીને ફરાર સહ-આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો - 17 August Top News: 17 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/9iPOnRQ7Na6W3DzPOwgOofqFhE5IRuQMi8KN0ehe.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot લોધિકા સંઘની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું, જયેશ રાદડિયા દિલ્હી દોડ્યા</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ ગણાતા રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની આગામી ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સંઘ પર વર્ચસ્વ જમાવવા માટે રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે, જેમાં પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયા અચાનક દિલ્હી પહોંચતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.રાદડિયા વર્સિસ રૈયાણીનો સીધો જંગશરૂઆતમાં આ ચૂંટણી અરવિંદ રૈયાણી અને નીતિન ધકેચા વચ્ચે માનવામાં આવતી હતી, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થતાં આ મુકાબલો સીધો જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી વચ્ચે ફેરવાઈ ગયો છે.રાદડિયાની દિલ્હી દોડસંઘમાં પોતાની પકડ મજબૂત રાખવા અને રાજકીય સમીકરણો પોતાના પક્ષમાં કરવા માટે જયેશ રાદડિયાએ દિલ્હી ખાતે ભાજપના મોવડીમંડળ સાથે બેઠકો યોજી હોવાના અહેવાલ છે.અરવિંદ રૈયાણીની સક્રિયતાલાંબા સમયના રાજકીય વનવાસ બાદ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ફરી એકવાર સહકારી ક્ષેત્રે પૂરજોશમાં સક્રિય થયા છે, જેનાથી સંઘનું રાજકારણ વધુ રસપ્રદ બન્યું છે.અસ્તિત્વ અને વર્ચસ્વની લડાઈ આ ચૂંટણી માત્ર સંઘની સત્તા મેળવવાની નથી, પરંતુ સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં કોનું વર્ચસ્વ રહેશે તે નક્કી કરતી બંને નેતાઓ માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. રાજકોટ લોધિકા સંઘની આ ચૂંટણી આવનારા દિવસોમાં જિલ્લાના સહકારી તેમજ રાજકીય સમીકરણો પર મોટી અસર છોડશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો - 17 August Top News: 17 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/hVKFltw3C6b9gEKIAdt0eANDT1fguu9GzjwwWTM7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkantha: હિંમતનગરમાંથી 4 વર્ષથી ફરાર અને 10 ગુનાનો વોન્ટેડ રીઢો ગુનેગાર સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર ઝબ્બે</title>
<link>https://surattimes.com/sabarkantha-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</link>
<guid>https://surattimes.com/sabarkantha-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લા પોલીસે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. હિંમતનગર શહેર વિસ્તારમાંથી પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોરી, ઘરફોડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમો આપતા રીઢા ગુનેગારને દબોચી લીધો છે.ચોરી અને લૂંટ જેવા કુલ 10 જેટલા ગંભીર ગુનાઓઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ રાજસ્થાનના રાજસમંદના વતની સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સુખદેવ ગુર્જર સામે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ચોરી, રાત્રિ ઘરફોડ ચોરી અને લૂંટ જેવા કુલ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.હિંમતનગર પોલીસે તેને ઝડપી લીધો આરોપી ગુના આચર્યા બાદ તે પોતાની ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો.બાતમીના આધારે હિંમતનગર પોલીસે તેને ઝડપી પાડી જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/CizHmBjdQMNtXKZ0XZJF7vbW99Idl0W8REmSidDs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : વંદે માતરમ મુદ્દે રાજકોટમાં ભાજપનો વિરોધ, કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના મુખ્યાલય ખાતે વંદે માતરમ ગાન દરમિયાન બનેલી ઘટનાના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’નું અનાદર કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી ભાજપના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઈને કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.રેલી અને કેન્ડલ માર્ચ યોજી નોંધાવ્યો વિરોધઆ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભાજપના કાર્યકરોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે એક મૌન અને ગંભીર વિરોધ નોંધાવવા માટે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં કેન્ડલ અને પ્લેકાર્ડ્સ લઈને મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ આ ઘટનાને રાષ્ટ્રીય ગૌરવ સાથે ખીલવાડ ગણાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે સૂગકાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ અને દેશભક્તિના સમર્થનમાં જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓએ જણાવ્યું હતું કે વંદે માતરમ એ દેશની આઝાદીની લડાઈનો પ્રતીક અને દેશવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. તેનું અનાદર સહન કરી શકાય નહીં. ભાજપે માગ કરી હતી કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ આ બાબતે સમગ્ર દેશની જનતાની સમક્ષ જાહેર માફી માંગવી જોઈએ.આ પણ વાંચો : Vav-Tharad News : વંદે માતરમના અપમાનના આક્ષેપનો વિરોધ, ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/mGhNmRdXLzbbYR21352Bkcom09BPcjoMoDIjQgWI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%87%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-2-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-194-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AB%87%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-2-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-194-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરત ગ્રામ્યના કામરેજ તાલુકામાં ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સેગવા ગામે આવેલી &#039;ગોપીન ઈન્ડસ્ટ્રીઝ&#039; નામની મસાલા ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી છે. મોડી રાત્રિના સુમારે ફેક્ટરી બંધ હતી ત્યારે બે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની પાછળના ભાગે આવેલા બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો.સેગવા ગામે મસાલા ફેક્ટરીમાંથી ચોરીત્યારબાદ તસ્કરોએ ફેક્ટરીમાં આવેલી મુખ્ય ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલા રૂ. 1.94 લાખની રોકડ રકમ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.સવારે જ્યારે ફેક્ટરીના સંચાલકો અને કર્મચારીઓ આવ્યા ત્યારે ઓફિસનો દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા ટેબલના ખાનામાંથી 1.94 લાખ રોકડા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટના અંગે તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસતા બે તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Dahod: જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય શાંતાબેનના પતિ મુકેશ ઉર્ફે ટીના પારગીની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/OjchOfLrfX3RP6fJVbNiYfbDJYrU6pYpcxGxN6cH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 21:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત</title>
<link>https://surattimes.com/ahmedabad-airport-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%822887-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-airport-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%822887-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 મારફતે 16 ઓગસ્ટે અમદાવાદ પહોંચેલા બે મુસાફરોને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ ટીમે એક મહિલા અને એક પુરુષ મુસાફરની સઘન તપાસ હાથ ધરી હતી.મહિલા મુસાફરના પર્સ અને કપડાંમાંથી સોનું મળ્યુંતપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 24 કેરેટ અને 18 કેરેટનું કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત રૂ.28,87,473 અંકાયી છે. મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે સોનાના દાગીના પર્સમાં તેમજ કપડાંની નીચે શરીર પર છુપાવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા સોનામાં બ્રેસલેટ, બંગડી, નેકલેસ, ચેઇન, પાયલ અને કાનની બુટ્ટીઓનો સમાવેશ થાય છે. જેમાં 24 કેરેટનું 70.18 ગ્રામ અને 18 કેરેટનું 149.25 ગ્રામ સોનું હતું.પુરુષ મુસાફર પાસેથી લેપટોપ અને કોસ્મેટિક્સ જપ્તમહિલા સાથે મુસાફરી કરી રહેલા પુરુષ મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી પણ બિનઅધિકૃત સામાન મળી આવ્યો હતો. પુરુષ મુસાફર પાસેથી કોસ્મેટિક્સ, ફેસ બ્લીચ ક્રીમ, કોલ્ડ રિલીફ ઓઇલ, રેડીમેડ કપડાં, 1 મોબાઇલ ફોન અને 2 લેપટોપ મળી આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા આ તમામ સામાનની અંદાજિત કિંમત રૂ.3.50 લાખ આંકવામાં આવી છે.કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરની તપાસ શરૂઅમદાવાદ કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કુલ 219.43 ગ્રામ સોનું અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. શારજાહથી ગેરકાયદે સોનું અને કિંમતી ચીજવસ્તુઓ લાવવા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે, કેમ તે દિશામાં કસ્ટમ્સ અધિકારીઓએ બંને મુસાફરોની પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો - Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/fhmhQEHJ5ZofWQCKUnO1oj0kk0nXLqvdK4w86U4u.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 18:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: રાજ્યમાં 144 નાયબ કલેક્ટરોની બદલી, મહેસૂલ વિભાગનો મોટો આદેશ</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-144-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-144-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AB%82%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</guid>
<description><![CDATA[ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-1 (Class-1) ના કુલ 144 નાયબ કલેક્ટર કક્ષાના ઉચ્ચ અધિકારીઓની એકસાથે બદલીના આદેશ જારી કર્યા છે.જુઓ સંપૂર્ણ લિસ્ટhttps://epapercdn.sandesh.com/images/2026/08/16/dlgQczdd8p7DNtAxtuLGmZyet6LmbNjs2EJWVJHQ.pdfગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલઆટલી મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓની એકસાથે બદલીઓ થતાં રાજ્યના વહીવટી તંત્રમાં અને ખાસ કરીને સચિવાલય તેમજ જિલ્લા મથકોએ ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. આ વ્યાપક બદલી પ્રક્રિયામાં રાજ્યના મહેસૂલ અને વિકાસ તંત્રની કરોડરજ્જુ ગણાતા વિવિધ મહત્વના હોદ્દાઓ પર તૈનાત અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં 144 નાયબ કલેક્ટરોની એકસાથે બદલીજેમાં પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારીઓ આ સિવાય વિવિધ મહાનગરપાલિકાઓ, કલેક્ટર કચેરીઓ અને વિકાસ યોજનાઓના વડા તરીકે ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાઓ પર હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે.ઉચ્ચ અધિકારીઓ નવી જગ્યાઓ પર ખસેડાયામહેસૂલ અને વિકાસ શાખાના કિલચ સમી જગ્યાઓ પર નવા અનુભવી અધિકારીઓની નિમણૂકથી સરકારી યોજનાઓનું અમલીકરણ ઝડપી બનશે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને બદલી પામેલા તમામ અધિકારીઓને નવી જગ્યાઓનો ચાર્જ સંભાળી અહેવાલ રજૂ કરવા સૂચના આપી દેવાઈ છે.આ પણ વાંચો: Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/TJ3LfdxnHaBpZ7kalYkp2IDY1TXjaBLISiVyiMzY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 18:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: પોલીસ ચોકી સામે 10 ગુંડાઓએ યુવકને દોડાવી&#45;દોડાવીને મારી નાખ્યો, અજય સાલ્વી પર તલવાર&#45;છરી વડે 15થી વધુ ઘા ઝીંકાયા</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-15%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%98%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-10-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-15%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%98%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા સુભાષબ્રિજ ખાતે ગત રાત્રે 2 વાગ્યાના સુમારે સસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. રોયલ મિલના છાપરા પાસે રહેતા અજય સાલ્વી નામના યુવક પર ટેમ્પોમાં આવેલા 10 જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.રાણીપ વિસ્તારમાં સસનાટીભરી હત્યાપ્રાથમિક માહિતી અનુસાર, 3 દિવસ અગાઉ સુભાષબ્રિજ ખાતે અજય સાલ્વી સાથે અંકિત અને અન્ય એક યુવકને બબાલ થઈ હતી. એ સમયે આરોપીઓએ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત રાત્રે જ્યારે અજય સુભાષબ્રિજ પાસે ચા પીવા માટે ઊભો હતો, ત્યારે આરોપીઓ ટેમ્પો લઈને ધસી આવ્યા હતા.છરીના 15 થી વધુ ઘા ઝીંકી દીધાઆરોપીઓને હથિયારો સાથે જોઈને અજય સાલ્વી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો. જોકે, સુભાષબ્રિજ સર્કલ પાસે તે નીચે પડી જતાં આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. રાણીપ પોલીસ ચોકીની બિલકુલ સામે જ આરોપીઓએ તલવાર અને છરીના પીઠ અને શરીરના ભાગે 15 થી વધુ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ઘાતકી હતો કે યુવકનું આંતરડું બહાર આવી ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.મૃતકનો ઈતિહાસ અને પોલીસ કાર્યવાહી મૃતક અજય સાલ્વી સામે સાબરમતી અને રાણીપ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે.ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી અંકિત અને તેના સાથીદારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: &#039;Congress ઓફિસમાં પાપ થયું, સોનિયા ગાંધીને જનતા માફ નહીં કરે&#039;, &#039;વંદે માતરમ&#039;ના અપમાન પર અમિતશાહનો હુંકાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/bqfnGp3jvNEV6sWombrLlR14V6sNSufJgGKgu8fX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand News: ઉમેટા નજીક કામધેનુ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી તાદલજાના જોડિયા ભાઈઓનું મોત</title>
<link>https://surattimes.com/anand-news-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A7%E0%AB%87%E0%AA%A8%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/anand-news-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A7%E0%AB%87%E0%AA%A8%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો સિદ્દીકી પરિવાર શનિ-રવિની રજાઓ માણવા માટે ઉમેટા નજીક આવેલા પ્રખ્યાત કામધેનુ રિસોર્ટ ખાતે આવ્યો હતો. પરિવારજનો રિસોર્ટમાં મોજ-મસ્તી કરી આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક એવી કરુણાંતિકા સર્જાઈ કે પરિવારની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પરિવારના 2 માસૂમ બાળકોના કમનસીબ મોત નીપજ્યા છે.બર્થડેના 11 દિવસ પહેલાં જ આભ ફાટ્યુંમૃતક જોડિયા ભાઈઓના નામ હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકી હતા. સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે, આગામી 27 ઓગસ્ટે બંને બાળકોનો જન્મદિવસ આવવાનો હતો. બાળકોએ રિસોર્ટ જવા માટે પિતા પાસે જીદ કરી હતી અને તેમને પણ સાથે આવવા મનાવ્યા હતા. બર્થડે ઉજવવાના માત્ર 11 દિવસ પહેલાં જ બંને વહાલસોયા પુત્રોનું એકસાથે મોત થતાં સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.એડલ્ટ સ્વિમિંગ પૂલમાં પહોંચી જતાં હોનારત સર્જાઈપ્રાપ્ત વિગતો અનુસાર, બંને બાળકો સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણતાં જ તેઓ બાળકોના પૂલમાંથી મોટાઓ માટેના સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયા હતા અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. માતા-પિતાએ બાળકોને બચાવવાના અથાક પ્રયાસો કરીને જાતે જ તેમને પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 112 જનરક્ષકની મદદથી બંનેને આંકલાવ રેફરલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ બંને માસૂમોને મૃત જાહેર કર્યા હતા.રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારી સામે સવાલોઆ કરુણ ઘટના બાદ પરિવારજનોએ રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. બાળકો માટેના અને મોટાઓ માટેના પૂલ વચ્ચે યોગ્ય સુરક્ષા કોર્ડન, પૂરતા સેફ્ટી ગાર્ડ્સ તેમજ જરૂરી લાઈફ સેવિંગ સાધનોનો અભાવ હતો કે નહીં તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસે કામધેનુ રિસોર્ટ ખાતે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે, રિસોર્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં.પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સોવીકેન્ડમાં રિસોર્ટ કે વોટરપાર્કમાં બાળકો સાથે જતાં તમામ વાલીઓ માટે આ ઘટના એક મોટો ચેતવણીરૂપ કિસ્સો છે. સ્વિમિંગ પૂલમાં બાળકોને ઉતારતા પહેલાં ત્યાં પૂરતી દેખરેખ, સુરક્ષા કર્મચારીઓની હાજરી અને ઈમરજન્સી સુવિધાઓ છે કે, નહીં તેની ચકાસણી કરવી અત્યંત જરૂરી બની રહે છે. એક નાની સરખી અસાવધાની કેવી મોટી દુર્ઘટના સર્જી શકે છે તેનું આ અત્યંત દુઃખદ ઉદાહરણ છે.આ પણ વાંચો - Anandના ઉમરેઠ પંથકમાં મોડી રાત્રે મેઘમહેર: વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/OkX7oAV4gD8ybHBvxCrnuol7TrpIU6marpuVkXtt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 16:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટને લઈ વિદેશ રવાના થયેલા IASનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-ias%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-ias%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર &#039;વાયબ્રન્ટ ગુજરાત 2027 સમિટ માટે રોકાણકારોને આકર્ષવા અને નિમંત્રણ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 24 ઓગસ્ટ સુધીના અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસે રવાના થયું છે.આ પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમાર,અગ્ર સચિવ આલોક પાંડે,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ ટી.નટરાજન જેવા ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. હવે તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. 5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ સોંપાયોગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના ભાગરૂપે રાજ્યના સિનિયર IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવાથી વહીવટી તંત્રમાં મોટા પાયે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ વિદેશ પ્રવાસ દરમિયાન રાજ્યના મહત્વના વિભાગોની કામગીરી અટકાય વગર સુચારુ રીતે ચાલે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર આદેશ જારી કરીને કુલ 5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ અન્ય સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયોઆ નવેસરથી કરાયેલી વ્યવસ્થા મુજબ,ટી.નટરાજન વિદેશ પ્રવાસે જતાં તેમના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. જ્યારે મમતા વર્માના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ રાજીવ ટોપનોને અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારનો ચાર્જ અરુણ કુમાર સોલંકીને સુપ્રત કરાયો છે. આ ઉપરાંત, પી.સ્વરૂપના ઉદ્યોગ કમિશનરનો ચાર્જ પ્રવિણા ડી.કે.ને વિક્રાંત પાંડેના સચિવનો ચાર્જ અજય કુમારને તેમજ રેસિડેન્ટ કમિશનરનો ચાર્જ સંધ્યા ભુલ્લરને સોંપવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/S7zEkCPcP2YfVGFLlJnASlz0W3dwRtxGzIBG26xH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreliના રાજુલા શહેર અને હિંડોરણા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાં, રોડ&#45;રસ્તા પર ફરી વળ્યાં પાણી!</title>
<link>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/amreli%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ નજીકના હિંડોરણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ વાદળછાયું બન્યું હતું અને ધીમી ધારે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. મોડી સાંજ કે બપોરના સમયે વરસેલા આ વરસાદી ઝાપટાંના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં, જેનાથી વાતાવરણમાં એકાએક આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.રોડ-રસ્તા પર પાણી વહ્યા, વાતાવરણમાં પ્રસરી ઠંડકઅસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસેલા આ ઝાપટાંથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે રાહત મળી છે. રાજુલા શહેરના મુખ્ય માર્ગો અને હિંડોરણા ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. ભલે આ વરસાદ માત્ર ઝાપટાં સ્વરૂપે આવ્યો હોય, પરંતુ તેનાથી વાતાવરણમાં રહેલો ઉકળાટ શમી ગયો હતો અને લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.પંથકના ખેડૂતો હજુ પણ સારા વરસાદની આશાએરાજુલા અને આસપાસના સીમ વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હોવા છતાં, જગતના તાત એવા ખેડૂતો હજુ પણ વાવણીલાયક અને સાર્વત્રિક સારા વરસાદની આતુરતાપૂર્વક વાટ જોઈને બેઠા છે. ખેતરોમાં ઉભેલા પાકને પૂર્ણપણે જીવતદાન મળે અને કુવા-બોરમાં નવા નીરની આવક થાય તે માટે પંથકના પશુપાલકો અને ખેડૂતો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આશા રાખી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/E9BWg8nfGu8FePxEL9DcaYpOi9Nn9RAloJ8qXEJn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheda News: ઠાસરાના ચિતલિયામાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી</title>
<link>https://surattimes.com/kheda-news-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/kheda-news-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</guid>
<description><![CDATA[ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ચિતલાવ ગામેથી પસાર થતી મહી કેનાલ પરનો ઓવરબ્રિજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વહેલી સવારે બનેલી આ ઘટના સમયે સદનસીબે પૂરી અવરજવર શરૂ ન થઈ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.પ્રાથમિક માહિતી અનુસાર મહી કેનાલમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે જર્જરિત બ્રિજ પાણીના પ્રવાહ અને સડન દબાણને સહન ન કરી શકતાં કડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશઆ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં મહી સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા અંગે એક વર્ષ પહેલાં જ સંબંધિત તંત્ર અને અધિકારીઓને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી.વારંવાર રજૂઆતો અને ચેતવણીઓ આપવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા બ્રિજના સમારકામ કે નવતર નિર્માણ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે લાંબા સમયથી હજારો ગ્રામજનો અને વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ તોળાતું રહ્યું હતું.અનેક રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી નહીંબ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં જ ક્ષેત્રના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા પંચાયત સભ્ય નાગપાલ ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી. બ્રિજ તૂટી જતાં આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ દુર્ઘટના બાદ મહી સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે.સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એક વર્ષ અગાઉ જ જર્જરિત બ્રિજ અંગે સ્પષ્ટ જાણ કરી દેવાઈ હતી, તો તંત્રએ સમયસર કોઈ પગલાં કેમ ન લીધાં? શું તંત્ર કોઈ મોટી હોનારત અને જાનહાનિની રાહ જોઈ રહ્યું હતું? આ પણ વાંચોઃ  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/CLZ973W1KuSY9NyeUKhyfyhyFZ7WjOHH5ZTC3V9i.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં પોલીસ ચોકી સામે જ યુવકની ધાતકી હત્યા: 8થી 10 જણાના ટોળાએ યુવક પર ઝીંક્યા છરીના ઘા</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-8%E0%AA%A5%E0%AB%80-10-%E0%AA%9C%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-8%E0%AA%A5%E0%AB%80-10-%E0%AA%9C%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ધમધમતા RTO ચાર રસ્તા પાસે અને બિલકુલ પોલીસ ચોકીની સામે જ એક સનસનાટીભરી અને ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા અસામાજિક તત્વોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે પ્રાણઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ ચોકીની અડીને જ બનેલી આ સનસનાટીભરી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારના સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે દહેશત અને ચકચાર મચી ગઈ છે.જૂની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યાપોલીસની પ્રાથમિક તપાસમાં મળતી વિગતો અનુસાર મૃતક યુવકની ઓળખ અજય સાલ્વી તરીકે થઈ છે. જૂની અંગત અદાવતને લીધે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. 8થી 10 જેટલા લોકોના ટોળાએ અજય સાલ્વીને ઘેરી લીધો હતો અને તેની પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા અજય સાલ્વીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરીઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. જાહેર રોડ પર અને પોલીસ ચોકી સામે આચરાયેલા આ ભયાનક ગુનાને પગલે પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવી હુમલાખોરોની ઓળખ સનિશ્ચિત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર 8થી 10 આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/QLCy4QWs5s7VIAQBTy44wdrwYA5slG4KNbyAeNpB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News:આપઘાત પહેલા રેગિંગની કરાઈ હતી ફરિયાદ, ડૉ.સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરવાની તજવીજ</title>
<link>https://surattimes.com/surat-news%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A1%E0%AB%89%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C</link>
<guid>https://surattimes.com/surat-news%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A1%E0%AB%89%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C</guid>
<description><![CDATA[ સુરતની મેડિકલ કોલેજના રેસિડન્ટ ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે.જેમાં જાણવા મળ્યું છે કે આપઘાત કરતાં પહેલાં તેમણે સીનિયરોના ત્રાસ અને રેગિંગ અંગેની સત્તાવાર ફરિયાદ કરી હતી.ડૉ.હર્ષ પંડ્યા પોતાની ફરિયાદ લઈને ડૉ.સુમૈયા મુલ્લા પાસે ગયા હતા પરંતુ તેઓ ન મળતાં તેમણે ડૉ.સંગીતા રાજદેવને આ મામલે રજૂઆત કરી હતી.અત્યંત ગંભીર બાબત એ છે કે ફરિયાદ કર્યાના એક દિવસ બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે નિરાશ થઈને ડૉ.હર્ષ પંડ્યાએ મોતનો માર્ગ પસંદ કરી આપઘાત કરી લીધો હતો.આ ખુલાસા બાદ હવે તંત્રની ઘોર બેદરકારી સામે આવતાં ડૉ.સુમૈયા મુલ્લાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કવાયત અને તજવીજ હાથ ધરવામાં આવી છે.તપાસના ફાઈનલ રિપોર્ટ સામે ગંભીર સવાલોસુરતના ચર્ચાસપદ ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસની તપાસના ફાઈનલ રિપોર્ટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.જેમાં સંવેદનશીલ માહિતીઓ દબાવીને રેગિંગના કારણે આપઘાત થયો હોવાનો કોઈ જ ઉલ્લેખ ન કરાયો હોવાનો આરોપ લાગ્યો છે.ડૉ. હર્ષ પંડ્યાના પિતાએ પણ આ રિપોર્ટ સામે વિરોધ નોંધાવ્યો છે જ્યારે 30 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરોએ રૂપિયા 40 લાખના બોન્ડનો ઈશ્યુ ના હોત તો વિભાગ છોડી દીધો હોત તેવું લેખિતમાં આપ્યું હોવા છતાં આ મહત્વપૂર્ણ બાબતનો ફાઈનલ રિપોર્ટમાંથી લોપ કરવામાં આવ્યો છે.આ તમામ બાબતો સામે આવ્યા બાદ ફાઈનલ રિપોર્ટમાં HOD અને પ્રોફેસર સહિતના જવાબદારોને બચાવવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશેનવી માર્ગદર્શિકા અનુસાર કોલેજમાં હવેથી જો કોઈ પણ વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બનશે તો માત્ર એન્ટી રેગિંગ સ્કોડ જ નહીં પરંતુ જે તે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ સીધા જવાબદાર ગણાશે.કોલેજમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને સત્રની શરૂઆતથી રેગિંગ અંગેના કડક નિયમો અને કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટ જાણકારી આપવાની રહેશે.જો કોઈ વિદ્યાર્થી તરફથી રેગિંગ અંગેની નાની સરખી પણ ફરિયાદ મળે તો કોલેજ તંત્રે તેના પર તાત્કાલિક અસરથી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.ફરિયાદ કરનાર પીડિત વિદ્યાર્થી કે સાક્ષી આપનાર સાથી વિદ્યાર્થી સાથે ભવિષ્યમાં કોઈ બદલાની ભાવના કે પ્રતિકારની ઘટના ન બને તેની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશે.આ પણ વાંચોઃSurat News: કોઈ વિદ્યાર્થીનું રેગીંગ થશે તો એન્ટી રેગિંગ સ્કોડની સાથે HOD પણ જવાબદાર રહેશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/RzHEueeCjzhnSuYJTU0qIYtko44Hwwyb392rXscA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmada News: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134.94 મીટરે પહોંચી; ડેમ 89 ટકા ભરાયો!</title>
<link>https://surattimes.com/narmada-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-13494-%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-89-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/narmada-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-13494-%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-89-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લામાં આવેલી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત સાતત્યપૂર્ણ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં હાલ 16,372 ક્યુસેક પાણીની વિપુલ આવક થઈ રહી છે. તાજેતરના આંકડા મુજબ નર્મદા ડેમની વર્તમાન જળસપાટી 134.94 મીટરની ઊંચાઈ પર પહોંચી ગઈ છે. પાછલા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં ૨૫ સેન્ટિમીટરનો નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને તંત્ર એલર્ટ મોડ પર છે.ડેમમાં 89 ટકા પાણીનો જીવંત જથ્થો સંગ્રહિતજળસંચયની દ્રષ્ટિએ સરદાર સરોવર ડેમ હાલ 89 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલમાં 7,890.90 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો વિશાળ લાઈવ સ્ટોરેજ (જીવંત જળ જથ્થો) ઉપલબ્ધ છે. ડેમની કુલ મહત્તમ પૂર્ણ જળસપાટી 138.68 મીટર છે. ડેમ તેની મહત્તમ ક્ષમતાએ પહોંચવામાં હવે માત્ર 3.74 મીટર જેટલો જ બાકી રહ્યો છે. વિશાળ જળરાશિના સંગ્રહથી ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે પીવાના તથા સિંચાઈના પાણીની મોટી ચિંતા દૂર થઈ ગઈ છે.તંત્ર દ્વારા જળસપાટી પર સતત મોનિટરિંગઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકને પગલે નર્મદા નિગમ અને વહીવટી તંત્ર દ્વારા ડેમની જળસપાટી પર ચોવીસે કલાક બારીક નજર રાખવામાં આવી રહી છે. પાણીની આવકમાં જો વધુ વધારો થશે તો ડેમના દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સમગ્ર રાજ્ય માટે નર્મદા ડેમનું 89 ટકા ભરાવું એ અત્યંત રાહત અને આનંદના સમાચાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/ZixrmcaH9kEkrkulMSqWqvTbeXzCJtmCjyiKjCZ2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 11:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anandના ઉમરેઠ પંથકમાં મોડી રાત્રે મેઘમહેર: વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક</title>
<link>https://surattimes.com/anand%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%A0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B9%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%A0%E0%AA%82%E0%AA%A1%E0%AA%95</link>
<guid>https://surattimes.com/anand%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%A0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B9%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%A0%E0%AA%82%E0%AA%A1%E0%AA%95</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના સપાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રે શરુ થયેલા આ મેઘમહેરના કારણે ઉમરેઠ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.બફારાથી મુક્તિ અને વાતાવરણમાં પ્રસરી ઠંડકછેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં એકદમ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવતાં અને ઠંડો પવન ફૂંકાતાં સ્થાનિક રહીશોને ભારે ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. સોડમભરી માટીની સુગંધ અને વરસાદી વાતાવરણના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલમોડી રાત્રે વરસેલા આ ધોધમાર વરસાદથી સૌથી વધુ ખુશી જગતના તાત એવા ખેડૂતોમાં જોવા મળી રહી છે. ઉમરેઠ અને આસપાસના સીમ વિસ્તારોમાં વાવેતર કરેલા પાક માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. ખેતીલાયક ઉત્તમ વરસાદ વરસવાના કારણે ઊભા પાકને મોટો ફાયદો થશે તેવી આશાએ ખેડૂતોના ચહેરા પર હરખની હેલી જોવા મળી રહી છે અને પંથકના ગ્રામીણ વિસ્તારોમાં આનંદનો માહોલ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/G9aPqhOcexSg8kQm3CF6UCZcwSV7ZXT1DotluuSV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%86-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%86-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની ઋતુએ વધુ એક વખત જોર પકડ્યું છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં એકસાથે 6 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે.આ સાયક્લોનિક સરક્યુલેશન અને વરસાદી સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવ હેઠળ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની તીવ્ર સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.રાજ્યમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે.આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ કલાકના 30થી 40 કિલોમીટર સુધી પહોંચી શકે છે.વરસાદના જોખમને જોતાં દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે.સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સરહદી જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે.હવામાન વિભાગે તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, નવસારી તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે મુસળધાર વરસાદની સંભાવના હોવાથી યલો એલર્ટ જાહેર કરાયું છે.લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવીહવામાન વિભાગના બુલેટિન અનુસાર, યલો એલર્ટ ધરાવતા વિસ્તારો સિવાય પણ રાજ્યના મોટાભાગના ભાગોમાં મેઘરાજા મહેરબાન રહેશે.ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદ વરસશે. આ સાથે જ મધ્ય અને પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર અને ભરૂચ જિલ્લાઓમાં પણ વિધિવત રીતે સાર્વત્રિક વરસાદી ઝાપટાં અને ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.સતત વધી રહેલી વરસાદી સિસ્ટમ્સને પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ નદી-નાળાઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/16/FFKgwUOcybn132dBKgEC8QhaHuersd4ZP05PEXaD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : સર્જરી બાદ 21 વર્ષીય યુવરાજ નડીયાનું મોત, પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-21-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%A8%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-21-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%A8%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</guid>
<description><![CDATA[ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકનું અકસ્માત થયા બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકના પગની સર્જરી કરવાની ફરજ પડી હતી. ઓપરેશન બાદ અચાનક યુવકની તબિયત લથડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા21 વર્ષીય નવજુવાન યુવરાજના અચાનક થયેલા મોતને પગલે તેના પરિવારજનો અને સગા-સંબંધિઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સર્જરી દરમિયાન કે સર્જરી બાદ યોગ્ય સંભાળ ન રાખવાના કારણે જ યુવરાજનું મોત થયું છે. પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશઆ ગંભીર બનાવની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ત્વરિત હરકતમાં આવ્યા હતા. તેમણે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત જ તપાસના આદેશો જારી કર્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, કયા સંજોગોમાં અને કયા કારણોસર યુવકનું મોત નીપજ્યું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો : Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/8s83LcpilIRH3rNDfmh6uFNnwOX3krvmapcDik9q.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા</title>
<link>https://surattimes.com/navsari-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/navsari-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા સારવણી ગામે અચાનક પહોંચેલી એક ખાનગી એજન્સીની કામગીરી સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામપંચાયતની પૂર્વ પરવાનગી કે કોઈ સત્તાવાર જાણ કર્યા વગર જ એજન્સીના માણસો ગામમાં સર્વેની કામગીરી કરવા પહોંચ્યા હતા. આ અંગે જાણ થતાં જ સ્થાનિક રહીશો જાગૃત બન્યા હતા અને કલેક્ટિવ વિરોધ નોંધાવીને સર્વે કરવા આવેલા કર્મચારીઓને કામગીરી કરતા સ્થળ પર જ રોકી દીધા હતા.મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યાસર્વેની કામગીરી અટકાવવા માટે ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ એકસૂરે એજન્સીના માણસો સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે આ કયા પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે તેની ચોક્કસ અને સ્પષ્ટ માહિતી પ્રથમ આપવામાં આવે. ગામમાં કોઈપણ સરકારી કે ખાનગી પ્રોજેક્ટ માટે ગ્રામ પંચાયત અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના સર્વે થઈ શકે નહીં તેવી સ્પષ્ટ ચિમકી પણ સ્થાનિકોએ આપી હતી.અગાઉ પણ આસપાસના ગામોમાં થયો છે સર્વેનો વિરોધઉલ્લેખનીય છે કે, સરવાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ આવી જ રીતે જાણ કર્યા વિના થતા સર્વેનો ભારે વિરોધ નોંધાઈ ચૂક્યો છે. અગાઉના કડવા અનુભવોને ધ્યાને રાખીને સ્થાનિકો પોતાના જમીન-જંગલ અને ગામના હકો પ્રત્યે વધુ સતર્ક બન્યા છે. જ્યાં સુધી તંત્ર કે એજન્સી દ્વારા પ્રોજેક્ટ અંગે પૂરેપૂરી સુસ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારની સર્વે કામગીરી નહીં થવા દેવાનો ગ્રામજનોએ દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.આ પણ વાંચો : Bharuch News : કર્ણાટકની જ્વેલર્સ શોપમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર ટોળકીના 3 સભ્યો ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/dw9E5S19qwREPMavGtnuWJIj2XeqiV5nDbhfsibw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: બાવળા નજીક GRI કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ટીમોએ આગ પર મેળવ્યો કાબૂ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-gri-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-6-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-gri-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-6-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલી જાણીતી GR Infra કંપનીના પરિસરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિકો અને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ ત્વરિત ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.અમદાવાદ, બાવળા અને ધોળકાથી 6 ફાયર ટેન્ડર સ્થળ પરઆગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી 3 અને સ્થાનિક (બાવળા તથા ધોળકા) વિસ્તારમાંથી 3 મળી કુલ 6 ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોના કાફલા દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.15મી ઓગસ્ટની રજા હોવાથી જાનહાનિ ટળીઆજે સ્વાતંત્ર્ય દિનની જાહેર રજા હોવાના કારણે કંપનીની અંદર કોઈ કામદારો કે કર્મચારીઓ હાજર ન હતા. ફેક્ટરી બંધ હોવાના કારણે એક મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી ગઈ છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.આગનું કારણ જાણવા તપાસ શરૂઆગ કયા કારણોસર લાગી જેમ કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ તે અંગેની પ્રાથમિક વિગતો મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ હોનારતમાં કંપનીમાં રહેલ માલ-સામાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું છે, તેનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો - 16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/FPySQ42n2Wm5SxF7jhvN97ZYvM6Bqta0KT4lJrCP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 16 Aug 2026 01:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: &amp;apos;બિચ્છુ ગેંગ&amp;apos;નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો, આરોપી સામે અગાઉ 20 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AB%81-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87%E0%AA%95-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%85%E0%AA%97%E0%AA%BE%E0%AA%89-20-%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AB%81-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87%E0%AA%95-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%85%E0%AA%97%E0%AA%BE%E0%AA%89-20-%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE</guid>
<description><![CDATA[ વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી અને અસામાજિક તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના કુખ્યાત અને ભયનું પ્રતીક ગણાતી &#039;બિચ્છુ ગેંગ&#039;ના સક્રિય સાગરીત તન્નુ મલેક ઉર્ફે મુસ્તાક અહેમદ મલેકની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી સામે રૂ. 4.92 કરોડની વિશાળ રકમની ઠગાઈ, વિશ્વાસઘાત અને સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધાયેલો હતો, જેમાં તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતાક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી તન્નુ મલેક સાધારણ ગુનેગાર નથી પરંતુ આઢેડ ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં મારપીટ, ધમકી, ઉઘરાણી, જમીન હડપ કરવી અને ઠગાઈ જેવા 20 થી વધુ ગંભીર ગુનાઓ ચોપડે નોંધાયેલા છે.&#039;બિચ્છુ ગેંગ&#039;નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયોઅસામાજિક પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરવા બદલ રાજ્ય સરકારે તેની સામે અગાઉ બે વખત &#039;પાસા&#039; (PASA) હેઠળ કડક પાસા ધકેલવાની કાર્યવાહી કરી હતી.સંગઠિત ગુનાખોરી આચરતી બિચ્છુ ગેંગ સાથે સંકળાયેલા હોવાથી પોલીસ દ્વારા તેની સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.રૂ. 4.92 કરોડની ઠગાઈના ચર્ચિત કેસમાં તેની મુખ્ય સંડોવણી બહાર આવી હતી.આ પણ વાંચો: Ahmedabad: નરેન્દ્ર મોદી સહિત પૂર્વ મુખ્યમંત્રીઓ અમેરિકા કેમ ન જઈ શક્યા? જાણો 25 વર્ષનો રોચક ઈતિહાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/KULYLntiEVzYCtjVJpuwSumm1BMkn0E6NndxtmFw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi News: હળવદના વેગડવાવમાં વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરની વાતો ફગાવી</title>
<link>https://surattimes.com/morbi-news-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%97%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/morbi-news-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%97%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા વેગડવાવ ગામે ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટમાં જમીન સંપાદન અને યોગ્ય વળતર મેળવવા બાબતે ખેડૂતોનો વિરોધ વધુ આકરો બન્યો છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા વેગડવાવના ખેડૂતો વળતર બાબતે સહમત હોવાની જાહેરાત સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જોકે, વેગડવાવના સ્થાનિક ખેડૂતોએ એકત્ર થઈને કલેક્ટરના આ દાવો અને પ્રેસ કોન્ફરન્સનો સ્પષ્ટપણે અસ્વીકાર કર્યો છે.ભાવેશ ચાવડાએ એમઆરસી કમિટી અંગે કર્યો ખુલાસોઆ વિવાદ વચ્ચે સ્થાનિક ખેડૂત ભાવેશ ચાવડાએ મહત્વનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હું કોઈ પણ પ્રકારની MRC કમિટીમાં સામેલ નથી. મેં જે પણ નિર્ણય લીધો છે, તે માત્ર અને માત્ર મારા પોતાના 3 સર્વે નંબરની જમીન પૂરતો જ મર્યાદિત છે. સમગ્ર ગામ કે અન્ય ખેડૂતો વતી પ્રતિનિધિત્વ કરવાનો મારો કોઈ અધિકાર નથી.સત્યાગ્રહ છાવણી સાથે બેઠક અને ભાજપ પ્રવેશબંધીના બેનરવેગડવાવ ગામે ગુજરાત સત્યાગ્રહ છાવણીના આગેવાનો અને ખેડૂતો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ખેડૂતોએ એકસૂરે જાહેર કર્યું હતું કે, તેઓ ગુજરાત સત્યાગ્રહ છાવણીના આંદોલન સાથે જ મક્કમતાથી ઊભા છે. પોતાનો વિરોધ નોંધાવવા માટે ખેડૂતોએ ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી દર્શાવતા બેનરો લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.યોગ્ય વળતરની માગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચીમકીખાનગી કંપની દ્વારા જમીનના બદલામાં વાજબી અને યોગ્ય વળતર આપવામાં આવે તે માગ પર ખેડૂતો અડગ છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને તેઓ પોતાની જમીન પર કોઈ પણ પ્રકારનું અન્યાયી કામગીરી થવા દેશે નહીં.આ પણ વાંચો - 16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/axdKP2EGW5dAlPCgrHzBGn4RTZGEV5RJxkFvbeBu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : બાવળા નજીક GR ઇન્ફ્રા કંપનીમાં લાગી ભીષણ આગ...</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-gr-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-gr-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલી જાણીતી GR ઇન્ફ્રા કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપની પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાબડતોબ એક્શનમાં આવી ગઈ હતી.અમદાવાદ, બાવળા અને ધોળકાની ફાયર ટીમો ઘટનાસ્થળેઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બાવળા અને ધોળકા ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર વહેલી તકે કાબૂ મેળવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે પ્રાથમિક માહિતી મળી શકી નથી.15મી ઓગસ્ટની રજા હોવાથી કામદારોની ગેરહાજરીથી મોટી હોનારત ટળીઆગની આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે આજે 15મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) ની જાહેર રજા હોવાના કારણે કંપનીની અંદર કોઈ કામદારો કે સ્ટાફ હાજર ન હતો. ફેક્ટરી બંધ હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા કાવ્યાત્મક કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/11/B4rjN3CjHJ71u74XpUubwzTd3YrRFPk06M6JAONG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagarમાં વ્યાજખોરોના ત્રાસથી 36 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં 6 નામ</title>
<link>https://surattimes.com/bhavnagar%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-36-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/bhavnagar%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-36-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વ્યાજખોરીનું વિષચક્ર વધુ એક નિર્દોષ વ્યક્તિનો બલિ લેવામાં કારણભૂત બન્યું છે. ભાવનગરમાં રહેતા 36 વર્ષીય અનિલભાઈ હિંમતભાઈ ભીમાણી નામના યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાના ઘરે પંખા સાથે ઈલેક્ટ્રિક વાયર બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં અરેરાટી અને ભારે શોક વ્યાપી ગયો છે.10% થી 20% સુધીનું ઊંચું વ્યાજ વસૂલતા હતા વ્યાજખોરોપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, મૃતક અનિલભાઈ પાસે માથાભારે વ્યાજખોરો દર મહિને 10 ટકા, 15 ટકા અને 20 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલતા હતા. આટલા ભારે વ્યાજચક્રમાં ફસાયેલા યુવક માટે રકમ ચૂકવવી અશક્ય બની ગઈ હતી. આત્મહત્યા કરતા પહેલા અનિલભાઈએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમને માનસિક અને આર્થિક રીતે હેરાન કરતા 6 જેટલા માથાભારે વ્યાજખોરોના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.વરતેજ પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી ગુનો દાખલ કર્યોઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ પોલીસે વિધિવત કબ્જે કરી લીધી છે. સુસાઇડ નોટમાં દર્શાવેલા 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડી, ધાકધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વરતેજ પોલીસે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં રોકાણ લાવવા CMનો મેગા પ્લાન, US-કેનેડામાં ઉદ્યોગકારો અને સરકારો સાથે બેઠક કરશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/FPonmIQ8IAchRWvUPUsKSzq448HeU5BKgR8scmOW.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: ધોરાજીના છાડવાવદર ગામે સબમર્સીબલ પંપની સ્વિચ ચાલુ કરતા કરંટ લાગવાથી યુવકનું મોત</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AC%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%82%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AC%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%82%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા છાડવાવદર ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના સીમ વિસ્તારમાં ભાદર નદીના કાંઠે આવેલી ભાવેશભાઈ સીદાભાઈની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, વાડીમાં આવેલા સબમર્સીબલ પંપને ચાલુ કરવા માટે સ્વિચ દબાવતી વખતે અચાનક ભારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે યુવક સ્થળ પર જ ઢળી પડ્યો હતો.મૃતક યુવકની ઓળખ અને સરકારી હોસ્પિટલ ખસેડાયોવીજ આંચકો લાગવાથી મૃત્યુ પામનાર યુવકની ઓળખ મિથુનભાઈ કાળુભાઈ પસાયા તરીકે થઈ છે, જે મૂળ દાહોદ જિલ્લાનો વતની હતો અને છાડવાવદર ગામે વાડીમાં મજૂરી કામ કરતો હતો. ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણ મિથુનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તંત્ર દ્વારા કારણો જાણવા તપાસ ધમધમાટઆ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણવા માટે તાલુકા પોલીસ તંત્ર તેમજ PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળ PGVCL તંત્રની કોઈ ખામી હતી, વાડી માલિકના વાયરિંગમાં ગડબડ હતી કે, પછી શ્રમિક યુવકની અજાનતામાં કોઈ ભૂલ થઈ હતી તે અંગે સઘન તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.આ પણ વાંચો - Rajkot News : માતાની દેખરેખ માટે રાખેલી મહિલા જ ઘરમાં હાથ સાફ કરી ગઈ, રૂ.13.45 લાખની કરી ચોરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/8e20Zvq33Law3idnQJnam9MdNjuiP5HgUYxlCiBe.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 20:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : કેનેડા&#45;ઓસ્ટ્રેલિયા વિઝાના નામે લાખોની ઠગાઈ, ગાંધીનગરના પિતા&#45;પુત્ર સામે ફરિયાદ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં વિઝાના નામે છેતરપિંડી આચરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરના નીતીશ રાવલ અને તેના પુત્ર દેવ રાવલે મળીને ત્રણ નિર્દોષ લોકો પાસેથી કેનેડા અને ઓસ્ટ્રેલિયાના વર્ક તેમજ વિઝિટર વિઝા અપાવવાના બહાને કુલ રૂ.25 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. પિતા-પુત્રની આ જોડીએ કેનેડા મોકલવાના નામે ગૌતેશકુમાર નામના યુવક પાસેથી રૂ.6 લાખ અને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે જગદીશ પટેલ પાસેથી રૂ.9.50 લાખની રકમ ઉઘરાવી લીધી હતી.ખોટી હવાઈ ટિકિટ અને બોગસ દસ્તાવેજો આપી કર્યા ગલ્લા-તલ્લાઆ ઠગ પિતા-પુત્રે વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને અન્ય વ્યક્તિ પાસેથી રૂ.10 લાખ પડાવ્યા હતા. શરૂઆતમાં વિઝિટર વિઝા કરાવીને બાદમાં તેને વર્ક પરમિટમાં કન્વર્ટ કરાવી આપવાની લાલચ આપી હતી. જોકે, લાંબો સમય વિતવા છતાં વિઝા ન મળતા જ્યારે અરજદારોએ ઉઘરાણી કરી ત્યારે તેમણે યુવકોના નામે ખોટી (બોગસ) એર ટિકિટો અને બોગસ દસ્તાવેજો પધરાવી દઈ સમય વિતાવવા માટે જાતજાતના ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા.નરોડા પોલીસે પિતા-પુત્ર સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરીસમગ્ર ઠગાઈનો ભોગ બનેલા પીડિતોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી નીતીશ રાવલ અને તેના પુત્ર દેવ રાવલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નરોડા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે અને આરોપી પિતા-પુત્રની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Rajkot News : માતાની દેખરેખ માટે રાખેલી મહિલા જ ઘરમાં હાથ સાફ કરી ગઈ, રૂ.13.45 લાખની કરી ચોરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/XS6RGAVvdWqaMTDPyLmJVZL9lO6cd6ouzjqQXXm7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Independence Day 2026: પાલીતાણા તળેટી ખાતે ધર્મ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ, મુનિ ભગવંતોની નિશ્રામાં ભવ્ય &amp;apos;તિરંગા યાત્રા&amp;apos; યોજાઈ</title>
<link>https://surattimes.com/independence-day-2026-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%B3%E0%AB%87%E0%AA%9F%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/independence-day-2026-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%B3%E0%AB%87%E0%AA%9F%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ જૈન ધર્મના મહાતીર્થ પાલીતાણા તળેટી ખાતે ધાર્મિક આરાધનાની સાથે રાષ્ટ્રભક્તિનો એક અનોખો અને દિવ્ય માહોલ જોવા મળ્યો હતો. પૂજ્ય બંધુ ત્રિપુટી–પૂજ્ય મુનિરાજ શ્રી આગમરત્નસાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશમરત્નસાગરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી વ્રજરત્નસાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાતુર્માસના અગ્રણી લાભાર્થી શ્રીમતી હંસાબેન ચંદ્રકાન્તભાઈ ચોકસીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.ધર્મારાધના સાથે ભવ્ય &#039;તિરંગા યાત્રા&#039;નું આયોજનઆ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક ભવ્ય &#039;તિરંગા યાત્રા&#039;નું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મારાધનાની સાથે દેશપ્રેમની અલખ જગાવતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં સમગ્ર પાલીતાણા તળેટી પરિસર જયઘોષ અને રાષ્ટ્રભક્તિના તરંગોથી ગુંજી ઊઠ્યું હતું.બાળકો દ્વારા અમર ક્રાંતિવીરોની આકર્ષક વેશભૂષાસાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બાળકો તેમજ ભક્તો દ્વારા વિવિધ દેશભક્તો અને અમર ક્રાંતિવીરોની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધી, ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ, ડો. બી. આર. આંબેડકર અને શહીદ ભગત સિંહ જેવા મહાન રાષ્ટ્રનાયકોના જીવંત પાત્રો ભજવવામાં આવ્યા હતા. બાળકોની આ આકર્ષક રજૂઆતે ઉપસ્થિત તમામ ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ભાવિક ભક્તોનો ઉત્સાહ અને દિવ્ય અનુભૂતિપૂજ્ય મુનિ ભગવંતોના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિકો તેમજ દૂર-દૂરથી આવેલા હજારો ભાવિક ભક્તો જોડાયા હતા. ધાર્મિક આસ્થા અને દેશપ્રેમના આ અનોખા સંગમે તળેટી વિસ્તારમાં એક નવી ઊર્જા અને દેશભક્તિનો સંદેશ પહોંચાડ્યો હતો.આ પણ વાંચો - Bhavnagarના પાલીતાણા પંથકમાં સિંહનો આતંક, ટોડી ગામે પશુપાલક પર કર્યો હુમલો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/uTFHFwlEXDqxnOAttfLzOuaNQ56z8zDVRzbLcu1z.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : માતાની દેખરેખ માટે રાખેલી મહિલા જ ઘરમાં હાથ સાફ કરી ગઈ, રૂ.13.45 લાખની કરી ચોરી</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%B0%E0%AB%87%E0%AA%96-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9C-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%88-%E0%AA%B0%E0%AB%821345-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%B0%E0%AB%87%E0%AA%96-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9C-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%88-%E0%AA%B0%E0%AB%821345-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં આવેલા કસ્તુરી એપાર્ટમેન્ટમાં બનેલી લાખોની ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં મોટી સફળતા મેળવી છે. વૃદ્ધ માતાની દેખરેખ અને ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ઘરમાં રહેલા કબાટ અને સોનાના દાગીના ક્યાં રાખવામાં આવ્યા છે તેની તમામ વિગતો મેળવી લીધા બાદ આ ગુનાને અંજામ આપ્યો હતો અને રોકડ તેમજ દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.166 ગ્રામ સોનું અને રૂ.70 હજારની રોકડ સહિત રૂ.13.45 લાખનો માલ કબ્જેઆરોપી મહિલા ઘરમાંથી 166 ગ્રામ સોનાના કિંમતી દાગીના અને રૂ.70 હજારની રોકડ રકમ ચોરીને નાસી છૂટી હતી. માલવિયાનગર પોલીસ અને એલસીબી (LCB) ની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ટેકનિકલ લોકેશન અને બાતમીદારોના આધારે આરોપી મહિલાને શોધી કાઢી હતી. પોલીસે મહિલા પાસેથી ચોરી થયેલા તમામ સોનાના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ.13.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ નહીં હોવાનો ખુલાસોપોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલી મહિલાનો અગાઉ કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઈતિહાસ નથી. તેમ છતાં તેણે આટલી મોટી ચોરીનો પ્લાન બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ માલવિયાનગર પોલીસે મહિલાની ધરપકડ કરીને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરી કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ લંબાવી છે.આ પણ વાંચો : Rajkot News : પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, રાજકોટ દૂધ સંઘ દ્વારા બેંક ખાતામાં સીધા જમા કરાયા 75 કરોડ રૂપિયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/rDIwAA9GC81iTXX9mbKjuKnxC4xrN9HDE3xNxNFm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના ઘોડદોડ રોડ પર આવેલ વેસ્ટફિલ્ડ શોપિંગમાં લાગી ભીષણ આગ, સામાન બળી જતાં મોટું નુકસાન</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8</guid>
<description><![CDATA[ સુરત શહેરના અત્યંત ધમધમતા અને પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાંથી અચાનક આગ લાગવાની એક દુર્ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં સમગ્ર શોપિંગ કોમ્પ્લેક્સમાં હાજર વેપારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી સર્જાઈ ગઈ હતી.ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યોઆગ લાગવાની જાણ થતાં જ સ્થાનીકો દ્વારા તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘોડદોડ રોડ સ્થિત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત અને સમયસૂચકતા દાખવીને પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત અને આસપાસની અન્ય દુકાનોમાં આગ ફેલાતાં અટકી ગઈ હતી.દુકાનનો સામગ્રી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીંઆ આકસ્મિક આગની ઘટનામાં જે દુકાનમાં આગ લાગી હતી તેમાં મુકેલો તમામ કિંમતી સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી દુકાનદારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. આ ઘટના બાદ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/LD1FTwRUelp1pPD56BC5wSFf8ZVerGIvzGtwqyJO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana: દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં મોટી જાહેરાત, 455 કરોડનો નફો અને પશુપાલકોને 10% ડિવિડન્ડ અપાશે</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%A6%E0%AB%82%E0%AA%A7%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-66%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-455-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%AB%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%A6%E0%AB%82%E0%AA%A7%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-66%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-455-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%AB%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-10-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ મહેસાણા સ્થિત પ્રસિદ્ધ દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા  ઉત્સાહભેર યોજાઈ હતી, જેમાં ડેરી તંત્ર દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે અનેક મહત્વની અને ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી છે. ડેરીએ પોતાના 66 વર્ષના ઈતિહાસમાં અનેક નવા કીર્તિમાન સર્જ્યા છે.આ વર્ષે 455 કરોડનો નફો જાહેર આ વાર્ષિક સભામાં ડેરી દ્વારા આ વર્ષે 455 કરોડનો નફો જાહેર કરવામાં આવ્યો છે, જે તમામ દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે ચૂકવી દેવામાં આવ્યા છે. સભામાં ડેરીનો 5 વર્ષનો પ્રગતિ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં પશુપાલકોને કુલ 5,200 કરોડનો વધારાનો લાભ આપવામાં આવ્યો છે. ડેરીનું વાર્ષિક ટર્નઓવર 4,031 કરોડથી વધીને છેલ્લા 5 વર્ષમાં 9,043 કરોડ સુધી પહોંચી ગયું છે.ડેરીએ નવો રેકોર્ડ બનાવ્યો દૂધ સંપાદન ક્ષેત્રે પણ ડેરીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ડેરીનું વાર્ષિક દૂધ સંપાદન વધીને 132.67 કરોડ કિલો થયું છે, જેમાં એક જ દિવસમાં 45 લાખ લિટર દૂધ સંપાદન કરવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ સામેલ છે.ડેરી હવેથી કોમર્શિયલ પશુપાલન પર ખાસ ભાર મૂકશેપશુપાલકો માટે મહત્વની જાહેરાતો કરાઇ છે તે જોઇએ તો  પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોના વીમા કવચની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડેરી હવેથી કોમર્શિયલ પશુપાલન પર ખાસ ભાર મૂકશે, જેના ભાગરૂપે આ વર્ષે 1600 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.ભવિષ્યના મોટા આયોજનોઆગામી 5 વર્ષમાં દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 20,000 કરોડ સુધી લઈ જવાનો ભવ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ડેરી 700 કરોડના ખર્ચે નવા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને આધુનિક પ્રોજેક્ટ્સ સ્થાપિત કરશે.   આ પણ વાંચો   :    Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/snn4zUIGErLIomLKaJxqwGxi6AfNKOnD9Q9Nm4lr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat અને ડીસામાં આરોગ્ય વિભાગના ધડાધડ દરોડા: 35 લાખનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A1-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-35-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3%E0%AA%AF%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A1-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-35-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B3%E0%AA%B8%E0%AB%87%E0%AA%B3%E0%AA%AF%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત અને બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ટીમે લાલઆંખ કરીને દરોડા પાડ્યા છે. આ કામગીરી દરમિયાન કુલ 35 લાખની કિંમતનો શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.કેવલ ફૂડ પ્રોડક્ટ&#039; નામની ફેક્ટરી પર દરોડાસુરતના કામરેજ તાલુકામાં આવેલા ધોરણ પારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી &#039;કેવલ ફૂડ પ્રોડક્ટ&#039; નામની ફેક્ટરી પર આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડ્યો હતો. આ ફેક્ટરી કોઈ પણ પ્રકારના કાયદેસરના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. 29.75 લાખનો મુદ્દામાલ સીઝદરોડા દરમિયાન ફેક્ટરીમાંથી &#039;શ્રી અનમોલ રતન કાઉ ઘી&#039;ના નામે વેચાતા વિવિધ પેકિંગ સહિત 29.75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફેક્ટરીમાંથી 5157 લીટર શંકાસ્પદ ઘી, 3.63 લાખની કિંમતનું 1485 કિલોગ્રામ પામોલીન તેલ તેમજ 285 કિલોગ્રામ સોયાબીન તેલ જપ્ત કરાયું છે.ડીસાની 2 વેપારી પેઢીઓમાંથી પણ શંકાસ્પદ ઘીના નમૂના લેવાયાબીજી તરફ, ડીસા શહેરની 2 વેપારી પેઢીઓમાંથી પણ શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાંથી ₹6.22 લાખની કિંમતનો 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત અને ડીસા બંને સ્થળોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-2006 હેઠળ ગુનો નોંધીને આગળની સખત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આ પણ વાંચો   :     Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/uiO1indmJgxSG5SYaCYdDzT5ab6e0EEgUcyb65zu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 15:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-08%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-08%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   1. Independence Day 2026: યુવાઓ ડેમોગ્રાફિક ડિવિડન્ડ, સંભાળ્યા નહીં તો બોજ...મોહન ભાગવતે ચેતવ્યા  2. Independence Day 2026 : અક્ષય કુમારથી લઈને અનુપમ ખેર સુધી, દેશભક્તિના રંગમાં રંગાયા આ બોલીવુડ સેલેબ્સ!  3. Surat : ડુમસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ: 8 મહિલા સહિત 20 લોકોની અટકાયત  4. Iran કોઈના ભાષણ કે ધમકીથી ડરશે નહીં... હોર્મુઝ પર કબ્જાના દાવા પર ઘરીબબાદીનો ટ્રમ્પને જડબાતોડ જવાબ  5. Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન  6. Rajkot : રેન્જ ડીઆઈજીની ટીમ દ્વારા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર દરોડો, 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત 7 Independence Day 2026: હથિયારધારી નક્સલીઓથી મુક્ત થયા, દિમાગી નક્સલીઓથી બાકી..PM Modiએ આપી ચેતવણી  8. Amreliથી Vadodara સુધી દેશભક્તિનો ઉમંગ: CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીનું રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન 9.  Independence Day 2026 : 1 વર્ષમાં 1 કરોડ યુવાઓને અપાશે AI ટ્રેનિંગ, પીએમની મહત્વની જાહેરાત  10. IND vs SL 1st Test: યશસ્વી જયસ્વાલની આ ભૂલ ભારે પડી, આ રીતે ઈનિંગ્સનો આવ્યો અંત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/JeEHzdONWqZEw2qCyd53TvqnEqxPibuAAssCTcyV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 12:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી વિસ્તારમાં આવેલી હિંદવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એક ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો છે. LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શંકા ન જાય તે માટે આરોપી ગોડાઉનને બહારથી લોક કરી દેતો હતો અને અંદર ગેરકાયદેસર રીતે નકલી ઘી બનાવવાનો ગોરખધંધા ચલાવતો હતો. પોલીસ અને ફૂડ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરીને આ સમગ્ર કારસાનો પર્દાફાશ કર્યો છે.લાખોનું શંકાસ્પદ ઘી અને ભેળસેળનું ઓઈલ જપ્તપોલીસ અને ફૂડ વિભાગની તપાસ દરમિયાન અંકિત રાકેશ મોદી નામનો ઈસમ આ ગેરકાયદેસર કારખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી અલગ-અલગ સાઈઝ જેવાં કે 35 ml, 100 ml, 200 ml, 500 ml અને 1 લીટરના જારમાં પેકિંગ કરેલો કૂલ 5,157 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.26 લાખથી વધુ થાય છે. આ ઉપરાંત, ભેળસેળ માટે વપરાતું રૂ.3.63 લાખની કિંમતનું 1,485 કિલો પામોલીન ઓઈલ તેમજ 285 કિલો સોયાબીન ઓઈલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.લાયસન્સ વગરના ચાલતું કારખાનું અને કાયદેસરની કાર્યવાહીપ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઈસમ પાસે જે સ્થળનું ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું લાયસન્સ હતું તે જગ્યાના બદલે અન્ય બિનઅધિકૃત સ્થળે આ કારખાનું ચલાવી રહ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શંકાસ્પદ ઘી અને તેલના તમામ સેમ્પલો લઈને પૃથ્થકરણ (લેબોરેટરી ટેસ્ટિંગ) અર્થે મોકલી આપ્યા છે. પોલીસે કૂલ રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને ગોડાઉનને સીલ કરી દીધું છે અને આરોપી અંકિત મોદી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/4tMEqSdl7U0IeihfwcZcZLp8RSuXBn7WBxyTJr5k.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 12:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkanthaના ખેડબ્રહ્મામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી: પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદ</title>
<link>https://surattimes.com/sabarkantha%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/sabarkantha%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6</guid>
<description><![CDATA[ હવામાન વિભાગની અગમચેતી આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક રીતે વરસાદી માહોલ જામ્યો હતો. ખેતીલાયક ઉત્તમ વરસાદ વરસવાના કારણે સમગ્ર પંથકના જગતના તાત એવા ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી પાણીના અભાવે સુકાઈ રહેલા અને બળતા ઊભા પાકને આ વરસાદથી સંજીવની સમાન નવજીવન મળ્યું છે, જેનાથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.અરવલ્લીની ગિરીમાળાઓ ખીલી અને વાતાવરણમાં ઠંડકખેડબ્રહ્મા પંથકમાં અનરાધાર વરસેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં એકદમ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ભારે બફારા અને ગરમીથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદી છાંટા અને વાદળછાયા હવામાનના કારણે આસપાસ આવેલી અરવલ્લીની નયનરમ્ય ગિરીમાળાઓનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. લીલોતરી આછી આચ્છાદિત પહાડીઓ અને વરસાદી વાતાવરણના કારણે સમગ્ર વિસ્તારમાં કુદરતી સૌંદર્યનો અદભુત નજારો સર્જાયો હતો, જેને જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકો મંત્રમુગ્ધ બની ગયા હતા.તંત્ર એલર્ટ મોડ પર અને કર્મચારીઓ સ્ટેન્ડ બાયહવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી કે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તાલુકા કચેરી અને સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને સ્ટેન્ડ બાય રહેવા કડક સૂચના આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/iWC3YFBGcy3L5JaD8uSTVjZx8meKTF4R2OT2rkXo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 10:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahalમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: રોશનીથી ઝળહળી ઉઠ્યું ગોધરા શહેર</title>
<link>https://surattimes.com/panchmahal%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%B3%E0%AA%B9%E0%AA%B3%E0%AB%80-%E0%AA%89%E0%AA%A0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/panchmahal%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%B3%E0%AA%B9%E0%AA%B3%E0%AB%80-%E0%AA%89%E0%AA%A0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ પંચમહાલના ગોધરા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને ભારે ઉત્સાહભેર વધાવવા માટે દેશભક્તિના અનેરા રંગે રંગાઈ ગયું છે. શહેરની તમામ મુખ્ય સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર માર્ગો તેમજ અનેક નાની-મોટી ઈમારતો પર આકર્ષક એલઇડી લાઈટિંગ કરવામાં આવી છે. સંધ્યાકાળ થતાં જ તિરંગાના આ ત્રણેય રંગોની રોશનીથી શણગારેલી ભવ્ય ઈમારતો અને રસ્તાઓ ઝળહળી ઉઠતાં સમગ્ર વાતાવરણમાં એક અદભુત, નયનરમ્ય અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે.નગરજનોમાં ભારે ઉત્સાહનો માહોલગોધરામાં આ ભવ્ય રોશની અને સુંદર શણગાર સ્થાનિક નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોતાના હૃદયમાં રાષ્ટ્રભક્તિની અતૂટ ભાવના સાથે રહીશો આ સુંદર અને અદભુત દ્રશ્યો નિહાળવા માટે મોડી રાત સુધી શહેરના વિવિધ માર્ગો પર સહપરિવાર ફરતા જોવા મળ્યા હતા. આ તિરંગી રોશનીમાં નહાયેલી વિશાળ ઈમારતોનો આકર્ષક નજારો પ્રત્યક્ષ જોવા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. લોકો આ ગૌરવપૂર્ણ ક્ષણોને અને રાષ્ટ્રીય પર્વની આ મનોહર રોશનીને ઉત્સાહભેર પોતાના મોબાઈલ કેમેરામાં કંડારીને દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.સ્વાતંત્ર્ય પર્વને લઈને અનેરો માહોલપંચમહાલના ગોધરામાં આ રાષ્ટ્રીય પર્વને લઈને લોકોમાં અપાર ખુશી અને અતૂટ રાષ્ટ્રપ્રેમ જોવા મળી રહ્યો છે. તિરંગી લાઈટિંગ અને રોશનીથી ઉજવણી કરવાની આ સુંદર પહેલે સમગ્ર શહેરમાં દેશભક્તિનો એક અનેરો અને અત્યંત સકારાત્મક માહોલ ઉભો કર્યો છે. સ્વાતંત્ર્ય દિનની સત્તાવાર ઉજવણી અને ધ્વજવંદનના ભવ્ય કાર્યક્રમો પૂર્વે જ આખું નગર રાષ્ટ્રપ્રેમના રંગે સંપૂર્ણપણે રંગાઈ ગયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુંદર વ્યવસ્થા અને નાગરિકોના ઉત્સાહના કારણે ગોધરામાં સાર્વત્રિક રીતે આનંદ અને રાષ્ટ્રીય ગૌરવનું વાતાવરણ સર્જાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/NKPf4cMFTCHfetjhGiaYOeeWJHjiGdPUtrW9yj1o.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 10:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live  :   આજે દેશનો 80મો સ્વાતંત્ર્ય દિવસ,દેશભરમાં ઉત્સાહનો માહોલ</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8B-80%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8B-80%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/vOlnpUOYNMLiXgaItcHDQGqGroQXggYy3asXjDVn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 07:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot: ધોરાજીના ભુતવડ પાસે ગેરકાયદે બાયોડીઝલના જથ્થા સાથે બે ઝડપાયા</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%81%E0%AA%A4%E0%AA%B5%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%9D%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%81%E0%AA%A4%E0%AA%B5%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%9D%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ અને હેરાફેરી કરતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ધોરાજી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર ભુતવડ ગામના પાટીયાની સામે આવેલી ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ અને સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.આ બાતમીના આધારે ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અશોક લેલન કંપનીનું દોસ્ત વાહન (રજીસ્ટ્રેશન નંબરઃGJ-16-W-9206) માંથી ગેરકાયદેસર બાયોડીઝલ 900 લીટર જેની કિંમત રૂપિયા 72,000/- તથા અન્ય બે મોટા ટાંકાઓમાં ભરેલ 4200 લીટર બાયોડીઝલ જેની કિંમત રૂપિયા 3,20 લાખ તેમજ વાહન અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 6,31,080/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ ગેરકાયદે કારસામાં સંડોવાયેલા આરોપીઓ સાહીલભાઇ હનીફ્ભાઇ શેખ તથા રોહીતભાઇ પરબતભાઇ બારૈયા ની ધરપકડ કરી ફરાર હીતેષભાઇરમેશચંદ્ર કોયાણી,કલ્પેશભાઇ બચુભાઇ બાબરીયાની શોધખોળ આદરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/2slAyLXpPXeq2sznWperfAyvrAmXnKePpjFqHeBS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 05:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh: ઝૂપડામાં પણ લહેરાયો તિરંગોઃ જૂનાગઢમાં દેશભક્તિનો અનોખો રંગ</title>
<link>https://surattimes.com/junagadh-%E0%AA%9D%E0%AB%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%8B%E0%AA%83-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97</link>
<guid>https://surattimes.com/junagadh-%E0%AA%9D%E0%AB%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%8B%E0%AA%83-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97</guid>
<description><![CDATA[ જૂનાગઢ : આવતીકાલે 15 ઓગસ્ટની આઝાદીનું પર્વ ઉજવવાની તૈયારીઓ વચ્ચે જૂનાગઢ શહેર-જિલ્લામાં આજે તિરંગા યાત્રાઓનો સૈલાબો જોવા મળ્યો. ઠેર-ઠેર નાગરિકો રાષ્ટ્રધ્વજને લઈને નીકળ્યા હતા અને શહેરમાં દેશભક્તિનો ઉમળકો તથા હર્ષોલ્લાસ છવાયેલો જોવા મળ્યો. આ ઉત્સવમાં સમાજના દરેક વર્ગે ભાગ લીધો છે, પરંતુ ભવનાથ પોલીસ સ્ટેશન પાછળના ઝૂપડા વિસ્તારમાં વસતા સામાન્ય અને ગરીબ નાગરિકોમાં જે દેશભક્તિનો રંગ જોવા મળ્યો તે ખાસ નોંધપાત્ર છે. આ ઝૂપડાઓમાં રહેતા પરિવારોએ પોતાના નાના-નાના ઘરો ઉપર તિરંગો ફરકાવ્યો છે. સાદા ઝૂપડાઓ પર લહેરાતો રાષ્ટ્રધ્વજ જાણે કહી રહ્યો હોય કે દેશભક્તિ કોઈ વર્ગ કે આર્થિક સ્થિતિની મર્યાદામાં બંધાઈ રહેતી નથી. આજુબાજુ નાનાં બાળકો રમતાં-ખેલતાં જોવા મળ્યાં, જ્યારે તિરંગો ધીરે-ધીરે પવનમાં લહેરાતો રહ્યો. આ દૃશ્ય કેમેરામાં કેદ થયું છે અને તે જૂનાગઢની સામાન્ય જનતાની દેશપ્રેમની ભાવનાનું સુંદર પ્રતીક બની રહ્યું છે.આવા નાના પરંતુ અર્થપૂર્ણ પ્રયાસો દર્શાવે છે કેઆઝાદીનું પર્વ માત્ર ભવ્ય કાર્યક્રમો પૂરતું મર્યાદિત નથી. ઝૂપડાના છાપરા પર લહેરાતો તિરંગો આખા જિલ્લાને યાદ અપાવી રહ્યો છે કે રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર અને ગૌરવ દરેક નાગરિકના હૃદયમાં સમાન રીતે વસે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/15/PbVpFtNUqDyv1CV0Mp7TouU3lzEvSsDlrPVfjbhO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 05:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad: રાણપુરમાં શ્રાવણ દરમિયાન નોન વેજના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માગ</title>
<link>https://surattimes.com/botad-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</link>
<guid>https://surattimes.com/botad-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</guid>
<description><![CDATA[ રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે VHP, બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા નોન વેજના વેચાણ પર એક મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સંગઠનો દ્વારા વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે શ્રાવણ માસ દરમિયાન પશુહત્યા પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે અને શહેરમાં ચાલતા કતલખાનાઓ તથા માસ-મટનના વેચાણ કેન્દ્રોની તપાસ કરવામાં આવે. જો કોઈ સ્થળે લાગુ કાયદા અથવા નિયમોનો ભંગ થતો હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/ohZMPoyX3CiNYlWqwmSUWG3S8g7PVpwrlvibg3IA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 02:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Independence Day 2026: છોટાઉદેપુરમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ &amp;apos;એક શામ શહીદો કે નામ&amp;apos;કાર્યક્રમ ઉજવાયો</title>
<link>https://surattimes.com/independence-day-2026-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%80%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%95%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/independence-day-2026-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%80%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%95%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ છોટા ઉદેપુર જિલ્લા મથકે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશના વીર શહીદોની સ્મૃતિમાં &#039;એક શામ શહીદો કે નામ&#039; શીર્ષક હેઠળ એક ભવ્ય અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર નગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા.&#039;એક શામ શહીદો કે નામ&#039; સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજનસ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સંધ્યામાં સ્થાનિક કલાકારો અને શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિથી સભર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. એકથી ચડિયાતા ગીતો અને નૃત્યો પર નગરજનોએ ઝૂમીને દેશપ્રેમનો અનોખો આનંદ માણ્યો હતો.જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ગાયા 3 દેશભક્તિના ગીતોઆ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન બન્યા હતા. તેમણે પોતે સ્ટેજ પર આવીને એક પછી એક એમ 3 સુમધુર દેશભક્તિના ગીતો લલકાર્યા હતા. કલેક્ટરના સૂર અને રાષ્ટ્રપ્રેમથી ભરેલા ગીતો સાંભળીને ઉપસ્થિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટથી સમગ્ર પંડાલ ગુંજી ઉઠ્યો હતો.શહીદોને શ્રદ્ધાંજલિ અને નગરજનોમાં ભારે ઉત્સાહકલેક્ટરની આ સરાહનીય પહેલથી સમગ્ર કાર્યક્રમનો માહોલ અત્યંત ઉત્સાહવર્ધક અને દેશભક્તિમય બની ગયો હતો. નાગરિકો અને અધિકારીઓએ એકસાથે મળીને દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રનિષ્ઠાનો સંકલ્પ દોહરાવ્યો હતો.આ પણ વાંચો - 15 August Top News: 15 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/veK4smnNRrrZ5eMcZ0A278QuFtFvNu8kYKwmGxV9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav&#45;Tharad News : ઇન્ડો&#45;પાક સરહદ પર અદભુત નજારો, નવવધૂની જેમ શણગારાયું નડાબેટ સીમા દર્શન પ્રવાસન ધામ</title>
<link>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A6%E0%AA%AD%E0%AB%81%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B5%E0%AA%A7%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%A3%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/vav-tharad-news-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A6%E0%AA%AD%E0%AB%81%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B5%E0%AA%A7%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%A3%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વાવ-થરાદ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક દેશભક્તિનો અદભુત અને ગૌરવવંતો માહોલ જોવા મળી રહ્યો છે. સરહદી પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવેલા પ્રખ્યાત &#039;નડાબેટ સીમા દર્શન&#039; સ્થળને આઝાદીના પર્વની ઉજવણી માટે ખાસ રોશની અને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે.નવવધૂની જેમ શણગારાયું નડાબેટ ટુરિઝમ ધામસ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર નડાબેટ ટુરિઝમ પરિસરને નવવધૂની જેમ અતિ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. અહીં કરવામાં આવેલી ભવ્ય અને રંગબેરંગી લાઈટિંગના કારણે આખું સરહદી વિસ્તાર ઝગમગી ઉઠ્યો છે. ત્રિરંગાના રંગો અને દેશભક્તિની થીમ પર આધારિત આ રોશની અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.સરહદ પર ગુંજી ઉઠ્યો રાષ્ટ્રપ્રેમનો સુરઆઝાદીના આ મહાપર્વ નિમિત્તે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું નડાબેટ સંપૂર્ણપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. દેશની સરહદોની રક્ષા કરતા જવાનો અને અહીં મુલાકાતે આવતા પ્રવાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપ્રેમના આ માહોલમાં લાઈટિંગથી ઝળહળતું નડાબેટ પ્રવાસીઓને એક અનોખો દેશભક્તિનો અનુભવ કરાવી રહ્યું છે.આ પણ વાંચો : Banaskantha News : યાત્રાધામ અંબાજીમાં &#039;ચાંદ જમીન પર&#039; જેવી સ્થિતિ, મુખ્ય શક્તિદ્વાર સામે જ ખાડાઓનું સામ્રાજ્ય ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/TBjVgNeV7S1uPWRNrgkzaW4I2i1TjGQeNynZu8Pr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari News: ગણપતિ આગમનમાં ઘોંઘાટ કરતું DJ વગાડતા કોર્પોરેટર પુત્રની ધરપકડ</title>
<link>https://surattimes.com/navsari-news-%E0%AA%97%E0%AA%A3%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-dj-%E0%AA%B5%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/navsari-news-%E0%AA%97%E0%AA%A3%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-dj-%E0%AA%B5%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ નવસારી શહેરમાં ગણેશ ઉત્સવ પૂર્વે યોજાયેલી ગણપતિ આગમન યાત્રા દરમિયાન ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે ટાઉન પોલીસે કડક વલણ અપનાવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને અતિશય ઘોંઘાટ સાથે ડીજે વગાડવા બદલ પોલીસે સ્થાનિક કોર્પોરેટરના પુત્ર સહિતના આયોજકો સામે કાર્યવાહી કરી અટકાયત કરી છે.પોલીસની સૂચનાનો અનાદર કરી ડીજે ચાલુ રખાવ્યુંગણપતિ આગમન પ્રસંગે આયોજકો દ્વારા મોટેથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સ્થળ પર તૈનાત નવસારી ટાઉન પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને ડીજેનો અવાજ ધીમો કરવા કે બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. આમ છતાં, કોર્પોરેટર પુત્ર મયુર કહારે પોલીસની સૂચનાને અવગણીને સતત ઘોંઘાટ સાથે ડીજે ચાલુ રખાવ્યું હતું.ટાઉન પોલીસે કરી કડક અટકાયતી કાર્યવાહીપોલીસની તાકીદ છતાં નિયમોનો અનાદર કરવામાં આવતા નવસારી ટાઉન પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ગણપતિ આગમનના આયોજક અને કોર્પોરેટર પુત્ર મયુર કહારની અટકાયત કરી કાનૂની પગલાં લીધા છે.રૂ. 93,000 થી વધુનો મુદ્દામાલ જપ્તપોલીસે નિયમભંગ બદલ ડીજે સિસ્ટમ, સાઉન્ડના સાધનો સહિત કુલ રૂ. 93,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરનારા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તહેવારોની ઉજવણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કે ધ્વનિ પ્રદૂષણ ચલાવી લેવામાં આવશે નહીં.
   

આ પણ વાંચો - 15 August Top News: 15 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/p0XxbNkxXgd6o9xxoudRMrWVP61hKqSdYphNxu1G.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 15 Aug 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: સિવિલ હોસ્પિટલ રેગિંગ કેસમાં મુખ્ય આરોપી ડો. દિક્ષિતા ઘેવરીયા ખટોદરા પોલીસ સમક્ષ હાજર</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%98%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%9F%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%97%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%98%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%9F%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબો પર સીનિયર્સ દ્વારા કરવામાં આવતા અતિશય માનસિક અને શારીરિક ત્રાસ (રેગિંગ) ના કારણે એક ગંભીર હોનારત સર્જાઈ હતી. તબીબ હર્ષ નામના જુનિયર ડોક્ટરે સીનિયરોના અસહ્ય રેગિંગ અને હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.ડોક્ટરે હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરીઆ કરુણ ઘટના બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જુનિયરો પાસે જાતજાતની ઉજવણીઓ કરાવવા અને માનસિક ત્રાસ આપવા બદલ ૪ સીનિયર તબીબો સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ સમગ્ર રેગિંગ રેકેટ અને ત્રાસ આપવામાં સૌથી મુખ્ય ભૂમિકા અને માસ્ટરમાઇન્ડ ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા હતી.ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા પોલીસ સ્ટેશન હાજર થઈફરિયાદ નોંધાયા બાદ તપાસના ભાગરૂપે મુખ્ય આરોપી ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા આજે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ હતી. પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતી વખતે તેણે જણાવ્યું હતું કે, &quot;મારા કલીગ સાથે જે દુઃખદ ઘટના બની છે તેનો મને ઊંડો અફસોસ છે. પોલીસ તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને અમને પોલીસ તંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. તપાસ પૂર્ણ થયા બાદ હર્ષને ચોક્કસ ન્યાય મળશે.&quot;આરોપો અંગે મૌન સેવ્યુંપોલીસ સ્ટેશનમાં હાજરી દરમિયાન જ્યારે ડો. દિક્ષિતાને જુનિયરો સાથે કરાતા રેગિંગ, માનસિક શ્રમ અને હેરાનગતિ અંગેના સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેણે પોતાના પર લાગેલા આ ગંભીર આરોપો અંગે કશું જ બોલવાનું ટાળ્યું હતું. હાલ ખટોદરા પોલીસે તમામ ૪ તબીબોના નિવેદનો અને હોસ્પિટલના પુરાવાઓ એકત્ર કરીને કાયદેસરની એરેસ્ટ (ધરપકડ) સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Mahisagar: સંતરામપુર હાઇવે પર ટેન્કર-કારની ટક્કરમાં એક જ પરિવારના 3 ના મોત, ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/X9QhHw3UAz2swyanp5kRFMnuLdqGjYRc2fGkD5ES.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagar: સંતરામપુર હાઇવે પર ટેન્કર&#45;કારની ટક્કરમાં એક જ પરિવારના 3 ના મોત, ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો</title>
<link>https://surattimes.com/mahisagar-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mahisagar-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહીસાગર જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માર્ગ ગણાતા લુણાવાડા-સંતરામપુર હાઇવે પર આજે એક અત્યંત કરૂણ અને કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, લુણાવાડા તરફથી દૂધ ભરેલું એક ટેન્કર સરસણ શીત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સંતરામપુર તરફથી એક કાર પોતાના ગંતવ્ય સ્થાન લુણાવાડા તરફ આવી રહી હતી.લુણાવાડા-સંતરામપુર હાઇવે પર અકસ્માત જ્યારે બંને વાહનો હરિગરના મુવાડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કર અને કાર વચ્ચે ધડાકાભેર સામસામે સીધી ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર મુસાફરો અંદર જ ગંભીર રીતે ફસાયા હતા.આ ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં પુત્ર, તેમના માતા અને દાદીનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોના કાળજી કંપાવી દે તે રીતે મોત નીપજતાં અકસ્માત સ્થળે ભેગા થયેલા સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત ઘટના અંગેની જાણ થતાં જ સંતરામપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જાયા બાદ ટેન્કરચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને તકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે ટેન્કર કબજે કરી ફરાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Borsad: કાળાડિબાંગ વાદળો સાથે મેઘરાજાની રી-એન્ટ્રી, વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/ppvs0hIScoLpFrwOKgyfcxpyzkifoPGoEE1w67T4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: શહેરમાં મેટ્રો ટ્રેન સુવિધા લોકોની પહેલી પસંદ, પ્રતિદિન 2 લાખ મુસાફરીનો આંકડો હાંસલ કર્યો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8-2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8-2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ લાઈફલાઈન ગણાતી અમદાવાદ મેટ્રો એ એક નવો ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે.શહેરમાં ટ્રાફિક મુક્ત અને ઝડપી મુસાફરી પૂરી પાડતી મેટ્રો ટ્રેનમાં હવે રોજિંદા ધોરણે મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.તાજેતરમાં જ કોઈ પણ મેગા ઈવેન્ટ, ક્રિકેટ મેચ કે કોન્સર્ટ વગર સામાન્ય દિવસોમાં જ અમદાવાદ મેટ્રોએ પ્રતિદિન 2 લાખથી વધુ મુસાફરોની રાઈડરશિપનો આંકડો સફળતાપૂર્વક સ્પર્શ્યો છે.સામાન્ય દિવસોમાં સરેરાશ 2 લાખ મુસાફરીસામાન્ય રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી IPL કે વર્લ્ડ કપ જેવી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચો, વિશાળ મ્યુઝિક કોન્સર્ટ કે મોટા ઉત્સવો દરમિયાન મેટ્રો સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે.પરંતુ ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન કોઈ પણ વિશેષ આયોજન વગર રોજના સામાન્ય દિવસોમાં પણ 2 લાખ જેટલા લોકોએ મેટ્રો સેવા આપનાવી છે.ખાસ કરીને 10 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ અમદાવાદ મેટ્રોમાં 2 લાખથી વધુ નાગરિકોએ મુસાફરી કરીને એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે, જે દર્શાવે છે કે મેટ્રો હવે શહેરીજનોના દૈનિક જીવનનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે.સુરક્ષિત અને સમયસર સેવા બદલ વધતો વિશ્વાસઅમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને સાંકળતી મેટ્રો ટ્રેન હવે નોકરિયાતો,વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે પ્રથમ પસંદગી બની ગઈ છે.રસ્તા પરના ટ્રાફિક જામ, પાર્કિંગની સમસ્યા અને સમયનો બગાડ અટકાવવા માટે લોકો હવે પોતાના અંગત વાહનો છોડીને મેટ્રો તરફ વળી રહ્યા છે.મેટ્રો તંત્ર દ્વારા આપવામાં આવતી સમયસરની સેવાઓ,આધુનિક સુવિધાઓ,સુરક્ષિત વાતાવરણ અને વાતાનુકૂલિત (AC) સફરના કારણે મુસાફરોનો વિશ્વાસ દિન-પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો છે. મુસાફરોના સતત મળી રહેલા સાથ અને પ્રતિસાદને કારણે અમદાવાદ મેટ્રોની સેવાઓ વધુ સક્ષમ અને સુદ્રઢ બની રહી છે. આ પણ વાંચોઃ Ahmedabad News: દુષ્કર્મ કેસમાં દોષિત પિયુષ જેઠવાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/eyJnijBXtQzhKQYLn5VEctR3JHonenPbwoyrfJKP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 19:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: RPF એ જોધપુરની 2 સગીરાઓને બચાવી; આકિબ અન્સારી અને સૈયદ ઇબ્રાહિમ જેલભેગા</title>
<link>https://surattimes.com/ahmedabad-rpf-%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-2-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%86%E0%AA%95%E0%AA%BF%E0%AA%AC-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%88%E0%AA%AF%E0%AA%A6-%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-rpf-%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-2-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%86%E0%AA%95%E0%AA%BF%E0%AA%AC-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%88%E0%AA%AF%E0%AA%A6-%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AD%E0%AB%87%E0%AA%97%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ રેલવે સ્ટેશન પર &#039;ઓપરેશન રેલ પ્રહરી&#039; હેઠળ ચેકિંગ હાથ ધરી રહેલી RPF ની ટીમને જોધપુરથી બે સગીરાઓ ગુમ થઈ હોવાની અને તેઓ અમદાવાદ તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે RPF ની ટીમે ટ્રેન નંબર 20693 એક્સપ્રેસમાં સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળીસગીરાની સાથે રહેલા યુવકે પોલીસને જોઈને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ RPF ના સતર્ક જવાનોએ તેને ત્વરિત દબોચી લીધો હતો. પકડાતી વખતે પોતાની પોલ ન ખૂલે તે માટે આરોપીએ પોતાનો મોબાઈલ ફોન ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આણંદ ખાતેથી તે મોબાઈલ રિકવર કરી લીધો હતો. આણંદથી રિકવર કરાયેલા મોબાઈલમાંથી મળેલા ડેટા અને કૉલ ડિટેલ્સના આધારે RPF ને બીજા આરોપીનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું. આ લોકેશન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર મળતાં જ ટીમે તાત્કાલિક ઘેરાબંધી કરી બીજી સગીરા સાથે રહેલા બીજા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.આરોપીઓની ઓળખ અને ફર્જી આઈડી કાર્ડ્સપકડાયેલા આરોપીઓની ઓળખ આકિબ અન્સારી અને સૈયદ ઇબ્રાહિમ તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ મારફતે સગીરાઓના સંપર્કમાં આવ્યા હતા અને તેમને ફોસલાવીને બેંગલુરુ લઈ જઈ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓના મોબાઈલમાંથી સગીરાઓના આઈડી કાર્ડના ફોટોગ્રાફ્સ તેમજ મુસાફરી અને ઓળખ છુપાવવા માટે બનાવેલા બનાવટી ઈ-ઓળખપત્રો (Fake IDs) પણ મળી આવ્યા છે. RPF ની ટીમે બંને સગીરાઓ અને આરોપીઓને RPF પોસ્ટ ખાતે લાવી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે GRP અમદાવાદ ને સોંપ્યા છે. RPF, GRP અમદાવાદ અને જોધપુર પોલીસના સચોટ સંકલનના કારણે બે માસુમ સગીરાઓ કોઈ મોટી મુશ્કેલીમાં મુકાય તે પહેલાં સુરક્ષિત રીતે ઉગરી ગઈ છે.આ પણ વાંચો:  Navsari: કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપેજ અપાયું, મંત્રી સી. આર. પાટીલે બતાવી લીલી ઝંડી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/ALRbZPkzkcbHhBVtEebTXnUrwDOlE9VVWPzLe4vF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 19:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : ઘાટલોડિયામાં નિકિતા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને અડફેટે લીધા</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા નિકિતા સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક્ટિવા સવાર બે લોકોને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી સખત હતી કે આસપાસના લોકોમાં પણ ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.કાર ગાર્ડનની રેલિંગ પર ચડી ગઈ, એક્ટિવા ઘસડાયુંઅકસ્માતની આ ઘટનામાં ટક્કર માર્યા બાદ પણ કાર ચાલકે ગાડી રોકી ન હતી. એક્ટિવા ચાલક કાર સાથે ઘસડાઈને રોડ કિનારે આવેલા ગાર્ડનના બાંકડા સાથે જઈને અથડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં કાર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ સંપૂર્ણ ગુમાવી દેતા કાર ગાર્ડનની લોખંડની રેલિંગ પર ચડી ગઈ હતી.ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરીઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરાતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : Kutch News : આદિપુર પોલીસે આંતરરાજ્ય &#039;નેપાળી ચોર ગેંગ&#039;નો કર્યો પર્દાફાશ, 2 મહિલાઓ ઝડપાઈ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/EbiiQBaqx5UTlKXLnXQIMk0lD0eJeS2znyc2BQOp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 19:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraમાં SOGનો સપાટો, બંધ દુકાનમાંથી રૂ.22 લાખનું 1,920 બોટલ કોડીન સિરપ ઝડપાયું</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-sog%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8222-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-1920-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-sog%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8222-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-1920-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાકારક પદાર્થોના કાળા કારોબાર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ગોરવા વિસ્તારમાં આવેલા નર્મદાનગરી વિભાગ-3 સામેના પ્રમુખ ફ્લેટ્સની એક બંધ દુકાનમાં SOGની ટીમે દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન દુકાનમાંથી 16 પેટીઓમાં પેક કરેલી કુલ 1,920 બોટલ નશાકારક &#039;કોડીન ફોસ્ફેટ સિરપ&#039; મળી આવી હતી. બજારમાં આ ઝડપાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 22 લાખ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દરોડા દરમિયાન FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ હાજર રહી હતી અને જરૂરી નમૂના લઈ તપાસ હાથ ધરી હતી.AC લગાવવાના બહાને ભાડે લીધી હતી દુકાનપ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો અનુસાર, નશાકારક સિરપનો આ મોટો જથ્થો હિમાચલ પ્રદેશથી વડોદરા મંગાવવામાં આવ્યો હતો. દુકાનમાંથી મળી આવેલા ‘સાંઈ લાઈફ કેર’ નામના બિલના આધારે આ પ્રકરણમાં આકાશસિંહ ઠાકોર નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપીએ આશરે 15 થી 20 દિવસ પહેલાં જ આ દુકાન ભાડે રાખી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ દુકાનમાં AC લગાવવાના બહાને દુકાન માલિક પાસેથી ચાવી મેળવી લીધી હતી અને તેનો કોઈ કાયદેસર ભાડા કરાર (Rent Agreement) પણ કરવામાં આવ્યો નહોતો.NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, આરોપીની શોધખોળ શરૂદુકાનનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નશાકારક સિરપનો જથ્થો સંઘારવા માટે કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ થતાં જ ગોરવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય આરોપી આકાશસિંહ ઠાકોર પોલીસ પકડથી ફરાર થઈ ગયો છે. વડોદરા SOG અને ગોરવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેમજ આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.આ પણ વાંચો : Ahmedabad News : 5 વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી દબોચ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/3Br4urUQ7rTvzg0yvRtIcHFJSzFltzQsT1qQp3It.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagar: જિલ્લાના તમામ તાલુકામાં ધીરી ધારે મેઘમહેર, ચોમાસુ પાકોને નવજીવન મળતાં ધરતીપુત્રો ઉત્સાહિત</title>
<link>https://surattimes.com/mahisagar-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/mahisagar-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4</guid>
<description><![CDATA[ મહીસાગર જિલ્લામાં હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. જિલ્લાના મુખ્ય વ્યાપારી મથક ગણાતા બાલાસિનોર નગર વિસ્તારમાં બપોરના સમયે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી.મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યુંટૂંકા જ સમયમાં પડેલા ભારે વરસાદને કારણે બાલાસિનોર નગરના મુખ્ય સ્ટેશન રોડ, બજાર વિસ્તાર, અને સોસાયટીના એપ્રોચ રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા પદયાત્રીઓ અને દ્વિચક્રી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બાલાસિનોર નગરમાં ભારે વરસાદની સાથે સાથે મહીસાગર જિલ્લાના અન્ય તમામ તાલુકાઓમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના કડાણા, સંતરામપુર, લુણાવાડા, વીરપુર અને ખાંડપુર સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીરી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.ખેતી માટે આશીર્વાદરૂપ વરસાદલાંબા વિરામ કે સતત વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાભરમાં શરૂ થયેલા આ સાર્વત્રિક ધીમી ધારના વરસાદથી ખેડૂતોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે. ખાસ કરીને ડાંગર, મકાઈ, અને શાકભાજીના પાક માટે આ વરસાદ &#039;અમૃત&#039; સમાન સાબિત થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા છે.આ પણ વાંચો: Surat: ચાની કીટલી પર રિવોલ્વર બતાવી શો-ઓફ કરનાર આશિષ સાકરીયાને લસકાણા પોલીસે દબોચ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/J4fUGC8MwRPo9fRx5S6vWHygmd3EbDn123ruNgFx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ચાની કીટલી પર રિવોલ્વર બતાવી શો&#45;ઓફ કરનાર આશિષ સાકરીયાને લસકાણા પોલીસે દબોચ્યો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%80%E0%AA%9F%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%93%E0%AA%AB-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%B8%E0%AA%95%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%80%E0%AA%9F%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%93%E0%AA%AB-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%B8%E0%AA%95%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતત કડક વલણ અપનાવી રહી છે, ત્યારે લાયસન્સવાળા હથિયારનો ગેરઉપયોગ કરી જાહેર જનતામાં દહેશત અથવા રોફ જમાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સરથાણાના અયોધ્યાચોક સ્થિત યુનિટી ટાવરમાં રહેતો આશિષભાઈ ધનજીભાઈ સાકરીયા નામનો શખ્સ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર લઈને એક ચાની કીટલી પર પહોંચ્યો હતો.જાહેરમાં લાયસન્સવાળા હથિયારનો ગેરઉપયોગઅહીં તેણે પોતાની બંદૂક બહાર કાઢીને જાહેરમાં ડિસ્પ્લે કરી સીન સપાટા કરવાનો અને શો-ઓફ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના કીટલી કે આસપાસ લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયા અને પોલીસ વિભાગ સુધી પહોંચતાં જ ચકચાર મચી ગઈ હતી.જાહેર સ્થળે હથિયારનું પ્રદર્શન કરીને કાયદાના ધજાગરા ઉડાડવાના આ બનાવને સુરત પોલીસે અત્યંત ગંભીરતાથી લીધો હતો. લસકાણા પોલીસ સ્ટેશનની ટીમને આ મામલે ચોક્કસ બાતમી મળતાં જ તેમણે તાત્કાલિક દરોડો પાડીને ગણતરીની મિનિટોમાં જ આરોપી આશિષ સાકરીયાને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીને ઝડપી લીધોપોલીસે આરોપી આશિષ સાકરીયાની અટકાયત કરી તેની પાસેથી 1 લાયસન્સવાળી રિવોલ્વર તેમજ રિવોલ્વરના 2 ફૂટેલા કારતૂસ (ફાયર થયેલા ખોખા) કબજે કર્યા છે. લાયસન્સવાળા હથિયારની શરતોનો ભંગ કરવા બદલ અને જાહેરમાં ભય/રોફ ઊભો કરવા બદલ લસકાણા પોલીસે ગુનો નોંધી આરોપીના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Bharuch: આમોદના નાહિયેર સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં 31 લાખની છેતરપિંડી, અમદાવાદથી સોમપુરા બંધુઓની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/QUYdunIrLZsVUYAIGaknbZPvLUwrJ28MjqZl0ZPp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kalolના દંતાલીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની ફેક્ટરી ઝડપાઈ, પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ</title>
<link>https://surattimes.com/kalol%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/kalol%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%97%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ કલોલ તાલુકાના દંતાલી ગામમાંથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ગેસ રિફિલિંગની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડીને એક મોટો પર્દાફાશ કર્યો છે. કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે સુરક્ષાના પાયાના સાધનો વગર ધમધમતી આ ફેક્ટરી અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દંતાલી સ્થિત સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદે પ્રવૃત્તિ રંગેહાથ ઝડપી પાડી હતી. માનવ જિંદગીને જોખમમાં મૂકીને ચાલી રહેલા આ કાળા કારોબાર પર પોલીસની કડક કાર્યવાહીથી ગેરકાયદે ધંધો કરતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.ઈલેક્ટ્રીક મોટર વડે જોખમી રિફિલિંગ અને મુદ્દામાલ જપ્તપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફેક્ટરીમાં રાંધણ ગેસના મોટા સિલિન્ડરોમાંથી ઈલેક્ટ્રીક મોટરનો ઉપયોગ કરીને અત્યંત જોખમી અને ઘાતક રીતે નાની ગેસ બોટલોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું. સુરક્ષાના કોઈ નિયમોનું પાલન કર્યા વગર આચરવામાં આવતી આ પ્રવૃત્તિથી ગંભીર દુર્ઘટના સર્જાવાનો મોટો ભય રહેલો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નાના-મોટા કૂલ 258 ગેસ સિલિન્ડર, રિફિલિંગ માટે વપરાતી મોટરો તેમજ વાહનો મળીને કુલ રૂપિયા 12.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ત્રણ આરોપીઓ ઝડપાયા અને કાયદેસરની કાર્યવાહીઆ ગેરકાયદેસર કૌભાંડ આચરવા બદલ પોલીસે સ્થળ પરથી જ 3 આરોપીઓને દબોચી લીધા છે અને તેમની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ગેરકાયદેસર ફેક્ટરી ક્યારથી ચાલતી હતી, રાંધણ ગેસના આટલી મોટી સંખ્યામાં સિલિન્ડરો ક્યાંથી લાવવામાં આવતા હતા અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. કલોલ પોલીસે ગેરકાયદેસર ગેસ નેટવર્ક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને આગળની તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/jrTIyZ2UCEp9E1xsD1nKvZIbDeYgAkJywWayvGZ7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 14:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujaratમાં આગામી 7 દિ&amp;apos; હળવાથી મધ્યમ વરસાદની આગાહી: આ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદનું અલર્ટ!</title>
<link>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-7-%E0%AA%A6%E0%AA%BF-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. ચોમાસુ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. મેઘરાજાની આ નવી ઈનિંગના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે ચોમાસુ પાકને પણ મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. હવામાન વિભાગે નાગરિકો અને ખેડૂતોને હવામાન સંબંધિત અપડેટ્સ ધ્યાને રાખીને જરૂરી સાવચેતી રાખવા માટે સૂચના આપી છે.આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદહવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત પૂર્વ તથા દક્ષિણ ગુજરાતના દાહોદ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ અને પવન સાથે મૂસળધાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ ભીતિ રહેલી છે.આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવતઆવતીકાલના હવામાન અંગે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આવતીકાલે ખાસ કરીને તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને સંઘ પ્રદેશ દમણમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સરહદી અને ડુંગરાળ વિસ્તારોમાં સતત વરસતા વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીરની આવક વધી શકે છે. તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવધ રહેવા અને સાવચેતીના પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/htDWOMHyJcIdlic9YTB3tUK6iNJgDwnKtf9M9uIJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara SSG હોસ્પિટલમાં દાઝેલા બાળકને વ્હીલચેર&#45;સ્ટ્રેચર પણ ન મળતા માતા ખોળામાં ઊંચકવા મજબૂર</title>
<link>https://surattimes.com/vadodara-ssg-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%9D%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%9A%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AC%E0%AB%82%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/vadodara-ssg-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%9D%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%9A%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AC%E0%AB%82%E0%AA%B0</guid>
<description><![CDATA[ વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ (SSG) ને &#039;એમ્સ&#039; (AIIMS) કક્ષાની હોસ્પિટલ બનાવવાની મોટી મોટી વાતો વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહીના કારણે એક દાઝેલા બાળક અને તેના પરિવારને અત્યંત કડવો અનુભવ થયો છે. દર્દીઓ માટે ઉત્તમ સુવિધાઓ હોવાના દવાઓ વચ્ચે હોસ્પિટલ કેમ્પસમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સામાન્ય નાગરિકોને કેટલી હદે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેનો આ ઘટનાએ પર્દાફાશ કરી દીધો છે.માતા અને પરિવારની ભારે હાલાકીપ્રાપ્ત વિગતો અનુસાર, આશરે 4થી 5 વર્ષનું એક નાનું માસૂમ બાળક ગંભીર રીતે દાઝી ગયું હતું. આ બાળકને સારવાર અર્થે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જતી વખતે પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. દર્દી માટે વ્હીલચેર કે સ્ટ્રેચરની કોઈ વ્યવસ્થા ન મળતાં લાચાર માતા પોતાના પીડિત બાળકને ગોદમાં ઊંચકીને એક વોર્ડથી બીજા વોર્ડમાં ભટકવા મજબૂર બની હતી. એટલું જ નહીં, બાળકના શરીરે ચાલતી ગ્લુકોઝની બોટલ પણ તેના પરિવારજનોએ હાથમાં પકડીને સાથે ચાલવું પડ્યું હતું.વીડિયો વાયરલ થતાં ઊઠ્યા સવાલોઆ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલમાં વ્હીલચેર અને સ્ટ્રેચર જેવી પાયાની સુવિધાઓ માટે દર્દીના સગાંઓને ફાંફા મારવા પડે તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવી બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીઓ અને પ્રશાસન સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/BOLRr0Oxh0eWTQHkLUoGMvr7PTufI1ZXfyIYBCYR.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad: રાણપુરમાં શ્રાવણના ધોધમાર વરસાદથી વધામણાં</title>
<link>https://surattimes.com/botad-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82</link>
<guid>https://surattimes.com/botad-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82</guid>
<description><![CDATA[ રાણપુર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં ગુરુવારે સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નગરજનો, ખેડૂતો તેમજ પશુપાલકોમાં વરસાદના આગમનથી ખુશીની લહેર જોવા મળી હતી.માત્ર 2થી 3 કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે થોડા સમય માટે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.વરસાદ શરૂ થતાં નાના બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો ઘરની બહાર નીકળી વરસાદમાં ન્હાવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. શહેરમાં વરસાદી માહોલના પગલે ચારે તરફ્ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.બીજી તરફ્ રાણપુર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સમયસર બીજો વરસાદ પડતા વાવેતર કરેલા પાકને જરૂરી પાણી મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદથી પાકને ફયદો થવાની સાથે ખેતીની કામગીરીને પણ વેગ મળવાની શક્યતા છે.સાથે જ વરસાદના કારણે પશુપાલકોમાં પણ રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદથીઘાસચારો તેમજ પાણીની ઉપલબ્ધતા વધવાની આશા સાથે પશુપાલકોને પણ આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે. આમ, રાણપુર શહેર અને તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદે એક તરફ્ રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જી હતી, તો બીજી તરફ્ ખેડૂતો, પશુપાલકો, નગરજનો અને ખાસ કરીને બાળકોમાં વરસાદને લઈને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/gBSgixhpG1AJYXWo4eOxQJdKOLMGyMhdZPQt4pCN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના સિંધુભવન રોડ પર આવેલી ‘ગ્વાલિયા રેસ્ટોરન્ટ’ના ઘેવરમાંથી નીકળ્યો વાળ, ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ!</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%A7%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%A7%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AB%87%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં ખાણી-પીણીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને વધુ એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર આવેલી જાણીતી &#039;ગ્વાલિયા રેસ્ટોરન્ટ&#039;માંથી એક ગ્રાહકે મંગાવેલા ઘેવરમાંથી અણગમતો વાળ નીકળવાની ઘટના બની છે. તહેવારોની સિઝનમાં ખરીદવામાં આવતી મીઠાઈ જેવી ખાધ્યચીજોમાં આ પ્રકારે ગંદકી જોવા મળતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.પાર્સલ ખોલતા જ ઘેવરમાંથી વાળ નીકળ્યોગ્રાહકે ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ઘેવરનું પાર્સલ મંગાવ્યું હતું. જો કે, જ્યારે ઘરે જઈને પાર્સલ ખોલવામાં આવ્યું ત્યારે ઘેવરની અંદરથી વાળ નજરે પડ્યો હતો. આ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો અને તેણે તાત્કાલિક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર તેમજ રેસ્ટોરન્ટના સ્ટાફને મોકલીને વિરોધ નોંધાવ્યો હતો, જે ભારે વાયરલ થયો છે.ખોરાકની ગુણવત્તા સામે ગંભીર સવાલોમામલો વિવાદમાં આવતા રેસ્ટોરન્ટના સ્ટાફે પણ ઘેવરમાંથી વાળ નીકળ્યા હોવાની વાત આખરે સ્વીકારી લીધી હતી. જો કે, આ ઘટના બાદ શહેરીજનો અને ખાધ્યરસિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે પ્રખ્યાત અને મોંઘી રેસ્ટોરન્ટો દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કેવું ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવે છે. તંત્ર દ્વારા આવી બેદરકાર હોટલ-રેસ્ટોરન્ટો સામે કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/zLLNy7QYhI9DQSAeaZON8VTcgyfR5jLhzqSNiI7Y.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraમાં ગોરવા નર્મદા નગરી નજીકથી SOGની ટીમે રૂ.20 લાખથી વધુનો કફ સિરપનો જથ્થો કર્યો જપ્ત</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-sog%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8220-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%AB-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-sog%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8220-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%AB-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા શહેરમાં ગેરકાયદેસર અને નશીલા પદાર્થોના વેચાણ સામે એસઓજી (SOG - સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. SOG ની ટીમે ગુપ્ત બાતમીના આધારે ગોરવા વિસ્તારમાં આવેલી નર્મદા નગરી નજીક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં નશીલી કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજેપોલીસે સ્થળ પરથી કફ સિરપની કુલ 16 પેટીઓ જપ્ત કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કફ સિરપના જથ્થાની કિંમત રૂપિયા 20 લાખથી પણ વધુ અંકાય છે. SOG ની આ ત્વરિત અને સગીર કાર્યવાહીના પગલે વડોદરામાં નશાકારક કફ સિરપનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરી કરતા અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસે આગળની તપાસ હાથ ધરીઆટલી મોટી માત્રામાં કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં SOG પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. નશા તરીકે ઉપયોગમાં લેવાતી આવી દવાઓના નેટવર્કને બુધ્ધિપૂર્વક પર્દાફાશ કરવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/heLWI9Zgd20Wso644T1SHiEl2m7YMN7sJWT4U0As.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન: ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસ વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%80%E0%AA%AA-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%80%E0%AA%AA-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ અરબી સમુદ્રમાં સર્જાયેલા ભારે ડીપ ડિપ્રેશન અને તેની સાથે અન્ય 4 મળીને એકસાથે કુલ 5 વરસાદી સિસ્ટમ કાર્યરત થતાં આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામી રહેશે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આ મજબૂત વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદી ઝાપટાંખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળશે. જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે વરસાદઆ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની ગતિ પણ તેજ રહેશે. વરસાદી સિસ્ટમ અત્યંત મજબૂત હોવાના કારણે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ચોમાસું પૂરેપૂરું જામશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત  આ પણ વાંચો    :    Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/qKsQER2EisBy8klxTsgBDHL4hPeyDmGjG361pUah.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhota Udepur: GRD અને હોમગાર્ડ્સ માટે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો</title>
<link>https://surattimes.com/chhota-udepur-grd-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/chhota-udepur-grd-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હૉલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ હતી. જે પ્રસંગે GRD અને હોમગાર્ડ્સના ભાઈઓ-બહેનો માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 (POSHAct) વિષયક વિશેષ કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હીનાબેન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી વિહાંગ સેવક દ્વારા કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, તેમના બંધારણીય અધિકારો અને કાયદાકીય જોગવાઈ અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત જવાનોને એક વિશેષ શોર્ટ ફ્લ્મિ દર્શાવીને કાર્યસ્થળે થતી સતામણીના સ્વરૂપો, સંબંધિત કાયદાકીય કલમો તથા ફ્રિયાદ નિવારણ વ્યવસ્થા વિશે વિસ્તૃત છણાવટ કરાઇ હતી. અંતે લાભાર્થીને કુલ રૂ. 1.10 લાખની સહાયના મંજૂરી હુકમો અને દીકરી વધામણાં કિટનું વિતરણ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/AZ5a7FQdobi08C6Cp4zLdFO452uEzSVvPeCLPVHP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhota Udepur: રંગપુર&#45;ચિસાડિયા રેલવેબ્રિજની જોખમી એંગલો બહાર ઉપસી આવી</title>
<link>https://surattimes.com/chhota-udepur-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE%E0%AB%80-%E0%AA%8F%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/chhota-udepur-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE%E0%AB%80-%E0%AA%8F%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા મહત્વપૂર્ણ ને. હા.નં.56 પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર-ચિસાડિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજની હાલત અત્યંત બિસમાર થતાં દુર્ઘટનાનું જોખમ ઊભું થયું છે. 15 દિવસથી બ્રિજ પર જોખમી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જ્યારે કમરતોડ ખાડાઓથી વાહનચાલકો પરેશાન થાય છે.ને. હા.56 પર આવેલા ચિસાડિયા રેલવે ઓવરબ્રિજ પર સળિયા અને લોખંડની એંગલો સાપની જેમ બહાર નીકળી આવી છે. બ્રિજની પાળીઓ ઉપર પણ મોટી તિરાડો જોવા મળે છે. જે ગમે ત્યારે મોટી હોનારતને નોતરી શકે છે. પરંતુ અધિકારીઓ માત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. જ્યારે જાહેર જગ્યા ઉપર ઊભી થયેલી આ સમસ્યા અંગે કોઈને રસ નથી. બ્રિજ પર મોટા ખાડા પડયાં છે. તૂટેલી એંગલો રસ્તા પર આવવાથી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે અવરજવર કરતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ધોરણે બેરિકેડ ગોઠવીને બહાર નીકળી આવેલી જોખમી એંગલોને કોર્ડન કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે,15 દિવસથી આ ખરાબ હાલત હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/tEkjBVFrx48cc8Il14Gpx2uTOHtSBQpCKOh1t7Ca.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ઉમરપાડામાં તિરંગા યાત્રા : ઝરપણ, બિલવાણ ગામે બીસીયુ પ્લાન્ટ, આંગણવાડીનું લોકાર્પણ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AC%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF%E0%AB%81-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AC%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF%E0%AB%81-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3</guid>
<description><![CDATA[ કીમ : ઉમરપાડા તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડામાં ભવ્ય તિરંગા યાત્રા તેમજ વિકાસના વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. ઉમરપાડાની વનરાજ હાઇસ્કૂલથી શરૂ કરીને મુખ્ય બજાર સુધી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. ધારાસભ્યએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ સાથે ઉમરપાડા તાલુકાના બિલવાણ ગામે આવેલી બિલવાણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ઝરપણ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે નવા બીસીયુ પ્લાન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. આ નવી સુવિધાથી પશુપાલકોના દૂધનો બગાડ થતો અટકાવી શકાશે તેવો ઉદ્દશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઝરપણ ગામે રૂપિયા 15 લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર-2 ના મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/Kqvc3vTwU64naLfVl5iViu8XlNXWSwSthCuZNYqy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 04:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vyara: 1000 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ</title>
<link>https://surattimes.com/vyara-1000-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C</link>
<guid>https://surattimes.com/vyara-1000-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C</guid>
<description><![CDATA[ તાપી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં 23 હજારથી વધુ લોકોએ જોડાતા સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાયું હતું. રાષ્ટ્રધ્વજ માત્ર એક કાપડનો ટુકડો નથી પરંતુ આપણા બધાની એકતા, અહિંસા અને આઝાદીનું પ્રતિક છે તેવી દેશભકિતની ભાવના સાથે હજારો હાથોએ રાષ્ટ્રધ્વજને ગર્વભેર ઝીલ્યો હતો.વંદે માતરમ્ની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત તાપી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વ્યારા આજે દેશભકિતના રંગે રંગાયું છે, વ્યારા જ નહીં તાપી જિલ્લાના તમામ નાગરીકોની સહભાગીદારી અહીં નજરે પડી રહી છે ત્યારે આપણી સૌની એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજયમંત્રી ડો.જયરામભાઇ ગામીતે પણ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત તમામ જનમેદનીને જોતા કહ્યું કે એકતા જ આપણી સાચી તાકત છે, એકતાથી બધું જ શક્ય બને છે. વ્યારાના ઉનાઇ નાકાના સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસસ્ટેન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી. દેશભકિતના રંગે રંગાઇએ, તિરંગાના સંગે જોડાઇએ ના નારા સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગની અભૂતપૂર્વ સહભાગીદારી જોવા મળી હતી. નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો, કલાકારો,નિવૃત્ત સૈનિકો, મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇને ઉત્સાહભેર જોડાયા હતા.તિરંગા યાત્રા દરમિયાન શિસ્તબધ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડેસવાર દળ અને રાષ્ટ્રભકિતના સૂરો રેલાવતી બેન્ડ પાર્ટીએ આખી યાત્રામાં અનેરો ભવ્ય રંગ પૂર્યો હતો. યાત્રા મુખ્ય બજારમાંથી પસાર થતા જ નગરજનોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. 1000 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો, યાત્રા દરમિયાન રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજી અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. અંતે સામુહિક વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન જન ગણ મનનું ભાવપૂર્ણ ગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર દેશભકિતના ગીતો, નારાઓથી ગુંજી ઉઠતા દેશભકિતમાં લીન બન્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/kIxK8NOjX5KIzdVmWUyAQhnmSyFX8FYWARCivZGr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 04:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bayad: બાયડમાં સ્વાતંત્ર્યદિન પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ</title>
<link>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ બાયડ : 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બાયડ નગરપાલિકા અને તક્ષશિલા વિદ્યા કેમ્પસ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ભારતમાતા, રાણી લક્ષ્મીબાઈ અને ઐતિહાસિક પાત્રો ભજવી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે બાયડ નગરપાલિકા પ્રમુખ જિતેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ, તક્ષશિલા વિદ્યાલય બાયડના મેનેજિંગ ટ્રસ્ટી અને લાયન્સ પ્રમુખ અતુલભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર ધૈર્યભાઈ પટેલ સહિત તમામ કોર્પોરેટર, શહેર ભાજપ સંગઠન પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, શિક્ષકગણ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી યાત્રાને પ્રોત્સાહિત કરી હતી. સમગ્ર માર્ગ પર નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/lwQku8e7nbmX6EfsYG4aqmYqtpEHnehmlJB1WYaA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Himatnagar: વિજયનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા</title>
<link>https://surattimes.com/himatnagar-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%A4-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/himatnagar-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%A4-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE</guid>
<description><![CDATA[ વિજયનગરઃ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વિજયનગર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં વિજયનગર વહીવટી તંત્ર, શાળા-કોલેજ, ITI, NCCઅને NSSના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ્ જોડાયા હતા. ઉપરાંત પૂર્વ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, ભાજપ વિજયનગરના પ્રમુખ ડૉ. પરેશ પટેલ, પ્રભારી અશોકભાઈ જોશી, જિલ્લા મહામંત્રી કિસાન મોરચાધીરજભાઈ પટેલ, જિલ્લા સભ્યો હરીશભાઈ પટેલ સહિતના જોડાયાહતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/14/eKuCqsxnKOsCUYRhEjHAscPR2D48yHL8aZxv1rCg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 14 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં રાત્રે એક વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ પ્રદેશો માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે અલગ-અલગ એલર્ટ આપવામાં આવ્યા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા સરહદી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. પાટણ,મહેસાણા અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા જિલ્લાઓ તેમજ મધ્ય-દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જેવા કે ભાવનગર,ભરૂચ,સુરત,તાપી,નવસારી,વલસાડ અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.રાજ્યના મધ્ય ભાગો જેમાં અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,પંચમહાલ,દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવનાઆ ઉપરાંત કચ્છ પ્રદેશ તેમજ સૌરાષ્ટ્રના મોરબી,સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર,અમરેલી અને ગીર સોમનાથ જેવા મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં ભારે ઝાપટાં પડી શકે છે.પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓને ગ્રીન ઝોન તરીકે દર્શાવવામાં આવ્યા છે.આ વિસ્તારોમાં હાલમાં હવામાન સામાન્ય અથવા હળવા ઝાપટાં પૂરતું સીમિત રહેશે અને કોઈ મોટો ખતરો કે એલર્ટ નથી.તંત્ર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને એલર્ટ મોડ પર રહેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ વાંચો 20 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/MLFThqhYSSFXNoxYCWe4flqzKFrmlkULW7YP7v2M.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 23:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં બાળ ભિક્ષાવૃત્તિ સામે મહિલા સેલની મોટી કાર્યવાહી, 3 બાળકોનું રેસ્ક્યુ કરાયું</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-3-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-3-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાંથી બાળ ભિક્ષાવૃત્તિની બદીને નાબૂદ કરવાના સ્પષ્ટ લક્ષ્યાંક સાથે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન જાહેર રસ્તાઓ પર ભીખ માંગી રહેલા 3 નિર્દોષ બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુક્ત કરાવવામાં આવેલા બાળકોમાં 12 વર્ષની બાળકી, 7 વર્ષની બાળકી અને 2 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ થાય છે. મહિલા સેલની આ સરાહનીય કામગીરીથી શહેરમાં સનસનાટી મચી ગઈ છે.માનવ તસ્કરી અને ડ્રગ્સ પેડલિંગની આશંકાબાળકોને બળજબરીથી કે કોઈ ગેરકાયદેસર ગિરોહ દ્વારા ભીખ માંગવા મજબૂર કરાતા હતા કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, આ ઘટના પાછળ માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) કે ડ્રગ્સ પેડલિંગ જેવી ગંભીર પ્રવૃત્તિઓ સંકળાયેલી છે કે નહીં તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કરાયેલા તમામ બાળકોની ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) ના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે તેમજ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર પણ પૂરી પાડવામાં આવી છે.બાળકોના પુનર્વસન, શિક્ષણ અને આરોગ્ય માટે AMC સાથે કરાશે સંકલનમહિલા સેલ દ્વારા માત્ર બાળકોને મુક્ત કરાવીને કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને પુનર્વસન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. આ બાળકોને યોગ્ય પોષણ, આરોગ્ય વિષયક સુવિધાઓ અને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી આ બાળકો ફરી ક્યારેય ભિક્ષાવૃત્તિના દલદલમાં ન ધકેલાય.આ પણ વાંચો : Surendranagarના ધ્રાંગધ્રામાં SOG ની કાર્યવાહી, જેસડા ગામેથી નકલી MBBS ડોક્ટર ઝડપાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/gHkJRJ4Rqp8VjI4gVctiz9NRgTa6Fe23tjGytRcN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 23:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News : શિનોર પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, ખેડૂતોમાં ખુશી</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%A4-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%81%E0%AA%B6%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%A4-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%81%E0%AA%B6%E0%AB%80</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં હવામાનમાં આવેલા પલટા સાથે મેઘરાજાની સતત મહેરબાની જોવા મળી રહી છે. વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર પંથકમાં વરસાદનું આગમન થયું હતું, જેનાથી સ્થાનિકોને બફારામાંથી રાહત મળી છે.સાધલી, માલપુર અને સેગવા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદશિનોર તાલુકાના સાધલી, માલપુર, સેગવા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીથી મધ્યમ ધારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આજના વરસાદ સાથે જ શિનોર પંથકમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 30.5 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે.સોના જેવા ખેતીલાયક વરસાદથી શિનોરના ખેડૂતોમાં આનંદનો ગરબાટલાંબા સમયની રાહ જોયા બાદ વરસી રહેલો આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આ ખેતીલાયક વરસાદ વરસતા જ પાકને નવું જીવનદાન મળ્યું છે. મોલને જરૂરી એવું પાણી મળી જતાં શિનોર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને આગામી દિવસોમાં સારો પાક થવાની આશા વધી ગઈ છે.આ પણ વાંચો : Ahmedabadમાં સ્ટ્રીટલાઈટ મુદ્દે તંત્રને ટકોર, ‘ફરિયાદ આવે પછી નહીં, પહેલાંથી લાઈટો ચાલુ રાખો’ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/JwQvzBmsgmC909SE0bDXEJ6NQ26pV9OX5pLy4W72.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 18:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkantha News: ઈડરની હસનપુરા શાળામાં ભોજનમાંથી મૃત ગરોળી મળવાના કેસમાં શિક્ષક સસ્પેન્ડ</title>
<link>https://surattimes.com/sabarkantha-news-%E0%AA%88%E0%AA%A1%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B8%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/sabarkantha-news-%E0%AA%88%E0%AA%A1%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B8%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</guid>
<description><![CDATA[ ઈડર તાલુકાના હસનપુરા સ્થિત પ્રાથમિક શાળામાં પોષણ યોજના હેઠળ પીરસવામાં આવેલા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવવાની અને ત્યારબાદ ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવતા જ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે.આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે પોષણ યોજના સાથે જોડાયેલા 3 કર્મચારીઓને ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે.શાળાના શિક્ષક સસ્પેન્ડ, રસોઈયા સહિત 3 કર્મચારી ફરજમુક્તફુડ પોઈઝનિંગની આ ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ ઘોર બેદરકારી દાખવનાર પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક અનિલાબેન સુથારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.શિક્ષક સામે લેવાયેલા આ કડક પગલાના કારણે શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ ઉપરાંત, ભોજન બનાવવામાં લાપરવાહી બદલ પોષણ યોજનાના રસોઈયા જમીલાબેન બી.બલોચ અને મદદનીશ સુગરાબેન એ.સંઘી સહિત કુલ 3 કર્મચારીઓને સેવાઓમાંથી તુરંત જ ફરજમુક્ત કરાયા છે.તમામ બાળકો સુરક્ષિત હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈભોજન આરોગવાથી અસરગ્રસ્ત થયેલા તમામ 36 બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તબીબોની સમયસરની સારવાર બાદ હાલ તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.આ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ 1200 જેટલા પીએમ પોષણ કેન્દ્રોમાં તાકીદે તપાસ હાથ ધરવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.આ સાથે જ તંત્ર દ્વારા તમામ શાળાઓ માટે કડક સૂચના જારી કરવામાં આવી છે કે હવેથી બાળકોને ભોજન પીરસતા પહેલા શાળાના આચાર્ય અથવા કોઈ શિક્ષકે ભોજનનું ગુણવત્તા ચકાસણી માટે ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે.આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/JGdKxrsUsT0zr5VnRwlwd6d2qWbU6tChsW7ALsqP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 18:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં સ્ટ્રીટલાઈટ મુદ્દે તંત્રને ટકોર, ‘ફરિયાદ આવે પછી નહીં, પહેલાંથી લાઈટો ચાલુ રાખો’</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેવાની નાગરિકોની ફરિયાદો સતત સામે આવી રહી છે. રસ્તાઓ પર અંધારપટ છવાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંધ સ્ટ્રીટલાઈટોના મુદ્દાને ગંભીરતાથી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મટિરિયલ કમિટીના ચેરમેને તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા કડક સૂચનાઓ આપી હતી.ધાર્મિક તહેવારોમાં લાઈટો બંધ ન રહેવી જોઈએ: અધિકારીઓને તાકીદઆગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને મટિરિયલ કમિટીના ચેરમેને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તહેવારો દરમિયાન શહેરમાં ક્યાંય પણ લાઈટો બંધ હોવાની ફરિયાદ મળવી જોઈએ નહીં. તેમણે અધિકારીઓને ટાંકતા જણાવ્યું હતું કે, &quot;કોઈ નાગરિક ફરિયાદ કરે અને પછી લાઈટો ચાલુ કરીએ એવું વલણ ચલાવી લેવાશે નહીં.&quot; ફરિયાદ આવ્યા વગર જ તમામ સ્ટ્રીટલાઈટો પૂર્વવત ચાલુ રહે તે માટે અગાઉથી જ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા કર્મચારીઓને આદેશશહેરમાં કોઈ પણ સ્થળે લાઈટો બંધ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ટેકનિકલ કર્મચારીઓને 24 કલાક (રાઉન્ડ ધ ક્લોક) સતર્ક રહીને કામગીરી કરવાના સૂચનો આપવામાં આવ્યા છે. લાઈટ બંધ થવાના કિસ્સામાં ત્વરિત રિપેરિંગ થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રને રાઉન્ડ ધ ક્લોક એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.આ પણ વાંચો : Amreli News : સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કપાસ-મગફળીના પાકને ફાયદો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/ApIbptqHQ9aA0kP8iNyAcSgo6Ik5IFuBOACwRlGP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 18:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર પાસે ખાનગી સ્કૂલ બસની અડફેટે 18 વર્ષીય યુવકનું કરૂણ મોત</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-18-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-18-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત દર્દનાક અને કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. પાંડેસરા સ્થિત દક્ષેશ્વર મંદિર પાસેથી પસાર થઈ રહેલા 18 વર્ષીય આલોક કુમાર નામના યુવકને એક ખાનગી સ્કૂલ બસે ભયાનક અડફેટે લીધો હતો. સ્કૂલ બસની ટક્કર એટલી જોરદાર હતી કે આલોક કુમાર રસ્તા પર ફેંકાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું.18 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોતઆ સમગ્ર ઘટનાના કાળજા કંપાવી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે પુરપાટ ઝડપે આવી રહેલી સ્કૂલ બસે યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ પાંડેસરા પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં અરેરાટીમાત્ર 18 વર્ષની નાની વયે આશાસ્પદ પુત્ર આલોક કુમારનું અકસ્માતમાં કરૂણ મોત થતાં તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને ભારે આક્રંદ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે સ્કૂલ બસના ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ પીડિત પરિવારે બેદરકાર બસ ચાલક સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને તેમને યોગ્ય ન્યાય મળે તેવી આક્રોશભરી માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/ynjNMnOkclp4UacqQWHFkDq8SMu9StuzioGBFKeu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 15:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12%E0%AA%A5%E0%AB%80-3-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12%E0%AA%A5%E0%AB%80-3-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   1.   Sukhbir Singh Badal News: પંજાબના ભૂતપૂર્વ DyCM સુખબીર સિંહ બાદલ પર હુમલો   2. UK PM Advisor: ભારતીય મૂળના Gautam Rangarajan બન્યા યુકેના વડાપ્રધાનના ખાસ સલાહકાર  3. RG કર કેસમાં મોટી સફળતા, TMCના ભૂતપૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ  4. 43 વર્ષ જૂની આ ફિલ્મે શ્રીદેવીને રાતોરાત બનાવી સુપરસ્ટાર! છતાં કેમ આજીવન આ મૂવીને કોસતી રહી લેડી સુપરસ્ટાર?  5. Gujaratમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી: મહીસાગર, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ  6. Gautam Gambhirની નોકરી ખતરામાં...? સતત હાર અને આલોચના વચ્ચે BCCIનું ચોંકાવનારું વલણ!  7. Parliament Monsoon Session 2026: સરકાર ચર્ચા માટે તૈયાર હતી, વિપક્ષ ભાગી રહ્યું હતુ, સંસદ સત્ર પૂર્ણ થતા બોલ્યા કિરેન રિજિજુ  8. ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા  9. Suratના કીમ પોલીસ મથકના PI પી.સી. સરવૈયા સસ્પેન્ડ, SMCના દરોડા બાદ રાજ્ય પોલીસ વડાએ લીધા આકરા પગલાં  10. Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ, રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/AhhX7ICXX694QE9TOYHJ0xSPKRMO8sQZx3ICrDV5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા</title>
<link>https://surattimes.com/acb-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-356-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-24-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/acb-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-356-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-24-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ આણંદના પૂર્વ અધિક કલેક્ટર અને સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત  ના કેસમાં વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની સંયુક્ત કાર્યવાહી અંતર્ગત શહેરના શેલા વિસ્તારમાં આવેલા તેમના બહેનના ઘરેથી કેતકી વ્યાસની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને આગળની તપાસ માટે એસીબીને સોંપ્યા છે.તત્કાલીન નિવાસી કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ એસીબીના નાયબ નિયામક હરેષ મેવાડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેતકી વ્યાસ સામેની ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી નામેંજૂર કર્યા બાદ આ એક્શન લેવાયા છે. વર્ષ 2023માં આણંદના તત્કાલીન નિવાસી કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ હતી. કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ એટલે કે રૂ. 3.56 કરોડની બેનામી સંપત્તિ એસીબીની તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ એટલે કે રૂ. 3.56 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. વર્ષ 2001ની બેચમાં જોડાયેલા અને 2005માં કલેક્ટર બનેલા કેતકી વ્યાસને 2012 થી 2023 દરમિયાન પગાર પેટે રૂ. 78 લાખ મળ્યા હતા, જેની સામે તેમની પાસે રૂ. 5.17 કરોડથી વધુની સંપત્તિ અને રોકાણો સામે આવ્યા છે.નાણાં છુપાવવા માટે પરિવારના 24 બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા તપાસમાં સામે આવ્યું છે કે તેમણે આ નાણાં છુપાવવા માટે પરિવારના 24 બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા હતા. પિતાની કર્મકાંડની આવક વધુ બતાવીને ગેરકાયદે સંપત્તિ છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. હાલમાં બોડકદેવ સ્થિત &#039;શિવાલિક લેગસી&#039; ખાતે આવેલા તેમના નિવાસસ્થાને એસીબીની તપાસ ચાલુ છે. એસીબી હવે કોર્ટમાંથી કેતકી વ્યાસના રિમાન્ડ મેળવી તેમના પતિ ભાસ્કર વ્યાસ જેઓ DySP છે અને અન્ય સગાંઓના નામે કરેલા રોકાણો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરશે.  આ પણ વાંચો :  Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/W9dzQV3LwR1qqyIgh5S3kna2shq8Cx4MrxZUaPk7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના કીમ પોલીસ મથકના PI પી.સી. સરવૈયા સસ્પેન્ડ, SMCના દરોડા બાદ રાજ્ય પોલીસ વડાએ લીધા આકરા પગલાં</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%A5%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-pi-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-smc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%86%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%A5%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE-pi-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-smc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%86%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82</guid>
<description><![CDATA[ સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. કીમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.સી. સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા કરવામાં આવ્યો છે. ગત 22 જૂનના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડીને રૂ.19 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન SMC એ વાહનો સહિત કુલ રૂ.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.3 આરોપીઓ ઝડપાયા, 13 હજુ પણ વોન્ટેડSMCના દરોડા દરમિયાન સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 13 જેટલા બુટલેગરો અને સંડોવાયેલા શખ્સો વોન્ટેડ જાહેર કરાયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહેતા તેમજ SMC ના દરોડા બાદ કીમ પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા.ફરજમાં બેદરકારી અને નિષ્ક્રિયતા બદલ કડક એક્શનપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેવા અને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ DGP કચેરી દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. PI પી.સી. સરવૈયા પર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરીને તેમને મોકલી આપવામાં આવેલા સસ્પેન્શન ઓર્ડરથી સમગ્ર સુરત ગ્રામ્ય પોલીસ તંત્રમાં અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/GgPpTKy57ut5nAp08SFfQv5n16MzAp3wsf4CLiho.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotના ઉપલેટામાં લાખોના ખર્ચે બનાવેલો ગેટ મોડી રાત્રે તોડી પડાયો, નવો પ્રવેશદ્વાર બનાવવા ઠરાવ પસાર કરાતાં વિરોધ!</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AA%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%97%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AA%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની અજબ-ગજબ કામગીરી સામે આવી છે. ઉપલેટાના કોલકી રોડ પર આવેલા મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પર નગરપાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રે અચાનક &#039;બાબાનું બુલડોઝર&#039; ફેરવી દેવામાં આવ્યું હતું. પાલિકાની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ ગેટનું ડીમોલેશન હાથ ધરીને તેને સંપૂર્ણપણે તોડી પાડ્યો હતો. અંધારાના પટમાં હાથ ધરાયેલી આ કામગીરીને લઈને સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે આશ્ચર્ય સાથે ચર્ચા જાગી છે.બનેલો ગેટ તોડી નવા ગેટ માટે ઠરાવઆ ગેટ જ્યારે બનાવવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે એ જ ગેટને તોડી પાડીને અન્ય જગ્યાએ નવો ગેટ બનાવવા માટે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરાયો હોવાની વિગતો સામે આવી છે. લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ગેટને આ રીતે તોડી પાડતાં નગરપાલિકાની આયોજન વગરની કામગીરી અને બુદ્ધિના પ્રદર્શન સામે શહેરીજનોમાં ભારે વિરોધ અને સવાલો ઉભા થયા છે.તંત્રની નીતિ સામે પ્રજામાં વ્યાપક રોષજ્યારે આ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે શું તંત્રને ભવિષ્યના આયોજન કે ટ્રાફિકની સ્થિતિ અંગે ભાન નહોતું? તેવો વેધક પ્રશ્ન સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. પ્રજાના પરસેવાના નાણાંનો આ રીતે ગેરઉપયોગ કરીને પહેલા લાખોનો ખર્ચ કરવો અને બાદમાં તેને તોડીને ફરી નવો ગેટ બનાવવાનો નિર્ણય તંત્રની લાલિયાવાડી છતી કરે છે. નગરપાલિકાના આ અણધડ વહીવટ સામે ઉપલેટાના સ્થાનિકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/lX24alCLDJBgQaZp1nMXTDtaG1gdMX2PG03Ik9y5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 13:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kalol નજીક ONGC પ્લાન્ટમાં લાગી રૌદ્ર આગ: ધમાસણા પાસે ગેધરિંગ સ્ટેશનમાં જ્વાળાઓ ઊઠી</title>
<link>https://surattimes.com/kalol-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-ongc-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%97-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AB%87%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93-%E0%AA%8A%E0%AA%A0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/kalol-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-ongc-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%97-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AB%87%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93-%E0%AA%8A%E0%AA%A0%E0%AB%80</guid>
<description><![CDATA[ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કલોલ નજીક આવેલા ધમાસણા ગામ પાસે ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) ના જીજીએસ (GGS - ગેધરિંગ સ્ટેશન) માં વહેલી સવારે અચાનક જ ભીષણ આગ ભબકી ઊઠી હતી. ઓઈલ અને ગેસ પ્રોસેસિંગ યુનિટમાં એકાએક આગ લાગતાં જ પ્લાન્ટમાં હાજર કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ફેલાયાસવારના સમયે કોઈ અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક આગના કારણે સમગ્ર વિસ્તારમાં અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ધુમાડાના ગૂંચળા કિલોમીટરો દૂર દૂર સુધી સ્પષ્ટપણે જોઈ શકાતા હતા, જેના કારણે આસપાસના ગામડાઓના રહીશોમાં પણ ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો.ONGC ની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે, આગ પર કાબૂ મેળવવા કવાયતઆગ લાગવાની જાણ થતાં જ ONGC નો પોતાના વિશેષ ફાયર બ્રિગેડનો કાફલો અને ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઓઈલ અને ગેસ લાઈન હોવાથી આગ વધુ ન પ્રસરે તે માટે કેમિકલ ફોમ અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટેની સઘન કવાયત હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી, જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/j7wlABCNsQGXX52VhsWqCoT1vbvCzA0dgBWM1dtx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anandના ઉમરેઠમાં મેઘરાજાની પધરામણી: અસહ્ય બફારા અને ગરમી વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટું</title>
<link>https://surattimes.com/anand%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%A0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/anand%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%A0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ટૂંકા સમયમાં પડેલા વરસાદી ઝાપટાંના કારણે ઉમરેઠ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાઓ સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા અને માર્ગો પર પાણી વહેતા થયા હતા.અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી નાગરિકોને રાહતછેલ્લા કેટલાક સમયથી ઉમરેઠ અને સમગ્ર આણંદ પંથકમાં આકરો તડકો, ગરમી અને ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો, જેનાથી સ્થાનિક લોકો ભારે ત્રસ્ત થઈ ગયા હતા. જોકે, અચાનક મેઘરાજાની પધરામણી થતાં આકાશમાંથી વરસેલી અમૃતધારાથી સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ભારે બફારા બાદ વરસાદ પડતાં જ સ્થાનિક નાગરિકોએ મોટી રાહત અનુભવી છે.રોડ-રસ્તાઓ ભીના થતાં વાહનચાલકો ખુશાલવરસાદી પાણીના પગલે મુખ્ય માર્ગો ભીના થઈ જતાં ધૂળની ડમરીઓ શાંત થઈ હતી અને વાતાવરણ ભક્તિમય તથા આહલાદક બની ગયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ વરસેલા આ વરસાદથી માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ ખેડૂત આલમમાં પણ ખુશીની લહેર દોડી ગઈ છે. પંથકમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/SVCHD5NgkBqEM9DpPcT8wHCs7vhBJFAXrD5A7XTG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live  :  બે દિવસ અતિભારે વરસાદનું એલર્ટ</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/F5xj6JeMOVtcAoIRoPpM5qMsOZVY3x2WBYT9nLAv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 08:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય: આગામી 48 કલાક અતિભારે વરસાદનું રેડ એલર્ટ</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-48-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-48-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની ઋતુ ફરી એકવાર સંપૂર્ણ મિજાજમાં આવી ગઈ છે. હવામાન ક્ષેત્રે થયેલી તાજી માહિતી મુજબ, હાલમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે. વરસાદી આફતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ સાથે સૂચના આપી દેવામાં આવી છે.ગાજવીજ સાથે  વરસાદ મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વાદળગર્જના સાથે વરસાદ વરસશે. મધ્ય ગુજરાતમાં પણ ચેતવણીઆ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના મહીસાગર, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને છોટાઉદેપુરમાં પણ વિરામ બાદ મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.રાત્રે આણંદમાં જોરદાર વરસાદબીજી તરફ, આણંદ જિલ્લામાં એક સપ્તાહના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલા તોફાની વરસાદના કારણે આણંદના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક પડેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક રહીશો તથા ખેડૂતોમાં ભારે આનંદની લહેર જોવા મળી રહી છે. આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/wToDZ4vjhf3fTX3y8vWKJze2F3K1xs9dPD4iUIs9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 08:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad: ઉમરગામ એમએમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શેઠ દંપતી દ્વારા 1 લાખની સહાય</title>
<link>https://surattimes.com/valsad-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%AE%E0%AA%8F%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A0-%E0%AA%A6%E0%AA%82%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-1-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/valsad-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%AE%E0%AA%8F%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A0-%E0%AA%A6%E0%AA%82%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-1-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF</guid>
<description><![CDATA[ ઉમરગામ : તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અનેક પરિવારોને નુકસાન થયું હતું. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય અને તેઓ પોતાની શૈક્ષણિક સફર નિર્વિઘ્ને આગળ ધપાવી શકે તેવા ઉદ્દેશથી ઉમરગામ એમ એમ હાઈસ્કુલની મિહિરભાઈ શેઠ તથા તેમના ધર્મપત્ની અવનીબેન શેઠે બુધવારે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મિહિરભાઈ શેઠ તથા અવનીબેન શેઠ દ્વારા તાજેતરના પૂરથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયરૂપે કુલ રૂ. 1,00,000ની રોકડ સહાય અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ બારી, મંત્રી ઉલ્હાસભાઈ ટંડેલ, ખજાનચી બંકિમભાઈ શાહ, શાળાના આચાર્ય અલ્પેશકુમાર પટેલ, સહ આચાર્યા જેસલબેન શાહ, પ્રાથમિક વિભાગના સુપરવાઈઝર પ્રસાદ સર તથા શૈક્ષણિક સ્ટાફ્ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/yjQbX3PDRN6quZvd3bioYXxEQHqUqglj5bqr1fgD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: વોલીબોલ સ્પર્ધામાં હરિયા મલ્ટિ&#45;પર્પઝ સ્કૂલનો ડંકો</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%9D-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%82%E0%AA%95%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%9D-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%82%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%82%E0%AA%95%E0%AB%8B</guid>
<description><![CDATA[ વાપી : 10 ઓગસ્ટ 2026ના રોજ એસજીએફ્આઈ તાલુકા લેવલે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અન્ડર-19 ગર્લ્સ વોલીબોલ ટીમે ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતી લીધુ છે, અને અન્ડર-19 બોય્ઝ વોલીબોલ ટુર્નામેન્ટમાં રનરઅપ રહ્યા છે. શ્રી એલ.જી. હરિયા મલ્ટિ-પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્યું. શાળાના યશસ્વી ખેલાડીઓ અન્ડર 19 ગર્લ્સ ટીમમાં ગરીમા સિંહ, રાગિની યાદવ, સોમ્યા યાદવ, અંશુ શર્મા, ટીના પાંડે, સોનમ શર્મા, શ્રુતિ ત્રિપાઠી, શગુન ધીવર, રિદ્ધિ તિવારી, નંદની સિંહ, કવિતા માલી, અનન્યા તિવારી રહ્યા હતા. જ્યારે અન્ડર -19 બોય્ઝ ટીમમાં શૌર્ય પાઠક, હર્ષ પટેલ, શિવમ યાદવ, યુવરાજસિંહ, ગૌરવ ત્રિપાઠી, મોસાબ મિર્ઝા, નીલ ભાનુશાલી, પીયૂષ રાઠોડ, આસિફ્ ખાન, સક્ષમ ઝાનો સમાવેશ થયો હતો. વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા અને શાળાના આચાર્ય બીન્ની પોલ તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/13/8ivumANlAgCtl1UQBsy0O08nJjRKDbOnVrjSLdRK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kachchh News: રાપરમાં તલાટી અલ્પા પટેલ હયાતીના હક્કની નોંધ પડાવવા એક હજારની લાંચ લેતા પકડાઈ</title>
<link>https://surattimes.com/kachchh-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-%E0%AA%85%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/kachchh-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-%E0%AA%85%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લામાં સરકારી બાબુઓ અને કર્મચારીઓ દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાલઆંખ કરી છે.રાપર તાલુકાના સેલારી ગામ ખાતે ફરજ બજાવતાં મહિલા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશ પટેલ રૂ.1 હજારની લાંચ લેતાં પૂર્વ કચ્છ એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં રંગેહાથ ઝડપાઈ જતાં મહેસૂલી આલમમાં અફરાતફરી મચી ગઈ છે.5 હજાર સુધીની લાંચની માંગણી કરતી હતીફરિયાદી પાસે હયાતીના હક્કની નોંધ પાડવાના કામ બદલ મહિલા તલાટી અલ્પાબેન પટેલે રૂ.1 હજારના ગેરકાયદેસર અવેજ એટલે કે લાંચની માગણી કરી હતી.આ ઉપરાંત,સ્થાનિક ગ્રામજનો અને અરજદારોમાં એવી પણ વ્યાપક ફરિયાદો ઉઠી હતી કે મહિલા તલાટી ગામમાં વિવિધ નોંધો પાડવા,વેરા ભરવા સહિતની મહેસૂલી કામગીરીઓ કરવા માટે પેટે ગેરકાયદેસર રીતે રૂ.200થી લઈને રૂ.5 હજાર સુધીની લાંચની માંગણી કરતી હતી.આ ફરિયાદોના આધારે પૂર્વ કચ્છ એસીબીની ટીમે સતર્કતા દાખવીને એક આયોજિત છટકું ગોઠવ્યું હતું. 1000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે ઝડપીઆ ટ્રેપ દરમિયાન તલાટી અલ્પાબેન પટેલ ફરિયાદી પાસેથી 1000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેઓને રંગેહાથ ઝડપી લીધા હતા.હજુ થોડા દિવસો અગાઉ જ ભુજ ખાતે પણ એક મહેસૂલ તલાટી રૂ.35 હજારની મોટી રકમની લાંચ લેતાં એસીબીના હાથે પકડાયો હતો.કચ્છ જિલ્લામાં સરકારી કચેરીઓમાં ચાલતી લાંચરુશ્વત અંગે લોકમુખે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે એસીબી દ્વારા બેક-ટુ-બેક કરવામાં આવેલી આ સફળ કામગીરીથી ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.એસીબી દ્વારા મહિલા તલાટી સામે ગુનો નોંધીને આગળની ચાર્જશીટ અને કાયદેસરની તપાતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/SV5mldp0SFtpeBxZpFIMLqO94ojuzzsmQeevJ1Lq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે FIBA અંડર 18 એશિયા કપ યોજાશે</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-fiba-%E0%AA%85%E0%AA%82%E0%AA%A1%E0%AA%B0-18-%E0%AA%8F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-fiba-%E0%AA%85%E0%AA%82%E0%AA%A1%E0%AA%B0-18-%E0%AA%8F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%AA-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ રમતગમત ક્ષેત્રે અમદાવાદ શહેરના આંગણે વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.ભારતમાં લાંબા 22 વર્ષના વિરામ બાદ પ્રતિષ્ઠિત FIBA અંડર 18 એશિયા કપ યોજાવા જઈ રહ્યો છે.જેના તમામ મુકાબલાઓ અમદાવાદના અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાશે.આ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ટૂર્નામેન્ટમાં એશિયા ખંડની શ્રેષ્ઠ 16 ટીમો ભાગ લઈ રહી છે જેમને 4 અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશેટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ થાઈલેન્ડ સામે પોતાની તાકાત બતાવવા મેદાનમાં ઉતરશે.ભારતીય ચાહકોની નજર ખાસ કરીને યજમાન ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે.ભારતને ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે.ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 ઓગસ્ટે શક્તિશાળી જાપાન સામેની મેચથી કરશે.ત્યારબાદ ભારતનો બીજો મુકાબલો 16 ઓગસ્ટે કોરિયા સામે અને ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે.ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા આતુરસ્થાનિક પ્રેક્ષકોની હાજરી અને હોમ ગ્રાઉન્ડનો લાભ મેળવીને ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છે.ટૂર્નામેન્ટના શિડ્યુલ મુજબ ગ્રુપ સ્ટેજની રોમાંચક મેચો પૂર્ણ થયા બાદ ક્વાર્ટર ફાઇનલનો તબક્કો 20 ઓગસ્ટથી શરૂ થશે.એશિયાના નવા બાસ્કેટબોલ ચેમ્પિયનનો નિર્ણય 23 ઓગસ્ટે રમાનારી ફાઇનલ મેચ દ્વારા થશે.અમદાવાદ જેવા સ્પોર્ટ્સ હબમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવાથી સ્થાનિક અને દેશના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓને મોટું પ્રોત્સાહન મળશે.આ પણ વાંચોઃ Kheda News: MGVCL કચેરી પર લોકો હલ્લાબોલ કરવા આવતા હોવાની જાણ થતાં જ અધિકારીઓ ગાયબ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/RMA4EOK3qwGfbVMSnlsuSPUQWmnJqTgP23LljZwD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 13 Aug 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dhoraji: સવારે કાકા&#45;કાકીનો આપઘાત, સાંજે સ્મશાનમાં દોણી લઈને ગયેલા ભત્રીજાનું હાર્ટ એટેકથી મોત</title>
<link>https://surattimes.com/dhoraji-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/dhoraji-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ધોરાજી શહેરના જમનાવડ રોડ વિસ્તારમાં રહેતા રાવરાણી પરિવારમાં આજે સવારના સમયે જ એક ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરમાં રહેતા જિતુભાઈ રાવરાણી અને તેમના ધર્મપત્ની મધુભાઈ જિતુભાઈ રાવરાણી નામના દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં દંપતીને સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ધોરાજીમાં રાવરાણી પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડએકસાથે પતિ-પત્નીના આત્મહત્યાના બનાવથી રાવરાણી પરિવાર અને સગાં-સંબંધિઓ પર આઘાતનો વજ્રાઘાત થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો પરિવારની વહારે દોડી આવ્યા હતા. કાકા જિતુભાઈ અને કાકી મધુભાઈના અચાનક નિધન બાદ સાંજના સમયે તેમની અંતિમયાત્રા (સ્મશાનયાત્રા) કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં મૃતક દંપતીનો ભત્રીજો દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી (ઉંમર વર્ષ 41) વિધિ મુજબ કાકા-કાકીની અગ્નિદાહ માટેની દોણી હાથમાં લઈને સ્મશાનગૃહ સુધી પહોંચ્યો હતો.સ્મશાનગૃહમાં જ કરુણ અંતસ્વજનોને ગુમાવવાના ભારે આઘાત અને શોક વચ્ચે સ્મશાનગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી તે જ સમયે ભત્રીજા દીપકભાઈ રાવરાણીને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ સ્મશાનગૃહમાં જ ઢળી પડ્યા હતા. ઉપસ્થિત લોકો કંઈ સમજે કે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમને સીવિયર હાર્ટ એટેક આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેડું ઊડી ગયું હતું. સવારે કાકા-કાકી અને સાંજે ભત્રીજાના મોતથી ધોરાજીમાં રાવરાણી પરિવાર પર કાળનો એવો પંજો વાગ્યો છે કે આખી આસપાસની જનતાના કાળજાં કંપી ગયાં છે.આ પણ વાંચો: Vadodara: તરસાલીમાં જન્મદિવસ જ બન્યો કાળ, સમાધાનના બહાને બોલાવી યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/dSDmfkto41MhlnT0YwRe28rPJhuGTuHzgc0xgZjU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 22:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheda News: MGVCL કચેરી પર લોકો હલ્લાબોલ કરવા આવતા હોવાની જાણ થતાં જ અધિકારીઓ ગાયબ</title>
<link>https://surattimes.com/kheda-news-mgvcl-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC</link>
<guid>https://surattimes.com/kheda-news-mgvcl-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC</guid>
<description><![CDATA[ ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ માં આવેલા સોનીપુરા વિસ્તારના સમસ્ત રહીશોએ વીજ પુરવઠાની ગંભીર સમસ્યાને લઈને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની ટાઉન અને રૂરલ વિભાગીય કચેરીએ ધસી જઈ ભારે હલ્લાબોલ કર્યો હતો.સ્થાનિક રહીશોએ ભેગા થઈને કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને પોતાની માંગણીઓ સંદર્ભે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.વારંવાર વીજળી ખોરવાઈ જવાની સમસ્યાગામલોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે,તેઓ છેલ્લા 50 વર્ષથી નિયમિતપણે શહેરી વિસ્તાર મુજબનું વીજ બિલ ચૂકવે છે છતાં પણ સોનીપુરા ગામને ગ્રામ્ય ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે.વારંવાર વીજળી ખોરવાઈ જવાની સમસ્યા સર્જાય છે પરંતુ જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે ટાઉન અને રૂરલ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળીને છટકવાનો પ્રયાસ કરે છે.સોનીપુરા ગામને તાત્કાલિક કપડવંજ ટાઉન ફીડર સાથે જોડવામાં આવે, વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ છેલ્લા 50 વર્ષ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વીજદર વચ્ચેના તફાવતની ગણતરી કરી તે રકમ પરત સર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લોકોના આક્રોશનો ભોગ બનવાથી અધિકારીઓ ભાગ્યાઆશ્ચર્યની વાત એ છે કે,ગ્રામજનો આવેદનપત્ર આપવા આવવાના છે તેની અગાઉથી જાણ હોવા છતાં લોકોના આક્રોશનો ભોગ બનવાથી બચવા માટે MGVCLના જવાબદાર અધિકારીઓ કચેરીમાંથી ગાયબ થઈ ગયા હતા.અધિકારીઓ આ રીતે ગાયબ થઈ જતાં ગ્રામજનોનો રોષ બેવડાયો હતો અને તેઓએ નાયબ ઈજનેરની ઓફિસ આગળ જ જમીન પર બેસીને ધરણા શરૂ કરી દીધા હતા. સોનીપુરાના રહીશોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની આ વાજબી માંગણીઓ અને વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકના લોકોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે.આ પણ વાંચોઃ Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/pDDE5MjLQfr0L4vmk5yectJQNYfsxExA8Y9eSj6d.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 22:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana News: આવતીકાલે 108 કલાકારોના ડમરુ નાદથી ગુંજશે વડનગર, હાટકેશ્વર મહાદેવ સુધી યોજાશે પદયાત્રા</title>
<link>https://surattimes.com/mehsana-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-108-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%AE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/mehsana-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-108-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%AE%E0%AA%B0%E0%AB%81-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE</guid>
<description><![CDATA[ ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આવતીકાલે 13 ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રવણોત્સવનો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે.સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરુ યાત્રાને પણ પ્રસ્થાન કરાવશે.108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશેવડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે જે સમગ્ર નગરને શિવમય બનાવી દેશે.યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે ત્યાંથી અર્જુન બારી થઈને ભગતના ગલ્લાથી વળીને યાત્રા આગળ વધશે.ત્યારબાદ જુના ચાચરેથી પસાર થઈને,સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ આ ભવ્ય ડમરૂ યાત્રા હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થશે.108 કલાકારોના એકસાથે થતા ડમરૂના ગુંજારવથી સમગ્ર વડનગર શિવમય બનશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.નેતાઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેશેસંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાના આ ત્રિવેણી સંગમમાં સહભાગી થવા માટે વહીવટી તંત્ર દ્વારા વડનગરના નગરજનો અને ભાવિક ભક્તોને સહપરિવાર પધારીને સાંસ્કૃતિક વિરાસતના સાક્ષી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ગરીમામય ઉપસ્થિતિ તરીકે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ સંસદ સભ્યો સર્વે મયંકભાઈ નાયક, હરીભાઈ પટેલ, ભરતસિંહજી ડાભી અને રાજેશભાઈ શુક્લ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારશે.સંસ્કૃતિ અને શ્રદ્ધાના આ સંગમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે.આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, &#039;Stripchat&#039; એપથી ચાલતો હતો ખેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/CcxGw5otdEyGxmWV5Kx4SEciBdnipeXIz8O8V7rf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 2.80 લાખ અને સોનાના દાગીના પડાવનાર 2 આરોપી ઝડપાયા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-280-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-280-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનાખોરી આચરતો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો ફેબ્રુઆરી ૨૦૨૬માં સોશિયલ મીડિયા એપ &#039;સ્નેપચેટ&#039; મારફતે સુરતના જકાતનાકા વિસ્તારમાં રહેતા ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા સાથે પરિચય થયો હતો.પરિણીતાને પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધીપરિચય બાદ આરોપી જૈનીલે પરિણીતાને મીઠી-મીઠી વાતોમાં ભોળવી પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ વિવિધ બહાના હેઠળ પરિણીતા પાસેથી રૂ. 2.80 લાખની રોકડ રકમ તેમજ કિંમતી સોનાના દાગીના પડાવી લીધા હતા. નાણાં અને દાગીના પડાવી લીધા બાદ પણ આરોપીની દાનત બગડી હતી. તેણે પરિણીતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ ધમકાવીને શારીરિક સંબંધ બાંધી સતત શોષણ કર્યું હતું. આખરે આ નરકયાતનામાંથી બહાર આવવા માટે પીડિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી હતી.પોલીસની ત્વરિત કાર્યવાહીબનાવની ગંભીરતા સમજી કાપોદ્રા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા અને આ ગુનામાં મદદગારી કરનાર તેના સાથીદાર એમ કુલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન અને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: ઉધનામાં અજાણ્યો યુવક 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડતાં ભારે અફરાતફરી, સુરક્ષિત રીતે નીચે લાવવા મથામણ કરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/rQA1eiBTQ1GjmlJ5aJQr0R36gSGGDqtQNK3FDF2I.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 19:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch News: અંકલેશ્વરમાં મહિલાની ધારદાર હથિયારથી ગોઝારી હત્યા, આરોપી ફરાર!</title>
<link>https://surattimes.com/bharuch-news-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A5%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/bharuch-news-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A5%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા ગડખોલ વિસ્તારની આનંદ વિહાર સોસાયટીમાં એક હૃદયકંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતી 39 વર્ષીય મહિલાની અજાણ્યા શખ્સ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ અને દહેશતનો માહોલ સર્જાયો છે.અજાણ્યા શખ્સે શરીરના વિવિધ ભાગોમાં હથિયારના ઘા ઝીંક્યામળતી માહિતી અનુસાર, મૃતક મહિલાની ઓળખ 39 વર્ષીય રમિલાબાઈ રામસિંગ વસાવે તરીકે થઈ છે. અજાણ્યા હુમલાખોરે રમિલાબાઈ પર તીક્ષ્ણ કે ધારદાર હથિયાર વડે હુમલો કરી તેમના શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. રક્તરંજિત હાલતમાં ઈજાઓ થવાના કારણે રમિલાબાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ઘટના સ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોહત્યાની ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે, અને બનાવ અંગે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.તપાસ માટે એફએસએલ અને સીસીટીવીની મદદ લેવાઈઅંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવા એફએસએલની ટીમની મદદ લીધી છે. આ ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે સ્થાનિક લોકો અને પરિજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂની અદાવત, અંગત વૈર કે પછી કોઈ અન્ય કારણોસર આ હત્યા કરવામાં આવી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો - Bharuch: રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા નવી ટીમનો ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/whDZj75rIMxGxBfCRMBcE63W2RFDojm1yPSPwxQa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 17:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Viramgam News: ITIમાં નાપાસ થતાં હતાશ થયેલા વિદ્યાર્થીનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો</title>
<link>https://surattimes.com/viramgam-news-iti%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/viramgam-news-iti%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી આજે 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.મૃતકની ઓળખ વિરમગામના દરજીની વાડી પાસે રહેતા દર્શિલ મહેશભાઈ દરજી તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં કેનાલ કિનારે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી.મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતોપ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતો.તાજેતરમાં જ આવેલા પરિણામમાં તે પરીક્ષામાં નાપાસ થતાં ભારે હતાશામાં સરી પડ્યો હોવાની વિગતો સામે આવી છે. નાપાસ થવાના માનસિક આઘાતમાં તે ગત બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ ગયો હતો.પરિવારે તેની સગા સંબંધીઓ અને જાણીતા સ્થળોએ ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.આજે નાની કુમાદ ગામ પાસેથી વહેતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરીતપાસ કરતા આ મૃતદેહ બે દિવસથી ગુમ થયેલા દર્શિલનો જ હોવાનું સામે આવ્યું હતું.પ્રાથમિક વિગતો મુજબ હતાશામાં આવીને દર્શિલે કેનાલમાં પડતું મૂકીને પોતાની જીવનલીલા ટૂંકાવી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.બનાવની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારબાદ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આશાસ્પદ યુવાનના આકસ્મિક  અવસાનથી પરિવારજનો પર દૂખનો પહાડ તૂટી પડ્યો છે.આ મામલે વિરમગામ ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ચાલુ કરી છે.આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, &#039;Stripchat&#039; એપથી ચાલતો હતો ખેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/KBtqb2w1yyPQAiR7AJ9ky8tpbY6A0sNOya5d8XkJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 17:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha: પાલનપુરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જૂના બસ સ્ટેન્ડ રોડ અને અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ</title>
<link>https://surattimes.com/banaskantha-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/banaskantha-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું. જોકે, માત્ર 1 થી દોઢ ઇંચ જેટલા સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલીને મૂકી દીધી છે.સામાન્ય વરસાદે મુખ્ય રસ્તો જળમગ્ન થઈ ગયોશહેરના સૌથી ધમધમતા એવા જૂના બસ સ્ટેન્ડ રોડ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે મુખ્ય રસ્તો જળમગ્ન થઈ ગયો હતો. બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ તળાવ જેવા દ્રશ્યો સર્જાતાં એસ.ટી. બસમાં મુસાફરી કરવા આવતા-જતા મુસાફરોને પોતાના સામાન સાથે ગંદા પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયામાત્ર નગરપાલિકા વિસ્તાર જ નહીં, પરંતુ પાલનપુરને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સાથે જોડતા મુખ્ય હાઇવે પર પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર-અંબાજી હાઇવે પર આવેલી રામપુરા ચોકડી નજીક હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા.પ્રજા તંત્રની બેદરકારીનો ભોગ બની રહીહાઇવે પર પાણી ભરાવાને કારણે અનેક દ્વિચક્રી અને ચાર-ચક્રી વાહનોના સાયલેન્સરમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી અને પ્રજા તંત્રની બેદરકારીનો ભોગ બની રહી છે.આ પણ વાંચો:  Banaskantha: જૂના ડીસામાં 542 કરોડના ખર્ચે બનશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ અને નાઇટ સફારી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/dMNaCMgj86ln4jfXacpVPkzZOJDbKSc9lB9VpxKl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 17:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ ઈલાજ ન કરાવતાં યુવકને હડકવા ઉપડ્યો, પોતાને જ બચકા ભર્યા</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%88%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%88%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ બનાસકાંઠા બાદ હવે વડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવા (રેબીસ) નો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાયલીમાં રહેતા હેમંત નામના યુવાનને થોડા સમય પહેલાં શ્વાન કરડ્યું હતું, પરંતુ તેણે સમયસર કોઈ ઈલાજ કે વેક્સિન ન લેતાં આખરે તેને ગંભીર હડકવા ઉપડ્યો હતો.તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતુંહડકવાની અસર થતાં જ યુવકની માનસિક સ્થિતિ વણસી ગઈ હતી અને તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, તેણે આસપાસના લોકો પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ યુવકને દોરડા વડે બાંધી દીધો હતોસ્થિતિ બેકાબૂ બનતાં આસપાસના લોકોએ યુવકને દોરડા વડે બાંધી દીધો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેની સ્થિતિ ગંભીર જણાતાં ગોત્રી હોસ્પિટલથી તેને વધુ સારવાર અર્થે ચેપી રોગ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છેઆ ગંભીર કિસ્સા અંગે ઇન્ફેક્શન સ્પેશ્યલિસ્ટ ડો. હિતેન કારેલીયાએ જણાવ્યું હતું કે, &quot;હડકવા ઉપડ્યા બાદ દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છે. રેબીસ વાયરસ 2 થી 14 દિવસમાં અસર બતાવે છે અને તે સીધો દર્દીના મગજ પર એટેક કરે છે. આથી જ શ્વાન કરડતાં જ સમય બગાડ્યા વિના એન્ટી રેબીસ વાયરસના ઇન્જેક્શન (વેક્સિન) લેવા અત્યંત જરૂરી છે.&quot;વેક્સીન લેવી જરુરીડોક્ટરે હડકવાગ્રસ્ત શ્વાનના લક્ષણો અંગે ઉમેર્યું હતું કે, &quot;જો કોઈ શ્વાન એક જગ્યાએ બેસતું ન હોય, પાણીથી ડરતું હોય , કશું ખાતું-પીતું ન હોય અને તેના મોંમાંથી સતત લાળ ટપકતી હોય, તો તેવા શ્વાનથી દૂર રહેવું અને જો તે કરડે તો તુરંત જ હોસ્પિટલ પહોંચીને વેક્સીન લેવી જોઈએ.&quot;  આ પણ વાંચો  :  Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/ZnuaQf9VgHQYsuM62afVutCrBbJxJK4XMNIKhu3t.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather Update: સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 27 જિલ્લામાં વરસાદની આગાહી, આ 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ!</title>
<link>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-4-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-27-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%86-5-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%93%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-4-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-27-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%86-5-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%93%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાંજના 4 વાગ્યા સુધી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મળીને કુલ 27 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ક્ષેત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નકશા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાદળો ઘેરાયેલા છે અને વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.ઉત્તર અને પૂર્વ ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેરહવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે.બનાસકાંઠાસાબરકાંઠાઅરવલ્લીમહીસાગરદાહોદઆ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 22 જિલ્લાઓમાં યલો એલર્ટઓરેન્જ એલર્ટ ઉપરાંત રાજ્યના અન્ય 22 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મધ્ય અને ઉત્તર ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાદક્ષિણ ગુજરાત: વડોદરા, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીસૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો: મોરબી, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોસૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ સામાન્યહવામાન વિભાગના નકશા મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં હાલ પુરતી કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી. જોકે, રાજ્યના બાકીના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારો તેમજ ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.આ પણ વાંચો - Weather Update: 15 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/28fMS9IPTa3APW0ojNl0iCBFneKbe7T1z7xDdmAf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 14:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>&amp;apos;ધ વર્લ્ડ સુરત&amp;apos; હવે સત્તાવાર રીતે 5&#45;સ્ટાર ક્લાસિફાઇડ હોટેલ, સુરતની આતિથ્ય પરંપરામાં વધુ એક પ્રતિષ્ઠિત ઉમેરો</title>
<link>https://surattimes.com/%E0%AA%A7-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-5-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/%E0%AA%A7-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-5-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B</guid>
<description><![CDATA[ ધ વર્લ્ડ સુરતે ભારત સરકારના પર્યટન મંત્રાલય તરફથી 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન હાંસલ કર્યું છે, જે માત્ર હોટેલ માટે જ નહીં પરંતુ સુરતના ઝડપથી વિકસતા હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે પણ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ બની છે. પર્યટન મંત્રાલયનું 5-સ્ટાર ક્લાસિફિકેશન મેળવનારી ગુજરાતની ગણતરીની હોટેલોમાં સ્થાન મેળવીને ધ વર્લ્ડ સુરતે રાજ્યના લક્ઝરી હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ માન્યતા સાથે ધ વર્લ્ડ સુરત હવે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે વર્ગીકૃત 5-સ્ટાર હોટેલોમાં સામેલ થયું છે. લક્ઝરી હોસ્પિટાલિટી, ઉચ્ચ સ્તરની સેવા અને કાર્યસંચાલનની ગુણવત્તા સહિત પર્યટન મંત્રાલય દ્વારા નિર્ધારિત કડક માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આ પ્રતિષ્ઠિત 5-સ્ટાર ક્લાસિફિકેશન પ્રાપ્ત થયું છે.ભારતના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પર્યટન મંત્રાલયની 5-સ્ટાર ક્લાસિફિકેશન પ્રક્રિયા સૌથી વ્યાપક અને કડક મૂલ્યાંકન પદ્ધતિઓમાંની એક માનવામાં આવે છે. સામાન્ય પ્રમાણપત્રોથી વિપરીત, આ પ્રક્રિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ, ગેસ્ટ ફેસિલિટીઝ, ઓપરેશનલ એક્સલન્સ, સર્વિસ ક્વાલિટી, ફૂડ એન્ડ બેવરેજના ધોરણો, સલામતીની વ્યવસ્થાઓ, ટકાઉ વિકાસ, સુલભતા, ટેક્નોલોજીનું સંકલન તેમજ ગેસ્ટ એક્સપિરિયન્સ સહિતના તમામ પાસાનું અત્યંત વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં આશરે 30થી વધુ લાયસન્સ, કાયદેસર મંજૂરીઓ, તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરીને તેની સઘન ચકાસણીમાંથી પણ પસાર થવું પડે છે, જે સરકારની મૂલ્યાંકન પ્રક્રિયાની વ્યાપકતા અને કડકતા દર્શાવે છે. હોસ્પિટાલિટી ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા ઉદ્યોગની સૌથી કડક ડ્યૂ-ડિલિજન્સ પ્રક્રિયાઓમાંની એક છે, જેમાં સરકાર સર્વોચ્ચ શ્રેણીનું ક્લાસિફિકેશન એનાયત કરે તે પહેલાં પ્રોપર્ટીની સર્વાંગી તૈયારીઓની સઘન ચકાસણી કરવામાં આવે છે. સામાન્ય રીતે અનેક પ્રીમિયમ હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સને કાર્યરત થયાના વર્ષો બાદ આ માન્યતા પ્રાપ્ત થાય છે, જ્યારે ધ વર્લ્ડ સુરતે ટૂંકા સમયમાં જ તમામ કડક રાષ્ટ્રીય માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કરીને આ પ્રતિષ્ઠિત સિદ્ધિ હાંસલ કરી છે.હિંદવા ગ્રુપના કેયુર ખેનીએ જણાવ્યું હતું કે, &quot;ધ વર્લ્ડ સુરત માટે 5-સ્ટાર ક્લાસિફિકેશન માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ તે વૈશ્વિક બિઝનેસ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં સુરતના મજબૂત સ્થાનને વધુ દૃઢ બનાવે છે. અમારી દૃષ્ટિ હંમેશાં એવી વિશ્વસ્તરીય સુવિધાઓનું નિર્માણ કરવાની રહી છે, જે શહેરના ઝડપી વિકાસ અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ હોય. આ માન્યતા ભારતના અગ્રણી બિઝનેસ, પર્યટન અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ડેસ્ટિનેશન્સમાં સુરતને વધુ મજબૂત સ્થાન અપાવવાના અમારા સંકલ્પને વધુ બળ આપે છે.&quot;આ સિદ્ધિ છેલ્લા અનેક દાયકાઓ દરમિયાન સુરતે કરેલા નોંધપાત્ર વિકાસ અને પરિવર્તનની પણ સાક્ષી છે. વિશ્વભરમાં &#039;ડાયમંડ સિટી&#039; તરીકે જાણીતા તથા ભારતના અગ્રણી ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસેલા સુરતે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ અર્બન પ્લાનિંગ અને મજબૂત ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમના આધારે સતત પોતાની આગવી ઓળખ મજબૂત બનાવી છે. જોકે સુરત આર્થિક રીતે દેશના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક છે, તેમ છતાં લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટ્રાવેલર્સ, મલ્ટીનેશનલ કંપનીઓ, રોકાણકારો, કન્વેન્શન ડેલિગેટ્સ તથા લક્ઝરી લેઝર પ્રવાસીઓની જરૂરિયાતોને અનુરૂપ વિશ્વસ્તરીય હોસ્પિટાલિટી ડેસ્ટિનેશનની ખોટ અનુભવાતી હતી. ધ વર્લ્ડ સુરતનું વિઝન આ લાંબા સમયથી રહેલી જરૂરિયાતને પૂર્ણ કરવાની સાથે શહેરના હોસ્પિટાલિટી ક્ષેત્રને નવા ધોરણો સુધી પહોંચાડવાનું રહ્યું છે.ધ વર્લ્ડ સુરતને ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા આર્થિક વિસ્તારોમાંના એક એવા સુરતમાં દેશના આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસને ધ્યાનમાં રાખીને દીર્ઘદૃષ્ટિ સાથે વિકસાવવામાં આવી છે. મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર શરૂ થયા બાદ સુરત દેશના સૌથી મોટા વ્યાપારી શહેરોની વધુ નજીક આવી જશે. આવનારા વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ સુધીની મુસાફરીનો સમય આશરે એક કલાક જેટલો થઈ જવાની અપેક્ષા છે, જેના કારણે સુરતની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સરળ બનશે. હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણથી ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે તેમજ જયપુર, દિલ્હી, પુણે, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મહત્ત્વના શહેરો સાથેની કનેક્ટિવિટી પણ વધુ સશક્ત બનશે. આ વિકાસ સાથે ધ વર્લ્ડ સુરત ઝડપથી વિકસી રહેલા આર્થિક કોરિડોરના કેન્દ્રસ્થાને રહેશે, જે આગામી દાયકાઓ સુધી ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.વિશ્વભરમાં મુખ્ય પરિવહન કોરિડોરની આસપાસ વિકસેલા હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ શહેરી વિકાસ અને આર્થિક પરિવર્તનના પ્રતીક તરીકે ઉભરી આવ્યા છે. ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, લંડનના સેન્ટ પેનક્રાસ ઇન્ટરનેશનલ અને વોટરલૂ, પેરિસના ગાર દ લિયોન, ટોક્યો સ્ટેશન તેમજ સિયોલ સ્ટેશન જેવા વૈશ્વિક પરિવહન કેન્દ્રોની આસપાસ આવેલી પ્રીમિયમ હોટેલ્સ ઉત્તમ કનેક્ટિવિટી અને સતત વ્યાપારી પ્રવૃત્તિઓના કારણે આગવી ઓળખ ધરાવતા ડેસ્ટિનેશન્સ તરીકે વિકસી છે. સુરત પણ હવે આવા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. આ જ દીર્ઘદૃષ્ટિને ધ્યાનમાં રાખીને ધ વર્લ્ડ સુરતનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં તે ભારતના અગ્રણી હોસ્પિટાલિટી લેન્ડમાર્ક્સમાં સ્થાન મેળવશે.એક સંકલિત હોસ્પિટાલિટી ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવેલા ધ વર્લ્ડ સુરતમાં લક્ઝરી સ્યુટ્ અને રૂમ્સ, પ્રીમિયમ ડાઇનિંગ, ભવ્ય કન્વેન્શન અને બેન્ક્વેટ સુવિધાઓ, બિઝનેસ સ્પેસિસ, આધુનિક લાઇફસ્ટાઇલ સુવિધાઓ તેમજ અત્યાધુનિક ડેટા સ્ટોરેજ સેન્ટર સાથે ITeS સુવિધાઓ એક જ પરિસરમાં ઉપલબ્ધ છે. આ પ્રોપર્ટીનું સંચાલન ભારતની અગ્રણી હોસ્પિટાલિટી કંપનીઓમાંની એક રોયલ ઓર્કિડ હોટેલ્સ લિમિટેડ (ROHL) દ્વારા કરવામાં આવે છે, જે હિંદવાના વિકાસના વિઝનને અનુભવી હોટેલ મેનેજમેન્ટ સાથે જોડે છે.ધ વર્લ્ડ સુરત આજે આગવા સાંસ્કૃતિક અનુભવોના ડેસ્ટિનેશન તરીકે પણ ઉભરી આવ્યું છે. અહીં હિંદવા ગ્રૂપ દ્વારા પ્રસ્તુત ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વૈભવી નવરાત્રી મહોત્સવોમાંના એક &#039;નવ અવસર&#039;નું આયોજન થાય છે. વર્ષો દરમિયાન નવ અવસર દેશભરમાંથી સહભાગીઓ અને મુલાકાતીઓને આકર્ષતો એક પ્રતિષ્ઠિત ઉત્સવ બની ગયો છે. નવ અવસર નવરાત્રી 2026નું વિશિષ્ટ ક્યુરેશન જાણીતા ગાયક, સંગીતકાર, ક્રિએટિવ પ્રોડ્યુસર અને ગુજરાતની અગ્રણી સાંસ્કૃતિક હસ્તીઓમાંના એક પાર્થિવ ગોહિલ અને ટીમ દ્વારા કરવામાં આવશે. લોકપ્રિય મ્યુઝિકલ પ્રોડક્શન &#039;રાજાધિરાજ – લવ. લાઇફ. લીલા.&#039;ના ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે તેમજ અનેક સફળ ગુજરાતી ફિલ્મો અને ભવ્ય સાંસ્કૃતિક પ્રોડક્શન્સ પાછળની મુખ્ય સર્જનાત્મક શક્તિ તરીકે તેઓ પરંપરા અને આધુનિક મનોરંજનનું અનોખું સંયોજન રજૂ કરતી પોતાની સર્જનાત્મક દૃષ્ટિ માટે જાણીતા છે. તેમની આગવી શૈલી અને કલાત્મક અભિગમ નવ અવસર નવરાત્રી 2026ને સંસ્કૃતિ, સંગીત અને કલાત્મક શ્રેષ્ઠતાની અવિસ્મરણીય ઉજવણીનું રૂપ આપશે.પ્રતિષ્ઠિત હિંદવા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલ ધ વર્લ્ડ સુરત ગુજરાતના દીર્ઘકાલીન વિકાસમાં યોગદાન આપતા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ નિર્માણના ગ્રુપના વિઝનને સાકાર કરે છે. હોસ્પિટાલિટી ક્ષેત્ર ઉપરાંત હિંદવા ગ્રુપ વિવિધ વ્યૂહાત્મક પહેલો દ્વારા અન્ય અનેક બિઝનેસ ક્ષેત્રોમાં પણ સતત વિસ્તરણ કરી રહ્યું છે. તેમાં ગુજરાતના GIFT સિટીમાં હેડક્વાર્ટર ધરાવતી હિંદવાની એસેટ મેનેજમેન્ટ કંપની હાર્ટસૈ ફિનટેક ઇનોવેશન લિમિટેડનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં કંપનીએ મુંબઈ સ્થિત રેકી ડિજિટલ વેન્ચર્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જે ફાસ્ટરેકી (FastRecce) બ્રાન્ડ હેઠળ ભારતનું એન્ડ-ટુ-એન્ડ લોકેશન સ્કાઉટિંગ, પ્રોડક્શન મેનેજમેન્ટ અને પ્રોડક્શન બુકિંગ પ્લેટફોર્મ તરીકે કાર્યરત છે. ફાસ્ટરેકી મુંબઈની અનેક અગ્રણી ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે કાર્ય કરે છે અને ફિલ્મો, OTT પ્રોડક્શન્સ, ટેલિવિઝન કમર્શિયલ્સ, મ્યુઝિક વિડિયોઝ, વર્ટિકલ ડ્રામાઝ અને VFX પ્રોડક્શન્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે. આ પ્લેટફોર્મની વિશિષ્ટ સુવિધાઓમાંની એક &#039;રીઇમેજિન (Reimagine)&#039; છે, જે AI આધારિત વિઝ્યુઅલાઇઝેશન ટૂલ છે. આ સુવિધા પ્રોડક્શન સ્ટુડિયો અને ફિલ્મમેકર્સને આયોજનના તબક્કા દરમિયાન જ લોકેશન્સ, સેટ્સ અને પ્રોડક્શન એન્વાયરમેન્ટ કેવી રીતે દેખાશે તેનું ડિજિટલ વિઝ્યુઅલાઇઝેશન કરવાની સગવડ આપે છે, જેથી તેઓ વધુ ઝડપથી અને વધુ માહિતીસભર સર્જનાત્મક નિર્ણયો લઈ શકે છે. આ પ્લેટફોર્મ સમગ્ર ભારતમાં 3,000થી વધુ ફિલ્મિંગ લોકેશન્સનું સંચાલન કરે છે તેમજ પ્રોડક્શન માટે તૈયાર સ્ટુડિયો સેટઅપ્સની માલિકી ધરાવે છે. આદિત્ય ધરની તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મ &#039;ધુરંધર&#039;માં બતાવવામાં આવેલ ચર્ચિત પ્લેન-સીન તેનું એક નોંધપાત્ર ઉદાહરણ છે અને ઉપરાંત, કસ્ટમ-બિલ્ટ સેટ્સ નિર્માણ પણ કરે છે. આ પ્લેટફોર્મે પોતાની B2B પ્રોડક્શન સેવાઓ દ્વારા તાજેતરની મલ્ટી-સ્ટારર ફિલ્મ &#039;વેલકમ ટુ ધ જંગલ&#039; સહિત અનેક ફિલ્મ પ્રોડક્શન્સને સપોર્ટ પૂરો પાડ્યો છે. આ ભાગીદારી રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ઉપરાંત નવા બિઝનેસ ઇકોસિસ્ટમ્સમાં હિંદવા ગ્રુપના સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે.ધ વર્લ્ડ સુરતને પ્રાપ્ત થયેલું 5-સ્ટાર ક્લાસિફિકેશન માત્ર એક હોટેલની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સુરત શહેરની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને વિકાસયાત્રાનું પ્રતિબિંબ છે. વૈશ્વિક રોકાણ, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની નવી તકોને સતત આકર્ષી રહેલું સુરત આજે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. અભૂતપૂર્વ કનેક્ટિવિટી અને ઝડપી આર્થિક વિકાસના નવા યુગમાં પ્રવેશી રહેલા સુરત સાથે ધ વર્લ્ડ સુરત હોટેલ પણ આ પ્રગતિનું પ્રતીક બનીને ઉભરી આવી છે. આંતરરાષ્ટ્રીય ધોરણોની હોસ્પિટાલિટી સાથે તે ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોની મહત્ત્વાકાંક્ષા, દૃઢતા અને ઉજ્જવળ ભવિષ્યનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે.For more information, please visit: https://www.hindva.com | https://www.the-world.in ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/I3E6Mb61TWD0GaCHBNP1iHA92BHUtrJCIeGl5xqN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 12:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Police : રજૂઆતના ત્રીજા જ દિવસે ન્યાય: ફ્રોડમાં ફસાયેલા 35 લાખ કચ્છની મહિલાને પરત અપાવતા હર્ષ સંઘવી</title>
<link>https://surattimes.com/gujarat-police-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-35-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-police-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%9C-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-35-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%82%E0%AA%98%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ ગાંધીનગર ખાતે પબ્લિક ડે દરમિયાન રજૂઆત માટે આવેલી કચ્છની મહિલાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ત્વરિત અને કડક આદેશથી મોટો ન્યાય મળ્યો છે. આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ રજૂઆત કર્યાના માત્ર ત્રીજા જ દિવસે ફ્રોડમાં ગયેલા પોતાના જીવનભરની કમાણીના રૂ. 35 લાખ પરત મેળવ્યા છે.ડબલ પૈસા અને વધુ વળતરની લાલચ આપી કંપનીએ પૈસા પડાવ્યા બનાવની વિગત અનુસાર, કચ્છના મુન્દ્રા ખાતે રહેતા આશાબેન સિદ્ધપુરા અંદાજે ત્રણ વર્ષ પહેલા નોકરીની જરૂરિયાત હોવાથી &#039;કે.ડી. એન્ટરપ્રાઈઝ&#039; નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા. ડબલ પૈસા અને વધુ વળતરની લાલચ આપી કંપનીએ આશાબેન અને અન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવી લીધા હતા. સંચાલકોએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી મુદત પૂરી થતાં કંપનીના સંચાલકોએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં આશાબેન ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે ન્યાયની આશા સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી.નાયબ મુખ્યમંત્રીએ ત્વરીત તપાસના આદેશ કર્યાનાયબ મુખ્યમંત્રીએ આ મામલાને ગંભીરતાથી લઈને તુરંત જ પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાને કડક કાર્યવાહી કરી અરજદારના નાણાં પરત અપાવવા આદેશ આપ્યા હતા. આદેશ મળતાં જ પશ્ચિમ કચ્છ એલસીબી સહિતની પોલીસ ટીમે &#039;તેરા તુઝકો અર્પણ&#039; અભિયાન હેઠળ તપાસ હાથ ધરી હતી પોલીસે માત્ર 3 જ દિવસમાં રૂ. 35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મેળવીપોલીસે માત્ર 3 જ દિવસમાં રૂ. 35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મેળવી હતી. પોતાની કમાણી પાછી મળતાં આશાબેને નાયબ મુખ્યમંત્રી અને પશ્ચિમ કચ્છ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમજ લોકોને આવી ડબલ પૈસાની લાલચ આપતી ફ્રોડ કંપનીઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/pG90ZKOYjZVbqefiiwQxawJK8OxG8TDW15QC23zg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 12:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratની માતા&#45;પુત્રી બની બુટલેગર: વલસાડમાં કારના ગુપ્ત ખાનાઓમાંથી 55 હજારના દારૂ સાથે બંને ઝડપાઈ</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-55-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-55-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ દક્ષિણ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં લાવ્યો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારની માતા-પુત્રીની જોડી કારમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતી પારડી નેશનલ હાઇવે-48 પરથી રંગેહાથ ઝડપાઈ ગઈ છે. પોલીસે દારૂ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શંકાસ્પદ જણાતી વેગનઆર કારને પોલીસે રોકીમળતી માહિતી અનુસાર, પારડી પોલીસની ટીમ નેશનલ હાઇવે-48 પર નાકાબંધી અને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ જણાતી વેગનઆર કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતીગુપ્ત ખાનાઓમાંથી દારુ છુપાવેલો મળ્યો પોલીસે તપાસ કરતા કારના ડેશબોર્ડ, દરવાજા તેમજ સીટની નીચે વિશેષ ગુપ્ત ખાનાઓ  બનાવવામાં આવ્યા હતા. આ ખાનાઓમાંથી રૂ. 55,530 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.માતા પુત્રીની અટકાયતપોલીસે કારમાં સવાર સુરતમાં રહેતી મોહિની અને તેની માતા હંસાની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી. પારડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ગુનામાં વપરાયેલી વેગનઆર કાર મળીને કુલ રૂ. 2,61,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહિલાઓ દ્વારા દારૂની આટલી શાતિર પદ્ધતિથી હેરાફેરી કરવાના આ કિસ્સાથી પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી છે. પોલીસે બંને મહિલાઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/cLvNlPQxWI3XEPFgLrCKdGRshg8w3w9b3RIpvTYO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 12:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Somnathમાં આવતીકાલથી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ: પ્રથમ વખત યોજાશે 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ</title>
<link>https://surattimes.com/somnath%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-30-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-51-%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E</link>
<guid>https://surattimes.com/somnath%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-30-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-51-%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E</guid>
<description><![CDATA[ પ્રથમ જ્યોતિર્લિંગ એવા વિખ્યાત યાત્રાધામ સોમનાથ ખાતે આવતીકાલે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય પવિત્ર શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સમગ્ર માસ દરમિયાન સોમનાથ મંદિર પરિસર ‘હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના ભક્તિમય નાદથી ગુંજી ઉઠશે. લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.પ્રથમ વખત સતત 30 દિવસ સુધી 51 કુંડી ભવ્ય મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન પ્રથમ વખત સતત 30 દિવસ સુધી 51 કુંડી ભવ્ય મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ શિવ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. વિશેષ અવસરો પર સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા પણ યોજાશેઆ ઉપરાંત, સમગ્ર માસ દરમિયાન સોમનાથ મહાદેવના દરરોજ મનોહર વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે, જેમાં શ્રાવણના દરેક સોમવારે ખાસ શૃંગાર દર્શન થશે. પવિત્ર ચાર સોમવાર ઉપરાંત પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના વિશેષ અવસરો પર સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા પણ યોજાશે.\વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેન અને અન્ય વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ મંદિરે આવતા દિવ્યાંગો અને વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેન અને અન્ય વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. સંકીર્તન ભવનમાં ધ્વજા પૂજા, રુદ્રાભિષેક સહિતની વિવિધ વિધિઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ-વિદેશના ભક્તો માટે ઘરે બેઠા ઓનલાઈન બિલ્વ પૂજા તથા અન્ય પૂજા-યજ્ઞ નોંધણીની સુવિધા પણ શરૂ કરાઈ છે. કલા મહોત્સવમાં નામાંકિત કલાકારો કલા આરાધના કરશેઆ સાથે દરેક સોમવારે ‘વંદે સોમનાથ’ કલા મહોત્સવમાં નામાંકિત કલાકારો કલા આરાધના કરશે. લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ, ભોજન અને સ્વચ્છતાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.   આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/7x3ypNcHkNaHoDEge0biHWtpLbm7I6dfxe1XL3X2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 09:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : 1.17 કરોડનો હીરો લઇને એક વર્ષથી છૂમંતર થઇ ગયેલો ભેજાબાજ ઝડપાયો</title>
<link>https://surattimes.com/surat-117-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%87%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9B%E0%AB%82%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%87-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-117-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%87%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9B%E0%AB%82%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%87-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ હીરાનગરી સુરતમાં કરોડો રૂપિયાના હીરાની છેતરપિંડી કરીને છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં વરાછા પોલીસને સફળતા મળી છે. વેચવાના બહાને કરોડોના હીરા પચાવી પાડનાર આરોપી પિયુષ દુધાત્રાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વેચવાના બહાને રૂપિયા 1.17 કરોડની કિંમતનો હીરો મેળવ્યો મળતી માહિતી મુજબ, આરોપી પિયુષભાઈ દુધાત્રાએ ફરિયાદી પાસેથી વેચવાના બહાને રૂપિયા 1.17 કરોડની કિંમતનો હીરો મેળવ્યો હતો. હીરો લીધા બાદ આરોપી તે રકમ કે હીરો પરત આપવાને બદલે રાતોરાત ફરાર થઈ ગયો હતો. ફોન સ્વીચઓફ કરીને ફરાર એટલું જ નહીં, તેણે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો અને ફરિયાદી સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો હતો. આ મામલે છેતરાયેલા વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરાર પિયુષને ઝડપી લીધોગુન્હો નોંધાયા બાદ આરોપી સતત એક વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતો ફરતો હતો. જોકે, વરાછા પોલીસની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વોચ ગોઠવીને ફરાર આરોપી પિયુષ દુધાત્રાની અટકાયત કરી  છે. પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરી છે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/W2UG2EKNGan0Nsi6BaCXsz2KCOh1QmUzQlW4siTH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 09:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ankleshwar : રાજહંસ સિનેમામાં ચાલુ શો દરમિયાન ભીષણ આગ: સ્ક્રીન નંબર 3 બળીને ખાખ, જાનહાનિ નહી, Video</title>
<link>https://surattimes.com/ankleshwar-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-3-%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80-video</link>
<guid>https://surattimes.com/ankleshwar-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-3-%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80-video</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા ભડકોદ્ર ગામમાં કાપોદ્રા પાટિયા પર સ્થિત રાજહંસ સિનેમામાં રાત્રે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. થિયેટરમાં ચાલુ પિક્ચર દરમિયાન અચાનક આગ ફાટી નીકળતાં પ્રેક્ષકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.થિયેટર નંબર 3 માં અચાનક આગ લાગી પ્રાપ્ત માહિતી અનુસાર, સિનેમાઘરના થિયેટર નંબર 3 માં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે સમગ્ર થિયેટર નંબર 3 બળીને ખાખ થઈ ગયું હતું. બે કલાકની જહેમત બાદ આગ કાબુમાંઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં 3 થી વધુ ફાયર ફાઇટરો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો.તંત્ર પણ દોડતું થયુંઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને DYSP સહિત GIDC પોલીસ સ્ટેશનના પી.આઈ. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. સૌથી રાહતની વાત એ રહી કે આગની ઘટના સમયે થિયેટરમાં રહેલા તમામ લોકોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે આ ભયાનક હોનારતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 
   

 આ પણ વાંચો  :    Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/aY3h1sLnrsh6QSCq8QyE09ipvs38wb86FWBYZFGo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 09:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: મોડલ ફયર ભરતીનાં પાંચ જવાનને નિમણૂક પત્ર એનાયત</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%A3%E0%AB%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%A3%E0%AB%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</guid>
<description><![CDATA[ કરજણ :કરજણ નગરપાલિકાના વડોદરા જિલ્લાના મોડલ ફયર સ્ટેશનના મહેકમની ભરતી પ્રક્રિયા પુર્ણ થતા નવા પસંદગી પામેલ કુલ 5 ઉમેદવારોને કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ અને કરજણ નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ટાઉન પ્લાનિંગ ચેરમેન, શાસકપક્ષના નેતા, દંડક તેમજ સભ્યોના હસ્તે નિમણૂંક પત્ર આપી તેઓને ફરજ પર હાજર કરવાની પ્રક્રિયા કરાયા હતા. ધારાસભ્યે નવી ફરજ બદલ તમામ નવી નિમણૂંક મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/UKXmmncjgGt0wTe1UsJJeT41ZvYkNCPJbUTpb2y8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 07:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: બૉડેલીમાં ટીબી દર્દીઓને આહાર કિટનું વિતરણ કરાયું</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AC%E0%AB%89%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AC%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AC%E0%AB%89%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AC%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ બોડેલી : બોડેલી તાલુકા આરોગ્ય કચેરી તેમજ બોડેલી દીપક ફઉન્ડેશન, વડોદરાના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ તથા પેશન્ટ પ્રોવાઇડર IEC કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. વિકાસ રંજનની અધ્યક્ષતામાં બોડેલી તાલુકાના ટીબીના 25 દર્દીને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ટીબી રોગ અંગે દર્દીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/12/kzUQ7LTTHnLCYMZPVKMTtiFnctEoFhg8b6s10IBE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 12 Aug 2026 07:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના સરદારનગરમાં જાહેરમાં મારામારી, બુટલેગર રાજુ ગેંડીના ભાઈ&#45;ભત્રીજા સામે આરોપ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલા કોમ્યુનિટી હોલ સામે જાહેરમાં રોડ પર જ જૂથ અસમાજિક તત્વો વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. ભરચક રસ્તા પર જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.નાણાકીય લેતીદેતીમાં હુમલોપ્રાપ્ત વિગતો અનુસાર, આ હુમલો નાણાકીય લેતીદેતીના જૂના મનદુઃખના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. વિસ્તારના જાણીતા બુટલેગર રાજુ ગેંડીના ભાઈ હરેશ ગેંડી અને તેના ભત્રીજા હર્ષ ગેંડીએ ભેગા મળીને એક યુવક પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરીઆ સમગ્ર મારામારી અંગે પીડિત પક્ષ દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એરપોર્ટ પોલીસે આ ઘટના સંદર્ભે હરેશ ગેંડી અને હર્ષ ગેંડી સહિતના આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Gandhinagar News : ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમનું મોત, સોનીપુરની 7 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિધન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/miTzim9tgQ0vRfgBn1h1fjJC2CL9Ks7Kvo5HvnBm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: સુરત કમિશનર એમ.નાગરાજનની ગાંધીનગર બદલી, સમગ્ર શિક્ષા પ્રોજેક્ટના ડાયરેક્ટર બનાવાયા</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરતમાં નાસીરનગરના ડિમોલિશનનો મામલો વધુ ગરમી પકડી રહ્યો છે. હાઈકોર્ટમાં થઈ રહેલી સુનાવણીમાં સુરત મનપાના કમિશનર સામે હાઈકોર્ટે કડક ટકોર કરી છે. હાઈકોર્ટે કોર્ટે સીધા સવાલો કર્યા છે કે નાના અધિકારીઓ સામે ત્વરિત પગલાં લેવામાં આવે છે, તો મોટા અધિકારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? સરકાર શા માટે મનપા કમિશનરને છાવરી રહી છે અને તેઓ હજુ સુધી આ પદ પર કેમ છે?હાઇકોર્ટે તંત્રની મનમાની સામે લાલ આંખ કરી છે, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.હવે સુરત મનપાના કમિશ્નરની બદલી કરીને તેમને ગાંધીનગર સમગ્ર શિક્ષા પ્રોજેક્ટના ડાયરેક્ટર બનાવાયા છે. બે ઉચ્ચ IAS અધિકારીઓની બદલી ગુજરાત સરકાર દ્વારા વહીવટી ફેરફારોના ભાગરૂપે બે ઉચ્ચ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.આ નિર્ણય હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની ગાંધીનગર બદલી કરી તેમને &#039;સમગ્ર શિક્ષા&#039;ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે સુરત કલેક્ટર તેજસ પરમારને સુરત મનપા કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ સિવાય, IAS અધિકારી રણજીથ કુમારની બદલી કરીને તેમને ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ના સચિવ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.મનપાનો હવાલો જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સોંપાયોસુરતમાં હવે મનપાના કમિશ્નરનો હવાલો જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટની કડક ટીપ્પણી બાદ મનપા કમિશનર એન નાગરાજનની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. હાઈકોર્ટે નાસિરનગર ડિમોલિશનના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. જેમાં અધિકારીઓ સામે કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટની ટીપ્પણી બાદ સરકાર હરકતમાં આવી અને આજે રાજ્યમાં તાત્કાલિક અસરથી બે આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી હતી.  આ પણ વાંચોઃ Gandhinagar News : ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમનું મોત, સોનીપુરની 7 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિધન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/4bc661gf4YWs7UGxRJnFhyJlVF0M7rI4fmkL7XRM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ અંગેના નિયમો કરાયા કડક</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95</guid>
<description><![CDATA[ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ સંદર્ભે એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.આ નવા ઠરાવ મુજબ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે અંગત હેતુસર કરવામાં આવતી વિદેશ યાત્રાઓ માટેના નિયમો વધુ સખત બનાવવામાં આવ્યા છે અને તેના માટે નવી તેમજ વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે.45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાતનવા નિયમો અનુસાર હવે કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારીએ અંગત કામકાજ અર્થે વિદેશ જવું હોય તો તેમણે પ્રવાસના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાત રહેશે.વિદેશ પ્રવાસ માટે સામાન્ય વહીવટ વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય બનાવવામાં આવી છે.જો કોઈ કર્મચારી યોગ્ય પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરશે તો તેમની સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓએ તેમના પ્રવાસનો સ્પષ્ટ હેતુ, થનાર સંભવિત ખર્ચ તેમજ જો પ્રવાસ માટે કોઈ સ્પોન્સરશીપ મળેલ હોય તો તેની તમામ વિગતો સ્પષ્ટપણે રજૂ કરવાની રહેશે. અરજીનો મહત્તમ 30 દિવસની અંદર નિકાલ કરવાનો રહેશેજે અધિકારીઓ કે કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલતી હોય કે શિસ્તભંગના પગલાં બાકી હોય તેમની વિદેશ પ્રવાસની અરજી અંગે પણ ખાસ નિયમો અને કડક ચકાસણી લાગુ કરવામાં આવશે.આ ઉપરાંત, અરજીઓના ઝડપી નિકાલ અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જે-તે કચેરીએ સુપ્રત કરાયેલી અરજીનો મહત્તમ 30 દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે, જેથી કર્મચારીઓને સમયસર સ્પષ્ટતા મળી રહે.  સરકારના આ નિર્ણયથી સરકારી સેવાઓમાં શિસ્ત અને જવાબદારી વધુ સુદ્રઢ બનશે. પરવાનગી વગર કે અધૂરી માહિતી આપીને વિદેશ જતા કર્મચારીઓ પર હવે કાનૂની અને વહીવટી લગામ કસાશે. તમામ વિભાગોને આ નવી માર્ગદર્શિકાનો ત્વરિત અને ચુસ્તપણે અમલ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ Mehsana News: વિજાપુરના ફૂદેડામાં ગેરકાયદે ખનીજ ચોરી સામે કાર્યવાહી, 1.20 કરોડની કિંમતના વાહનો જપ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/kTKW6JU39lmrl8RoT7KlVn4LCMDkRpY1pfVOl5xx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmada: રાજપીપળામાં લાંબા વિરામ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત</title>
<link>https://surattimes.com/narmada-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%80%E0%AA%AA%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/narmada-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%80%E0%AA%AA%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદ ખેંચાવાના કારણે અસહ્ય ગરમી અને બફારાના લીધે લોકો અને પશુ-પક્ષીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. જોકે, આજે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું.રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદમોડી સાંજે મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં નગરજનોએ ગરમીમાંથી મોટો છુટકારો અનુભવ્યો હતો.રાજપીપળા પંથકમાં વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઊભા પાક પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા હતા. ખેડૂતો વરસાદની ચાતક ડોકે રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ મેઘરાજાએ કૃપા વરસાવી હતી.ખેડૂતો અને રહીશોમાં ઉત્સાહમોડી સાંજે પડેલા આ ધોધમાર વરસાદથી ખેતરોમાં સૂકાવાની આરે પહોંચેલા કપાસ, ડાંગર અને શાકભાજી સહિતના પાકને મોટું જીવતદાન મળ્યું છે. વરસાદ થતાં જ ધરતીપુત્રોના ચહેરા પર ખુશાલી છવાઈ ગઈ છે. સ્થાનિક રહીશોએ પણ લાંબા સમય બાદ પડેલા વરસાદી પાણીમાં ભીંજાઈને ઉકળાટમાંથી મુક્તિનો આનંદ માણ્યો હતો.આ પણ વાંચો: Surat: છાતીમાં ઘૂસેલી છરી સાથે લાવેલા મહારાષ્ટ્રના યુવકની 3 કલાક જટિલ સર્જરી કરી જીવ બચાવ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/oqWtGPaaCoallOc9zRstXegdGmw49DPfs74C3hsu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 21:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: છાતીમાં ઘૂસેલી છરી સાથે લાવેલા મહારાષ્ટ્રના યુવકની 3 કલાક જટિલ સર્જરી કરી જીવ બચાવ્યો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-3-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%9C%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-3-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%9C%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહારાષ્ટ્રના રહેવાસી 40 વર્ષીય નિતેશભાઈ ગાવિત કોઈ અકસ્માત કે હુમલાની ઘટનામાં છાતીના ભાગે ગંભીર રીતે ઘવાયેલા હતા. તીક્ષ્ણ છરીનો અડધો ભાગ તેમની છાતીમાં જ ઊંડે સુધી ઘૂસી ગયેલી ગંભીર હાલતમાં તેમને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સુરત નવી સિવિલના તબીબોની કમાલસિવિલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે છરીની ધારદાર અણી નિતેશભાઈના ફેફસામાં વાગી જવાથી મોટો કટ પડ્યો હતો. આ છરી હૃદયના અત્યંત સંવેદનશીલ આવરણની નજીક પહોંચી ગઈ હતી, જેના કારણે ભારે પ્રમાણમાં રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો અને યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.તબીબોની ટીમે સફળતાપૂર્વક છરી બહાર કાઢીઘટનાની ગંભીરતાને જોઈને સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી અને ટ્રોમા વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવકને ઓપરેશન થિયેટરમાં લીધો હતો. હૃદય અને ફેફસાં જેવા મહત્વના અંગોને વધુ નુકસાન પહોંચાડ્યા વિના છરી બહાર કાઢવી એ તબીબો માટે મોટો પડકાર હતો.3 કલાક સુધી ચાલી જટિલ સર્જરીસિવિલના તબીબોની ટીમે સતત 3 કલાક સુધી અત્યંત જટિલ સર્જરી કરી છરીને સફળતાપૂર્વક બહાર કાઢી હતી અને ફેફસાના કટનું ક્ષતિપૂર્તિ સમારકામ કરી રક્તસ્ત્રાવ અટકાવ્યો હતો. સર્જરી બાદ તબીબોની આકરી મહેનત રંગ લાવી હતી. નિતેશભાઈ ગાવિત હવે સંપૂર્ણપણે ભયમુક્ત અને સ્વસ્થ થતાં તબીબોએ તેમને આઈસીયુ (ICU) માંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે. તબીબોની આ ભગીરથ કામગીરીને દર્દીના પરિવારે બિરદાવી આભાર માન્યો હતો.આ પણ વાંચો: Vadodara: શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર; સાધલી, ઉતરાજ અને અવાખલમાં વરસ્યો વરસાદ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/YReHmOSfWcaW27xbZB0p78QcXSzcjfYNugjmWxpF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 21:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર; સાધલી, ઉતરાજ અને અવાખલમાં વરસ્યો વરસાદ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B2%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B2%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદે ખેંચાણ આપતાં ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું. જોકે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ શિનોર તાલુકાના સાધલી, ઉતરાજ, મિઢોળ, અવાખલ અને સુરાશામળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી.વડોદરાના શિનોર પંથકમાં મેઘમહેર 
   

શિનોર પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું વરસાદનું આગમન થતાં જ રસ્તાઓ ભીંજાયા હતા અને સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.શિનોર તાલુકા આપત્તિ વ્યવસ્થાપન શાખાના આંકડા મુજબ, તાલુકામાં અત્યાર સુધીમાં વર્તમાન સિઝનનો કુલ 28.93 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઓગસ્ટ માસના મધ્યમાં પડેલા આ પૂરક વરસાદી ઝાપટાં ખેતી માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયા છે.સિઝનનો કુલ 28.93 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યોલાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી ખેતરોમાં સૂકાવાની આરે પહોંચેલા કપાસ, ડાંગર અને અન્ય ઊભા પાકને નવજીવન અને સંજીવની મળી છે. પાક બચી જવાની આશા જાગતાં જ સમગ્ર શિનોર પંથકના ધરતીપુત્રો અને ખેડૂત પરિવારમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો:  Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/UA8Zp3U73VVIcVQnUNNvj7hmCr4Q4GvtLMnLHGQq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 21:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: પાદરા&#45;જંબુસર રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, કારચાલકનું મોત</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર સ્ટેટ હાઇવે પર વધુ એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરા તાલુકાના કુરાલ ગામ પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કાર આગળ ઉભેલા કન્ટેનર પાછળ પૂરપાટ ઝડપે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ કન્ટેનર નીચે ગરકાવ થઈ ગયો હતો અને કારના કુરચેકુરચા ઊડી ગયા હતા.ધડાકાભેર ટક્કરમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોતઆ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે કારચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે, આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહમત ઉઠાવીને અકસ્માતગ્રસ્ત કારમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો, પરંતુ તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, વડું પોલીસની ટીમે મોરચો સંભાળ્યોઅકસ્માતની આ ઘટનાને પગલે પાદરા-જંબુસર હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ વડું પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પોલીસે રોડ પરથી વાહનો ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યોવડું પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેઇન અને જેસીબીની મદદથી રોડ સાઇડ પર ખસેડીને હાઇવે પર ખોરવાયેલા વાહનવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને મૃતક કારચાલકની ઓળખ મેળવવાની તથા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Vadodara News: સાધલીમાં નીકળી અડધો કિલોમીટર લાંબી તિરંગા યાત્રા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/huNzkmUMYrOUO7a2SU6ROPofnTNIuRl2CvuQRbMh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagar: ધોધમાર વરસાદથી પાનમ નદી બે કાંઠે, લુણાવાડામાં પીવાના પાણીની સમસ્યા હળવી</title>
<link>https://surattimes.com/mahisagar-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-%E0%AA%B2%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/mahisagar-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-%E0%AA%B2%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ મહીસાગર જિલ્લામાં ચોમાસાની જમાવટ વચ્ચે સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ પડેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે. મહીસાગર જિલ્લા અને લુણાવાડા તાલુકાની જીવાદોરી સમાન પાનમ નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે.પાનમ નદીમાં પાણીની ભારે આવક ઉપરવાસથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો આવતાં જ પાનમ નદી બંને કાંઠે પૂર્ણ વહેણ સાથે વહેતી થઈ છે, જેના કારણે નદીનું રૌદ્ર અને નયનરમ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે.પાનમ નદી એ લુણાવાડા શહેર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાંથી જ લુણાવાડા શહેરના ખૂણે-ખૂણા સુધી પીવાનું પાણી વિતરિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી જળસ્તર નીચું જવાથી ઉનાળા અને ચોમાસાના પ્રારંભે પાણીનું સંકટ ઊભું થવાની શક્યતા હતી, પરંતુ હવે પાનમ નદી બે કાંઠે વહેતી થતાં લુણાવાડા વાસીઓની પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.ખેડૂતો અને રહીશોમાં ઉત્સાહનદીમાં નવા નીર આવવાના સમાચાર મળતાં જ સ્થાનિક રહીશો અને ખેડૂતો નદી કિનારે નવા જળના વધામણાં કરવા પહોંચ્યા હતા. નદી સમૃદ્ધ થતાં આસપાસના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે, જેનાથી ખેતી અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. જેને લઈને સમગ્ર લુણાવાડા અને મહીસાગર પંથકના ખેડૂતોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Surat: સિંગણપોરમાં ઈમારતમાં લાગેલી આગમાં સ્થાનિકો બન્યા દેવદૂત, ફાયર પહોંચે તે પહેલાં ફસાયેલા 3 લોકોને ઉગાર્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/FxQ6eoA5kAH9ctaXds5G5WOYakUNBgHDAve4BKSB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: સસ્તું સોનું આપવાની લાલચ આપી 1.08 કરોડની ઠગાઈ કરનાર બોટાદથી ઝડપાયો, વરાછા પોલીસની મોટી સફળતા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-108-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-108-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં આર્થિક ગુનાઓ આચરતા ભેજાબાજો અવનવી તરકીબો અજમાવીને લોકો અને વેપારીઓને ચૂનો લગાવી રહ્યા છે. વરાછા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી પરેશભાઈ રણછોડભાઈ ડોબરીયા (રહે. જમીન-મકાનનો ધંધો) એ ફરિયાદી વેપારીનો સંપર્ક કર્યો હતો. તેણે મુંદ્રા પોર્ટ પરથી બજારભાવ કરતાં 4% સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.સસ્તા સોનાની લાલચે ઠગાઈસોનું ખરીદવાની લાલચમાં આવી ગયેલા ફરિયાદી પાસેથી આરોપી પરેશ ડોબરીયાએ પ્રથમ એડવાન્સ પેટે રૂ. 15 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ બાકીના સોનાનો જથ્થો આપવાના બહાને ફરિયાદીને સાણંદ ટોલનાકા પાસે બોલાવ્યો હતો અને ત્યાં વધુ રૂ. 93 લાખ રોકડા પડાવી લીધા હતા. સાણંદ ટોલનાકા પાસે રોકડા રૂ. 93 લાખ હાથમાં આવી જતાં જ આરોપી પરેશ ડોબરીયા પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને પોતાની મોંઘીદાટ ઓડી કારમાં સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ આખરે વરાછા પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.વરાછા પોલીસની મોટી સફળતાઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરી હતી. વરાછા પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં આરોપી પરેશ ડોબરીયાને બોટાદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસે રહેલા રૂ. 44,00,000 રોકડા, 2 નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી ઓડી Q5 (Audi Q5) કાર અને વોલ્વો X60 (Volvo X60) કાર મળીને કુલ રૂ. 64,91,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વરાછા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈ સહઆરોપીઓ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Gandhinagar: ડૉ. જીવરાજ મહેતા ભવનના નવનિર્માણનો માર્ગ મોકળો, જર્જરિત 4 બ્લોક તોડી પડાશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/8wHHrU937O6vfHKF9rh2MEzuKA7Wsd82QOOwWLvl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 16:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagar News: ભારે વરસાદથી લુણાવાડાના સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, 22 દર્દીઓ ફસાયા</title>
<link>https://surattimes.com/mahisagar-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5-22-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/mahisagar-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%81%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5-22-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ મહિસાગર જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે.ધોધમાર પડેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં અનેક જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે નદી-નાળા,કોતર અને તળાવો ઓવરફ્લો થતા રોડ-રસ્તાઓ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.મુશળધાર વરસાદને પગલે લુણાવાડા તાલુકાના સુવા ગામનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગ પરથી પાણી જાણે કોઈ નદી વહેતી હોય તેમ ઝડપથી પસાર થઈ રહ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાઆ કટોકટીની સ્થિતિ વચ્ચે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી સુવા ગામે દવા લેવા માટે આવેલા આશરે 22 જેટલા દર્દીઓ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે ફસાઈ ગયા હતા.સુવા ગામના નાયક ફળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.આ પરિસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનોએ ભારે મુશ્કેલી વચ્ચે માનવતા અને સમૂહભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયાજળબંબાકારની સ્થિતિ વચ્ચે નાયક ફળિયાના 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.સ્થાનિકોએ જીવના જોખમે મૂંગા પશુઓને પણ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.હાલમાં ગ્રામજનો અને સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચોઃ Junagadh News: સોમનાથથી હરિદ્વાર સુધીની ટ્રેન કાયમી કરવા સાંસદ રાજેશ ચુડાસમાની રેલવે મંત્રીને રજૂઆત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/udO3RfvCfe2Ft1lqiePns63TFCKlwDMj26UUhAud.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 16:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં સાબરમતી નદીમાંથી મૃત ભ્રૂણ મળી આવ્યું: નેહરુ બ્રિજ નજીક ભ્રૂણ તણાઈ આવતાં ચકચાર!</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B9%E0%AA%B0%E0%AB%81-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B9%E0%AA%B0%E0%AB%81-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના હૃદયસમા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી નદીના પટમાંથી, નેહરુ બ્રિજ નજીક ખાનપુર તરફથી એક મૃત ભ્રૂણ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલી એક સ્થાનિક મહિલાની નજર નદીમાં વહેતા આ ભ્રૂણ પર પડતાં તેણે તુરંત જ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.ફાયર બ્રિગેડની મદદથી ભ્રૂણ બહાર કાઢ્યુંઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકની ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ નદીમાં તરતા મૃત ભ્રૂણને બહાર કાઢ્યું હતું. પ્રાથમિક તપાસ અને તબીબી અંદાજ મુજબ આ મૃત ભ્રૂણ અંદાજે 2થી 4 મહિનાનું હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણી મહિલા કે વ્યક્તિએ પોતાનું પાપ છુપાવવા માટે આ નિર્દોષ ભ્રૂણને નદીમાં વહેતું મૂકી દીધું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.પ્રાથમિક તપાસમાં 2થી 4 મહિનાનું હોવાનો ખુલાસોઆ શરમજનક ઘટના અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અજાણી મહિલા કે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ભ્રૂણ નદીમાં કોણ અને કયા સમયે મૂકીને ફરાર થઈ ગયું તે જાણવા માટે પોલીસે રિવરફ્રન્ટ વોક-વે, નેહરુ બ્રિજ તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવેલા તમામ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવાની કવાયત હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/VGS1D2pVIU9NE9n6p1MKRvjxUTX1eVCuHQznLcdI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 13:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: મહાનગરોમાં &amp;apos;ભુવા રાજ&amp;apos; પર CM ભૂપેન્દ્ર પટેલની કડક ટકોર, &amp;apos;હવેથી તમામ નવા રોડ RCCના બનાવો&amp;apos;</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-cm-%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-rcc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-cm-%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-rcc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B</guid>
<description><![CDATA[ ચોમાસા દરમિયાન રાજ્યના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓ અને ભુવા પડવાની વધી રહેલી સમસ્યાઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, હવેથી શહેરોમાં બનનારા તમામ નવા રસ્તાઓ ફરજિયાતપણે RCC એટલે કે રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટના જ બનાવવા જોઈએ.ડામર રોડ ચોમાસામાં તૂટી જાય છે, ચોકસાઈપૂર્વક RCC કામ કરોમુખ્યમંત્રીએ ડામરના રસ્તાઓની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ડામરનો રોડ 3 થી 4 વર્ષમાં જ ચોમાસા દરમિયાન તૂટી જાય છે. જેના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તંત્રની છબી પણ ખરડાય છે. તેમણે મનપા અને નગરપાલિકાના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે, મહાનગરપાલિકા અને નગરપાલિકાની લોકોમાં ઉપસેલી નકારાત્મક ઇમેજ સુધારો અને ખૂબ જ ચોકસાઈપૂર્વક તમામ આરસીસી રોડના કામ પૂર્ણ કરો.ભુવા પડવાના કારણો શોધી આજથી જ નિરાકરણનું આયોજન કરોશહેરોમાં અવારનવાર પડતા ભુવા અંગે ચિંતા વ્યક્ત કરતા CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને આજે જ યોજના ઘડી કાઢવા આદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, શહેરોમાં ભુવા શા માટે પડે છે, તેના મૂળ કારણો શોધી કાઢો અને તેનું કાયમી તથા ઝડપી નિરાકરણ લાવો. આ સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપીને કામગીરી સુધારવી અત્યંત જરૂરી છે.મનપા અને નગરપાલિકાઓ માટે રૂ. 3,850 કરોડના ભંડોળની જાહેરાતસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે મુખ્યમંત્રીએ મહત્ત્વની જાહેરાત પણ કરી હતી. તેમણે રાજ્યની મનપાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. 3,850 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ધારાસભ્યો અને કોર્પોરેટરોમાં ખુશી છવાઈ હતી. આ સાથે જનતાને સારા રોડ મળવાની નવી આશા જાગી છે.
   

અમદાવાદની સ્થિતિ વિશે પણ વાત કરીઆ ઉપરાંત, અમદાવાદમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક સાથે 21 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકવાને કારણે પરિસ્થિતિ વણસી હતી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ થાળે પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પણ વાંચો - Ahmedabad News: નિકોલ ગુરુકુળ સર્કલ અને રિંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, દોઢ કિમી લાંબો ટ્રાફિક જામ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/DCsTzZ6AJip2qbmlneMcDbSzlNfNPvGjaPbu5l6p.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 13:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના વાઘોડિયામાં મોડી રાત્રે તસ્કરોનો આતંક: ચોરીમાં કશું ન મળતાં વિદેશી વિદ્યાર્થી પર ઘાતકી હુમલો</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મોડી રાત્રે તસ્કરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. વાઘોડિયાના માડોધર રોડ પર આવેલી રણછોડ ધામ-2 સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સૌપ્રથમ સોસાયટીના એક બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક રહીશો જાગી જતાં ચોર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ બાજુમાં જ આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભાડાના મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું.ઘરમાં સૂતેલા વિદેશી યુવક પર કર્યો હુમલોચોરી કરવાના ઈરાદાથી મકાનમાં ઘૂસેલા તસ્કરોએ આખું ઘર ફેંદી માર્યું હતું, પરંતુ તેમને કોઈ રોકડ રકમ કે કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો. કશુંય ન મળતાં રોષે ભરાયેલા તસ્કરોએ ઘરમાં શાંતિથી ઊંઘી રહેલા વિદેશી વિદ્યાર્થી પર અચાનક લોખંડના ભારે હથિયાર વડે માથાના ભાગે ઘાતક હુમલો કરી દીધો હતો. આ લોહિયાળ હુમલામાં વિદેશી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે રહીશોમાં ભારે આક્રોશઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો મોડી રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટી અને માડોધર રોડ પરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હિંસક તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અચાનક બનેલી આ હિંસાત્મક ઘટનાથી રણછોડધામ સોસાયટી અને આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ વાઘોડિયા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા કરીને રાત્રિ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/eMGPJ1Fm9r0FRl1QiJIfMCjGiSMbhzgcycz2pBBo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 11:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmadaના સાગબારામાં જંગલ જમીન વિવાદ: ચાલુ વરસાદે પણ આદિવાસીઓનું અહિંસક આંદોલન યથાવત</title>
<link>https://surattimes.com/narmada%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AA%95-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%AF%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/narmada%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AA%95-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%AF%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને અધિકારોને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ધોધમાર ચાલુ વરસાદ હોવા છતાં આદિવાસી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન પર અડગ ઊભા છે. ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં ધરણાં કરી રહેલા આદિવાસીઓએ જણાવ્યું હતું કે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડા અને ઝેરી વીંછી જેવા હિંસક વન્યજીવો પણ દેખાઈ રહ્યા છે. આમ છતાં, જીવના જોખમે પણ લોકો પોતાના અધિકાર માટે આંદોલન સ્થળ પરથી હટવા તૈયાર નથી.વિવિધ આદિવાસી આગેવાનોનું સમર્થનજંગલ જમીન પરના પરંપરાગત ખેડાણના અધિકારોનો આ પ્રશ્ન આદિવાસી સમાજની રોજીરોટી સાથે સીધો જોડાયેલો છે. આ લડતમાં હવે વિવિધ સામાજિક અને રાજકીય આદિવાસી આગેવાનોનું પણ પૂર્ણ સમર્થન સાંપડી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે જંગલ જમીન જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. એક તરફ આદિવાસીઓ ભારે મુશ્કેલીઓ વચ્ચે આંદોલન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ કે વલણ દાખવવામાં ન આવતાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે.રોજીરોટીનો પ્રશ્ન બનેલી જમીનનો અંતે શું નિવેડો આવશે?સાગબારાના 12થી વધુ ગામોના હજારો આદિવાસી પરિવારો વર્ષોથી જે જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે જમીનના કાયદેસરના હક ન મળતાં તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ગાંધીવાદી પદ્ધતિથી ચાલી રહેલા આ આંદોલનને વહીવટી તંત્ર કે સરકાર ક્યારે સાંભળશે અને આટલા દિવસોથી ચાલી રહેલા સળગતા પ્રશ્નનો આખરે શું આદરણીય અને કાયમી નિવેડો આવશે તે એક મોટો પ્રશ્નાર્થ બનીને ઊભો રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/RJEtU55k8gZauO2cdAZdJT49gXknwWMi4ykpGllE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 11:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : આગામી 3 કલાક માટે રાજ્યના 10 જિલ્લામાં તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40&#45;60 KMની ઝડપે પવન ફૂંકાશે</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-3-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%93%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-40-60-km%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AB%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-3-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%93%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-40-60-km%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AB%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગુજરાતમાં 4 મોનસૂન સિસ્ટમ પૂર્ણ રીતે સક્રિય થઇ છે. હવામાન વિભાગ (IMD) દ્વારા  બપોરે 1 વાગ્યા સુધી નાઉકાસ્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને ને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીહવામાન વિભાગ અનુસાર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં આગામી કલાકોમાં ગાજવીજ અને 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે મુસળધાર વરસાદ પડી શકે છે.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટબીજી તરફ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરત, વડોદરા, નવસારી અને વલસાડ સહિતના 23 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હાલ સ્થિતિ સામાન્યજોકે, સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હાલ સ્થિતિ સામાન્ય દર્શાવવામાં આવી છે. તંત્રે લોકોને વીજળીના કડાકા વખતે વૃક્ષો કે ખુલ્લા મેદાનમાં ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું કડક પાલન કરવાની ખાસ અપીલ કરી છે.આ પણ વાંચો   :     Surat : &#039;તમે અમારા સ્લેવ છો...&#039; આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/s2bRrsEUBBRAklwE9u1AtjcaK1htVFXHTwnLJOSk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 11:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : 10 વાગ્યા સુધી અમદાવાદ, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી, મધ્ય ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ</title>
<link>https://surattimes.com/monsoon-2026-10-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/monsoon-2026-10-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની વિધિવત બેટિંગ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને તાકીદની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 10:00 વાગ્યા સુધી માટે જાહેર કરાયેલા લેટેસ્ટ &#039;નાઉકાસ્ટ&#039; બુલેટિન મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ શકે  છે. ખરાબ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.અમદાવાદ, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, મધ્ય ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ખેડા અને મહિસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, આકાશી વીજળી પડવી તેમજ તોફાની પવન ફૂંકાવાની પૂરી સંભાવના છે. આથી નાગરિકોને આ સમયગાળા દરમિયાન અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે.મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યેલો એલર્ટઆ ઉપરાંત, રાજ્યના મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અન્ય વિસ્તારોમાં હાલ કોઈ મોટી ચેતવણી નથીબીજી બાજુ, કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અન્ય વિસ્તારોમાં હાલ કોઈ મોટી ચેતવણી નથી અને સામાન્ય વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે તેઓ વાવાઝોડા કે ગાજવીજ વખતે ખુલ્લા મેદાનોમાં ન જાય, વૃક્ષો કે વીજળીના થાંભલાઓથી દૂર રહે અને અત્યંત આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે.   આ પણ વાંચો  :   Surat : &#039;તમે અમારા સ્લેવ છો...&#039; આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/TLV3S0hz5nKgCeiwHjluVZvxadswQL1UxYS8Db89.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ, 5 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદ અને રાજકોટમાં ઝરમર વરસાદ, Video</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2-5-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-video</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2-5-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-video</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર પૂરબહારમાં ખીલ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જામી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ આજે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હાલમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે.રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકેહવામાન વિભાગની માહિતી અનુસાર, આજે રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ભારે પવનો સાથે આગામી કલાકોમાં કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.ભારે વરસાદનું યલો એલર્ટ જાહેરહવામાન વિભાગે રાજ્યના 5 મહત્વપૂર્ણ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદયપુર જિલ્લાનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
   

  અમદાવાદ  વહેલી સવારથી ઝરમર વરસાદઆજે સવારથી જ રાજ્યના મુખ્ય શહેરોમાં મેઘરાજાએ હાજરી નોંધાવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ શહેરમાં આકાશ વાદળછાયું રહ્યું છે અને ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારના શ્યામલ, સોલા, બોડકદેવ, વસ્ત્રાપુર, નહેરુનગર, ધરણીધર, પાલડી અને વાસણા તેમજ પૂર્વ અને મધ્ય વિસ્તારના નારોલ, શાહઆલમ, ઇસનપુર અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટાં પડ્યા છે, જેના કારણે સવારના સમયે જ ઠંડક પ્રસરી ગઈ છે.રાજકોટમાં પણ મેઘમહેરસૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં પણ સવારથી જ ઝરમર વરસાદનું આગમન થયું છે. રૈયા ચોકડી, માધાપર ચોકડી અને રેસકોર્સ સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદને કારણે વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું છે અને નાગરિકોએ ગફલતભરી ગરમીથી રાહત અનુભવી છે.વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશેચોમાસાની આ સક્રિય સિસ્ટમને કારણે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરી સંભાવના છે.      :    Surat : &#039;તમે અમારા સ્લેવ છો...&#039; આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/geVw5afDXfvUS97SziMNZGiBGPnqED2nRgARaLW7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad: RPF સેન્ટરથી બેચર રોડ પાવર હાઉસ સુધી પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ</title>
<link>https://surattimes.com/valsad-rpf-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9A%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%89%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%9D%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AB%87%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/valsad-rpf-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9A%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%89%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%9D%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AB%87%E0%AA%B6</guid>
<description><![CDATA[ વલસાડ : વલસાડ નગર પાલિકા દ્વારા શહેરમાં માર્ગોને અડીને કરવામાં આવેલા દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઈ છે. જે અંતર્ગત સોમવારે આર.પી.એફ. સેન્ટરથી બેચરરોડ પાવર હાઉસ સુધીના સ્ટેટ હાઇવે માર્ગની બંને તરફ કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. વલસાડ પાલિકાની એન્ક્રોચમેન્ટ વિભાગની ટીમની સાથે સોમવારે સેનેટરી વિભાગની ટીમ પણ જોડાઇ હતી. ધરમપુરરોડ પર નવા ઓવરબ્રીજ પાસેથી દબાણો દૂર કરવાની ચાલુ કરાયેલી કામગીરી દરમ્યાન રોડની સાઇડે ફૂટપાથ (પગપાળા ચાલવા માટે બનાવેલ જમીન) પર અડ્ડો જમાવીને બેઠેલા પાથરણાંધારકોના હંગામી મંડપો દૂર કરાયા હતાં. પાથરણાંધારકોને ઉઠાડી દેવાયા હતાં. ઉપરાંત રસ્તાની બાજુએ ઉભી કરાયેલ છ જેટલી લારી ઉપરાંત દુકાનોની બહાર મુકી દેવાયેલા બાંકડા, ટેબલ સહિતી ચીજવસ્તુઓ પણ પાલિકાની ટીમે ઉઠાવીને ટ્રેકટરમાં ભરી દીધા હતાં. આ ઉપરાંત જલારામ બાપા રોડ ઉપર આવેલ હાજી માર્કેટ પાસેની ખુલ્લી જગ્યામાં માજી પ્રમુખ દિપક રાણા દ્વારા ભાડે અપાયેલી એક ખાણીપીણીની લારી પણ કબ્જે લેવામાં આવી હતી. દબાણ હટાવવાની સાથે સેનેટરી વિભાગના કામદારોએ કચરો ઉઠાવીને ગંદકી દૂર કરવાની કામગીરી સાથે-સાથે ચાલુ રાખી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/TGfOnNGhs6HMaHno20wxSnNCT1JyRxggnE3vMH3Q.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 03:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: ચલામાં અગ્નિ બેકરીમાંથી ખરીદેલી બ્રેડમાંથી મૃત માખી નીકળી, ફૂડ વિભાગે સેમ્પલ લીધા</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%96%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%96%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</guid>
<description><![CDATA[ વાપીના કેવડી ફ્ળિયા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ પટેલ ઘર માટે ચલા ગોલ્ડ કોઈન સર્કલ પાસે આવેલી અગ્નિ બેકર્સમાંથી બ્રેડનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ પેકેટ ખોલ્યા વિના થેલીમાં રહેલી બ્રેડ તરફ્ નજર કરતાં તેમને પેકેટની અંદર મૃત માખી અને અન્ય જીવાત જોવા મળી હતી. આ દૃશ્ય જોઈ પરિવારજનો પણ ચોંકી ગયા હતા. જે બાદ ચેતનભાઈએ તાત્કાલિક બેકરીના દુકાનદારને સમગ્ર બાબતની જાણ કરી હતી. ગ્રાહકના જણાવ્યા મુજબ, દુકાનદાર દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. વરસાદની સિઝન હોવાથી માખી ઊડીને બ્રેડના પેકેટની અંદર આવી ગઈ હશે તેમ જણાવવામાં આવ્યું હતું. ગ્રાહક દ્વારા બ્રેડમાં જીવાત હોવા અંગે વાંધો ઉઠાવવામાં આવતા દુકાનદાર તરફ્થી &#039;તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો&#039; જેવા શબ્દો કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આખરે શનિવારે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેને પગલે સોમવારે એક ટીમે બેકરીમાં પહોંચી બ્રેડના સેમ્પલ લીધા હતા અને જરૂરી કાર્યવાહી કરીને સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા બ્રેડના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ મહત્વનો રહેશે. ઉલ્લેખનીય છે કે, વાપી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ સ્થળોએ ખાદ્ય ચીજોની ગુણવત્તા અંગે લોકો દ્વારા સવાલો ઉઠી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/11/SiJsIH5Ok4RWolPKVPUNDyY8De2s0rGxRZsaV9v7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 03:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: ઓઢવના સ્મશાનમાં ટાયર બાળીને અંતિમ વિધિ કરનારી સંસ્થાને બ્લેક લિસ્ટ કરાઈ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%93%E0%AA%A2%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%93%E0%AA%A2%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%95-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતદેહની અંતિમવિધિ માટે લાકડાના બદલે ટાયરો અને જૂના ગોદડાંનો ઉપયોગ કરવાના ગંભીર કિસ્સામાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી છે.લાકડા સપ્લાય કરતી એજન્સી શ્રી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘને કરારની શરતોનો ભંગ કરવા બદલ 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.જોકે,આ સંસ્થાના પ્રમુખ ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાથી તેમને છાવરવા માટે વિલંબ કરાયો હોવાના અને માત્ર એક જ વર્ષની નહિવત સજા ફાળવાઈ હોવાના આરોપો પણ સામે આવ્યા છે.13 જુલાઈએ નિર્ણય ટાળ્યા બાદ આખરે દરખાસ્ત મંજૂરઅગાઉ 13મી જુલાઈના રોજ હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલે ચર્ચાના બહાને આ દરખાસ્તને તાકીદે મંજૂર કરવાના બદલે નિર્ણય ટાળી દીધો હતો. વિપક્ષી સૂત્રો અને સ્થાનિકોના આક્ષેપ મુજબ,સંસ્થા સાથે ભાજપના જ પૂર્વ નેતા જોડાયેલા હોવાથી કમિટી દ્વારા લાંબા સમય સુધી તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સતત ઉઠેલા વિરોધ અને એક મહિનાની વિચારણા બાદ આખરે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા આ દરખાસ્તને આખરી મંજૂરી આપવામાં આવી છે.હવે એક વર્ષ સુધી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકેહેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલે જણાવ્યું હતું કે, સંસ્થા સામે શરતોના ભંગ અને લોકહિત વિરુદ્ધની કામગીરી અંગે અનેક લેખિત તથા મૌખિક ફરિયાદો મળી હતી. બ્લેકલિસ્ટ કરાતાં હવે આ સંસ્થા કે તેની સાથે સંબંધિત સભ્યોની અન્ય કોઈ સંસ્થા આગામી 1 વર્ષ સુધી કોર્પોરેશનના કોઈપણ ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં. હાલ સ્મશાન ગૃહમાં સૂકા જલાઉ લાકડા પૂરા પાડવા માટે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Ahmedabad: હીરાવાડીમાં ગંદકી વચ્ચે બનતી 1500 કિલો લોલીપોપનો જથ્થો AMC ફૂડ વિભાગે જપ્ત કર્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/SD2om1jFqnEMoGV8zClwYXxvMcIhptTtKcLOZjKq.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 01:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: રિક્ષાચાલક ગેંગે મહિલાને ધમકાવી 2.18 લાખની મત્તા લૂંટી, આરોપીઓ પકડાયા</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-218-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-218-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ મુંબઈથી પોતાના પરિવારમાં બનેલા દુઃખદ બનાવ બાદ અમદાવાદ પરત ફરેલા એક મહિલા સાથે કાલુપુર રેલવે સ્ટેશન બહાર લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મેમનગર જવા માટે રિક્ષા ભાડે કરનાર 69 વર્ષીય ઈલાબેન શાહને રિક્ષાચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી ગઠિયા ગેંગે છરી કે ધમકીના જોરે લૂંટી લીધા હતા.ગઠિયાઓ વૃદ્ધા પાસેથી સોનાનું મંગળસૂત્ર તથા રોકડ રકમ મળીને કુલ રૂ.2.18 લાખની મત્તા આંચકીને ફરાર થઈ ગયા હતા.રસ્તો બદલીને જાનથી મારી નાખવાની ધમકી આપીશહેરમાં ગુરુકુળ રોડ વિસ્તારમાં રહેતા ઈલાબેન શાહ મુંબઈ ખાતે પોતાના ભાભીની અંતિમવિધિ પૂર્ણ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ઊતર્યા હતા.ત્યાંથી પોતાના ઘરે મેમનગર જવા માટે તેમણે એક રિક્ષા ભાડે કરી હતી.આ રિક્ષામાં ચાલક ઉપરાંત અગાઉથી જ બે શખ્સો પેસેન્જર તરીકે બેઠેલા હતા.રિક્ષા થોડે આગળ ગયા બાદ ચાલકે આગળ રસ્તાનું સમારકામ ચાલુ હોવાનું બહાનું બતાવીને રિક્ષા મેમ્કો તરફના રસ્તે વાળી દીધી હતી.ઈલાબેનને આશંકા જતાં તેમણે તરત જ રિક્ષા રોકવા કહ્યું હતું.જોકે, રિક્ષામાં સવાર ગઠિયાઓએ અસલી રૂપ બતાવી ઈલાબેનને મજબૂત રીતે પકડી લીધા હતા અને ડોશી જીવવું હોય તો ચૂપચાપ બેસી રહેજે તેવી જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. કાલુપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરીત્યારબાદ આ ગઠિયાઓએ વૃદ્ધાનું સોનાનું મંગળસૂત્ર અને રૂ.8 હજારની રોકડ રકમ લૂંટી લીધી હતી અને તેમને ચાલુ રિક્ષામાંથી ધક્કો મારીને રસ્તા પર ઉતારી પલાયન થઈ ગયા હતા.આ આપવીતી બાદ પીડિત મહિલાએ તાત્કાલિક પોતાના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર બાબતે કાલુપુર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.કાલુપુર પોલીસે રિક્ષાચાલક અને તેની સાથે રહેલી લૂંટારૂ ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળ તથા રિક્ષાના રૂટ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટુકડીઓ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચોઃ Dahod: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વાતાવરણ ડહોળાયું, 14 નામજોગ અને 200ના ટોળા વિરુદ્ધ FIR દાખલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/ZTT3J8VYQ5fgMmFoton2RAwalz65CshWDVrBSWpa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 01:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Tapi: સોનગઢમાં ઓરિસ્સાથી લવાતો 42 લાખનો 85 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની અટકાયત</title>
<link>https://surattimes.com/tapi-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%97%E0%AA%A2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%93%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-42-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-85-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/tapi-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%97%E0%AA%A2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%93%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-42-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-85-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-3-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાતમાં નશીલા પદાર્થોનું નેટવર્ક નાબૂદ કરવા માટે ચાલતી ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લાની સોનગઢ પોલીસને મોટી સફળતા સાંપડી છે. સોનગઢ પોલીસ મથકના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે આંતરરાજ્ય સરહદી ચેકપોસ્ટ નજીક ખાસ નાકાબંધી અને વોચ ગોઠવવામાં આવી હતી.સોનગઢ પોલીસે ગાંજો જપ્ત કર્યોતપાસ દરમિયાન ઓરિસ્સા તરફથી આવી રહેલી કોલસા ભરેલી એક શકમંદ ટ્રકને પોલીસે રોકીને તલાશી લીધી હતી. પ્રથમ દ્રષ્ટિએ ટ્રકમાં માત્ર કોલસો જ ભરેલો દેખાતો હતો, પરંતુ પોલીસે કાળજીપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ કરતાં કોલસાના જથ્થાની વચ્ચે અત્યંત ચાલાકીથી છુપાવેલી ગાંજાની ગુણો મળી આવી હતી.પોલીસે ટ્રકમાંથી 85 કિલોથી વધુ વજન ધરાવતો ગાંજાનો જથ્થો (કિંમત રૂ. 42 લાખ) કબજે કર્યો છે. આ સિવાય હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું વાહન અને કોલસાનો જથ્થો મળીને પોલીસે કુલ રૂ. 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કોલસાની આડમાં નશીલા પાદર્થની હેરાફેરીઆ કાળા કારોબારમાં સંકળાયેલા 3 આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી લેવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સોનગઢ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Rajkot: ચૌધરી હાઇસ્કુલ નજીક કારચાલકે કાબૂ ગુમાવતાં 2 વાહનોને લીધા અડફેટે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/Gr9pvuatWIqDq9vQS5PhGq9G4ewlV8SGSD032I5X.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 11 Aug 2026 01:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>11 August Top News: 11 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/11-august-top-news-11-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/11-august-top-news-11-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 11 ઓગસ્ટનો દિવસ દેશ અને દુનિયા માટે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો રહેવાનો છે. એક તરફ જ્યાં નવી દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક અને સંસદમાં રાજકીય ગરમાવો જોવા મળશે, ત્યાં બીજી તરફ દેશના 17 રાજ્યો સહિત ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. શિક્ષણ ક્ષેત્રે UGC NET ની આન્સર કીમાં વિલંબને કારણે વિદ્યાર્થીઓ NTA કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરશે, જ્યારે ધાર્મિક દ્રષ્ટિએ શ્રાવણ શિવરાત્રી પર ચતુર્ગ્રહી અને ગજકેસરી યોગનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે. આ ઉપરાંત 11 ઓગસ્ટના દિવસે ક્રાંતિકારી ખુદીરામ બોઝની શહાદત અને દાદરા અને નગર હવેલી ભારતમાં જોડાવાની ઐતિહાસિક ક્ષણો પણ યાદ કરવામાં આવશે.NDA સંસદીય દળની બેઠક યોજાશેદિલ્હી સ્થિત સંસદ ભવનના પુસ્તકાલયમાં આવેલા GMC બાલયોગી ઓડિટોરિયમ ખાતે સવારે 9:30 વાગ્યે NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના તમામ એનડીએ સાંસદો ઉપસ્થિત રહેશે, જેમાં આગામી વિધાયી કાર્યો અને સંસદીય વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.સંસદમાં હોબાળાના એંધાણ: કોંગ્રેસ અને ભાજપ સામસામેસંસદના બંને ગૃહમાં નવા સિરેથી હોબાળો થવાની શક્યતા છે. રાહુલ ગાંધીએ ગૃહમંત્રીના નિવેદન બાદ હવે વડાપ્રધાન પાસે માફીની માંગ કરી છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો છે. સ્થિતિને જોતા બંને પક્ષો દ્વારા સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ ચાલી રહી છે.UGC NET લેટ-લતીફી સામે NTA હેડક્વાર્ટર પર વિરોધ પ્રદર્શનUGC NET જૂન 2026ની પરીક્ષા પૂર્ણ થયાને દિવસો વિતી ગયા હોવા છતાં આન્સર કી જાહેર ન થતાં ઉમેદવારોમાં ભારે અસંતોષ છે. આ વિલંબના વિરોધમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 11 ઓગસ્ટે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના મુખ્ય મથક બહાર મોટા પાયે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.TMC બેંક એકાઉન્ટ ફ્રીઝ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીતૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટ્સમાંથી દૈનિક ખર્ચ માટે રકમ જાહેર કરવા અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. નોંધનીય છે કે અગાઉની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે જવાબ માંગ્યો હતો.સંતકબીરનગરમાં CM યોગીનો 567.76 કરોડના પ્રોજેક્ટ્સનો ભેટઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંતકબીરનગર જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રૂ. 567.76 કરોડના ખર્ચે તૈયાર થનારા તથા તૈયાર થઈ ગયેલા કુલ 119 વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.સંભલ શાહી મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ અંગે સુપ્રીમમાં સુનાવણીઉત્તર પ્રદેશના સંભલ સ્થિત શાહી મસ્જિદ અને હરિહર મંદિર સાથે જોડાયેલા સંવેદનશીલ અને ચર્ચિત કાનૂની વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસના ચુકાદા અને આદેશ પર દેશભરની નજર રહેલી છે.દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટઅલ નીનોની અસર બાદ હવે ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસું સુપર એક્ટિવ બન્યું છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર-પૂર્વના રાજ્યો સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે.11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેરની શક્યતાહવામાન વિભાગની આગાહી મુજબ, 11થી 14 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.અમદાવાદના રાણીપ અને નવા વાડજમાં પાણી કાપઅમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જરૂરી મેઇન્ટેનન્સ કામગીરીને કારણે રાણીપ અને નવા વાડજ વોર્ડમાં પાણી પુરવઠો બંધ રહેશે. જેથી રહેવાસીઓને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.મંગલુરુ-બેંગલુરુ ઘાટ સેક્શન પર વંદે ભારતનું ટ્રાયલ રનમંગલુરુ-હસન-બેંગલુરુ રૂટ પર આવેલા પડકારજનક સકલેશપુર-સુબ્રહ્મણ્ય રોડ ઘાટ સેક્શન પર 11 થી 20 ઓગસ્ટ 2026 દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે. આ ટેસ્ટિંગ Research Designs and Standards Organisation (RDSO) દ્વારા કરવામાં આવી રહ્યું છે.રામ મંદિરના પ્રથમ CEO માટે અંતિમ ઇન્ટરવ્યુશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રથમ મુખ્ય કારોબારી અધિકારીની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. 5,300થી વધુ અરજીઓમાંથી શોર્ટલિસ્ટ થયેલા 18 ઉમેદવારોના ઇન્ટરવ્યુ 11 અને 12 ઓગસ્ટે અયોધ્યા ખાતે યોજાશે.UGC NET આન્સર કીમાં વિલંબથી 7 લાખ ઉમેદવારો પરેશાનUGC NET જૂન 2026ની પરીક્ષા આપનારા 7 લાખથી વધુ ઉમેદવારો આન્સર કીની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષા પૂર્ણ થયાને 40 દિવસ જેટલો સમય વિતી જવા છતાં NTA દ્વારા પરિણામ કે આન્સર કી જાહેર ન કરાતાં ઉમેદવારોમાં આક્રોશ વ્યાપ્યો છે. 11 ઓગસ્ટે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.શુક્ર ગ્રહનું હસ્ત નક્ષત્રમાં ગોચરજ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પ્રેમ, સુખ-સુવિધા અને વૈભવનો કારક ગ્રહ શુક્ર હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર પરિવર્તનથી તમામ રાશિઓના જાતકોના વૈવાહિક જીવન અને ભૌતિક સુખ-સુવિધાઓ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે.શ્રાવણ શિવરાત્રિ પર ચતુર્ગ્રહી અને ગજકેસરી યોગ11 ઓગસ્ટ 2026ના રોજ પવિત્ર શ્રાવણ શિવરાત્રિની ઉજવણી થશે. આ દિવસે કર્ક રાશિમાં બુધ, સૂર્ય, ગુરુ અને ચંદ્રની યુતિથી ચતુર્ગ્રહી યોગ બનશે. આ ઉપરાંત બુધાદિત્ય યોગ અને ગજકેસરી યોગનો અદ્ભુત સંયોગ પણ સર્જાઈ રહ્યો છે.સાયણ સુગર મિલની ચૂંટણીનું પરિણામસુરત જિલ્લાના સહકારી ક્ષેત્રની પ્રખ્યાત સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. 21,800 સભાસદોના મતાધિકારથી ફેક્ટરીનું નવું નેતૃત્વ નક્કી થશે.બલુચિસ્તાન દ્વારા સ્વતંત્રતા દિવસની જાહેરાતબલુચિસ્તાનના નેતાઓએ 11 ઓગસ્ટના દિવસને પોતાનો આઝાદી દિવસ જાહેર કર્યો છે. પાકિસ્તાનથી સ્વતંત્ર થવાની જાહેરાત સાથે તેમણે વૈશ્વિક સમુદાય પાસે સમર્થનની માગ કરી છે, અને લોકોને બલુચ એકતા દર્શાવવા હાકલ કરી છે.ક્રાંતિકારી ખુદીરામ બોઝનો શહીદ દિવસભારતના સૌથી નાની વયના ક્રાંતિકારી ખુદીરામ બોઝને 11 ઓગસ્ટ 1908ના રોજ માત્ર 18 વર્ષની ઉંમરે બિહારના મુઝફ્ફરપુરમાં ફાંસી આપવામાં આવી હતી. હાથમાં ભગવદ્ ગીતા સાથે દેશની આઝાદી માટે શહાદત વહોરી લેનાર આ મહાન સપૂતને આજે દેશ નમન કરે છે.અમદાવાદમાં તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક ડાયવર્ઝનસ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોની સુવિધા માટે અને વાહનવ્યવહાર સુચારૂ રાખવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ખાસ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.11 ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ1863 - કંબોડિયા સત્તાવાર રીતે ફ્રાન્સનો સંરક્ષિત દેશ બન્યો.1877 - ખગોળશાસ્ત્રી અસાફ હોલ દ્વારા મંગળ ગ્રહના ચંદ્ર &#039;ડીમોસ&#039;ની શોધ કરવામાં આવી.1908 - ક્રાંતિકારી ખુદીરામ બોઝને મુઝફ્ફરપુર જેલમાં ફાંસી આપવામાં આવી.1914 - પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સે ઓસ્ટ્રિયા અને હંગેરી વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી.1914 - પોલેન્ડમાંથી યહૂદી સમુદાયના લોકોને હાંકી કાઢવામાં આવ્યા.1942 - પટના શહીદ સ્મારક ઘટના: &#039;હિંદ છોડો આંદોલન&#039; દરમિયાન સચિવાલય પર તિરંગો લહેરાવતા 7 વિદ્યાર્થીઓ શહીદ થયા.1948 - લંડન ખાતે સમર ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત થઈ.1961 - દાદરા અને નગર હવેલીને સત્તાવાર રીતે ભારત શાસિત કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો.1972 - વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાની અંતિમ ગ્રાઉન્ડ લશ્કરી ટુકડીને પાછી ખેંચી.1984 - સોવિયેત યુનિયન (રશિયા) દ્વારા ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું.1985 - રોનાલ્ડ રીગન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો.1999 - 20મી સદીનું છેલ્લું સંપૂર્ણ સૂર્યગ્રહણ યુરોપ અને એશિયાના દેશોમાં દ્રશ્યમાન થયું.2000 - ફિજીના બળવાખોર નેતા જ્યોર્જ સ્પેટ સામે રાજદ્રોહનો કેસ ચલાવવાનો નિર્ણય લેવાયો.2001 - ઉત્તરી આયર્લેન્ડની એસેમ્બલીનું વિસર્જન કરાયું અને બળવાખોરોને શસ્ત્રો હેઠા મુકવા સમય અપાયો.2004 - ચીની કોમ્પ્યુટર ઉદ્યોગના પિતા ચેન ચુનસીઆનનું નિધન થયું; ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ મુદ્દે વાતચીત પૂર્ણ થઈ.2006 - પાકિસ્તાન દ્વારા Agosta 90B ક્લાસની ત્રીજી સબમરીન લોન્ચ કરવામાં આવી.2007 - મોહમ્મદ હામિદ અંસારીએ ભારતના 13ma ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.11 ઓગસ્ટના રોજ મહાન હસ્તીનો જન્મદિવસ1892 - આર્ચી વિલ્સ: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર.1924 - લાલમણિ મિશ્રા: ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને વિદ્વાન.1937 - જ્હોન અબ્રાહમ: મલયાલમ શોર્ટ સ્ટોરી રાઇટર અને ફિલ્મ ડાયરેક્ટર.1949 - ડી. સુબ્બારાવ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના 20મા ગવર્નર.1954 - એમ.વી. નરસિમ્હા રાવ: ભારતીય ક્રિકેટર.1954 - યશપાલ શર્મા: ભારતીય ક્રિકેટર અને 1983 વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી.1961 - ચંદ્ર શેખર બેલાના: આંધ્રપ્રદેશના રાજકારણી.1965 - સુનીલ શેટ્ટી: બોલિવૂડના જાણીતા અભિનેતા અને પ્રોડ્યુસર.1974 - અંજુ જૈન: ભારતીય મહિલા ક્રિકેટર.11 ઓગસ્ટના રોજ મહાન હસ્તીની પૂણ્યતિથિ1908 - ખુદીરામ બોઝ: દેશ માટે શહીદ થનાર ભારતના મહાન ક્રાંતિકારી.1967 - નંદદુલારે વાજપેયી: પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, વિવેચક અને પત્રકાર.2000 - પી. જયરાજ: ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા.2018 - વી.એસ. નાયપોલ: નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય મૂળના અંગ્રેજી લેખક.2020 - રાહત ઈન્દોરી: વિશ્વપ્રસિદ્ધ ઉર્દૂ શાયર અને ગીતકાર.આ પણ વાંચો - Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/HRNVxlL8Q8NNldIsnYzov3LWrZYPrnrXFYZRVEiv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot: ચૌધરી હાઇસ્કુલ નજીક કારચાલકે કાબૂ ગુમાવતાં 2 વાહનોને લીધા અડફેટે</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરના માર્ગો પર અકસ્માતોની શ્રેણી યથાવત જોવા મળી રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચૌધરી હાઇસ્કુલ પાસે આજે એક અનિયંત્રિત કારે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય બે વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી.રાજકોટમાં કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માતકારની ટક્કર એટલી જોરદાર હતી કે અડફેટે આવેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને માર્ગ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં મોટો જાનમાલનો ખરો હોનારત ટળી હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે.કારે 2 વાહનોને લીધા અડફેટેઆ સમગ્ર અકસ્માતના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારચાલક કેવી રીતે બેફામ રીતે કાર ચલાવીને અન્ય વાહનોને અડફેટે લે છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે CCTV ફૂટેજના આધારે કાનૂની કાર્યવાહી અને કારચાલક સામે તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Dahod: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વાતાવરણ ડહોળાયું, 14 નામજોગ અને 200ના ટોળા વિરુદ્ધ FIR દાખલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/QgI9d7r3lzi78qtivVNby3T40BiomVsR3KtP0rkJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: ગૌરક્ષકોએ પશુઓથી ભરેલી આઇસર ટ્રક ઝડપી, 23 પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હતા</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%86%E0%AA%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-23-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%86%E0%AA%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-23-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં ગૌરક્ષકોની સજાગતાને કારણે પશુઓની ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વકની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.ગૌરક્ષકો દ્વારા શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી એક આઇસર ટ્રકને રોકીને તપાસ કરવામાં આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પશુઓ મળી આવ્યા હતા.આ મામલે 112 નંબર પર જાણ કરાતાં થરાદ પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.20  ગાયો અને 3 વાછરડાં ખીચોખીચ ભરેલાં મળ્યાંઝડપાયેલી આઇસર ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 20 ગાયો અને 3 વાછરડાં મળીને એકંદર 23 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પશુઓને કોઈ પણ પ્રકારની દયા-માયા રાખ્યા વિના ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા.સૌથી ગંભીર બાબત એ હતી કે આટલી મોટી સંખ્યામાં રહેલા પશુઓ માટે આઇસરમાં ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની સુવિધા કે વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. જેના કારણે પશુઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ટ્રકમાં ભરેલાં કુલ 23 પશુઓની અંદાજિત કિંમત રૂ.4.15 લાખ હોવાનું સામે આવ્યું છે. પશુઓ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરીપોલીસે વાહન તેમજ પશુઓ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.થરાદ પોલીસે આઇસર ટ્રકના ચાલક અને ખલાસીની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે.આટલી મોટી સંખ્યામાં પશુઓને કયા વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા સ્થળે કે કયા હેતુસર લઈ જવામાં આવી રહ્યા હતા તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.આ ઘટના બાદ વિસ્તારના ગૌરક્ષકો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવનારા તત્વો સામે આકરામાં આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.આ પણ વાંચોઃ PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/YKamdgLcQ3k4iU8TsomzjV50Wp3Qmm9wG6sqLsyQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News : જ્વેલર્સમાં વહુએ 11 જોડી ઝાંઝર આપી ને સાસુએ ચણિયામાં છુપાવી, બે લાખના દાગીના ચોરી ફરાર</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%81%E0%AA%8F-11-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%9D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%8F-%E0%AA%9A%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%81%E0%AA%8F-11-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%9D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%8F-%E0%AA%9A%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માનસરોવર સર્કલ પાસેના સતનામ જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગ્રાહકના સ્વાંગમાં આવેલી સાસુ અને વહુની જોડીએ વેપારીની નજર ચૂકવીને આશરે બે લાખ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. શહેરમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.વાતોમાં ભોળવીને ચાંદીની 11 જોડી પાયલ સેરવી લીધીમળતી માહિતી મુજબ આશરે 40 થી 45 વર્ષની એક મહિલા તેની સાસુ સાથે સતનામ જ્વેલર્સમાં દાગીના ખરીદવાના બહાને આવી હતી.દુકાનદારને વિવિધ દાગીના બતાવવાનું કહીને બંને મહિલાઓએ તેને વાતોમાં ભોળવી રાખ્યો હતો.આ દરમિયાન વહુએ વેપારીની નજર ચૂકવીને કાઉન્ટર પરથી 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11  જોડી પાયલ ચાલાકીપૂર્વક ઉપાડીને પોતાની સાસુને આપી દીધી હતી.સાસુએ ત્વરિત આ ઝાંઝરીઓ પોતાના ચણિયામાં છુપાવી દીધી હતી.વેપારીને સહેજ પણ આશંકા ન જાય તે રીતે આ બંને મહિલાઓ ચોરી કરીને રફુચક્કર થઈ ગઈ હતી.ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદથોડી વાર પછી જ્યારે વેપારીને દાગીના ઓછા હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે તરત જ દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.CCTV ફૂટેજમાં સાસુ-વહુની આ જોડી સાતિરતાથી ચોરી કરતી સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.વેપારીએ આ અંગે ત્વરિત અમરોલી પોલીસ મથકે જાણ કરી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે બંને ચતુર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Anand News: ખંભાતમાં દુષ્કર્મ કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, એક દિવસના રિમાન્ડ મંજૂર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/eMJEnJXLWiwRWcdUQBfYi7SlT0mwib5pGYD1PKx1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 20:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod: ઝાલોદમાં 10,000ની લાંચ લેતા AHM એન્જિનિયર અને વચેટિયો રંગેહાથ ઝડપાયા</title>
<link>https://surattimes.com/dahod-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-10000%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-ahm-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dahod-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-10000%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-ahm-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ઝાલોદ ખાતે AHM એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયેશ પટેલે સરકારી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા ઘરના નિર્માણ માટે આગળનો હપ્તો છૂટો કરવાની કામગીરીના બદલામાં અરજદાર પાસેથી 10,000 ની લાંચની માંગણી કરી હતી.ઝાલોદમાં ACBની કાર્યવાહીઅરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ACB ની ટીમે તાત્કાલિક વ્યૂહરચના બનાવી મુવાડા ચોકડી નજીક છટકું ગોઠવ્યું હતું. એન્જિનિયર જયેશ પટેલના કહેવાથી ખાનગી વ્યક્તિ મનુભાઈ વસૈયા મુવાડા ચોકડી પાસે આવેલ એક પાનના ગલ્લા પર અરજદાર પાસેથી ₹10,000ની રોકડ રકમ સ્વીકારી રહ્યા હતા.ACB કાર્યવાહી અને અટકાયતલાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી વચેટિયા મનુભાઈ વસૈયા અને એન્જિનિયર જયેશ પટેલ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ રૂ. 10,000 ની લાંચની રકમ જપ્ત કરી બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (POCA) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Dhrangadhra: APMCની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, વેપારી પેનલમાં 100 ટકા અને ખેડૂત પેનલમાં 97 ટકા મતદાન નોંધાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/glRlIovQNUJtOySkbWeTqOyQLviPm5QTa5zwUCyM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 20:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot : પ્રાઈમ આંગડિયા પેઢી લૂંટ કેસમાં 2 આરોપીઓને ઝડપાયા, તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટમાં ચકચાર મચાવનાર પ્રાઈમ આંગડિયા પેઢીની રૂ. 19 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સો રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે ખાજિયાની ધરપકડ કરી લીધી છે. 20 દિવસ  રેકી કરી હતીઆ લૂંટને અંજામ આપવા માટે આરોપીઓએ ખૂબ જ ખતરનાક પ્લૅનિંગ કર્યું હતું અને ઘટનાને અંજામ આપતા પહેલા ભગવતીપરામાં રૂમ રાખીને આશરે 20 દિવસ સુધી અલગ-અલગ આંગડિયા પેઢીઓની રેકી કરી હતી. અંતે સરળ લાગતી પ્રાઈમ આંગડિયા પેઢીને ટાર્ગેટ બનાવીને આ લૂંટ ચલાવવામાં આવી હતી.આ લૂંટમાં ચોરીના બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટમાં ચોરીના બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પકડ પકડાઈ ન જાય તે માટે તેના પર ખોટી નંબર પ્લેટ પણ લગાવવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાંથી પ્રવીણ સામે રાજસ્થાનમાં બે ગુના નોંધાયેલા છે.આરોપી આસુ વિરુદ્ધ લૂંટના અલગ-અલગ 22  જેટલા ગંભીર ગુનામુખ્ય ફરાર આરોપી આસુ વિરુદ્ધ લૂંટના અલગ-અલગ 22  જેટલા ગંભીર ગુના દાખલ થયેલા હોવાનું ખુલ્યું છે. હાલ આ કેસના મુખ્ય આરોપીઓ આસુ અને ઇલુ પોલીસ પકડથી દૂર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.19 લાખની લૂંટમાંથી રૂ. 2 લાખની રોકડ રિકવર પોલીસે અત્યાર સુધીની કાર્યવાહીમાં રૂ. 19 લાખની લૂંટમાંથી રૂ. 2 લાખની રોકડ રિકવર કરી લીધી છે. પકડાયેલા બંને આરોપીઓએ મુખ્ય આરોપીઓને લૂંટ માટે ચોરીનું બાઈક અને રહેવા માટે મકાનની સગવડ પૂરી પાડી હતી. ફરાર આરોપીઓની ધરપકડ બાદ આ લૂંટના નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.  આ પણ વાંચો   :    Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/5vn6vVmoXwSxIGA75wjebhTdA4R8IMqjUrf9RyNk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 15:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું મોત</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%AD%E0%AB%80%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%AD%E0%AB%80%E0%AA%AE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સંસ્કારી નગરી વડોદરામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક યુવાન અને તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટરનું મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક ડોક્ટર પોતાના 2 મિત્રો સાથે સાંજના સમયે ભીમપુરા પાસે કેનાલ કિનારે ગયા હતા. આ દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ગોત્રી હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગમાં હતા ફાઈનલ યરમાંમૃતક ડોક્ટરની ઓળખ ડો. ડોડીયા દર્શન બાબુભાઈ તરીકે થઈ છે. ડો. દર્શન ડોડીયા વડોદરાની જાણીતી ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડર્મેટોલોજી (ચામડીના રોગો) વિભાગમાં ફાઈનલ યરમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તબીબી ક્ષેત્રે ખૂબ જ હોનહાર અને આશાસ્પદ તબીબ હતા. પોતાના અભ્યાસના અંતિમ તબક્કામાં પહોંચેલા યુવાન ડોક્ટરના અચાનક આવી રીતે નિધનથી ગોત્રી હોસ્પિટલના સ્ટાફ અને સહકર્મચારીઓમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.સ્થાનિકો અને પોલીસની મદદે મૃતદેહ બહાર કઢાયોઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ ટીમ દ્વારા કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહમત બાદ ડો. દર્શન ડોડીયાનો મૃતદેહ કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને આગળની તપાસ અને પોસ્ટ મોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો છે.તબીબી આલમ અને પરિવારમાં શોકનો માહોલઘટનાના દુઃખદ સમાચાર પરિવારજનોને મળતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરૂણ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતૃપ્રેમ અને ઉજ્જવળ ભવિષ્યનું સપનું સેવતા યુવાન પુત્રને ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાથી વડોદરાના સમગ્ર તબીબી આલમમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.આ પણ વાંચો - Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/ar8a6L7I19YfmIMIMisCclp2Ns7xdpIMJIWJUCj0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 15:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand : ખંભાતના દરિયામાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ, પોલીસ દ્વારા તપાસ શરૂ</title>
<link>https://surattimes.com/anand-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/anand-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લાના ખંભાત દરિયાઈ તટ પરથી એક માનવ કંકાલ મળી આવવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. દરિયો ખેડવા માટે ગયેલા સ્થાનિક માછીમારોને આ કંકાલ અંગે જાણ થઈ હતી, ત્યારબાદ તાત્કાલિક એસઆરડી  જવાનોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જવાનો દ્વારા ખંભાત પોલીસ સ્ટેશનને આ અંગે માહિતી આપતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.માછીમારોએ  માનવ કંકાલ જોયુંપ્રાપ્ત માહિતી અનુસાર, માછીમારો જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં હતા ત્યારે તેમને આ માનવ કંકાલ નજરે પડ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ માનવ કંકાલ કોનું છે? વ્યક્તિનું કુદરતી મોત થયું છે, હત્યા કરવામાં આવી છે કે પછી તેણે આત્મહત્યા કરી છે? તે તમામ બાબતો હાલ પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.કંકાલની ઓળખ મેળવવાની તજવીજ પોલીસે ફોરેન્સિક તપાસ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની મદદથી કંકાલની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આસપાસના વિસ્તારમાં કોઈ વ્યક્તિ લાપતા થઈ છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉચકાશે અને સાચી હકીકત બહાર આવશે.  આ પણ વાંચો  :  Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/MbmjqT31AvdEkaSPpI8ws6Vi5YPYDS8yiTehBN3p.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 15:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad : ગાર્ડન અને તળાવો ખાતે ફરવા જતા નાગરિકો ભગવાન ભરોસે, 311 માંથી માત્ર 122 બગીચામાં જ સીસીટીવી કેમેરા</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AB%87-311-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-122-%E0%AA%AC%E0%AA%97%E0%AB%80%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%E0%AA%B5%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AB%87-311-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-122-%E0%AA%AC%E0%AA%97%E0%AB%80%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%E0%AA%B5%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા અને સુખાકારીને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શહેરના અનેક બગીચાઓ અને તળાવો હજુ પણ સીસીટીવી કેમેરાની નજરથી તદ્દન વંચિત છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સીસીટીવી કેમેરા વહેલી તકે લગાવવા માટે પત્ર લખાયોખાસ વાત એ છે કે ખુદ AMCની રિક્રિએશન કમિટીના ચેરમેન જીતેન્દ્ર ખરચરીયા દ્વારા સીસીટીવી કેમેરા વહેલી તકે લગાવવા માટે પત્ર લખવામાં આવ્યો હોવા છતાં, મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ મામલે અત્યંત મંથરગતિએ કામગીરી ચલાવવામાં આવી રહી છે.માત્ર 122  ગાર્ડનમાં જ કુલ 458 સીસીટીવી કેમેરા મુકાયા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં કુલ 311 ગાર્ડન આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર 122  ગાર્ડનમાં જ કુલ 458 સીસીટીવી કેમેરા મુકાયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કેમેરામાંથી હાલ કેટલા ચાલુ છે અને કેટલા બંધ હાલતમાં છે, તેની કોઈ પણ સ્પષ્ટ અધિકૃત માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ નથી. 101 ઓક્સિજન પાર્કમાં સીસીટીવીનો સંપૂર્ણ અભાવ આ ઉપરાંત, શહેરમાં નવા બનેલા 101 ઓક્સિજન પાર્કમાં સીસીટીવીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે ૧૫૬ જેટલા તળાવો પર કેમેરા લગાવવાનું આયોજન માત્ર કાગળ પર જ સીમિત રહ્યું છે.હજારો લોકો મુલાકાત લે છેદૈનિક ધોરણે હજારોની સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને બાળકો ફરવા માટે ગાર્ડન અને તળાવોની મુલાકાતે આવે છે. ગુનાખોરી ડામવા અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અત્યંત અનિવાર્ય હોવા છતાં AMC તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા જો આ બાબતે વહેલી તકે કડક પગલાં નહીં ભરાય, તો નાગરિકોની સુરક્ષા સામેનું જોખમ વધુ વધી શકે તેવી દહેશત છે. આ પણ વાંચો     :     Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/QnCVgJZYoPfewvAlIvSJnS0264n5zswsBIahGfUt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 12:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sandesh Indepth :  12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?</title>
<link>https://surattimes.com/sandesh-indepth-12%E0%AA%A5%E0%AB%80-891-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0-%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/sandesh-indepth-12%E0%AA%A5%E0%AB%80-891-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0-%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ &quot;સૌરાષ્ટ્રની ધરાનો સરતાજ એટલે આપણો એશિયાટિક સાવજ.&quot; આ માત્ર એક વાક્ય નથી, પરંતુ ગુજરાતની ઓળખ, ગૌરવ અને ગીરના ગર્જતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે, ત્યારે આખી દુનિયાનું ધ્યાન ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહો તરફ જાય છે. આજે ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસતી 891 સુધી પહોંચી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના અસ્તિત્વ પર જ પ્રશ્નચિહ્ન ઊભું થયું હતું. એક તરફ રાજાશાહી શિકાર અને બીજી તરફ કુદરતી પડકારો વચ્ચે ગીરના સાવજે પોતાના અસ્તિત્વ માટે જંગ લડ્યો અને આજે વિશ્વભરમાં સંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયો છે.એશિયાટિક સિંહોનું અંતિમ આશ્રયસ્થાન ગીર માત્ર જંગલ નથી, પરંતુ એશિયાટિક સિંહોનું અંતિમ આશ્રયસ્થાન છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના જંગલો સદીઓથી સાવજનું ઘર રહ્યા છે. અહીંનો દરેક રસ્તો, દરેક નદી અને દરેક વૃક્ષ સિંહના ઇતિહાસની સાક્ષી છે. પરંતુ આ ગૌરવની પાછળ એક કરુણ કથા પણ છુપાયેલી છે.ગીરના સિંહો લગભગ લુપ્ત થવાની કગાર પર હતાઇતિહાસવિદ હરિશ દેસાઈ જણાવે છે કે 19મી સદીના અંત સુધીમાં ગીરના સિંહો લગભગ લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા હતા. બ્રિટિશ અધિકારીઓ દ્વારા થયેલી શરૂઆતની ગણતરીમાં માત્ર 12 સિંહો નોંધાયા હતા. ત્યારબાદ 1883માં આ સંખ્યા 31 સુધી પહોંચી. સ્થિતિની ગંભીરતા સમજતા જૂનાગઢના નવાબે હરિપ્રસાદ દેસાઈને ગીર આબાદી અધિકારી તરીકે નિયુક્ત કર્યા. તેમણે 1904માં પિચકારી પદ્ધતિથી સિંહોની ગણતરી કરી અને 1905માં ગીરમાં લગભગ 100 સિંહો નોંધાયા. તે સમય માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ હતી.સંખ્યા ફરી ઘટીને 1913માં માત્ર 20 રહી ગઈપરંતુ વધતી વસતી સાથે રાજવી અને બ્રિટિશ અધિકારીઓનો શિકારનો શોખ પણ વધ્યો. ગીરમાં દેશ-વિદેશના મહેમાનો માટે વિશેષ શિકારનું આયોજન થતું હતું. ઝાડ ઉપર મંચાણ બાંધી ગાદલા, ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સ્થાનિક લોકોને શિકારની ખાસ તાલીમ આપવામાં આવતી હતી. તેઓ પહેલા સિંહને શોધતા, ત્યારબાદ તે વિસ્તારમાં મારણ મૂકી સિંહને ખેંચી લાવતા અને પછી વી.આઈ.પી. મહેમાનો તેનો શિકાર કરતા. પરિણામે માત્ર આઠ વર્ષમાં જ ગીરના સિંહોની સંખ્યા ફરી ઘટીને 1913માં માત્ર 20 રહી ગઈ.એક સિંહે કાર્નેગી પર હુમલો કર્યોઇતિહાસમાં 8 માર્ચ, 1905નો એક પ્રસંગ આજે પણ ચર્ચાય છે. ગવર્નર લોર્ડ લેમિંગ્ટનના શિકાર દરમિયાન ઘાયલ થયેલા એક સિંહે કાર્નેગી પર હુમલો કર્યો હતો. આ ઘટના ગીરના ઇતિહાસમાં નોંધપાત્ર માનવામાં આવે છે અને તે દર્શાવે છે કે અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો સાવજ અંતિમ શ્વાસ સુધી લડતો રહે છે.1936માં થયેલી ગણતરીમાં 143 સિંહો નોંધાયા સિંહોની ઘટતી વસતીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ રાજ્યએ શિકાર પર પ્રતિબંધ અને સંરક્ષણના પગલાં શરૂ કર્યા. હરિશ દેસાઈના જણાવ્યા મુજબ 1936માં થયેલી ગણતરીમાં 143 સિંહો નોંધાયા હતા, જેમાં 91 સિંહણો અને 53 બચ્ચાંનો સમાવેશ થતો હતો. જોકે શિકાર સંપૂર્ણપણે બંધ થયો નહોતો, તેમ છતાં સંરક્ષણના પ્રયત્નોએ સિંહોને નવી આશા આપી.સિંહોને બચાવવા માટે સંરક્ષણની વ્યાપક નીતિ અમલમાં મૂકીસ્વતંત્રતા પછી ગુજરાત સરકારે ગીરના સિંહોને બચાવવા માટે સંરક્ષણની વ્યાપક નીતિ અમલમાં મૂકી. શિકાર પર કડક પ્રતિબંધ, જંગલોના સંરક્ષણ, વન્યજીવ બચાવ દળ, પશુચિકિત્સા સુવિધાઓ અને વૈજ્ઞાનિક અભિગમના કારણે ગીરમાં સિંહોની વસતી સતત વધતી રહી. આજે વિશ્વમાં એશિયાટિક સિંહોની એકમાત્ર જંગલી વસતી ગુજરાતમાં છે.2025ની 16મી સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો 2025ની 16મી સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયા છે. 2020માં આ સંખ્યા 674 હતી. માત્ર પાંચ વર્ષમાં થયેલો આ વધારો વિશ્વના સૌથી સફળ વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમોમાંનો એક માનવામાં આવે છે. આ વખતે ગણતરી 11 જિલ્લાઓના 58 તાલુકા અને લગભગ 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કરવામાં આવી હતી. GPS, ડિજિટલ મેપિંગ અને આધુનિક ટેક્નોલોજી સાથે હજારો કર્મચારીઓએ આ કામગીરી પૂર્ણ કરી હતી.આખા સૌરાષ્ટ્રમાં સિંહોની હાજરી જોવા મળે છેઆજે ગીરના સિંહો માત્ર ગીર નેશનલ પાર્કમાં જ નથી. તેઓ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર સુધી કુદરતી રીતે વિસ્તરી ચૂક્યા છે. હરિશ દેસાઈ કહે છે કે આજે લગભગ આખા સૌરાષ્ટ્રમાં સિંહોની હાજરી જોવા મળે છે, જે સંરક્ષણની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ છે.દરેક સિંહ પોતાની નિશ્ચિત ટેરિટરી ધરાવે છે.ગીર પશ્ચિમ વિભાગના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર જણાવે છે કે દરેક સિંહ પોતાની નિશ્ચિત ટેરિટરી ધરાવે છે. તે સતત પોતાના વિસ્તારમાં ચક્કર લગાવે છે અને તેને સુરક્ષિત રાખે છે. પુખ્ત નર સિંહનો વિસ્તાર મોટો હોય છે, જ્યારે સિંહણ બચ્ચાં સાથે નાના વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. સિંહ પોતાના પંજાના નિશાન, શરીરની ગંધ અને અન્ય કુદરતી સંકેતો દ્વારા પોતાની ટેરિટરી ચિહ્નિત કરે છે. બીજો સિંહ તે વિસ્તારમાં પ્રવેશે તો બંને એકબીજાને જોયા વગર પણ ગંધ અને પંજાના નિશાનથી સમજી જાય છે કે આ વિસ્તાર પહેલેથી જ કોઈ બીજા સિંહનો છે. આ જ કારણ છે કે ગીરમાં સિંહો વચ્ચે અનાવશ્યક સંઘર્ષ ઓછો જોવા મળે છે.કુદરતી વિસ્તરણ જ ગીરની સૌથી મોટી સફળતાપ્રશાંત તોમરના જણાવ્યા મુજબ ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ્ય આજે પણ સિંહોની સૌથી મોટી સોર્સ પોપ્યુલેશન છે. અહીંથી યુવા સિંહો નવા વિસ્તારની શોધમાં બહાર નીકળે છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતાની નવી ટેરિટરી બનાવે છે. આ કુદરતી વિસ્તરણ જ ગીરની સૌથી મોટી સફળતા છે.સિંહ પરિવાર સાથે રહે છેગીરનો સાવજ માત્ર શક્તિશાળી જ નથી, પરંતુ અત્યંત સામાજિક પ્રાણી પણ છે. અન્ય મોટી બિલાડી પ્રજાતિઓથી વિપરીત સિંહ પરિવાર સાથે રહે છે. આ જૂથને &#039;પ્રાઇડ&#039; કહેવાય છે. સિંહણો શિકાર કરે છે, બચ્ચાંની સંભાળ રાખે છે અને આખો પરિવાર મળીને જીવન જીવતો હોય છે. આ સામાજિક વ્યવસ્થા એશિયાટિક સિંહને અનોખો બનાવે છે.સિંહોની ઓળખ માટે અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિવન વિભાગ સિંહોની ઓળખ માટે અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે છે. વાઘની જેમ પટ્ટીઓ અથવા દીપડાની જેમ રોઝેટ્સ ન હોવાને કારણે દરેક સિંહની ઓળખ ચહેરાના આકાર, કાનની રચના, પૂંછડીના કાળા ગુચ્છા, શરીરની રચના અને અન્ય કુદરતી લક્ષણોના આધારે કરવામાં આવે છે. સતત પેટ્રોલિંગ, રેસ્ક્યૂ ટીમો, રાત્રિ ગશ્ત અને આધુનિક મોનિટરિંગના કારણે 2008 પછી ગીરમાં સંગઠિત શિકારનો કોઈ નોંધપાત્ર બનાવ સામે આવ્યો નથી. સિંહ સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ રહી છે. &#039;ગીર સંવાદ સેતુ&#039; જેવા કાર્યક્રમો દ્વારા ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે વિશ્વાસનો સંબંધ મજબૂત બન્યો છે. જેના કારણે માનવ-સિંહ સંઘર્ષમાં ઘટાડો થયો છે અને લોકો પણ સિંહોના રક્ષણમાં ભાગીદાર બન્યા છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું એશિયાટિક સિંહોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન જૂનાગઢનું ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પણ એશિયાટિક સિંહોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. અહીં કન્ઝર્વેશન બ્રીડિંગ, જીન પૂલ જાળવણી અને ઇનબ્રીડિંગ અટકાવવા માટે વૈજ્ઞાનિક સ્ટડબુક જાળવવામાં આવે છે. સક્કરબાગમાંથી દેશના 20થી વધુ પ્રાણી સંગ્રહાલયો અને વિદેશના અનેક ઝૂમાં સિંહો મોકલવામાં આવ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે પણ એશિયાટિક સિંહોના સંરક્ષણને નવી દિશા મળી છે.ગીરના જંગલોમાં સાવજની ગર્જનાઆજે જ્યારે ગીરના જંગલોમાં સાવજની ગર્જના સંભળાય છે, ત્યારે તે માત્ર એક પ્રાણીનો અવાજ નથી. તે સંરક્ષણ, સંકલ્પ અને સહઅસ્તિત્વની ગર્જના છે. એક સમયે માત્ર 12 સિંહો સુધી સીમિત થઈ ગયેલી પ્રજાતિ આજે 891 સુધી પહોંચી છે. આ સફર સાબિત કરે છે કે રાજકીય ઇચ્છાશક્તિ, વૈજ્ઞાનિક અભિગમ, વન વિભાગની સતત મહેનત અને સ્થાનિક સમાજના સહયોગથી લુપ્ત થતી પ્રજાતિને પણ નવી જિંદગી આપી શકાય છે.કુદરત પ્રત્યેની આપણી જવાબદારી યાદ અપાવતો દિવસ વિશ્વ સિંહ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ કુદરત પ્રત્યેની આપણી જવાબદારી યાદ અપાવતો દિવસ છે. ગીરનો એશિયાટિક સાવજ માત્ર ગુજરાતની આન, બાન અને શાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે સફળ વન્યજીવ સંરક્ષણનું જીવંત પ્રતીક છે. ગીરની આ ગર્જના આવનારી પેઢીઓ સુધી ગૂંજતી રહે, એ જ વિશ્વ સિંહ દિવસનો સાચો સંદેશ છે.આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/01ZzseX7ICHX8xDeoo4YUhAVUIGv5AzGacMzSuoC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 10:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmadaના સાગબારામાં જંગલ જમીન મુદ્દે આદિવાસી ખેડૂતોના ધરણાંનો ત્રીજો દિવસ: પશુઓ સાથે વિરોધ યથાવત</title>
<link>https://surattimes.com/narmada%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%AF%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/narmada%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%AF%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના અધિકારોને લઈને શરૂ થયેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સાગબારાના 12 જેટલા ગામોના આદિવાસી ખેડૂતોના ધરણાંનો આજે ત્રીજો દિવસ છે. પોતાના હક અને ન્યાય માટે આદિવાસીઓ આખી રાત પોતાના પરિવાર અને મુગ્ગા પશુઓ સાથે ધરણાં સ્થળ પર જ રોકાયા હતા. ભીષણ ગરમી અને ચોમાસાના વાતાવરણ વચ્ચે પશુઓને પીવાનું પાણી પણ ન મળતાં તેમની હાલત કફોડી બની છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી જમીનનો યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન જારી રહેશે.સાંસદે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાતબીજી તરફ, આ સળગતા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગઈકાલે રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરીને સાગબારાના 12 ગામોના ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરી રહેલા જમીનના ખેડાણ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે રાજ્યના વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ વિસ્તારના ખેડૂતોના હક માટે ઉમરપાડા વનસમિતિ અને પંચાયતના દાખલાઓ મહત્વના પુરવાર થાય તેમ છે.વહીવટી ઉકેલ ન આવતાં આંદોલનકારીઓમાં અસંતોષમુખ્યમંત્રી અને સાંસદ વચ્ચેની ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ પણ સ્થળ પર કોઈ સત્તાવાર નિવારણ કે ખાતરી ન મળતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત છે. જંગલ ખાતાની કથિત નીતિઓ સામે આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ અને જમીનના હક માટે અડગ રહ્યો છે. જ્યાં સુધી કાગળ પર નક્કર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી પશુઓ સાથે આ જ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો આદિવાસી ખેડૂતોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/ZgQKHuB2n5lUVakwqwNVzXSveZLCNDwKIkkx3S6Z.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 10:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar સચિવાલયના બ્લોક નંબર 9માં આગથી અફરાતફરી: બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટા નીકળતાં દોડધામ</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%B8%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9D%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%B8%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95-%E0%AA%A8%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9D%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ રાજ્યના વડા મથક ગણાતા ગાંધીનગર સચિવાલય પરિસરમાંથી આગ લાગવાની એક અચાનક ઘટના સામે આવી છે. સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ત્યાં હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષાકર્મીઓ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયર વિભાગની 4 ગાડીઓ સ્થળ પર રવાનાઆગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા તાબડતોબ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વાયરિંગ અથવા ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.સદનસીબે મોટી જાનહાનિ ટળીફાયર વિભાગની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી, જેના કારણે સચિવાલય વહીવટી તંત્ર અને કર્મચારીઓએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ કે અન્ય સરકારી સામગ્રીને કેટલું નુકસાન થયું છે તે અંગે પોલીસે અને ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/j8CvIVLJX19ngf27FImN0WxK173qIphLAzGjIs8b.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 10:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live  :  રાજ્યમાં આજે સામાન્ય વરસાદ પડશે, હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2-4-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10  August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/X3XhM5f6y4VU1sC07PdBQdRWuaRLhdPOFQZx9uuw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 07:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahegam: દહેગામના વ્રજગોપી પાસે ગૌચરમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા</title>
<link>https://surattimes.com/dahegam-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%87%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dahegam-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%87%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ દહેગામ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગીમાં બાતમી મળી હતી કે દહેગામના વ્રજગોપી બંગલોઝથી મરડીયા ફાર્મ જતા રોડ ઉપર આવેલી ગૌચ રની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને હારજીતનો પાનાપત્તાનો જુગાર રમાડવામાં આવે છે અને હાલ રમી રહ્યા હોવાની પાકી બાતમી મળ તા પોલીસે ઉપરોક્ત સ્થળે તાત્કાલીક રેડ કરી હતી. સ્થળ પર જુગાર રમતા છ ઇસમો પૈકી બે ઇસમોને કોર્ડન કરીને રંગેહાથ પકડી પાડયા હતા. જ્યાર ચાર જણા ભાગવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલાઇસમોના નામ પુછતા ક્રિશ ઉર્ફે સન્ની જગદીશભાઇ દેવીપુજક (દેવીપુજકવાસ) તથા વિકાશ શૈલેષભાઇ દેવિપુજક ( રેલ્વે ફાટક પાસે) હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે પકડેલા ઇસમોના કબજામાંથી કુલ 10050ની રોકડ રકમ કબજે કરીને તમામ સામે જુગારધારા મુજબ ગુનો નોંધ્યો હતો. સ્થળ પરથી ફરાર આરોપીઓના નામ ટીનાભાઇ બળદેવભાઇ દેવિપુજક, વિશાલ શૈલેષભાઇ દેવીપુજક, મુરલી મારવાડી તથા કિશન મારવાડી (તમામ રહે. દહેગામ) હોવાનુ જાણવા મળ્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/rkbijF5pVbEJn1YqDajejCbItlkJ414InXNM9TSP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 05:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: એક્સપાયર દવાઓના 40 બોક્સ માલવાહક રીક્ષામાં લોડ કરાવ્યા બાદ શખ્સ રફુચક્કર!</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-40-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95-%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%AB%E0%AB%81%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-40-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95-%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%AB%E0%AB%81%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગાંધીનગનરના કુડાસણમાંથી એક શખસે માલવાહક રીક્ષા ભાડે કરી રીક્ષામાં દવાઓના બોક્સ ભરાવીને રફુચક્કર થઇ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનામાં માલવાહક રીક્ષા ચાલક ફસાયો છે. શખસે તેની રીક્ષામાં દવાઓના બોક્સ લોડ કરાવ્યા બાદ તેને તેના ગોડાઉન પાસે ઉભા રહેવાનુ કહીને ફરાર થઇ ગયો હતો. રીક્ષામાં લોડ કરેલા બોક્સ અંગે રીક્ષા ચાલકે ફોન કરતા આ શખસે હાલ તુંરત તારા ગોડાઉનમાં બોક્સ ઉતારી દે પછી તને સરનામું કહુ છુ કહીને હાથ ઉંચા કરી દેતા રીક્ષા ચાલક ગભરાઇ ગયો હતો. તેણે આખરે આ મામલે ઇન્ફોસીટી પોલીસમાં આ ઘટના અંગે જાણ કરી છે.બનાવ 20 દિવસ પુર્વેનો છે. રાંદેસણમાં ભંગારના વેપાર સાથે સંકળાયેલા અને સાથે માલવાહક રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ગેરુરામ ગુજ્જર પોતાના ભંગારના ડેલા ખાતે બેઠા હતા ત્યારે એક શખસ તેઓની પાસે આવ્યો હતો. આ શખસે કુડાસણ ખાતેના એક ફ્લેટમાંથી કેટલોક સામાન અન્ય જગ્યાએ લઇ જઇ ફેરો કરવાનું કહ્યુ હતું. આથી ગેરૂરામે 500 રૂ. ભાડુ કહ્યુ હતું. આ શખસ તૈયાર થયો હતો. તે ગેરૂરામને ફ્લેટ પર લઇ ગયો હતો. જ્યાં ફ્લેટમાં કેટલાક બોક્સ પડયા હતા. બોક્સ વધુ હોવાથી ગેરૂરામે ભાડુ વધારીને એક હજાર કર્યુ હતું. આ ભાડાની રકમ આપવા આ શખ્સ તૈયાર થયો હતો. આથી ગેરૂરામે ફ્લેટમાંથી બોક્સ ઉતારીને પોતાની માલવાહક રીક્ષામાં લોડ કર્યા હતા. અંદાજીત 40 જેટલા બોક્સ હતા. રીક્ષામાં બોક્સ લોડ કર્યા બાદ ગેરૂરામે આ બોક્સ ક્યાં પહોંચાડવાના છે તેનું સરનામું માંગ્યુ હતું. આથી આ શખસે ગેરૂરામને તેના ભંગારના ડેલા પાસે ઉભા રહેવાનું અને પોતે થોડીવારમાં ત્યાં આવે છે કહીને ગેરૂરામને બોક્સ સાથે રવાના કર્યો હતો. ગેરૂરામ પોતાના ભંગારના ડેલા પાસે પહોંચ્યો હતો. થોડીવાર રાહ જોયા બાદ પણ આ શખસ આવ્યો નહતો. આથી ગેરૂરામે ફોન કર્યો હતો. આ શખસે ફોન રીસીવ કરીને પોતે થોડીવારમાં પહોંચે છે તેવી વાત કરી હતી. રાહ જોયા બાદ પણ તે ડોકાયો ન હતો. આથી ગેરૂરામે તેને ફરી વખત ફોન કરતા આ શખસે કોઇ બહાનું બતાવીને હાલ તુંરત આ બોક્સ તેના ગોડાઉનમાં રાખ પછી સરનામું કહુ છુ કહીને ફોન કટ્ટ કરી નાખ્યો હતો. રાત સુધી આ શખસ નહી દેખાતા ગેરૂરામ મુંઝાયો હતો. તેણે બોક્સ રીક્ષામાંથી ઉતારીને પોતાના ડેલામાં રાખ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે પણ ફોન કરતા આ શખસે ફોન ઉપાડયો નહતો. વારંવાર ફોન કરવા છતા તે ફોન ઉપાડતો નહતો. જ્યારે ફોન ઉપાડે ત્યારે આ શખસ તેને ગાળો દેતો હતો. આથી ગેરૂરામ ગભરાઇ ગયો હતો. તે ડરીને પોતાના વતન ભાગી ગયો હતો. આ ઘટનાને 20 દિવસ જેટલો સમય થયો છતા આ શખસ બોક્સ લેવા નહી આવતા ગેરૂરામે બોક્સ તપાસતા 40 જેટલા બોક્સ હોવાનું જણાયુ હતું. અંદર તપાસ કરતા કેટલીક દવાની ટેબલેટ , શીરપ સહિતનો જથ્થો હોવાનું જણાયુ હતું. આથી તે ચોંકી ઉઠયો હતો. કેટલાક બોક્સની ઉપર દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વિતાવી ચુક્યો હોવાનું જણાયુ હતું. પોતે ફસાયો હોવાનું જણાતા આખરે તેણે આ મામલે ઇન્ફોસિટી પોલીસમાં ઉપરોક્ત બનાવ સંદર્ભે જાણ કરતા આ મામલે પોલીસે તપાસનો દોર સંભાળ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/10/nJLvoANQqmqmkyGDn7AJt0e2SFXHdzoOqB6mpXJw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 05:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર, પોલીસ ફાયરિંગમાં આરોપી ઘાયલ</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં એક મોટી અને ઘટનાત્મક કાર્યવાહી સામે આવી છે. સમગ્ર કેસની તપાસ માટે પોલીસ ટીમ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. તપાસની પ્રક્રિયા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પકડમાંથી છૂટીને ભાગવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.હેબતપુર ખાતે પંચનામા દરમિયાન ભાગવાનો પ્રયાસઆ ઘટના હેબતપુર વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસ ટીમ આરોપીને પંચનામાની કાર્યવાહી માટે સાથે રાખીને ગઈ હતી. પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ આરોપીએ ચાલાકી વાપરીને સ્થળ પરથી નાસી છૂટવાની કોશિશ કરી હતી. આરોપીને રોકવા માટે પોલીસે તાત્કાલિક એક્શન લેવા પડ્યા હતા.પોલીસે કર્યું ફાયરિંગ, એક જવાન પણ ઈજાગ્રસ્તઆરોપીને ભાગતો અટકાવવા માટે પોલીસે સ્વબચાવ અને કાર્યવાહીના ભાગરૂપે તેના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીનું એન્કાઉન્ટર થયું હતું. આ સામસામેની ઘર્ષણની ઘટના દરમિયાન એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ પણ વાંચો : Junagadh સિવિલ હોસ્પિટલમાં નમાઝ પઢતો કર્મચારી કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/0RG3fLhPtOVW6QKXz3fSbPxzUYUkzwEdmun2Ji5A.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch News: કલ્યાણપરમાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરતી બનાસકાંઠાની ‘લોટા ગેંગ’ ઝડપાઈ</title>
<link>https://surattimes.com/kutch-news-%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/kutch-news-%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા કલ્યાણપર ગામે ધાર્મિક વિધિના નામે લોકોની શ્રદ્ધા સાથે રમત રમીને ઠગાઈ આચરતી એક શાતિર ત્રિપુટી ઝડપાઈ ગઈ છે. બનાસકાંઠા પંથકની કુખ્યાત &#039;લોટા ગેંગ&#039;ના સભ્યોએ કલ્યાણપર ગામના સ્થાનિક રહીશ મેપાભાઈ નામના નાગરિકને વિશ્વાસમાં લઈ વિધિ કરવાના નામે છેતરપિંડી આચરી હતી.રોકડ અને ઘરેણાં લઈને આરોપીઓ ફરાર થયા હતાઘટનાની વિગત મુજબ, આરોપીઓએ ફરિયાદી મેપાભાઈના ઘરે ધાર્મિક વિધિ કરી આપવાના બહાને પૂજા-પાઠનું નાટક રચ્યું હતું. વિધિ દરમિયાન ચાલાકી વાપરીને આરોપીઓ ઘરમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સેરવી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ગ્રામજનોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.ગ્રામજનો અને રાપર પોલીસની સતર્કતાથી ગેંગ ઝડપાઈછેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને રાપર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ગ્રામજનોની જાગરૂકતા અને પોલીસની ત્વરિત કાયદેસરની કામગીરીને કારણે આખરે બનાસકાંઠાની &#039;લોટા ગેંગ&#039;ની આ ત્રિપુટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને ચોરાયેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રિકવર કરી લીધી છે.વાગડ વિસ્તારમાં અન્ય ગુનાઓ પણ આચર્યાનો ખુલાસોપોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ત્રિપુટીએ માત્ર કલ્યાણપરમાં જ નહીં, પરંતુ સમગ્ર વાગડ વિસ્તારમાં પણ અન્ય કેટલાય ભોળા લોકોને ધાર્મિક વિધિના નામે વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.રાપર પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યોઆરોપીઓ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓ અંગે વધુ ફરિયાદો નોંધવા માટે રાપર પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે. વાગડ પંથકમાં આ ગેંગનો ભોગ બનેલા અન્ય લોકો પણ સામે આવે તે માટે પોલીસે તપાસ ચાલુ રાખી છે. આ સાથે જ અજાણ્યા સાધુ કે વિધિ કરનારાઓથી સાવચેત રહેવા સ્થાનિકોને અપીલ કરાઈ છે.આ પણ વાંચો - 10 August Top News: 10 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/NyfdmDP54idlIkDJKgvucMIJUcyg7ghnxnpLhwub.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 10 Aug 2026 00:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના ઓલપાડના સિવાણ ગામના યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%82%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%82%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગામે રહેતા એક માલધારી યુવકે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી નદીના બ્રિજ પરથી આ યુવકે નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.તાપી નદીના બ્રિજ પાસે યુવકની બાઈક મળી આવીઘટનાસ્થળે તપાસ દરમિયાન તાપી નદીના બ્રિજ પાસે યુવકની મોટરસાઇકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી. બાઈકના આધારે યુવકની પ્રાથમિક ઓળખ સિવાણ ગામના રહેવાસી તરીકે થઈ હતી. યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધોખોળ શરૂઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા તાપી નદીના વહેણમાં યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં યુવકની શોધખોળ હજુ પણ યથાવત ચાલુ જ છે.આ પણ વાંચો : Surat નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો, 24 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/2Jy72rEODKwOfyM4gpApQ031Bloasz5KXmXlnmSc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 21:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>9 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/9-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/9-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Vadodara News : શિનોર પંથકમાં મેઘમહેર, સાધલી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી2. Jamnagar News: કરોડોના ભારતમાલા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ધ્રોલ પાસે દોઢ ઇંચ વરસાદમાં RCC દિવાલ ધરાશાયી3. Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી, 65.69 લાખનું સોનું ઝડપાયું, 422 ગ્રામ જપ્ત4. Kheda News : કપડવંજમાં બિનઅધિકૃત દવાનું નેટવર્ક ઝડપાયું, 66 હજારનો મુદ્દામાલ જપ્ત5. Dahod News : ગોધરા રોડ પર આદિવાસી દિવસની ઉજવણીમાં પથ્થરમારો, પોલીસનો કાફલો ખડકાયો6. Gandhinagar News : પેથાપુરમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે ASPનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...7. Madhya Pradesh: ધારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 6 ગુજરાતી યુવકોના થયા મોત8. Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO9. Jharkhand Student Movement: CIDના સમન્સ બાદ 3 સભ્યના રાજીનામા, CMએ વિદ્યાર્થીઓ પાસે મંગાવ્યા સૂચનો10. Mamata Banerjee: કાચ ન હોત તો મારું માથું ફાટી ગયું હોત અને હું મરી જતી... કાફલા પર પથ્થરમારા પર મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/ybdnX2rbk82yCFm41bN8vCsmLBcppGKaEC4hlABU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 21:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : સુરેન્દ્રનગરના થાનની યુવતીનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા પીતા હોસ્પિટલ ખસેડાઈ</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%96%E0%AA%B8%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%9D%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%96%E0%AA%B8%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં એક યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની નિવાસી છે. ઘટનાની જાણ થતાં જ બેભાન હાલતમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી યુવતીઝેરી દવા પી લેનાર આ યુવતી વ્યવસાયે લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે. યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે અંગે સ્થાનિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ જાગી છે. હોસ્પિટલના તબીબો દ્વારા યુવતીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી, પોલીસે તપાસ શરૂ કરીબનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે આ સુસાઈડ નોટ કબજે કરીને તેને આધારે આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી, 65.69 લાખનું સોનું ઝડપાયું, 422 ગ્રામ જપ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/pTGfm5Ne5romFkCmECprp3OPVRYJ2NJloO3nl1x2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 19:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: સયાજીગંજની પ્રેસિડેન્સી હોટલમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%97%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%97%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના હૃદયસમા સયાજીગંજ વિસ્તારમાં આવેલી કાલાઘોડા નજીકની જાણીતી પ્રેસિડેન્સી હોટલમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ત્યાં રોકાયેલા ગ્રાહકો, કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.ફાયર બ્રિગેડનો તાત્કાલિક કાફલો સ્થળ પર પહોંચ્યોઆગ લાગંગાની જાણ થતાં જ ઘટના અંગે ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા સમજીને વડોદરા ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે તાત્કાલિક હોસ પાઇપ ગોઠવીને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું અને આગને વધુ ફેલાતી અટકાવી હતી.ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી હોનારત ટળીફાયર બ્રિગેડના જવાનોએ સમયસૂચકતા અને ઝડપી કામગીરી દાખવીને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. જે સમયે આગ લાગી ત્યારે હોટલ પરિસરમાં લોકો હાજર હતા, પરંતુ ત્વરિત કામગીરીના કારણે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી હોનારત સર્જાઈ નથી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાનપ્રાથમિક તપાસ અને માહિતી અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને હોટલના ફાયર સેફ્ટી સાધનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો - Vadodara News: રાજમહેલ રોડ પર 3 પોલીસ વાહનો અને ડમ્પર વચ્ચે અકસ્માત, પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/3ceNTekesY9sSNlsPDFO47uvWLvVpiDkfDPyxDM9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 19:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: દાંતા અને હડાદમાં &amp;apos;વિશ્વ આદિવાસી દિવસ&amp;apos;ની ભવ્ય ઉજવણી</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના દાંતા અને હડાદ તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંસ્કૃતિ અને ગૌરવનો અદ્ભુત ઉત્સવ જોવા મળ્યો હતો. અંબાજી, દાંતા અને હડાદના મુખ્ય રાજમાર્ગો પર આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ પરંપરાગત સંગીત અને લોકનાચ સાથે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું.પરંપરાગત વેશભૂષા અને તીરકામઠા સાથે જનમેદની ઉમટીઆ ભવ્ય ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની ગૌરવવંતી એકતાના દર્શન થયા હતા. મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. યુવાનો હાથમાં પરંપરાગત તીરકામઠા રાખીને ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા. ઢોલ-નગારા અને ડીજેના તાલે ઝૂમતા યુવાનોની આ રેલી સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરીરેલી દરમિયાન હડાદ ખાતે ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજે ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ, જળ-જંગલ-જમીન માટેના બલિદાન અને ક્રાંતિકારી યોગદાનને ભાવપૂર્વક યાદ કરી નમન કર્યા હતા.ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અગ્રણીઓની હાજરીઆ ઉજવણી પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત આદિવાસી સમાજના અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલી બાદ યોજાયેલી વિશાળ સભાઓમાં મહાનુભાવોએ આદિવાસી સમાજના અધિકારો અને ગૌરવ વિશે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.સમાજની એકતા અને અસ્મિતાનો મજબૂત સંદેશદાંતા અને હડાદ ખાતે જોવા મળેલી આ અસાધારણ જનમેદનીએ આદિવાસી ગૌરવ, સંસ્કૃતિનું જતન અને અખંડ એકતાનો એક મજબૂત સંદેશ પાઠવ્યો હતો. આ ભવ્ય ઉજવણીથી સમગ્ર સરહદી પંથકમાં આદિવાસી સમુદાયમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.આ પણ વાંચો - Gujarat Weather: ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/b8z4qhiDNkS6mv2iCfpQoUpZATlYLLtG3pUmQHlM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 19:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: વાઘોડિયાની કલપચંદ્ર સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા રહીશોનો ભારે વિરોધ</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AA%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%80%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AA%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%80%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી કલપચંદ્ર યુનિક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગટર લાઇન ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. સોસાયટીના મુખ્ય માર્ગો અને ઘર આંગણે ગટરના દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. દૈનિક અવરજવર માટે પણ લોકોએ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે સોસાયટીમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.રોગચાળો ફેલાવવાનો સ્થાનિકોમાં ભયગટરના ખુલ્લા અને ઉભરાતા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ સાથે જ સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી ગયો છે. ચોમાસા અને બદલાતા હવામાન વચ્ચે ગંદકીના સામ્રાજ્યને કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને ઉલટી-ઉબકા જેવા રોગચાળાનો ભય સોસાયટીના બાળકો તેમજ વૃદ્ધો પર તોળાઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો સત્વરે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મોટો આરોગ્ય વિષયક પ્રશ્ન ઊભો થશે.વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીનસોસાયટીના રહીશો દ્વારા આ કાયમી સમસ્યા અંગે વાઘોડિયા નગરપાલિકા તેમજ સંબંધિત વિભાગોમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે, તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર આવીને કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી. સરકારી અધિકારીઓ અને નગરપાલિકાની આ ઘોર બેદરકારીને કારણે રહીશોની ધીરજ ખૂટી ગઈ છે.રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યોતંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા માટે સોસાયટીના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોષે ભરાયેલા રહીશોએ સ્થાનિક પ્રશાસન વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આવીને નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને પોતાની હાલાકી વર્ણવી હતી.ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનસોસાયટીના રહીશોએ નગરપાલિકાને આખરી અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો ગટર લાઇનની યોગ્ય સફાઈ અને કાયમી નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તંત્ર દ્વારા આ મુદ્દે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.આ પણ વાંચો - Vadodaraના છાણીમાં ચાઈનીઝના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો: મંચુરિયન રાઈસમાંથી મૃત ગરોળી મળતાં હંગામો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/gskuQMv9DBMlhAvZ788Mlzn2OJLkkDdhHNJ4n4da.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreliમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ</title>
<link>https://surattimes.com/amreli%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%81%E0%AA%B6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/amreli%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%81%E0%AA%B6%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચ તાણ ઊભી કરી હતી અને ઉકળાટ વધી ગયો હતો. પરંતુ લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ફરી એકવાર મહેર કરી છે. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. મનમૂકીને વરસી પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.ખડસલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદસાવરકુંડલાના ખડસલી ગામમાં ધીમીધારે વરસાદનું આગમન થતાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખડસલીની સાથે સાથે આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરખો વરસાદી માહોલ જામ્યો હતો. ધીમીધારે સતત વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં રહેલો અસહ્ય ઉકળાટ અને ગરમી ગાયબ થઈ ગયા છે અને સમગ્ર વિસ્તાર આહલાદક બની ગયો છે.પાકને નવું જીવન મળતાં ખેડૂતોમાં આનંદલાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી સૌથી વધુ રાહત વિસ્તારના ખેડૂતોને થઈ છે. વરસાદ ખેંચાવાના કારણે વાવેલા પાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, પરંતુ આ મેઘમહેરથી સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. વરસાદી છાંટા પડતાં જ ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.આ પણ વાંચો : Anandના ઉમેટામાં મહીસાગર નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો: બ્રિજ પર બાઇક પાર્ક કરી નદીમાં ઝંપલાવ્યું હતું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/QLLQFVDzWxJ621t8nX5t4zvDCJUZtA66a1ZWd72l.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના છાણીમાં ચાઈનીઝના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો: મંચુરિયન રાઈસમાંથી મૃત ગરોળી મળતાં હંગામો</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%80%E0%AA%9D%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%96%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9A%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%80%E0%AA%9D%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%96%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9A%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી ચિસ્તીયા નગર શાક માર્કેટ સામે ધમધમતી &#039;ઈન્ડિયા ગેટ ચાઈનીઝ&#039; લારી પરથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ગ્રાહકે મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો હતો. રાઈસ ખાતી વખતે ગ્રાહકને તેનો સ્વાદ કંઈક અયોગ્ય લાગતાં તેમણે ડિશમાં બારીકાઈથી તપાસ કરી હતી. આ દરમિયાન મંચુરિયન રાઈસમાંથી ગરોળીનું મરેલું બચ્ચું મળી આવતાં ગ્રાહકના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.લારીધારકે ગરોળીને કોબીજનો ટુકડો ગણાવી વાત ટાળીમંચુરિયન રાઈસમાંથી ગરોળીનું બચ્ચું નીકળતાં આક્રોશિત ગ્રાહકે તાત્કાલિક લારીધારકનું ધ્યાન દોર્યું હતું. જોકે, પોતાની ઘોર બેદરકારી સ્વીકારવાના બદલે લારીધારકે ગરોળીને ડિશમાંથી દૂર કરી દીધી હતી અને તે ગરોળી નહીં પરંતુ &#039;કોબીજનો ટુકડો&#039; હોવાનું કહીને આખી વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. લારીધારકના આ પ્રકારના બિનજવાબદાર વલણથી ગ્રાહક અને આસપાસ એકત્ર થયેલા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્ર સામે સવાલો ગ્રાહક દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો, જે અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બહાર મળતા ખાદ્યપદાર્થોમાં આવી ગંભીર બેદરકારીના કારણે પ્રજાના આરોગ્ય સાથે સીધા ચેડાં થતા હોવાના આક્ષેપ સાથે વડોદરાના નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આવી અસ્વચ્છ લારીઓ સામે સઘન ચેકિંગ હાથ ધરીને દંડાત્મક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/USXXsH1bCM38zrKX3eYKbkWpzJyrbSkKqISwWQMU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 14:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : જોધપુરમાં દુષ્કર્મ કેસના આરોપી સામે ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરાશે, સિક્યુરિટી કંપની સામે કાર્યવાહી થશે</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B6%E0%AB%80%E0%AA%9F-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B6%E0%AB%80%E0%AA%9F-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના પોશ ગણાતા જોધપુર ગામ વિસ્તારમાં મહિલા સુરક્ષાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોધપુર ગામ ખાતે આવેલા એક ફ્લેટના ધાબા પર બેઠેલી 23 વર્ષીય યુવતીને એકલતાનો લાભ ઉઠાવીને ત્યાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પોતાની હવસનો શિકાર બનાવી હતી. ધાબા પર અચાનક પહોંચેલા સિક્યુરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ આચરતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપી ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.  આરોપી પીડિતાને ધાબા પર જ લોક કરી ભાગી ગયો અમદાવાદના જોધપુર વિસ્તારમાં PGમાં ભાડેથી રહેતી એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ ગંભીર બનાવ અંગે માહિતી આપતાં JCP નિરજ બડગુજરે જણાવ્યું હતું કે,આરોપી સિક્યુરિટી ગાર્ડે યુવતીનું ગળું દબાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ટેરેસનો દરવાજો બહારથી બંધ કરીને પીડિતાને ધાબા પર જ લોક કરી ભાગી ગયો હતો.બાદમાં પીડિતાએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો તેની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ત્વરિત 10થી વધુ અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર રૂટના CCTV ફુટેજ તપાસી સઘન શોધોળ હાથ ધરી હતી. આરોપી ધરમસિંહને હેબતપુર પાસેથી ઝડપી પાડ્યો ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી ધરમસિંહને હેબતપુર પાસેથી ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા 4 વર્ષથી અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓમાં કામ કરતો હતો અને A વન સિક્યુરિટીમાં માત્ર છેલ્લા 4 દિવસથી જ નોકરી પર જોડાયો હતો. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે એજન્સી દ્વારા કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર જ આરોપીને ગાર્ડ તરીકે તૈનાત કરવામાં આવ્યો હતો.આ બેદરકારી બદલ સિક્યુરિટી કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ JCPએ સ્પષ્ટ કર્યું હતું.તેમણે તમામ સિક્યુરિટી એજન્સીઓને યોગ્ય વેરિફિકેશન અને તપાસ કર્યા બાદ જ કર્મચારીઓને કામ પર રાખવા તાકીદ કરી છે.પોલીસે આ કેસની ઝડપથી ચાર્જશીટ રજૂ કરી આરોપીને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી આપી છે.આ પણ વાંચોઃ Anand News: ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના સભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/DNGeSGW2ZIosh7lsKfC7KGmQ3YwGhCTfzeUj7Wsu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 14:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત: અગમ્ય કારણોસર બોયઝ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%85%E0%AA%97%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%9D-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%85%E0%AA%97%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AF%E0%AA%9D-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી છે. હોસ્ટેલના બિલ્ડિંગ નંબર &#039;બી&#039; ના રૂમ નંબર 1005માં ફરજ બજાવતા એક રેસિડેન્ટ ડોક્ટરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પરિસર તેમજ ડોક્ટરો અને વિદ્યાર્થીઓના વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.30 વર્ષીય હર્ષ પંડ્યા તરીકે ઓળખ થઈઆપઘાત કરનાર રેસિડેન્ટ ડોક્ટરની ઓળખ 30 વર્ષીય હર્ષ પંડ્યા તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ડોક્ટર હર્ષે પોતાના હોસ્ટેલ રૂમમાં અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. સાથી ડોક્ટરોને ઘટનાની જાણ થતાં જ તુરંત તબીબી મદદ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું પ્રાણપંખેડું ઊડી ગયું હતું.&#039;બી&#039; બિલ્ડિંગના રૂમમાં ગળે ફાંસો ખાધોઘટના અંગે જાણ કરવામાં આવતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. ડોક્ટર હર્ષ પંડ્યાએ કયા માનસિક તણાવ કે કારણસર આપઘાત કર્યો છે તે જાણવા માટે પોલીસે રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તેની ચકાસણી સાથે સાથી ડોક્ટરો અને પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/rg83sAaXlHsuRgiwv6eFh5FJUgSkhGKtKnG1wEyC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagarના અંબર સિનેમા સર્કલ નજીક ક્રેન પલટી: ઓવરલોડ મશીન લઈ જતી વખતે સર્જાયો અકસ્માત</title>
<link>https://surattimes.com/jamnagar%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B2%E0%AA%9F%E0%AB%80-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AE%E0%AA%B6%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/jamnagar%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B2%E0%AA%9F%E0%AB%80-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AE%E0%AA%B6%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ જામનગર શહેરમાં રાત્રિના સમયે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા અંબર સિનેમા સર્કલ નજીકથી એક ક્રેન ભારેખમ અને ઓવરલોડ મશીન લઈને પસાર થઈ રહી હતી. તે દરમિયાન મશીનનું વજન વધારે હોવાના કારણે ક્રેનનું સંતુલન બગડ્યું હતું અને ઓવરલોડને લીધે ક્રેન રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.સદનસીબે મોટી જાનહાનિ ટળીઅંબર સિનેમા સર્કલ જેવા મુખ્ય માર્ગ પર ક્રેન પલટી જવાની ઘટના બની હોવા છતાં, સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી. ઘટના સમયે આસપાસથી પસાર થઈ રહેલા વાહનચાલકો આબાદ બચાવ થતાં તંત્ર અને સ્થાનિકોએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.પોલીસે ક્રેન ખસેડવાની કામગીરી હાથ ધરીઅકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. માર્ગ પર વાહનોની લાંબી લાઈનો કે ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને થોડા સમય માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરી બંધ કરાવ્યો હતો. ત્યારબાદ બીજી ક્રેન અને ક્રેન-હાઈડ્રાની મદદથી પલટી મારેલી ક્રેનને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/mwFhRMmSrBJlk2Vw8fWrb7PnJgpG7iegofLIEc5B.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana News: શોભાસણ રોડ ડમ્પિંગ સાઇટની કાયદેસરતા પર સવાલો ઉઠ્યા, RTI થતાં દોડધામ</title>
<link>https://surattimes.com/mehsana-news-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%A1%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-rti-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/mehsana-news-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%A1%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-rti-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા શોભાસણ રોડ સ્થિત ડમ્પિંગ સાઇટની કાયદેસરતા અને કામગીરી સામે માહિતી અધિકાર (RTI) અધિનિયમ-2005 હેઠળ કડક સવાલો પૂછવામાં આવતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. અરજી દ્વારા આ ડમ્પિંગ સાઇટ સત્તાવાર રીતે જાહેર કરાઈ છે કે કેમ, તેના સરકારી હુકમો અને ઠરાવોની પ્રમાણિત નકલો તેમજ આ સાઇટ કયા સર્વે નંબર પર આવેલી છે અને તેની માલિકી કોની છે તે અંગે સ્પષ્ટ લેખિત માહિતી માંગવામાં આવી છે.રિપોર્ટની નકલો રજૂ કરવા માંગ કરાઈઆ ઉપરાંત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અનુસાર કામગીરી થાય છે કે કેમ તે અંગે પણ તંત્ર પાસેથી જવાબો મંગાયા છે. સાથે જ શાળા, હોસ્પિટલ, તળાવ કે રહેણાંક વિસ્તારથી આ સાઇટ કેટલી દૂર હોવી જોઈએ તે નિયમો અને તંત્ર દ્વારા કરાયેલા સાઇટ ઇન્સ્પેક્શન (તપાસ) રિપોર્ટની નકલો રજૂ કરવા માંગ કરાઈ છે.આગને રોકવા કઈ દવાઓનો છંટકાવ કરાય છેબીજી તરફ, ડમ્પિંગ સાઇટ પર કચરાનું માત્ર ઠાલવવામાં આવે છે કે તેનું યોગ્ય વર્ગીકરણ કરાય છે તે મુદ્દે પણ ખુલાસો માગવામાં આવ્યો છે. રોગચાળો, દુર્ગંધ અને અચાનક લાગતી આગને રોકવા કઈ દવાઓનો છંટકાવ કરાય છે તેનો રેકોર્ડ માંગવાની સાથે સ્થાનિક રહીશો દ્વારા અત્યાર સુધી કરાયેલી તમામ ફરિયાદો પર પાલિકા તંત્રે શું પગલાં લીધાં તે અંગેનો વિગતવાર &#039;એક્શન ટેકન રિપોર્ટ&#039;(ATR) આપવા દબાણ ઊભું કરાયું છે.આ પણ વાંચોઃ Saputaraમાં 24 કલાકમાં બીજી વાર ધરતી ધ્રૂજી: વહેલી સવારે 5.33 કલાકે અનુભવાયો 2.9 ની તીવ્રતાનો આંચકો! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/xA3K2nSJrdXpFsEWLzGQxRmp8bfacxDY3sUGPzql.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: કર્ણમુક્તેશ્વર મહાદેવની દાનપેટી ખોલી ગણતરી કરવા બે કોર્ટ કમિશનર નિમાયા</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%97%E0%AA%A3%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%97%E0%AA%A3%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ઐતિહાસિક કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના વર્ષો જૂના સિવિલ દાવામાં સિવિલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એ.એન.વોરાએ મંદિરની દાનપેટી ખોલવા અંગે એક મહત્વનો આદેશ કર્યો છે.કોર્ટે બંને પક્ષકારોની સંમતિથી બે એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી છે.આ કોર્ટ કમિશનરે તમામ પક્ષકારોની હાજરીમાં મંદિરની દાનપેટી ખોલી રોકડ રકમની ગણતરી કરશે અને કોર્ટનો વધુ હુકમ ન થાય ત્યાં સુધી તે તમામ રકમ કોર્ટના નાઝીર સમક્ષ જમા કરાવશે.સિટી સિવિલ કોર્ટ સમક્ષ વર્ષ 2001માં દાવો કર્યો હતોકર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર સામે નંદબાલા કનૈયાલાલ ભટ્ટ અને ભદ્રેશ ભટ્ટે સિટી સિવિલ કોર્ટ સમક્ષ વર્ષ 2001માં દાવો કર્યો હતો.જે દાવામાં પ્રતિવાદી તરીકે કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, અજિતરાય શાસ્ત્રી, રાજેશ ડી. શાસ્ત્રી અને ચીફ કમિશનર ઓફ ગુજરાત રાજ્યને દર્શાવવામાં આવ્યા છે. આ દાવામાં પ્રતિવાદી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના વકીલ દ્વારા કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અદાલત દ્વારા અગાઉ ગત 1 ઓગસ્ટ 2026ના રોજ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ખોલવા અંગે હુકમ થયો હતો. એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવા આદેશઆ કામગીરી માટે કોર્ટ કમિશનર તરીકે એડવોકેટ વી.એ.પટેલ અને એડવોકેટ એમ.ડી.દેસાઈની નિમણૂક કરવા બંને પક્ષકારોએ સંમતિ દર્શાવી છે.સામા પક્ષના વકીલે પણ અરજી પર કોઈ વાંધો ન હોવાનો શેરો માર્યો હતો.આ તમામ હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લઈને કોર્ટે અરજી મંજૂર કરી કોર્ટના રજિસ્ટ્રારને બંને એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવા આદેશ કર્યો છે.કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે દાનપેટી ખોલવાની તારીખ અને સમય અંગે તમામ પક્ષકારોને અગાઉથી જાણ કરવાની રહેશે.આ પણ વાંચોઃ Surendranagarના લીંબડીમાં ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/N25Dp5vgrXGIL5C0KY4nelxan6ch7XtN3VhgxXEw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather: ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/gujarat-weather-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-weather-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ હવામાન વિભાગે તા.9 થી 11 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે.આ દરમિયાન બનાસકાંઠા, વાવ-ધરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાશે.ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાતા.10થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે.તા.15થી 17 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની શકયતા નથી. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરાઇ છે.ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા તા.8 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે જાહેર કરાયેલા બુલેટિન મુજબ તા.15 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં વરસાદ નોંધાયો નથીઅમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની અને એક-બે હેલી અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.8 ઑગસ્ટે અમદાવાદનું મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં વરસાદ નોંધાયો નથી. અમદાવાદમાં 1 જૂનથી 8 ઓગસ્ટ સુધી મોસમનો કુલ વરસાદ 554.9 મીમીનોંધાયો છે.જે સામાન્ય વરસાદ કરતાં 114.9 મિમી વધુ છે.હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર રાજ્યમાં બે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહીરાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ખાસ કરીને થરાદ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને ઝાપટાં પડવાની પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Surendranagarના લીંબડીમાં ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/1pXqM9VkD0VlcazbSzBBRD3tXAyrPdnD7NthKL5q.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 09:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal: શહેરાના ગોકળપુરા ગામે રસ્તાની બંને બાજુ ઊગી નીકળેલા ઝાડી&#45;ઝાંખરા</title>
<link>https://surattimes.com/panchmahal-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%95%E0%AA%B3%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%8A%E0%AA%97%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/panchmahal-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%95%E0%AA%B3%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%8A%E0%AA%97%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AA%BE</guid>
<description><![CDATA[ શહેરા : શહેરા તાલુકાના ગોકળપુરા ગામના ટેકરા ફ્ળિયા થઈને ગ્રામ પંચાયત સાથે જોડતાં રસ્તાની આજુબાજુમાં દબાણો વધી જતાં આ મુખ્ય રસ્તો સાંકડો બનવા સાથે રોજીંદા અવરજવર કરતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાથી ગામના જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી. જોકે આ રસ્તાની આજુબાજુમાં દબાણકર્તાઓ દ્વારા દબાણ કરાતાં માટી, ઇંટો અને બાંધકામનો કાટમાળ જોવા મળી રહયો છે. તેમજ વળાંકમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર પણ રહેતો હોય, ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરવા માગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/nUYKkxfTGsuJpofGVDi9nM24owb3J6c9oTIqAbfi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Godhra: ધી ઈકબાલ યુનિયન હાઈ. ખાતે પોલીસ શસ્ત્રોનું નિદર્શન</title>
<link>https://surattimes.com/godhra-%E0%AA%A7%E0%AB%80-%E0%AA%88%E0%AA%95%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/godhra-%E0%AA%A7%E0%AB%80-%E0%AA%88%E0%AA%95%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</guid>
<description><![CDATA[ ગોધરા ગોધરાની ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે પંચમહાલ પોલીસ પરિવાર દ્વારા પંચમહાલ પોલીસના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ્ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાની રક્ષા અને સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો તથા સુરક્ષા સાધનોનું નિદર્શન કરાયું હતું. પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ શસ્ત્રોની ઓળખ, તેમની કામગીરી તેમજ કયા પ્રકારની પરિસ્થિતિમાં સુરક્ષા સાધનોનો ઉપયોગ અંગે માહિતી અપાઈ હતી. વિદ્યાર્થીઓએ પણ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને સાધનોને નજીકથી નિહાળી પોલીસની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આચાર્ય સાદિક શેખ તથા શાળાના સ્ટાફે સહયોગ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/09/3fhMX1x709lbPQPvpBDvKYPkraGFoOfosGnYKeQC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand: પેટલાદ તાલુકાના ખડાણાથી નકલી ડોક્ટરને અંતે પકડી લેવામાં આવ્યો</title>
<link>https://surattimes.com/anand-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B2%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/anand-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B2%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ પેટલાદ પંથકના ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખડાણા ગામના એક મુન્નાભાઈ એમબીબીએસને આણંદ એલસીબી અને મેડિકલની બનેલી સંયુક્ત ટીમે છાપો મારીને ઝડપી પાડયો હતો. પોલીસને તેની પાસેથી દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ કુલ 23444 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.મળતી વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, ખડાણા ગામે આવેલા ટેકરાવાળા ફ્ળિયામાં બનાવટી ડોક્ટર દ્વારા મેડિકલ પ્રેક્ટીશ કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે નાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફ્સિર અને તેમની ટીમ સાથે છાપો માર્યો હતો. જ્યાં ઉમંગભાઈ ગીરીશભાઈ શાસ્ત્ર્રી તબીબી પ્રેક્ટીશ કરતો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે ગુજાત મેડિકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્રની માંગણી કરતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે દવાખાનામાં તપાસ કરતા વિવિધ પ્રકારની દવાઓ, દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો તેમજ પકડાયેલા ઉમંગભાઈની અંગજડતીમાંથી રોકડા 1220 સાથે કુલ 23444 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જણાવ્યા અનુસાર પકડાયેલા ઉમંગભાઈ શાસ્ત્ર્રીના દાદા ડોક્ટર હતા અને તેઓ દવાખાનું ચલાવતા હતા ત્યારબાદ તેના પિતાએ દવાખાનું ચાલુ જ રાખ્યું હતુ. ત્યારબાદ ફર્મસીનો અભ્યાસ છોડીને ઉમંગભાઈએ જાતે ડોક્ટર બનીને તબીબી પ્રેક્ટીશ શરૂ કરી દીધી હતી. જો કે તેની પાસેથી તબીબી સારવાર કરવા માટેની કોઈપણ ડીગ્રી કે પ્રમાણપત્ર મળી આવ્યુ નહોતુ. જેથી તેના વિરૂધ્ધ પેટલાદ રૂરલ પોલીસ મથકે ગુજરાત મેડિકલ પ્રેક્ટીશ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/DBTglnuKXk81kbcvhhKzjC5NkgFC9o612NMOOmFo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 04:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સહિત 8 સમિતિમાં સદસ્યોની નિમણૂક</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%A3%E0%AB%82%E0%AA%95</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%A3%E0%AB%82%E0%AA%95</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ આઠ સમિતીઓમાં સદસ્યોની નિમણૂંક કરાઇ છે. સમિતીઓની યાદીમાં પ્રથમ નામને ચેરમેન તરીકે ગણવામાં આવે છે. સત્તાવાર ચેરમેનની નિમણૂંકની કાર્યવાહી આગામી તા. 14મી ઓગસ્ટે હાથ ધરાશે. જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકોમાંથી ભાજપને 32 અને કોંગ્રેસને બે બેઠકો મળી છે. બંને મહિલાઓ છે. સામાન્ય સભામાં અન્ય પ્રશ્નોની પણ ચર્ચા હાથ ધરાઇ હતી. આગામી 14મી ઓગસ્ટે સમિતીઓના ચેરમેનોની નિમણૂંક બાદ સમિતીઓની રૂટિન કામગીરી હાથ ધરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/p3IvSdFLDStFG2aGh1UO7qnL1wTmz2FRuAZv8lwJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 09 Aug 2026 01:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>9 August Top News: 9 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/9-august-top-news-9-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/9-august-top-news-9-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 9 ઓગસ્ટના રોજ દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ અનેક આયોજનો થશે, જેમાં ઉપરાષ્ટ્રપતિ અંદમાન-નિકોબારમાં અને અમિત શાહ પુડુચેરીમાં યાત્રાનો પ્રારંભ કરાવશે. નવી દિલ્હીમાં પ્રથમ ‘દિલ્હી ગૌરવ એવોર્ડ્સ-2026’ દ્વારા 31 હસ્તીઓનું સન્માન કરાશે. ગુજરાતના ભાવનગરમાં મનસુખ માંડવિયાની હાજરીમાં ‘ફિટ ઈન્ડિયા- સન્ડેઝ ઓન સાયકલ’ યોજાશે, જ્યારે લખનઉમાં કાકોરી ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, બિહાર અને ઝારખંડમાં શિલાન્યાસ, તિરંગા યાત્રા અને આદિવાસી મહોત્સવ જેવા કાર્યક્રમો યોજાશે. સુરક્ષાના ભાગરૂપે દિલ્હી મેટ્રોમાં ચેકિંગ કડક કરાયું છે, જ્યારે હવામાન વિભાગે દેશના 1૫ રાજ્યોમાં તેજ પવન અને ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.9 ઓગસ્ટે અંદમાન-નિકોબાર પ્રવાસનો અંતિમ દિવસઉપરાષ્ટ્રપતિ 9 ઓગસ્ટે શ્રી વિજય પુરમમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ પછી તેઓ DBRAIT ઓડિટોરિયમમાં ‘વંદે માતરમ પર તિરંગા કોન્સર્ટ’માં ભાગ લેશે. બપોરે તેઓ ઐતિહાસિક નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપની મુલાકાત લેશે.9 ઓગસ્ટે પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં પ્રથમ ‘દિલ્હી ગૌરવ એવોર્ડ્સ-2026’નું આયોજનનવી દિલ્હીના પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયમાં 9 ઓગસ્ટે પ્રથમ ‘દિલ્હી ગૌરવ એવોર્ડ્સ-2026’ યોજાશે. આ સમારોહમાં સમાજ, પ્રશાસન, શિક્ષણ, સંસ્કૃતિ, મીડિયા, ઉદ્યોગ, વિજ્ઞાન, સંરક્ષણ, ન્યાય અને સામાજિક સેવા સહિતના વિવિધ ક્ષેત્રોની 31 પ્રતિષ્ઠિત હસ્તીઓનું સન્માન કરવામાં આવશે.મંત્રી અમિત શાહ 9 ઓગસ્ટે પુડુચેરીમાં ‘તિરંગા યાત્રા’નો પ્રારંભ કરાવશેકાર્યક્રમ-1:સમય: સવારે 7:30 વાગ્યેકાર્યક્રમ: પુડુચેરી પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ પ્રદાન કરવામાં આવશે.સ્થળ: પુડુચેરી પોલીસ ગ્રાઉન્ડ, ગોરીમેડુકાર્યક્રમ-2:સમય: બપોરે 1:00 વાગ્યેકાર્યક્રમ: પુડુચેરીમાં ‘હર ઘર તિરંગા યાત્રા’નો પ્રારંભ.સ્થળ: મુરુગા થિયેટર સિગ્નલ, પુડુચેરીહનોલમાં 9 ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલ’ની 85મી આવૃત્તિ યોજાશેમનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં 9 ઓગસ્ટે ભાવનગરના હનોલ ગામમાં ‘ફિટ ઈન્ડિયા- સન્ડેઝ ઓન સાયકલ’ની 85મી આવૃત્તિ યોજાશે. ‘નશા મુક્ત ભારત’ થીમ આધારિત આ કાર્યક્રમમાં રમતગમત વૈજ્ઞાનિક ભીષ્મ મધાણી, ઉર્વશી પરવાણી અને સપના વ્યાસ પણ જોડાશે.હર ઘર તિરંગા અભિયાન: 9 ઓગસ્ટે અલ્બર્ટ હોલથી રાજ્યસ્તરીય તિરંગા રેલી નીકળશેહર ઘર તિરંગા અભિયાન-2026 અંતર્ગત 9 ઓગસ્ટે જયપુરમાં રાજ્યસ્તરીય તિરંગા રેલી કાઢવામાં આવશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં યોજાનારી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે.9 ઓગસ્ટે મેરઠથી બુલંદશહર સુધી પુષ્પવર્ષા, 4 કલાક 15 મિનિટ ઉડાન નિર્ધારિત9 ઓગસ્ટે મેરઠથી બુલંદશહર સુધી પુષ્પવર્ષા કરવામાં આવશે. મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ અને બુલંદશહરમાં અધિકારીઓ પુષ્પવર્ષા કરશે. આ અભિયાન માટે કુલ 10 કલાક 25 મિનિટનો ઉડાન સમય નક્કી કરાયો છે, જેમાં 8 ઓગસ્ટે 6 કલાક 10 મિનિટ અને 9 ઓગસ્ટે 4 કલાક 15 મિનિટનો સમાવેશ થાય છે.કાકોરી ટ્રેન એક્શન દિવસ પર વીર ક્રાંતિવીરોને નમન, 9 ઓગસ્ટે શહીદ સ્મારક ખાતે ભવ્ય આયોજન9 ઓગસ્ટે લખનઉના કાકોરી શહીદ સ્મારક ખાતે વિશેષ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અમર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી આયોજનો થશે, જેનો હેતુ યુવા પેઢીને સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસ, બલિદાન અને રાષ્ટ્રભક્તિના વારસા સાથે જોડવાનો છે.નાયબ સૈની 9 ઓગસ્ટે નારનોલથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરાવશે9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી હરિયાણામાં રાજ્યસ્તરીય ‘હર ઘર તિરંગા’ અને ‘વંદે માતરમ’ અભિયાન ચાલશે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની 9 ઓગસ્ટે ઐતિહાસિક નારનોલમાં આયોજિત ભવ્ય રાજ્યસ્તરીય સમારોહમાંથી આ મહાઅભિયાનનો પ્રારંભ કરાવશે.મુખ્યમંત્રી મોહન યાદવને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મળીને 9 ઓગસ્ટ અંગે ચર્ચા કરીમધ્યપ્રદેશમાં આદિવાસી દિવસને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી મોહન યાદવ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસે 9 ઓગસ્ટે જાહેર રજા સહિત ત્રણ માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.દિલ્હી મેટ્રોના મુસાફરો માટે એલર્ટ, 9 ઓગસ્ટથી સ્ટેશનો પર સુરક્ષા કડક કરાશેDMRC એ 9 થી 16 ઓગસ્ટ સુધી તમામ મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા તપાસ કડક કરવાની એડવાઈઝરી બહાર પાડી છે. CISF ની સઘન તપાસને કારણે પીક અવર્સ દરમિયાન મુસાફરોને લાંબી લાઈનોનો સામનો કરવો પડી શકે છે.પંજાબના CM 9 ઓગસ્ટે રવિદાસ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરશેપાંચ વર્ષ પછી ગુરુ રવિદાસના 650મા પ્રકાશ પર્વને લઈને પ્રસ્તાવિત યોજનાઓ હવે ધીમે ધીમે આકાર લઈ રહી છે. આમ આદમી પાર્ટી સરકારના વર્ષભર ચાલનારા સમારોહ વચ્ચે આ પહેલને આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.બિહારમાં 9 થી 17 ઓગસ્ટ સુધી ઉજવાશે ‘હર ઘર તિરંગા’ અભિયાન 2026બિહારમાં 9 થી 17 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન 2026’ યોજાશે. ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાની થીમ પર આયોજિત આ અભિયાનમાં ઘરો, કચેરીઓ અને જાહેર સ્થળો પર તિરંગો ફરકાવીને દેશભક્તિ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.આદિવાસી મહોત્સવ પર ટ્રાફિક એડવાઈઝરી, 9 ઓગસ્ટે અનેક માર્ગો બંધ રહેશેરાંચીમાં 9-10 ઓગસ્ટે ‘ઝારખંડ આદિવાસી મહોત્સવ-2026’ના આયોજનને લઈને ટ્રાફિક પોલીસે વિશેષ એડવાઈઝરી જારી કરી છે. ભીડને ધ્યાનમાં રાખીને 9 ઓગસ્ટે અનેક મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર અને પાર્કિંગમાં ફેરફાર લાગુ રહેશે.ઝારખંડ - પશ્ચિમ સિંહભૂમમાં 9 ઓગસ્ટે SIR કેમ્પ, મતદાર યાદીમાં સુધારાની તકપશ્ચિમ સિંહભૂમમાં વિશેષ ગહન પુનરીક્ષણ-2026 અંતર્ગત 9 ઓગસ્ટે તમામ મતદાન મથકો પર કેમ્પ યોજાશે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી નવા મતદારો નામ નોંધાવી શકશે. જૂના મતદારો નામ, સરનામું, વિગતોમાં સુધારો અને મતદાન મથક બદલવા માટે અરજી કરી શકશે.જમ્મુ-કાશ્મીરમાં 14 લાખ ધ્વજ લહેરાવવાની તૈયારી, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં નંબર-1 નો લક્ષ્યાંકજમ્મુ-કાશ્મીરમાં 9 થી 17 ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં તમામ 20 જિલ્લાઓમાં વ્યાપક જનભાગીદારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દરેક પંચાયત, શહેરી સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાને જોડીને રાષ્ટ્રીય સ્તરે નંબર-1 રેન્ક જાળવી રાખવાનો લક્ષ્યાંક છે.9 ઓગસ્ટે 14 કલાકમાં 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.હવામાને ફરી મિજાજ બદલ્યો છે, 9 ઓગસ્ટે 15 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કરાયું છે. 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પહાડોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં વીજળી પડવાનો ભય રહેશે.  ઉત્તર ભારતથી લઈને મધ્ય અને પૂર્વ ભારત સુધીના અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાન ખરાબ રહેવાની ચેતવણી છે. અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે ગાજવીજ અને વીજળી પડવાનું જોખમ પણ છે. ખેડૂતો અને ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.આ પણ વાંચો : Ahmedabadમાં 11 ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા, અમદાવાદ પોલીસનું ટ્રાફિક અંગે જાહેરનામું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/LxU89G3q6boveTtx3btrwPtNkHTL47Mzrkhs5wWT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 23:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutch ના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન ફુટ પેટ્રોલિંગ, સુરક્ષા વધુ કડક બનાવાઈ</title>
<link>https://surattimes.com/kutch-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%98%E0%AA%A8-%E0%AA%AB%E0%AB%81%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/kutch-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%98%E0%AA%A8-%E0%AA%AB%E0%AB%81%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ ગુજરાતના અતિ સંવેદનશીલ ગણાતા કચ્છના દરિયાઈ અને સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા અને દેશવિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસવાના ભાગરૂપે મરીન કમાન્ડો દ્વારા કચ્છના દરિયાકાંઠે વ્યાપક કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.મરીન કમાન્ડોની ટુકડીઓ દ્વારા લક્કીનાળાથી લઈને રામેન્દ્રા સુધીના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન માર્ગો પરથી પસાર થતાં શંકાસ્પદ ઈસમો, વાહનો તેમજ દરિયામાં તરતી શંકાસ્પદ બોટોની રોકીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકાંઠા નજીક આવેલા ઉજ્જડ અને અવાવરૂ વિસ્તારોને પણ ખૂંદી વળીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ડ્રગ્સ, દાણચોરી અને ઘૂસણખોરી રોકવા મરીન સુરક્ષા વધુ મજબૂત કરીકચ્છનો દરિયાકાંઠો ભૌગોલિક રીતે પાકિસ્તાન સરહદ નજીક આવેલો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી, દારૂ કે અન્ય વસ્તુઓની દાણચોરી તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને સમૂળગી ડામી દેવાના હેતુથી મરીન સુરક્ષાને વધુ કડક અને સતર્ક કરવામાં આવી છે.સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પરઆગામી સમયમાં કોઈ પણ અપ્રિય ઘટના ના બને અને કોઈ પણ શંકાસ્પદ તત્વો ભારતીય સીમામાં પ્રવેશી ન શકે તે માટે સુરક્ષા દળો દ્વારા ચોવીસે કલાક બારીક નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશોને પણ કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો ત્વરિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો - Rajkotના ગોંડલમાં પરિણીતાનો આપઘાત, સાયબર ઠગાઈની આશંકા, રૂ. 2 લાખ ગુમાવતા જીવન ટૂંકાવ્યું! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/Bp95r5nDYWgnBjygervuSLQ47Gn2I2vxEJSJBWJ5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 23:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotના ગોંડલમાં પરિણીતાનો આપઘાત, સાયબર ઠગાઈની આશંકા, રૂ. 2 લાખ ગુમાવતા જીવન ટૂંકાવ્યું!</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82-2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82-2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%97%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાના અચાનક આપઘાતથી પરિવારજનો આઘાતમા સરી પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દાગીના પર લોન લઈને રૂ. 2 લાખ ઓનલાઈન ગુમાવ્યાબનાવ અંગેની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક પરિણીતાએ પોતાના સોના-ચાંદીના દાગીના ગિરવે મૂકીને લોન મેળવી હતી. આ લોનમાંથી રૂ. 2 લાખ જેટલી માતબર રકમ તેમણે ઓનલાઈન ગુમાવી દીધી હતી. પરિવારજનોની આશંકા મુજબ પરિણીતા સાયબર ક્રાઈમ અથવા ઓનલાઈન ઠગાઈનો ભોગ બની હતી, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ અને આઘાતમાં જીવી રહ્યા હતા.નાણાં ગુમાવ્યાના આઘાતમાં ભર્યું ખોફનાક પગલુંઓનલાઈન ફ્રોડમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ પરિવાર સામે મોઢું બતાવવામાં કે આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં અસમર્થ અનુભવતા પરિણીતાએ અંતે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાની સાથે સાથે મૃતકના મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. આ કેસમાં કઈ ઓનલાઈન સાઈટ કે સાયબર ફ્રોડ દ્વારા નાણાં ઓળવી લેવાયા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : 9 August Top News: 9 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/bQMDtNxTv8vGMbLDHQv2IlQmxZfrARolnv0HXpW1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 23:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News : કામરેજમાં ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ ઝડપાઈ, એપલપુલ વિલા પર LCBનો દરોડો</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%89%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-%E0%AA%8F%E0%AA%AA%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-lcb%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%89%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-%E0%AA%8F%E0%AA%AA%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-lcb%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા હલધરૂ ગામમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા શોખીનો પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે હલધરૂ ગામમાં આવેલા &#039;એપલપુલ વિલા&#039; નામના ફાર્મહાઉસ પર અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફાર્મહાઉસમાં મોટા પાયે વિદેશી દારૂ સાથે મહેફિલ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો અને અન્ય સામાન જપ્ત કર્યો હતો.એપલપુલ વિલા ફાર્મહાઉસમાંથી 9 નબીરાઓ ઝડપાયાફાર્મહાઉસમાં દરોડા દરમિયાન પોલીસને જોઈને દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. LCBની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની ચુસ્કીઓ મારતા અને ધમાલ મચાવતા 9 નબીરાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ પૈસાદાર પરિવારના હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધાકધમકી વગર કડક કાર્યવાહી હાથ ધરી છે.મહેફિલનું આયોજન કરનાર સહિત 10 વોન્ટેડઆ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય સૂત્રધાર તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનારાઓ સહિત કુલ 10 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તમામ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફાર્મહાઉસ માલિકની સંડોવણી તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે.આ પણ વાંચો : Ahmedabad News : ધોલેરા એરપોર્ટ સુધી દોડશે મેટ્રો ટ્રેન, કનેક્ટિવિટી વધારવા મેટ્રો ફેઝ-3ને ટૂંક સમયમાં મળશે મંજૂરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/Cxe5ovAr53RSTCAjNArIYCpwIxihRt2vdhPVdVHK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87%E0%AA%96%E0%AA%B0-%E0%AA%86%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87%E0%AA%96%E0%AA%B0-%E0%AA%86%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ અકસ્માતમાં રિક્ષાચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.બ્રિજ પર ગંભીર ટક્કર અને કારની એરબેગ્સ ખુલી ગઈઅકસ્માતની વિગત મુજબ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ ભયાનક ધડાકા સાથે થયેલા અકસ્માતને પગલે રિક્ષાનો આગળનો ભાગ સાવ ચકનાચૂર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને ત્વરિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયાઅકસ્માતની આ ઘટનાને પગલે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં રિક્ષાને મોટું નુકસાન થયું હોવા છતાં મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઓવરસ્પીડિંગ અને બ્રિજ પર સલામતી સામે સવાલોસુરતના બ્રિજો પર અવારનવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને સિટી વિસ્તારોને જોડતા આવા મુખ્ય બ્રિજ પર બેફામ વાહન ચલાવતા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાનૂની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Ahmedabad News : રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર મુદ્દે તવાઈ, ત્રીજા દિવસે પણ FDCAની સતત તપાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/e5JiENX8UpmmmrBboQhsXkePRC8Mr1VocnfmIZiU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : ધોલેરા એરપોર્ટ સુધી દોડશે મેટ્રો ટ્રેન, કનેક્ટિવિટી વધારવા મેટ્રો ફેઝ&#45;3ને ટૂંક સમયમાં મળશે મંજૂરી</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%95%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%87%E0%AA%9D-3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%95%E0%AA%A8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%87%E0%AA%9D-3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મેટ્રો રેલ સેવાના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) અને ત્યાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટને સીધી કનેક્ટિવિટી આપવા માટે હવે ધોલેરા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મેટ્રો ફેઝ-3 (Phase-3) પ્રોજેક્ટને આગામી દિવસોમાં સત્તાવાર મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે, જેનાથી ભવિષ્યમાં મુસાફરોની સુવિધામાં અનેકગણો વધારો થશે.થલતેજથી ગોધાવી અને SP રિંગ રોડ થઈને બનશે નવો રૂટનવા પ્રસ્તાવિત મેટ્રો રૂટના પ્લાનિંગ મુજબ, આ લાઇન અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજથી શરૂ થશે. ત્યાંથી આગળ વધીને ગોધાવી અને સરદાર પટેલ (SP) રિંગ રોડ થઈને આ રૂટ ધોલેરા તરફ આગળ વધશે. આ રૂટના નિર્માણથી માત્ર ધોલેરા જ નહીં, પરંતુ અમદાવાદ શહેરના બહારના રિંગ રોડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ ઝડપી અને આધુનિક પરિવહનનો લાભ મળશે.60 કિલોમીટર લાંબા રૂટ પર બનશે 41 સ્ટેશનમેટ્રો ફેઝ-3 અંતર્ગત હાથ ધરાનારા આ મહાકાય પ્રોજેક્ટની લંબાઈ આશરે 60 કિલોમીટર જેટલી રહેશે. આ સમગ્ર 60 કિમી લાંબા રૂટ પર નાના-મોટા મળીને કુલ 41 જેટલાં મેટ્રો સ્ટેશનો બનાવવાનું આયોજન છે. આ વિશાળ નેટવર્ક તૈયાર થવાથી અમદાવાદથી ધોલેરા એરપોર્ટ સુધી પહોંચવું ખૂબ જ સરળ, આરામદાયક અને સમયની બચત કરનારું બની રહેશે.આ પણ વાંચો : Ahmedabad News : રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર મુદ્દે તવાઈ, ત્રીજા દિવસે પણ FDCAની સતત તપાસ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/MZxEnTcf4cSPCjuTl6ESV2hJFCOTNpGqz3grND6u.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો, વીડિયો ઉતારી ધમકી આપનાર મહિલા હોમગાર્ડનો યુવકે મોબાઈલ તોડી નાખ્યો</title>
<link>https://surattimes.com/surat-brts-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-brts-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત શહેરના એક BRTS બસ સ્ટેન્ડ પરથી એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક તેની મહિલા મિત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ફરજ પર તૈનાત મહિલા હોમગાર્ડ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય વાતમાંથી શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો હતો કે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગરમાયું હતું.હોમગાર્ડ મહિલાએ વીડિયો બનાવી ધમકી આપીઘટનાની વિગત મુજબ, BRTS બસ સ્ટેન્ડ પાસે યુવક અને તેની મિત્રને જોઈને ત્યાં હાજર મહિલા હોમગાર્ડે પોતાના મોબાઈલ કેમેરા વડે બંનેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, વીડિયો શૂટ કરવાની સાથે મહિલા હોમગાર્ડે યુવકને ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું હતું. વગર વાંકે કે પરવાનગી વગર પોતાનો વીડિયો બનાવવામાં આવતો હોવાનું જોઈને યુવક ભારે ગુસ્સે થઈ ગયો હતો.ઉશ્કેરાયેલા યુવકે આપ્યો વળતો જવાબમહિલા હોમગાર્ડની આ વર્તણૂકથી ઉશ્કેરાયેલા યુવકે તેને સ્થળ પર જ સણસણતો વળતો જવાબ આપ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેના આવેશમાં આવીને યુવકે મહિલા હોમગાર્ડના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો હતો અને જમીન પર પટકીને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને જાહેર રસ્તા પર બનેલા આ કિસ્સાનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.આ પણ વાંચો : Ahmedabadનું મનપસંદ જીમખાના સીલ, AMCની મોટી કાર્યવાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/yyWky8oWr2czzFUWR3Iy8Kj06YtqLYfP7ihFutcc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 18:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના લાલ દરવાજા GPOમાંથી ઝડપાયું કફ સિરપનું સપ્લાય નેટવર્ક, SOGએ કુલ રૂ.59.41 લાખનો જથ્થો કર્યો જપ્ત</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-gpo%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%AB-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-sog%E0%AA%8F-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%825941-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-gpo%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%AB-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-sog%E0%AA%8F-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%825941-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે બાતમીના આધારે લાલ દરવાજા સ્થિત જીપીઓ (General Post Office) ખાતે દરોડો પાડીને નશાકારક કફ સિરપના ગેરકાયદેસર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.59.41 લાખની કિંમતની કુલ 5,050 કફ સિરપની બોટલો ધરાવતા 34 જેટલા શકમંદ પાર્સલ કબ્જે કર્યા છે. એસઓજીની આ ત્વરિત અને ચોક્કસ કાર્યવાહીના કારણે અમદાવાદથી ચાલી રહેલા નશાકારક દવાઓના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.મિઝોરમની બોગસ કંપનીના નામે ચાલતું હતું રેકેટપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશાકારક કફ સિરપનો જથ્થો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બુક કરાવીને પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ ખાતે મોકલવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૌભાંડ મિઝોરમમાં એક બોગસ (ફેક) કંપનીના નામે ચલાવવામાં આવી રહ્યું હતું. કાયદાકીય એજન્સીઓની નજરથી બચવા માટે પોસ્ટલ પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી કફ સિરપનો મોટો જથ્થો અન્ય રાજ્યમાં સપ્લાય કરવાનું સુઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો એસઓજીની ટીમે સમયસર પર્દાફાશ કર્યો છે.પાર્સલ મોકલનાર અને મેળવનાર વિરુદ્ધ ગુનો નોંધાયોજીપીઓમાંથી નશાકારક કફ સિરપનો વિશાળ જથ્થો પકડાયા બાદ એસઓજી પોલીસે પાર્સલ મોકલનાર (સેન્ડર) અને મેળવનાર (રિસીવર) બંને વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ રેકેટમાં અમદાવાદ અને મિઝોરમના કયા મુખ્ય સૂત્રધારો સામેલ છે તથા અગાઉ આવા કેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સરખેજ ખાતેથી પાર્સલ બુક કરાવનાર સ્થાનિક નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને કુરિયર દસ્તાવેજોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/kWpHccU3nLw0fIW1Dt00itnoMHsaDmFPvSBXjnrn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 18:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>બપોરે 12થી 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર</title>
<link>https://surattimes.com/%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12%E0%AA%A5%E0%AB%80-03-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12%E0%AA%A5%E0%AB%80-03-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચારGujarat Dam Water Level Status: ગુજરાતના જળાશયોમાં 70% થી વધુ પાણીનો સંગ્રહ, સરદાર સરોવર 81% ભરાયો, 10 થી વધુ ડેમ હાઈ એલર્ટ પરRaghav Chadha Meets PM Narendra Modi: રાઘવ ચઢ્ઢાએ PM મોદી સાથે કરી મુલાકાતGujaratમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર&#039;India પર 100 ટકા ટેરિફ લાદવો એ આત્મઘાતી પગલું...&#039;, ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણય પર પોતાના લોકોએ જ ઉઠાવ્યા સવાલ!Gold Silver Price Today: મોઘુ થયુ કે સસ્તુ, જાણો કેટલો બદલાયો સોના ચાંદીનો ભાવAhmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંચિયા CFO અમિત ડોંગરેને નોકરીમાંથી કરાયા ટર્મિનેટRBIએ આ બેન્કો માટે બદલ્યા નિયમ, હવે હોમલોનમાં રાહત અને ફ્રોડ પર પણ લાગશે લગામAnandના વાસદમાં અસામાજિક તત્વોનો ઉત્પાત: પાર્ક કરેલા 5 વાહનો સળગાવી અજાણ્યા શખ્સો થયા ફરારRajkot News: ગ્રામ્ય SOG અને આરોગ્ય વિભાગની રેડ, 3 ડેરીમાંથી 1165 કિલો જથ્થો સીઝPM Modi at IIT Delhi: હું બાબા બાગેશ્વર તો નથી પણ.. આવુ કેમ બોલ્યા પીએમ મોદી? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 15:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News : હાઇકોર્ટે વકીલોની માંગણીઓ સ્વીકારી, બે દિવસથી ચાલી રહેલી હડતાલનો સુખદ અંત</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%A6-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%A6-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત વકીલ મંડળ દ્વારા છેલ્લા બે દિવસથી ચલાવવામાં આવી રહેલી વકીલોની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા વકીલોની મુખ્ય માંગણીઓનો સ્વીકાર કરીને વિવાદસ્પદ પરિપત્ર રદ કરવામાં આવતાં વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાઇકોર્ટના આ હકારાત્મક નિર્ણય બાદ વકીલોએ પોતાનું વિરોધ પ્રદર્શન પાછું ખેંચીને કામગીરી પૂર્વવત શરૂ કરી છે.શું હતો સમગ્ર વિવાદ?હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં કોર્ટ કાર્યવાહી અને અરજીઓના સંદર્ભમાં કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કોર્ટના કામકાજ માટે A-4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવા અને નિશ્ચિત ફોન્ટ શૈલી જાળવવા જેવા કડક નિયમોનો સમાવેશ થતો હતો. આ નવા નિયમોના કારણે દસ્તાવેજો તૈયાર કરવામાં અને દૈનિક કોર્ટ કામગીરીમાં વકીલો તેમજ તેમના અસીલોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.સુરત વકીલ મંડળની રજૂઆત અને વિરોધનવા નિયમોથી ઊભી થયેલી વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુરત વકીલ મંડળ દ્વારા તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વકીલોએ પોતાની માંગણીઓ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે છેલ્લા બે દિવસથી કામકાજથી અળગા રહીને હડતાલ પાડી હતી. વકીલ મંડળ દ્વારા હાઇકોર્ટના સત્તાધીશોને રજૂઆત કરીને આ નિયમોમાં સુધારો કરવા અથવા પરિપત્ર રદ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.હાઇકોર્ટનો મોટો નિર્ણય અને નિયમોમાં ફેરફારવકીલોના વ્યાપક વિરોધ અને સુરત વકીલ મંડળની યોગ્ય રજૂઆતોને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટે નમતું જોખ્યું છે. હાઇકોર્ટે સંબંધિત વિવાદસ્પદ પરિપત્ર રદ કરવાનો નિર્ણય લીધો છે અને સાથે જ A-4 પેપર તથા ફોન્ટના કડક નિયમોમાં જરૂરી ફેરફાર કરવાની જાહેરાત કરી છે.હાઇકોર્ટના આ નિર્ણયથી સુરત સહિત સમગ્ર રાજ્યના વકીલ આલમને મોટી રાહત મળી છે. વકીલ મંડળે હાઇકોર્ટના આ નિર્ણયને આવકારીને હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી છે, જેનાથી કોર્ટ કામગીરી ફરી એકવાર ધમધમતી થઈ ગઈ છે અને અસીલોને પણ રાહત થઈ છે.આ પણ વાંચો - Rajkotના ચોરડી ગામે ગૌચર જમીન બચાવવા અનોખું આંદોલન: ખેડૂતોએ જેટકો કંપનીનું &#039;બેસણું&#039; યોજી નોંધાવ્યો વિરોધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/ork4YwyDyaq0lLI7ZlddcqRBrDeZzOaKayia6FZE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 15:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mahisagarમાં હોસ્ટેલના 40 વર્ષીય મજૂરનું શંકાસ્પદ મોત, પેનલ PM અને નિષ્પક્ષ તપાસની પરિવારની માગ</title>
<link>https://surattimes.com/mahisagar%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-40-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AA%B2-pm-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</link>
<guid>https://surattimes.com/mahisagar%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-40-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AA%B2-pm-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</guid>
<description><![CDATA[ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી ગાંગટા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના હોસ્ટેલ પરિસરમાં મજૂરી કામ અર્થે આવેલા 40 વર્ષીય ભલાભાઈ મછાર નામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા યુવકનું હોસ્ટેલ પરિસરમાં જ અચાનક કેવી રીતે મોત થયું તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનોમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.મૃતદેહ હોસ્પિટલ ખસેડ્યા બાદ પરિવારને જાણ કરાઈયુવકના મોત બાદ તેને સ્થાનિક કક્ષાએ જાણ કર્યા વિના લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચાડ્યા બાદ પરિવારજનોને બનાવ અંગે માહિતી આપવામાં આવતાં પરિવારમાં અનેક શંકા-કુશંકાઓ જાગી છે. હોસ્ટેલ સંચાલકો કે તંત્ર દ્વારા બનાવ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને પરિવારજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અચાનક બનેલી આ ઘટનાને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેઓ આ મામલે યોગ્ય ખુલાસાની માંગ કરી રહ્યા છે.નિષ્પક્ષ તપાસ અને પેનલ પીએમ કરાવવા ઉગ્ર માગણીપરિવારજનોએ યુવાનના મોત પાછળ કોઈ ગંભીર કારણ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની વિનંતી કરી છે. મૃતક ભલાભાઈના શંકાસ્પદ મોતનું સત્ય બહાર લાવવા માટે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે તબીબોની વિશેષ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સમગ્ર બનાવનું સાચું કારણ સામે નહીં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/FLndLsrDSJhWLX1MemXB1eAuyD5CKKv8CQeMdBQ7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 15:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kutchના સામખિયાળીમાં રહેણાંક મકાનમાં ભયાનક આગ: શોર્ટ સર્કિટથી 80% ઘરવખરી બળીને ખાખ!</title>
<link>https://surattimes.com/kutch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%96%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%86%E0%AA%97-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-80-%E0%AA%98%E0%AA%B0%E0%AA%B5%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96</link>
<guid>https://surattimes.com/kutch%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%96%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%86%E0%AA%97-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-80-%E0%AA%98%E0%AA%B0%E0%AA%B5%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96</guid>
<description><![CDATA[ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આવેલા જંગી રોડ વિસ્તારમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈને વહીવટી તંત્રને જાણ કરી હતી.112 અને ફાયર બ્રિગેડની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી સર્વિસ 112ની ટીમ અને ભચાઉ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત એક કલાકની ભારે જહેમત અને પાણીના મારા બાદ આખરે આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિક રહીશોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.80% જેટલી ઘરવખરી બળીને ખાખઆગ એટલી આક્રમક હતી કે મકાનની અંદર રાખેલી આશરે 80% જેટલી ઘરવખરી, કિંમતી સામાન અને ફર્નિચર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું છે. આકસ્મિક રીતે લાગેલી આગના કારણે પીડિત પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે પણ નોંધ લઈ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/pGG2pDGEC5rdEccLBHuVfbRcw03Ycv2gJe45hn3A.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 13:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anandના વાસદમાં અસામાજિક તત્વોનો ઉત્પાત: પાર્ક કરેલા 5 વાહનો સળગાવી અજાણ્યા શખ્સો થયા ફરાર</title>
<link>https://surattimes.com/anand%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-5-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%85%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/anand%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-5-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%85%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લાના વાસદ ખાતે આવેલા મનોહર ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોની ગંભીર કરતૂત સામે આવી છે. ઘરોની બહાર પાર્કિંગમાં મૂકેલા વાહનોને અજાણ્યા શખ્સોએ લક્ષ્ય બનાવીને અચાનક આગ ચાંપી દીધી હતી. આગ લગાડ્યા બાદ આ તત્વો અંધારાનો લાભ ઉઠાવીને સ્થળ પરથી તાત્કાલિક નાસી છૂટ્યા હતા. મોડી રાત્રે અચાનક ભડકે બળતી જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દેખાતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.4 એક્ટિવા અને 1 બાઇક બળીને ખાખઆગચંપીની આ ઘટનામાં પાર્ક કરેલા કુલ 5 વાહનો જેમાં 4 એક્ટિવા અને 1 બાઇકનો સમાવેશ થાય છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. ધુમાડા અને અવાજને કારણે સ્થાનિક રહીશો તાત્કાલિક ઊંઘમાંથી જાગી ગયા હતા અને ઘટનાની ગંભીરતા જોઈ ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ એકઠા થઈને પાણીનો મારો ચલાવી ભારે મથામણ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તમામ પાંચેય વાહનો બળીને રાખ થઈ ચૂક્યા હતા.વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન એકસાથે પાંચ-પાંચ વાહનો બળીને ખાખ થઈ જતાં વાહન માલિકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોના આવા ખુલ્લેઆમ ઉત્પાત સામે રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તેમજ ગુનાહિત રેકોર્ડના આધારે તપાસ હાથ ધરીને દોષિતોની વહેલી તકે ધરપકડ કરવાની માગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/l3GeRHcTxWiYhWnT7j9M9CovX104AX6b6ONHXfp7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 13:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi News: હળવદના કડિયાણા ગામે ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો</title>
<link>https://surattimes.com/morbi-news-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/morbi-news-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%97%E0%AA%B8-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના અરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસે આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે. મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે હળવદ તાલુકામાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.કડિયાણા ગામે ડિગ્રી વગર ચાલતું હતું ગેરકાયદે દવાખાનુંહળવદ તાલુકાના કડિયાણા ગામે નરેન્દ્રભાઈ જયંતિલાલ કેલા નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર બિનઅધિકૃત રીતે દવાખાનું ખોલીને ગ્રામજનોના આરોગ્ય સાથે રમતો હતો. SOG એ અચાનક રેડ કરીને જ્યારે તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટેના જરૂરી આધાર-પુરાવા અને ડિગ્રી માંગ્યા ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.રૂપિયા 45,582 નો મેડિકલ મુદ્દામાલ અને રોકડ જપ્તઆ રેડ દરમિયાન પોલીસે દવાખાનામાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, સિરિંજ, તબીબી સાધનો અને રોકડ રકમ મળીને કુલ ₹45,582 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ તમામ અલોપેથિક દવાઓનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.હળવદ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીSOG ની આ સફળ કાર્યવાહી બાદ આરોપી નરેન્દ્ર કેલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય બોગસ તબીબોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો - Morbiમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલન આક્રમક: 50થી વધુ ગામોમાં લાગ્યા ભાજપ પ્રવેશબંધીના બેનરો! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/FcV2oNjJRTv1z83nusvJCeAEtzIo3GG4nFUdA0Jk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 13:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Water Crisis in Rajkot: ચોમાસામાં જ જળસંકટના વાદળો, RMC એ નર્મદાના નીર માટે સરકાર પાસે માંગી મદદ</title>
<link>https://surattimes.com/water-crisis-in-rajkot-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AB%8B-rmc-%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/water-crisis-in-rajkot-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AB%8B-rmc-%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6</guid>
<description><![CDATA[ રંગબેરંગી શહેર રાજકોટમાં ચોમાસાની સિઝન વચ્ચે પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાવાના કારણે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે ઘટી રહી છે. ચોમાસું વિલંબિત થતાં જ રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.ડેમમાં માત્ર 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જથ્થોહાલની સ્થિતિએ રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં માત્ર 10 સપ્ટેમ્બર સુધી જ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો પડી શકે છે.હાલમાં બંને મુખ્ય ડેમની સપાટીની વિગતઆજી-1 ડેમ: 22.23 ફૂટ ભરેલો છે.ન્યારી-1 ડેમ: 16.20 ફૂટ ભરેલો છે.રાજકોટ મનપાએ નર્મદાના નીર માટે સરકારના દ્વાર ખખડાવ્યાચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજકોટ મનપા દ્વારા આજી-1 અને ન્યારી-1 બંને ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસું ખેંચાતા અને વરસાદી આવક ન થતાં આ જથ્થો હવે તળિયાઝાટક થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એકવાર નર્મદાનું પાણી મેળવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.આ પણ વાંચો - Edible Oil Price Hike: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, જાણો ક્યારે મળશે રાહત? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/XmgFBGIAwLJXr3EpHFhLxzjtrAEojqcWealdyNSS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 10:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Edible Oil Price Hike: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, જાણો ક્યારે મળશે રાહત?</title>
<link>https://surattimes.com/edible-oil-price-hike-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/edible-oil-price-hike-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4</guid>
<description><![CDATA[ આગામી તહેવારોની સિઝન પહેલાં જ સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ બંનેમાં સીધો રૂ. 10 નો ભાવવધારો નોંધાતા બજારમાં તેલના ડબ્બાના ભાવ નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છે.સિંગતેલ રૂ. 2900 ને પાર, કપાસિયા તેલમાં પણ ઉછાળોતાજેતરમાં થયેલા ભાવવધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2900 ની સપાટી વટાવી ગયો છે. આ સાથે જ મધ્યમ વર્ગ માટે વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2795 સુધી પહોંચી ગયો છે. સતત વધી રહેલા ભાવના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને ચિંતામાં મુકાયા છે.મોડી વાવણી બન્યું ભાવવધારાનું મુખ્ય કારણબજારના નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવણી મોડી થવાના કારણે નવી આવક વિલંબિત થઈ છે. કાચા માલની અછત અને પુરવઠામાં વિલંબના કારણે સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારો કરવો પડ્યો છે. આગામી દિવસોમાં પણ નવી આવક પૂરતી માત્રામાં શરૂ ન થાય, ત્યાં સુધી ભાવ ઊંચા રહેવાની કે હજુ વધવાની શક્યતા સેવાઈ રહી છે.નવરાત્રી બાદ ખાદ્યતેલના ભાવ ઘટવાની આશાજોકે, મોંઘવારીમાં પીસાતી જનતા માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. બજારના સર્વે મુજબ, નવરાત્રી બાદ નવી ફસલની મોટા પાયે આવક શરૂ થતાં જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. નવરાત્રી અને દિવાળીની સિઝન પૂર્ણ થતા સુધીમાં તેલના ભાવ સામાન્ય સપાટી પર આવે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો - Gujarat Weather Update: ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે યલો એલર્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/btUSpoHUQXGbt5SvpqFJ5MQmicNsJoOhidMeR1fA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 10:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live: PM મોદી દિલ્હી IITના 57મા દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-iit%E0%AA%A8%E0%AA%BE-57%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-iit%E0%AA%A8%E0%AA%BE-57%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/EyXN5wH1vsCKyJv0qdLpQYNE5kzKCL4U2kOW4vID.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 08:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather Update: ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે યલો એલર્ટ</title>
<link>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાની ઋતુ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા ગાજવીજ સાથે મહેરબાન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે વાવાઝોડા જેવો પવનહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર વરસાદ જ નહીં પરંતુ ભારે પવન ફૂંકાવાની પણ પૂરેપૂરી શક્યતા છે. વરસાદ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગાજવીજ અને પવનના ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારો અને કાચા મકાનોને નુકસાન ન થાય તે માટે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.રાજ્યના 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેરવરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 11 જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.સરહદી અને ઉત્તર ગુજરાત: વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમધ્ય ગુજરાત: ગાંધીનગર, મહીસાગર, દાહોદ અને પંચમહાલઆ તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.9 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટી શકે છેઆજે ભારે વરસાદની તીવ્ર આગાહી બાદ, 9 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા હવામાન નિષ્ણાતોએ દર્શાવી છે. 9 ઓગસ્ટના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે, જેમાં પૂર જેવી સ્થિતિમાંથી રાહત મળી શકે છે.આ પણ વાંચો - 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/htDjmgrkZ9ytstTXDfl7ZqVQ3MBpEWKJBYJMcKnM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 08:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: વડોદરામાં લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ, 3&#45;3 પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં ફરિયાદ ન નોંધાઈ</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3-3-3-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3-3-3-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર &#039;લવ જેહાદ&#039;નો અસંસ્કારી કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી એક યુવતીએ મીરાન કાદરી નામના શખ્સ પર લગ્નની ખોટી લાલચ આપીને છેલ્લા 2 વર્ષથી તેની સાથે છેતરપિંડી કરી શોષણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિતાનો દાવો છે કે, આરોપીએ તેને પ્રેમના જાળમાં ફસાવીને જીવન બરબાદ કરી નાખ્યું છે.આરોપી પહેલેથી જ પરિણીત અને બાળકોનો પિતા નીકળ્યોપીડિતાએ મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે, તેને ફસાવનાર મીરાન કાદરી વડોદરાના તાંદલજા વિસ્તારનો રહેવાસી છે, અને તે એરપોર્ટ પર નોકરી કરે છે. બાદમાં પીડિતાને જાણવા મળ્યું હતું કે, આરોપી મીરાન કાદરી પહેલેથી જ પરિણીત છે અને તેને બાળકો પણ છે. પોતાના સંસાર અને બાળકોની વાત છુપાવીને આરોપીએ યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો.ન્યાય માટે 3 દિવસથી 3 પોલીસ સ્ટેશનના ધક્કાપીડિતાનો ગંભીર આક્ષેપ છે કે, આ મામલે ગુનો નોંધાવવા માટે તે છેલ્લા 3 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે, પરંતુ કોઈ તેની ફરિયાદ સાંભળવા તૈયાર નથી. યુવતીએ હરણી, ફતેહગંજ અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં જઈને અરજી અને ફરિયાદ નોંધાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્રણેય પોલીસ સ્ટેશન દ્વારા તેને ન્યાય આપવાના બદલે ફરિયાદ ન નોંધાતી હોવાનો આક્ષેપ કરાયો છે.મકરપુરા પોલીસ સ્ટેશન બહાર પીડિતાની ન્યાયની માગપોલીસના ઉદાસીન વલણથી કંટાળીને આખરે યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનની બહાર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને કડક કાર્યવાહીની માગ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે, મારી સાથે ઘણું બધું ખરાબ થયું છે, અને મને ન્યાય જોઈએ છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.આ પણ વાંચો - Vaodara News : હાઇકોર્ટના નવા પરિપત્ર સામે વકીલોનો ઉગ્ર વિરોધ, ડભોઇ કોર્ટ પરિસરમાં પ્રદર્શન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/cEIlrxRHGuPi7O2cHh2WDeRzMbvhTJfU6WRRIU8c.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 08:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: મસાટ બોરટીયા ફળિયા પ્રાથમિક શાળામાં નવી એસએમસીની રચના</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AA%9F%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%AE%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AA%9F%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%AE%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ વાપી : દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત મસાટ બોરટીયા ફળિયા સરકારી પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ યોજાઈ હતી. બેઠક દરમિયાન સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર વાલીઓ, શિક્ષકો અને લોકપ્રતિનિધિઓની ભાગીદારીથી શાળા વ્યવસ્થાપન સમિતિની નવી રચના કરવામાં આવી હતી. બેઠકમાં અધ્યક્ષ તરીકે અશ્વિન એચ. પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વસંમતિથી વિકિતા રજનેશ પટેલને એસએમસીના પ્રમુખ, સંજય રમણ પટેલ આંધેરને ઉપપ્રમુખ તેમજ શાળાના મુખ્ય શિક્ષક રણજીત પટેલને સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શાળાના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ તરીકે મહિલાની પસંદગી થતાં વાલીઓ અને ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. નવી માર્ષદર્શિકા મુજબ રચાયેલી એસએમસીમાં 75 ટકા સભ્યો વાળા પ્રતિનિધિઓમાંથી અને 50 ટકા સભ્યો મહિલાઓમાંથી હોવા જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/GceiSUvPMcT2bEyGfHq67fe2RAyEhE2feDvrfDwu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: ચણોદ ખાતે સ્વ. કિશોર કુમારની 97મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%9A%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-97%E0%AA%AE%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%9A%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-97%E0%AA%AE%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9C%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ વાપીઃ ચણોદ વિસ્તારમાં આવેલા ચંદ્રલોક બિલ્ડિંગ ખાતે ગાયક સ્વર્ગસ્થ કિશોર કુમારની 97મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરસાધના સંગીત એકેડમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓ, કિશોર કુમારના ચાહકો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વ. કિશોર કુમારના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, દાયકાઓ વીતી ગયા હોવા છતાં કિશોર કુમારના ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે અને દરેક પેઢીના સંગીતરસિકોના દિલમાં જીવંત છે. સુરસાધના સંગીત એકેડમીમાં દીપકભાઈ વર્મા પાસે સંગીતનું પ્રશિક્ષણ મેળવી રહેલા ગાયકોએ કિશોર કુમારના લોકપ્રિય અને સુપરહિટ ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. અગ્રણી શિવગિરીજી, શ્યામ સુંદર તિવારી તથા બી. કે. મિશ્રાએ બાળકોને ડાયરી, પેન અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/08/qyVybazUMnjk2wdZFsDrB92i7om28ALMGEj66PXy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dhrangadhra: ધ્રાંગધ્રાની જેગડવા ચોકડી ઉપરના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા</title>
<link>https://surattimes.com/dhrangadhra-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%97%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dhrangadhra-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%97%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર (સં.ન્યૂ.સ.) : ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નેશનલ હાઇવે લીંબડીથી કુડા સુધી પહોળો કરવા માટેની મંજૂરી આપી દેવાઇ છે. કપાત જમીનની પણ કાર્યવાહી પુર્ણ કરી દેવાઇ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ચોકડી ઉપર જેગડવા તરફ અને વ્રજપુર તરફ જતા બંને ખુણા ઉપર ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ ખડકી દઇ પાર્લર ઉભા કરી દેવાયા હતા. આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર ઇશીતા મેરના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.એચ.ચુડાસમાની ટીમની હાજરીમાં જેસીબી દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવાયા હતા. બીજી તરફ પીઆઇ ચુડાસમાએ જણાવેલ કે ચારે તરફ રોડની નજીક આવા ગેરકાયદેસર બાંધકામ જ્યાં પણ હશે ત્યાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/QbeuKkCGxNHle45ewrgk9CHAPtzgxD13eKKjAc5y.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 03:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત, રિપોર્ટ પહેલાં જ તૂટી આશા</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-6-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-6-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા એક 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ બાળક ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતું હતું અને તેની સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ બાળકે દમ તોડતાં પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.ધ્રોલ પંથકના બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતામળતી માહિતી અનુસાર, આ મૃતક બાળક મૂળ ધ્રોલ પંથકનું રહેવાસી હતું. બાળકમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળકના લોહી અને અન્ય જરૂરી સેમ્પલો ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકનું કરુણ મોત નિપજ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં હજુ પણ 3 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલમાં પણ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા અન્ય 3 બાળ દર્દીઓ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો : Ahmedabadમાં ACBનો મોટો ટ્રેપ, બે ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/QmNqcmTvJphZXosT297S0bumlEi9RXAG971QLzEI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 00:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch News: જંબુસર&#45;લીમજ રોડ પર અકસ્માત, પેટ્રોલ પુરાવવા નીકળેલા કાવા ગામના યુવકનું મોત</title>
<link>https://surattimes.com/bharuch-news-%E0%AA%9C%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%9C-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/bharuch-news-%E0%AA%9C%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%9C-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જંબુસર-લીમજ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈક રસ્તા કિનારે આવેલી રેલિંગ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ભયાનક ટક્કરમાં બાઈકચાલક યુવક રસ્તા પર પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.પેટ્રોલ પુરાવવા નીકળેલા કાવા ગામના યુવકનું નીપજ્યું મોતઅકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ કાવા ગામના રહેવાસી જયેશભાઈ જગદીશભાઈ રાઠોડ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, જયેશભાઈપોતાના બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા, તે દરમિયાન કાળચક્ર ફરી વળતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે કાવા ગામમાં અને મૃતકના પરિવારજનોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હાથ ધરી તપાસઘટના અંગેની જાણ થતાં જ જંબુસર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂરી કાગળિયા કરી યુવકના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને પોસ્ટ મોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/nwY9U6tQV4vKEtE8OCpjsPEMZ3XTMY8XIjUk4CzU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 00:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh News: કેશોદ નજીક પૂરઝડપ કારે બાઈકને અડફેટે લેતાં પતિ&#45;પત્નીનું મોત</title>
<link>https://surattimes.com/junagadh-news-%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/junagadh-news-%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલી એક બેકાબૂ કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈકને સખત અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર પતિ-પત્ની દૂર જઈને ફેંકાયા હતા.પતિ-પત્નીનું ઘટના સ્થળે જ નીપજ્યું કરૂણ મોતઆ ભયાનક અકસ્માતમાં બાઈકસવાર પતિ અને પત્ની બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવતા સ્થાનિક વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે અને અરેરાટી વ્યાપી ગઈ છે.અકસ્માતના રુંવાડા ઊભા કરી દે તેવા CCTV ફૂટેજ સામે આવ્યાઆ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં કારચાલકની બેદરકારી અને પુરઝડપે આવતી કારે બાઈકને ઉડાડી મૂકી હોવાના ભયાનક દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે.પોલીસે સ્થળ પર પહોંચી હાથ ધરી કાયદેસરની કાર્યવાહીઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/PJB9ZZXN1ISG3dVAXUpr3V9G7tVvKc8kYBfKzGAf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 08 Aug 2026 00:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/8-august-top-news-8-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/8-august-top-news-8-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 8 ઓગસ્ટનો દિવસ દેશ અને દુનિયાના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 8 ઓગસ્ટના રોજ દેશમાં વડાપ્રધાન મોદીના સંબોધનથી લઈને હવામાન વિભાગના ભારે વરસાદના અલર્ટ સુધીના અનેક મોટા સમાચાર છે. આ સાથે જ, 1942માં ગાંધીજી દ્વારા શરૂ કરાયેલા &#039;ભારત છોડો આંદોલન&#039; અને ASEAN Day જેવા વૈશ્વિક પ્રસંગો પણ આ દિવસ સાથે જોડાયેલા છે. 8 ઓગસ્ટની મુખ્ય ઘટનાઓ, રાજકીય અપડેટ્સ, રાશિફળ અને ઇતિહાસ પર એક નજર કરો.PM નરેન્દ્ર મોદી IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ બનશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેઓ 3,000થી વધુ સ્નાતકો અને 587 PhD સંશોધકોને સંબોધિત કરશે તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે.પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનું &#039;છત્રસંગમ&#039; સંબોધન8 ઓગસ્ટના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રયાગરાજમાં &#039;છાત્ર ગૂંજ&#039; કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ચોક્કસ શરતો સાથે 5 કલાકની મંજૂરી આપવામાં આવી છે.મનસુખ માંડવિયાનો ભાવનગર પ્રવાસ: &#039;નશામુક્ત યુવા&#039; કાર્યક્રમયુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા ભાવનગરમાં &#039;નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત&#039; કાર્યક્રમમાં 8 ઓગસ્ટના રોજ યુવાનો સાથે સીધો સંવાદ કરશે. ત્યારબાદ તેઓ રવિવારે યોજાનાર &#039;સંડે ઓન સાયકલ&#039; કાર્યક્રમમાં ભાગ લેશે.ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનો અંદમાન અને નિકોબાર પ્રવાસઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન બે દિવસીય પ્રવાસે 8 ઓગસ્ટના રોજ શ્રી વિજયપુરમ પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે અને કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ અને વહીવટી કાર્યોની સમીક્ષા કરશે.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વૃંદાવન યાત્રા  પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રામકૃષ્ણ 8 ઓગસ્ટના રોજ મિશન ચેરિટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ રામકથામાં ભાગ લેશે અને વૃંદાવનના પ્રસિદ્ધ ઇસ્કોન કૃષ્ણ-બલરામ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરશે.  અરાવલી પર્વતમાળાના સર્વે માટે SCની હાઇ પાવર કમિટીનો પ્રવાસસર્વોચ્ચ અદાલતની હાઇ પાવર કમિટી અરાવલી ક્ષેત્રમાં જમીનનો ઉપયોગ, ખનન અને પર્યાવરણીય સ્થિતિનો અભ્યાસ કરવા જયપુર, અજમેર અને કિશનગઢ ક્ષેત્રનો પ્રવાસ 8 ઓગસ્ટના રોજ કરશે તથા સ્થાનિક ગ્રામજનો અને અધિકારીઓ સાથે સંવાદ કરશે.IMD અલર્ટ: 16 રાજ્યોમાં ભારે વરસાદ અને 75 km/h પવનની આગાહીહવામાન વિભાગે 8 ઓગસ્ટના રોજ દેશના 16 રાજ્યોમાં તીવ્ર વરસાદ અને આંધીનું અલર્ટ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે અને વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.ગુજરાતમાં 8થી 10 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહીહવામાન વિભાગ મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચછના વિવિધ વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.બુધ-મંગળનો &#039;દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ&#039;8 ઓગસ્ટના રોજ બપોરે 2:59 વાગ્યે બુધ અને મંગળ ગ્રહ વચ્ચે દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ યોગથી 4 રાશિના જાતકોને કારકિર્દી, બુદ્ધિશક્તિ અને સંપત્તિમાં આકસ્મિક લાભ મળશે.  ASEAN Day 2026: દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોની એકતાનો દિવસદક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (ASEAN)ની સ્થાપનાની યાદમાં દર વર્ષે 8 ઓગસ્ટે ASEAN Day ઉજવવામાં આવે છે. આ દિવસ ક્ષેત્રીય શાંતિ, આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે.ભારત છોડો આંદોલન દિવસ: આઝાદીની લડાઈનો સુવર્ણ ઇતિહાસવર્ષ 1942માં 8 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજી શાસન સામે &#039;ભારત છોડો આંદોલન&#039;ની શરૂઆત કરી હતી. ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બાદ આઝાદી મેળવવા માટે દેશભરમાં આ નાગરિક અવજ્ઞા આંદોલન છેડવામાં આવ્યું હતું.8 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ509 - મહારાજ કૃષ્ણદેવ રાય વિજયનગર સામ્રાજ્યના સમ્રાટ બન્યા.1549 - ફ્રાન્સે ઈંગ્લેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.1605 - ફિનિશ શહેર ઓલુની સ્થાપના સ્વીડનના રાજા ચાર્લ્સ 9મા દ્વારા કરવામાં આવી1609 - વેનિસના સેનેટે ગેલિલિયો દ્વારા તૈયાર કરાયેલ ટેલિસ્કોપનું નિરીક્ષણ કર્યું.1700 - ડેનમાર્ક અને સ્વીડન વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયા.1763 - કેનેડા આખરે પેરિસ કરારના આધારે ફ્રેન્ચ સત્તાથી સ્વતંત્ર બન્યું.1771 - ઇંગ્લેન્ડના હોર્શમમાં પ્રથમ રેકોર્ડ થયેલી ટાઉન ક્રિકેટ મેચ રમાઈ.1786 - US કોંગ્રેસે ચલણ માટે ચાંદીના ડૉલર અને દશાંશ સિસ્ટમનો સ્વીકાર કર્યો.1839 - બીટા થીટા પાઇની સ્થાપના ઓક્સફોર્ડ, ઓહિયોમાં થઈ.  1864 - જીનીવામાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.  1876 - થોમસ આલ્વા એડિસને મિમિયોગ્રાફના પેટન્ટ અધિકારો મેળવ્યા.1887 - એન્ટોનિયો ગુઝમેન બ્લેન્કોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો.1899 - એ. ટી. માર્શલે રેફ્રિજરેટરના પેટન્ટ અધિકારો મેળવ્યા.1900 - બોસ્ટનમાં પ્રથમ ડેવિસ કપ ટેનિસ શ્રેણીની શરૂઆત થઈ.  1919 - રાવલપિંડીની સંધિ હેઠળ બ્રિટને અફઘાનિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી.  1941 - નાઝી જર્મનીના સૈનિકોએ સોવિયત યુનિયનના લેનિનગ્રાડ શહેરને ઘેરી લીધું.1942 - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મુંબઈ સત્રમાં &#039;ભારત છોડો આંદોલન ઠરાવ&#039; પસાર કર્યો.1945 - સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી.1945 - US પ્રમુખ હેરી ટ્રુમેને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા.1947 - પાકિસ્તાને તેના અધિકૃત રાષ્ટ્રીય ધ્વજને મંજૂરી આપી.  1950 - ફ્લોરેન્સ ચેડવિકે 13 કલાક અને 22 મિનિટમાં ઇંગ્લિશ ચેનલ સ્વિમિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો.1956 - બેલ્જિયમના મેરિસિનેલની ખાણમાં આગ અને વિસ્ફોટથી 260 કામદારોના મોત થયા.1963 - ઈંગ્લેન્ડના બકિંગહામશાયરમાં જાણીતી &#039;ટ્રેન લૂંટ&#039;ની ઘટના બની.1967 - દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના જૂથ (ASEAN)ની સ્થાપના માટે બેઠક યોજાઈ.1967 - આઝાદી પછી પહેલીવાર કેન્દ્ર સરકારને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.  1973 - દક્ષિણ કોરિયાના નેતા કિમ ડે-જંગનું ટોક્યોમાંથી KCIA દ્વારા અપહરણ કરવામાં આવ્યું.1988 - અફઘાનિસ્તાનમાં 9 વર્ષના યુદ્ધ પછી રશિયન સૈન્યની પીછેહઠ શરૂ થઈ.  1988 - 8 વર્ષના લાંબા સંઘર્ષ પછી ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા થઈ.1990 - ઈરાકના સરમુખત્યાર સદ્દામે કુવૈતને 19મા પ્રાંત તરીકે પોતાના દેશમાં ઉમેરવાની જાહેરાત કરી.1991 - સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર અને દક્ષિણ કોરિયાના સભ્યપદને મંજૂરી આપી.  1994 - ઇઝરાયેલ અને જોર્ડનને જોડતો મુખ્ય લિંક રોડ ખુલ્લો મુકાયો.2002 - તાઇવાન સ્વતંત્રતા માટે જનમત સંગ્રહ યોજનામાંથી પાછળ હટ્યું.  2003 - 15 નાના દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં તાઈવાનના સભ્યપદનું સમર્થન કર્યું.2004 - ઈટાલીએ બોફોર્સ કેસના મુખ્ય આરોપી ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને ભારતને સોંપવાનો ઇનકાર કર્યો.  2004 - જાપાને ચીનને હરાવીને એશિયા કપ ફૂટબોલ ટાઇટલ જીત્યું.2013 - પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલામાં 28 લોકોના મોત થયા.  2019 - નાનાજી દેશમુખ (મરણોત્તર), ડૉ. ભૂપેન હજારિકા (મરણોત્તર) અને પ્રણવ મુખર્જીને &#039;ભારત રત્ન&#039; એનાયત કરાયો.2020 - તિબેટના ગાંસુ પ્રાંતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 100 લોકોના મોત થયા.8 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ 1904 - ત્રિભુવન નારાયણ સિંહ - ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી1908 - સિદ્ધેશ્વરી દેવી - પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયિકા  1915 - ભીષ્મ સાહની - જાણીતા ભારતીય લેખક1921 - વુલિમીરી રામલિંગસ્વામી - પ્રખ્યાત ભારતીય તબીબી વૈજ્ઞાનિક1940 - દિલીપ સરદેશાઈ - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર1941 - લતા દેસાઈ - ગુજરાતના પ્રખ્યાત મહિલા ડૉક્ટર  1942 - બલબીર સિંહ ખુલ્લર - ભારતીય હોકી ટીમના પૂર્વ ખેલાડી  1948 - કપિલ સિબ્બલ - વરિષ્ઠ નેતા અને કાનૂનવિદ  1949 - પ્રસન્ના આચાર્ય - 12મી અને 13મી લોકસભાના સભ્ય1952 - સુધાકર રાવ - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર1955 - રાજીવ મહર્ષિ - ભારતના ભૂતપૂર્વ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) 1968 - અબે કુરુવિલા - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર1975 - જ્હોન બારલા - ભારતીય જનતા પાર્ટીના નેતા1994 - મીરાબાઈ ચાનુ - વિશ્વપ્રસિદ્ધ ભારતીય વેટલિફ્ટરઆ પણ વાંચો - 7 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/ILeCP6vjjhSPUqyDopjQj3qvLwHvjruI6SM8LllP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 22:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : દહેગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, મોટી માત્રામાં જથ્થો જપ્ત</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગાંધીનગરના દહેગામ તાલુકાના ગુલાદણ ગામમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરી પર રેન્જ IGની ટીમે દરોડો પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ સફળ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.એસન્સ અને કલર ભેળવી બનાવાતું હતું નકલી ઘીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા હતા. કેમિકલ, વિવિધ એસન્સ અને કૃત્રિમ કલર ઉમેરીને શંકાસ્પદ નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. આ ફેક્ટરીમાં ઘીના ઉત્પાદનથી લઈને તેના પેકિંગ સુધીની તમામ પ્રક્રિયા એક જ જગ્યાએ બિનઅધિકૃત રીતે કરવામાં આવતી હતી.અંજની અને અનુજ બ્રાન્ડ નામે વેચાણ, આખી ફેક્ટરી સીલભેળસેળિયાઓ આ શંકાસ્પદ ઘીને &#039;અંજની&#039; અને &#039;અનુજ&#039; જેવી જાણીતી બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેચવાનું મોટું કૌભાંડ ચલાવી રહ્યા હતા. રેન્જ IGની ટીમે ઘટનાસ્થળેથી તૈયાર તેમજ અડધા બનેલા ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને આખી ફેક્ટરીને સીલ કરી આગળની કાયદેસરની ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Gandhinagar News : ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પ્રથમ ત્રિમાસિક કસોટીનું ટાઈમ ટેબલ જાહેર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/UCCKO5ULajKyW0RHH83YGAz8rEkK8ESTwiM3OqB4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 22:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પ્રથમ ત્રિમાસિક કસોટીનું ટાઈમ ટેબલ જાહેર</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-3%E0%AA%A5%E0%AB%80-8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-3%E0%AA%A5%E0%AB%80-8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. GCERT અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી તેમજ પ્રથમ સત્રાંત કસોટી માટેનું સત્તાવાર સમયપત્રક (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાતથી રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા સંબંધિત તૈયારીઓને વેગ મળશે.17 થી 25 ઓગસ્ટ દરમિયાન પ્રથમ ત્રિમાસિક કસોટીજાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી શરૂ થઈને 25 ઓગસ્ટ સુધી યોજાશે. આ પરીક્ષામાં પ્રશ્નપત્રની શૈલીમાં વિશેષ ફેરફાર જોવા મળશે, જેમાં 30 ટકા પ્રશ્નો &#039;પરખ&#039; રાષ્ટ્રીય સર્વેક્ષણ (PARAKH National Survey) મુજબ પૂછવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની તાર્કિક અને વ્યવહારુ ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય.22 થી 30 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રાંત કસોટીપ્રથમ ત્રિમાસિક કસોટી પૂર્ણ થયા બાદ, પ્રથમ સત્રના અંતે લેવાતી પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે. આ સત્રાંત કસોટીમાં પણ વિદ્યાર્થીઓની વિષયવસ્તુ સમજાવવાની ક્ષમતા ચકાસવા માટે લર્નિંગ આઉટકમ્સ (LO) આધારિત 30 ટકા પ્રશ્નો સમાવવામાં આવશે, જેનાથી શિક્ષણનું સ્તર વધુ ગુણવત્તાયુક્ત બનાવી શકાશે.આ પણ વાંચો : Ahmedabad News : નકલી CBI અને પોલીસ બની 44 લાખની ઠગાઈ, જોધપુરથી બે આરોપીઓની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/2qeBBMh7anQ6ciNTA8IzP9AQmEHQZKIih0uzQNVz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 22:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News : ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં ASI સસ્પેન્ડ, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોની આશંકા</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%A1%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-asi-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-100-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%A1%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-asi-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-100-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટમાં સહાયક સબ ઇન્સ્પેક્ટર (ASI)ના ઘરમાંથી ઝડપાયેલા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના વિવાદમાં પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. DIG નિર્લિપ્ત રાય દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનાર આરોપી ASIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન બાદ પોતાની ધરપકડથી બચવા માટે આરોપી પોલીસકર્મી હાલ નાસતો ફરી રહ્યો છે.પિતા સહિત 6 લોકોની થઈ ચૂકી છે ધરપકડજિલ્લા પોલીસ વડા (SP)ના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક છેલ્લા 3 વર્ષથી ધમધમી રહ્યું હતું. પોલીસ દ્વારા પાડેલા દરોડા દરમિયાન અગાઉ ફારાર ASIના પિતા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી પોલીસકર્મીને પકડી પાડવા માટે જેતપુર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.100 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારોની આશંકાપ્રાથમિક તપાસ અને પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, આ બિનઅધિકૃત ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં રૂ. 100 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની મોટી આશંકા સેવાઈ રહી છે. સટ્ટાકીય ટ્રેડિંગ અને કાળા નાણાંના મોટા આદાન-પ્રદાનને લઈને તપાસ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ અને હિસાબોની તપાસ ચલાવવામાં આવી રહી છે.આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતના શિક્ષક ઉમેદવારો માટે ખુશખબર, TET-1 ભરતીને હાઈકોર્ટે આપી મંજૂરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/r7L1NSRLv5pgW8SkxjTcjrgrXcflNc5Ppx3COMw5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 19:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather Update: રાજ્યમાં શરૂ થશે મેઘરાજાનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં 9 ઓગસ્ટ સવારના 8 વાગ્યાથી 12 ઓગસ્ટ સવારના 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં મેઘ મહેરદક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેવા કે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા નાગર હવેલીના વિસ્તારોમાં પણ થોડા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન વાદળછાયું રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની સ્થિતિસૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના જિલ્લાઓ જેવા કે, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.ગાજવીજ અને પવનની ચેતવણીહવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા કલર કોડેડ વોર્નિંગ નકશા અનુસાર, કેટલીક જગ્યાએ યલો એલર્ટ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે ભારેથી અતિભારે વરસાદ માટે કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી.9 ઓગસ્ટની આગાહીઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ, જ્યારે અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નાગર હવેલીમાં કેટલાક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાંની સંભાવના છે.10 ઓગસ્ટની આગાહીઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા નાગર હવેલીના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે. આ સાથે દિવસે પણ યલો એલર્ટ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા-ભડાકા થવાની આગાહી કરવામાં આવી છે.11 થી 14 ઓગસ્ટની આગાહી11 ઓગસ્ટ - ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.12 ઓગસ્ટ - સમગ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે.13 ઓગસ્ટ - રાજ્યના ઉત્તર અને દક્ષિણ પ્રદેશોમાં કેટલાક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદી માહોલ જળવાઈ રહેશે.14 ઓગસ્ટ - ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ તથા સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત રહેશે.આ પણ વાંચો - Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, 10 હંગામી કર્મચારીઓ સહિત અધિકારીઓ ફરજમુક્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/Nm2JaaHRn8EMmdtGh8PkG6aMvcxKexHZvyLQfg2T.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 19:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, 10 હંગામી કર્મચારીઓ સહિત અધિકારીઓ ફરજમુક્ત</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-10-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-10-%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાત યુનિવર્સિટી (GU) મંડળ દ્વારા એક અત્યંત મહત્વનો અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 10 જેટલા હંગામી (કોન્ટ્રાક્ટ આધારિત) કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે. સત્તાધીશોની આ કડક બુલડોઝર કાર્યવાહીને કારણે યુનિવર્સિટીના સમગ્ર શૈક્ષણિક અને વહીવટી બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.GUSECના ગ્રુપ CEO સહિત ઉચ્ચ અધિકારીઓ સામે પગલાંફરજમુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓમાં ‘ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ’ (GUSEC) ના ગ્રુપ CEO સહિતના મુખ્ય હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. ઊંચા પગારધોરણ અને મહત્વના હોદ્દા ધરાવતા આ અધિકારીઓને અચાનક દૂર કરવામાં આવતા સમગ્ર કેમ્પસમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.નિમણૂક પ્રક્રિયાની ગેરરીતિઓની તપાસ માટે કમિટીની રચનાઆ સમગ્ર કાર્યવાહી પાછળ નિમણૂક પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ હોવાનું સામે આવ્યું છે. હંગામી કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના આરોપો બાદ તંત્ર દ્વારા તપાસ સમિતિ (કમિટી) ની રચના કરવામાં આવી છે. આ તપાસ કમિટી સમગ્ર નિમણૂક પ્રક્રિયાની પારદર્શકતા, યોગ્યતા અને સત્તાવાર મંજૂરીઓની સઘન તપાસ કરશે, અને તેના રિપોર્ટ આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો : Vaodara News : હાઇકોર્ટના નવા પરિપત્ર સામે વકીલોનો ઉગ્ર વિરોધ, ડભોઇ કોર્ટ પરિસરમાં પ્રદર્શન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/wL55P5gtwAXrNuveaNMWEUdZbm93A4SPk8aYYGvU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 17:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vaodara News : હાઇકોર્ટના નવા પરિપત્ર સામે વકીલોનો ઉગ્ર વિરોધ, ડભોઇ કોર્ટ પરિસરમાં પ્રદર્શન</title>
<link>https://surattimes.com/vaodara-news-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/vaodara-news-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B5%E0%AA%95%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</guid>
<description><![CDATA[ વડોદરાના ડભોઇ ખાતે હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા નિયમો સામે વિરોધ નોંધાવવા માટે ડભોઇના વકીલોએ એકત્રિત થઈને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાઇકોર્ટના આ નિર્ણાયક ફેરફારોને કારણે વકીલાતની રોજીંદી કામગીરી પર માઠી અસર પડશે તેવો સુર વ્યક્ત કરીને વકીલોએ પોતાના કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.A4 સાઇઝ પેપર અને હસ્તલિખિત લખાણ પર પ્રતિબંધનો વિરોધવકીલોના વિરોધનું મુખ્ય કારણ હાઇકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા નવા ટેકનિકલ અને કાગળના નિયમો છે. નવા પરિપત્ર મુજબ કોર્ટ કામગીરીમાં A4 સાઇઝના પેપરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે અને સાથે જ વર્ષોથી ચાલતી હસ્તલિખિત (હાથથી લખેલી) અરજીઓ તથા લખાણો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વકીલોનું કહેવું છે કે, અચાનક લેવાયેલા આ નિર્ણયથી કામકાજમાં ભારે અગવડતા પડશે અને આ વ્યવહારુ નિયમ નથી.પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકીઆ વિરોધ પ્રદર્શન અંગે વાત કરતા વકીલ આરીફ મકરાણીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો આ નવો પરિપત્ર વકીલો અને અસીલો બંને માટે મુશ્કેલીઓ ઊભી કરનારો છે. જ્યાં સુધી હાઇકોર્ટ દ્વારા આ નવો પરિપત્ર પરત કે રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આ આંદોલન સજ્જડ રીતે ચાલુ રહેશે. વકીલ મંડળે તેમની માગણીઓ પૂર્ણ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે.આ પણ વાંચો : Ahmedabad News : બાપુનગર પોલીસ કસ્ટડીમાં આધેડનું મોત, પોક્સો કેસની પૂછપરછ દરમિયાન બગડી તબિયત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/22sjCG0GJIpclCv5DK2tQs7s7njMwrPOqQsYISkx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 17:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhidhamના વેપારીના અપહરણ અને રૂ.5.55 કરોડની ખંડણી કેસમાં પંજાબથી મુખ્ય આરોપી સહિત વધુ 5ની ધરપકડ</title>
<link>https://surattimes.com/gandhidham%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82555-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/gandhidham%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82555-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ કચ્છના ગાંધીધામના જાણીતા વેપારીનું અપહરણ કરી રૂ.5.55 કરોડની અધધ ખંડણી વસૂલવાના ચર્ચિત પ્રકરણમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. ગુજરાત એટીએસ (ATS) અને પંજાબ એસટીએફ (STF) ના સંયુક્ત સર્ચ ઓપરેશન દ્વારા પંજાબથી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ અને જામનગરથી પણ અન્ય સહ-આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં અગાઉ 10 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.પોલીસે રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્તજ્યારે હવે વધુ 5 આરોપીઓ જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ, રિઝવાન હુશેન કિચા, મુનાવર બુચડ અને નાગજી દેસાઈની ધરપકડ કરાતાં કુલ ધરપકડનો આંકડો 15 પર પહોંચ્યો છે. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, યુએસડીટી (USDT) ક્રિપ્ટોકરન્સી, કિંમતી મોબાઈલ ફોન અને થાર કાર સહિત કુલ રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખંડણીની રકમ ડિજિટલ ક્રિપ્ટો વૉલેટ અને રોકડ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો પર્દાફાશપોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે અને રીઢો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વેપારીનું અપહરણ કરીને આટલી મોટી રકમ પડાવવા પાછળનું આખું નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું તે દિશામાં ગુજરાત એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/ZKLGhSYl4E3lO7DOF2KMRLoh4CuzJ93mCCPrUANE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 14:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana&#45;અમદાવાદ હાઇવે પર મોતના ગાબડાં: 15 દિવસમાં 13 બાઇકચાલકો પટકાયા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં!</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82-15-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-13-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%98%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82-15-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-13-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%98%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</guid>
<description><![CDATA[ મહેસાણા-અમદાવાદ હાઇવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની જતાં વાહનચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને મહેસાણા મેવડ ચાર રસ્તા, શિવાલા સર્કલથી મેવડ ટોલ પ્લાઝા વચ્ચેના માત્ર દોઢ કિલોમીટરના પટ્ટામાં 15થી વધુ મોટા અને ઊંડા ગાબડાં પડી જતાં રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. આ કમરતોડ ખાડાઓના કારણે છેલ્લા 15 દિવસમાં જ 13 જેટલા બાઇકચાલકો ટ્રેક પરથી પટકાઈ ચૂક્યા છે, જ્યારે 5 કાર અને 2 ભારે વાહનોને પણ મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાંસ્થાનિક રહીશો અને દરરોજ અવરજવર કરતા વાહનચાલકો દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, જવાબદાર અધિકારીઓ દ્વારા પેચવર્ક કે કામચલાઉ સમારકામ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે વાહનચાલકોના જીવ અધ્ધર થઈ ગયા છે અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરવા કરી માગહવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે હાઇવે પરના આ ગાબડાં વધુ ઊંડા અને પહોળા થઈને કોઈનો બળિ લે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને વાહનચાલકો ઉગ્ર માગ કરી રહ્યા છે કે કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/mGJfoHsutsgAlZAVuCoQlh2wKEciMpOvZk3tT6MM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 14:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat News: હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ, સિવિલ અને સિનિયર સિવિલ જજની બદલીના આદેશ કર્યા, જુઓ લિસ્ટ</title>
<link>https://surattimes.com/gujarat-news-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%81%E0%AA%93-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/gujarat-news-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%9C%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%81%E0%AA%93-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ રાજ્યની ન્યાયિક વ્યવસ્થાને વધુ મજબૂત અને વહીવટી દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટે તાબાની અદાલતોમાં કાર્યરત ડિસ્ટ્રિક્ટ જજ, સિનિયર સિવિલ જજ તેમજ સિવિલ જજ કક્ષાના ન્યાયાધીશોની મોટા પાયે આંતરજિલ્લા બદલીઓ અને પ્રમોશનના આદેશો જારી કર્યા છે. આગામી 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ સંભાળવા આદેશતમામ બદલી પામેલા અને બઢતી મેળવનારા જજોને આગામી 17 ઓગસ્ટ સુધીમાં પોતાના નવા સ્થાને હોદ્દાનો પ્રભારી ચાર્જ સંભાળી લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.આ વ્યાપક કદમથી રાજ્યભરની નીચલી અદાલતોની કામગીરીમાં ઝડપ આવશે અને કેસોના ઝડપી નિકાલમાં મોટો સહયોગ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.કયા કેડરમાં કેટલી બદલીઓ અને બઢતી?63 સિવિલ જજની આંતર જિલ્લા બદલીની યાદીસિવિલ જજ કેડરરાજ્યભરમાં 63 સિવિલ જજની આંતરજિલ્લા ટ્રાન્સફર કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, ભરૂચ, કચ્છ, મહેસાણા, મોરબી, દાહોદ અને સાબરકાંઠા જેવા મુખ્ય જિલ્લાઓમાં અદાલતો વચ્ચે આંતરિક ફેરબદલ કરવામાં આવી છે.26 સિનિયર સિવિલ જજની આંતરિક જિલ્લા બદલીની યાદીસિનિયર સિવિલ જજ કેડર26 ન્યાયાધીશોની આંતરજિલ્લા બદલી કરાઈ છે, જ્યારે 79 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. સાથોસાથ મોટા શહેરોની કોર્ટોમાં વ્યાપક આંતરિક નિમણૂકો પણ થઈ છે.67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલીડિસ્ટ્રિક્ટ જજ કેડર: આ કેડરમાં 67 જજોની આંતરજિલ્લા બદલી, 57 જજોને બઢતી સાથે નવી જગ્યાએ પોસ્ટિંગ અને 86 જજોની સેશન્સ કે એડિશનલ સેશન્સ ડિવિઝનમાં નિમણૂક કરવામાં આવી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં આ ફેરબદલ સૌથી વધુ જોવા મળી છે. આ પણ વાંચોઃ Vadodara News : શહેરમાં 24 કલાકમાં 471 કિલો એનાલોગ પનીર ઝડપાયુ, ફેટ સ્પ્રેડ બટરનું વેચાણ થતું હોવાનો ખુલાસો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/t6ws9aunAyTLnw9XnQwL1dchPj5ro0obT6R9LD8i.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 14:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat સચિન GIDCની કંપનીમાં રાત્રિ દરમિયાન ત્રીજા માળેથી પડી જતાં શ્રમિક યુવકનું કરુણ મોત</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A8-gidc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B8%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A8-gidc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરતના સચિન GIDCમાં આવેલી એક એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીમાં રાત્રિના સમયે એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સચિન GIDC વિસ્તારમાં જ રહેતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવક કંપનીના ત્રીજા માળે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક નીચે પટકાયા હતા. ત્રીજા માળેથી નીચે પડતાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના સર્જાતાં જ આસપાસના સાથી કર્મચારીઓ અને પરિવારજનો તેને ત્વરિત સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.તહેવાર ટાણે જ પરિવાર પર આભ તૂટી પડ્યુંમૃતક યુવકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ 3 બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈ રવિન્દ્રનું અકાળે અવસાન થતાં પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. ભાઈના હાથ પર રાખડી બાંધવાના દિવસો પહેલાં જ બહેનોની આંખોમાં આસુ છલકાઈ ગયાં છે અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઆ ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક સચિન GIDC પોલીસની ટીમ ઘટનાસ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. કંપનીમાં સુરક્ષાના સાધનોની કમી કે અન્ય કોઈ ટેકનીકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/34xQNsCSzRUA8f80h7uM5rYDgeWNVBCUftZHml7V.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 12:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi News: આવતીકાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત મોરબી આવશે, રાજ્ય સરકારની વળતર નીતિ સામે સવાલો ઉઠાવશે</title>
<link>https://surattimes.com/morbi-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%B6-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AB%88%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/morbi-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%B6-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AB%88%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%89%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લામાં ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનમાં નજીવું વળતર ચૂકવી ખાનગી કંપનીઓ દ્વારા હેવી વીજલાઇન પસાર કરવા તેમજ થાંભલાઓ ખોડવા મુદ્દે જેતપર ખાતે ચાલી રહેલ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં પ્રતીક ઉપવાસ આંદોલન વચ્ચે આવતીકાલે આઠમી ઓગસ્ટના રોજ દેશવ્યાપી ખેડૂત આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકેત મોરબી આવી રહ્યા છે.આવતીકાલે રાત્રે તેઓ મોરબીના રવાપર રોડ પર કેપિટલ માર્કેટના ચોકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો,ખાસ કરીને વીજ લાઇન અને જમીનના યોગ્ય વળતર મુદ્દે સભા ગજાવશે.નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથીખેડૂત નેતા રાકેશ ટિક્તની જાહેરસભા અંગે ખેડૂત અગ્રણી અને પાટીદાર યુવા સંઘના અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે,હેવી વીજલાઇન વળતર મુદ્દે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી.ખેડૂતો ચાર ગણું વળતર માગી રહ્યા છે.આ ન્યાયિક લડાઈના સમર્થનમાં આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.સભામાં મોરબી જિલ્લાના તમામ ખેડૂત પરિવારો, મહિલાઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.જોકે,ખેડૂત સભા માટે તંત્ર પાસે મંજૂરી માગવામાં આવી છે.પરંતુ વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કક્ષાએથી જાહેરનામું બહાર પાડી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.ખેડૂત આગેવાનોએ તંત્રને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે સભા યોજી શકે તે માટે સહયોગ આપે. આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લેશેજો તંત્ર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો પણ ખેડૂતો પોતાના બંધારણીય અધિકાર મુજબ મંજૂરી વગર પણ સભા યોજશે તેવું જણાવ્યું હતું.ખેડૂત નેતા રાકેશ ટિકેત બરોડાથી સીધા મોરબી આવશે. તેઓ સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ મોરબી પહોંચશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે અને તેમની વેદના તેમજ પીડા સાંભળશે.ત્યારબાદ રાત્રે 8 વાગ્યે રવાપર રોડ પર મુખ્ય જાહેર સભાને સંબોધન કરશે.આ મહાસભામાં રાકેશ ટિકેતની સાથે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યદુવીર સિંહ અને રાજસ્થાનના ખેડૂત નેતા હિંમતસિંહ ગુર્જર પણ સાથે રહેશે.આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતમાં શનિ અને રવિવાર બે દિવસ ભારે વરસાદની આગાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/IJ6CC222tmrAgScAd7hBsxPBISaC1hvyODPOJgHV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sandesh Indepth: મોબાઈલના વધુ ઉપયોગથી બાળકોમાં વર્ચ્યૂઅલ ઓટિઝમ અને મહિલામાં હોર્મોનલ ઈમ્બેલેન્સનું જોખમ</title>
<link>https://surattimes.com/sandesh-indepth-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%85%E0%AA%B2-%E0%AA%93%E0%AA%9F%E0%AA%BF%E0%AA%9D%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%88%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/sandesh-indepth-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%85%E0%AA%B2-%E0%AA%93%E0%AA%9F%E0%AA%BF%E0%AA%9D%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%88%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ટેકનોલોજીના નામે ચાલી રહેલી મોબાઈલ ક્રાંતિ હવે એક મોટી સાયલન્ટ હેલ્થ ઈમરજન્સી તરફ્ ઈશારો કરી રહી છે.ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ્ ઈન્ડિયાના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં સક્રિય મોબાઈલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 6.8 કરોડથી વધુ પર પહોંચી ગઈ છે, જેમાં દર વર્ષે અંદાજે 20 થી 25 લાખ નવા યુઝર્સનો ઉમેરો થઈ રહ્યો છે.આ આંધળી દોટ હવે વડીલો, મહિલાઓ અને માસૂમ બાળકો માટે શારીરિક તેમજ માનસિક રીતે જીવલણ સાબિત થઈ રહી હોવાના ચોંકાવનારા તબીબી પુરાવા સામે આવ્યા છે. સ્થૂળતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું બાળ રોગ નિષ્ણાતો અને સાયકોલોજિસ્ટ્સ માટે હાલમાં સૌથી ચિંતાનો વિષય બાળકોમાં વધતું સ્માર્ટફોનનું વલણ છે.વધુ પડતો મોબાઈલ જોતા બાળકોમાં હવે વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો જોવા મળી રહ્યા છે,જેમાં બાળક પોતાની ધૂનમાં જ રહે છે અને નજર મેળવવાનું ટાળે છે. નવા સંશોધન મુજબ, રોજ 2 કલાકથી વધુ સ્ક્રીન સામે વિતાવતા બાળકોના મગજના વ્હાઇટ મેટરનો વિકાસ ધીમો પડી જાય છે, જે ભાષા અને એકાગ્રતા માટે જવાબદાર છે. 2 થી 5 વર્ષના બાળકોમાં સ્પીચ ડિલે (બોલવામાં મોડું થવું) અને શારીરિક રમતો બંધ થતાં નાની ઉંમરે સ્થૂળતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. સામાજિક વિકાસ પર અત્યંત ઘાતક અસરોઆજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દરેક ઘરની અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે, પરંતુ આ જ મોબાઈલ ફોન હવે નાના બાળકોના ભવિષ્ય માટે એક મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે. માતા-પિતા ઘણીવાર બાળકને શાંત રાખવા કે જમાડવા માટે તેના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે, પરંતુ આ નાની ભૂલ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર અત્યંત ઘાતક અસરો છોડી રહી છે. તબીબો અને મનોવૈજ્ઞાનિકોના મતે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોના બાળપણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે.મોબાઈલ રેડિયેશનની મોટી નકારાત્મક અસરોબીજી તરફ મહિલાઓની વાત કરીએ તો તેમના શારીરિક બંધારણ અને દિનચર્યાના કારણે મોબાઈલ રેડિયેશનની તેમના પર મોટી નકારાત્મક અસરો થઈ રહી છે. મેડિકલ રિસર્ચ અનુસાર, રાત્રે મોડા સુધી મોબાઈલ વાપરવાથી મહિલાઓમાં માસિક ધર્મની અનિયમિતતા અને પોલીસીસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ જેવી ગંભીર હોર્મોનલ સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.સૌથી ગંભીર બાબત એ છે કે,સગર્ભા મહિલાઓ જ્યારે પેટની નજીક સતત મોબાઈલ રાખે છે,ત્યારે તેનાઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની સીધી અસર ગર્ભમાં રહેલા શિશુના મગજના વિકાસ પર થાય છે.આ ઉપરાંત સોશિયલ મીડિયાના અતિરેકથી મહિલાઓમાં એન્ઝાયટી અને ડિપ્રેશનનું પ્રમાણ પુરુષો કરતાં વધુ નોંધાયું છે.મોબાઈલને લઈ શું છે નિષ્ણાંતોની સલાહબાળરોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 2 વર્ષથી નાના બાળકોને સ્કીનથી બિલકૂલ દૂર રાખવા જોઈએ અને મોટા બાળકો માટે સ્કીન ટાઈમ દિવસનો વધુમાં વધુ ૧ કલાક જ હોવો જોઈએ. માતા-પિતાએ પોતે પણ બાળકની સામે મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ અને તેમને આઉટડોર ગેમ્સ તેમજ પુસ્તકો વાંચવા તરફ વાળવા જોઈએ.આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: અત્યાર સુધી એનાલોગ પનીરનું ધૂમ વેચાણ ચાલ્યું, હવે કેમ અચાનક સરકારે પ્રતિબંધનો નિર્ણય લીધો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/yZJ0GcvNSc5YxJMN5Dmj6nOXFU0HZJFDrwnV2WaM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 09:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live : ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, અમદાવાદમાં મેઘમહેર થવાની શક્યતા</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/12/CFWojzAYNZRc0q2oPyZbvQtdO4DeWy55NpY3TpLa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Halvad: હળવદની દીકરીએ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું</title>
<link>https://surattimes.com/halvad-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%9A%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/halvad-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%9A%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ હળવદ : પુનિતાબેન વૈષ્ણવ, જેઓ ગ્રામદેવતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પૂર્વ મહંત કનૈયાલાલદાસજી મહારાજ અને શ્રીમતી પૂનમદેવીના પુત્રી તથા દાદા રામબાલકદાસજીના પૌત્રી છે, તેમણે પાવરલિફ્ટિંગ ક્ષેત્રે અભ્દુત સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે 115 કિલો વજન વર્ગમાં 8 ગોલ્ડ મેડલ જીતીને ગૌરવપૂર્ણ સફ્ળતા મેળવી છે. ઉપરાંત, ધમતરી ખાતે યોજાયેલી 12મી છત્તીસગઢ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને હળવદનું નામ ગૌરવભેર રોશન કર્યું છે. તેમનાં પતિ વ્યવસાયે એમડી ડોક્ટર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/pwOAf21LV8QqaBwdFhS6BiIBKMJlcTdSwtgiVw2h.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિ.નો IPO 10 ઓગસ્ટે ખુલશે</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-ipo-10-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-ipo-10-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદઃ મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે (the&#039;Company&#039;) સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા તેના ઇક્વિટી શેર્સ (&#039;Equity Shares&#039;and such offering the&#039;Offer&#039;) નો આઈપીઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેની બિડીંગ તારીખ,બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રિેશે. જ્યારે બિડ/ઓફર બાંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બાંધ થવાના દિવસે યુપીઆઈ મેન્ડેટ સ્વીકારવાનો છેલ્લો સમય સાંજે 5:00 વાગ્યા સુધી રહેશે. ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 768થી રૂ. 807 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 18 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકશે. આ ઓફરમાં રૂ. 2,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 91,66,000 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/AUAjCdaikj5Q4RwUqItZtZxJG7JF0dxhVdvQ1Akj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: મોબાઈલના વધુ ઉપયોગથી બાળકોમાં વર્ચ્યુઅલ ઓટિઝમ અને મહિલાઓમાં હોર્મોનલ ઈમ્બેલેન્સનું ગંભીર જોખમ !</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%85%E0%AA%B2-%E0%AA%93%E0%AA%9F%E0%AA%BF%E0%AA%9D%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%88%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%85%E0%AA%B2-%E0%AA%93%E0%AA%9F%E0%AA%BF%E0%AA%9D%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%88%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ટેકનોલોજીના નામે ચાલી રહેલી મોબાઈલ ક્રાંતિ હવે એક મોટી સાયલન્ટ હેલ્થ ઈમરજન્સી તરફ્ ઈશારો કરી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ્ ઈન્ડિયાના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં સક્રિય મોબાઈલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 6.8 કરોડથી વધુ પર પહોંચી ગઈ છે, જેમાં દર વર્ષે અંદાજે 20 થી 25 લાખ નવા યુઝર્સનો ઉમેરો થઈ રહ્યો છે. આ આંધળી દોટ હવે વડીલો, મહિલાઓ અને માસૂમ બાળકો માટે શારીરિક તેમજ માનસિક રીતે જીવલણ સાબિત થઈ રહી હોવાના ચોંકાવનારા તબીબી પુરાવા સામે આવ્યા છે. બાળ રોગ નિષ્ણાતો અને સાયકોલોજિસ્ટ્સ માટે હાલમાં સૌથી ચિંતાનો વિષય બાળકોમાં વધતું સ્માર્ટફોનનું વલણ છે. વધુ પડતો મોબાઈલ જોતા બાળકોમાં હવે વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં બાળક પોતાની ધૂનમાં જ રહે છે અને નજર મેળવવાનું ટાળે છે. નવા સંશોધન મુજબ, રોજ 2 કલાકથી વધુ સ્ક્રીન સામે વિતાવતા બાળકોના મગજના વ્હાઇટ મેટરનો વિકાસ ધીમો પડી જાય છે, જે ભાષા અને એકાગ્રતા માટે જવાબદાર છે. 2 થી 5 વર્ષના બાળકોમાં સ્પીચ ડિલે (બોલવામાં મોડું થવું) અને શારીરિક રમતો બંધ થતાં નાની ઉંમરે સ્થૂળતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દરેક ઘરની અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે, પરંતુ આ જ મોબાઈલ ફોન હવે નાના બાળકોના ભવિષ્ય માટે એક મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે. માતા-પિતા ઘણીવાર બાળકને શાંત રાખવા કે જમાડવા માટે તેના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે, પરંતુ આ નાની ભૂલ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર અત્યંત ઘાતક અસરો છોડી રહી છે. તબીબો અને મનોવૈજ્ઞાનિકોના મતે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોના બાળપણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે.બીજી તરફ મહિલાઓની વાત કરીએ તો તેમના શારીરિક બંધારણ અને દિનચર્યાના કારણે મોબાઈલ રેડિયેશનની તેમના પર મોટી નકારાત્મક અસરો થઈ રહી છે. મેડિકલ રિસર્ચ અનુસાર, રાત્રે મોડા સુધી મોબાઈલ વાપરવાથી મહિલાઓમાં માસિક ધર્મની અનિયમિતતા અને પોલીસીસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ જેવી ગંભીર હોર્મોનલ સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, સગર્ભા મહિલાઓ જ્યારે પેટની નજીક સતત મોબાઈલ રાખે છે, ત્યારે તેનાઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની સીધી અસર ગર્ભમાં રહેલા શિશુના મગજના વિકાસ પર થાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અતિરેકથી મહિલાઓમાં એન્ઝાયટી અને ડિપ્રેશનનું પ્રમાણ પુરુષો કરતાં વધુ નોંધાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/07/aromgIFmOokr5HUSgBZnK9kgpRVeFH9GlBgcu7vz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 04:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Himatnagar: સાબરકાંઠામાં વાતાવરણ ખુલતાં ખેડૂતો પાક બચાવ માટે સક્રિય</title>
<link>https://surattimes.com/himatnagar-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/himatnagar-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લામાં એક અઠવાડિયાથી સતત વરસાદી માહોલ રહ્યો હોવાને કારણે ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કરેલ વિવિધ પાકોને સૂર્ય પ્રકાશ ન મળવાને કારણે તથા સતત રહેલા ભેજવાળા વાતાવરણને લઈને વિવિધ પાકોમાં ફૂગ અને અન્ય જીવાતનો ઉપદ્રવ વધ્યો હોવાને કારણે ખેડુતોએ તેને અટકાવવા માટે દવાઓનો છંટકાવ તથા ખાતરો નાખવાનું શરૂ કરી દીધું છે.દરમિયાન છેલ્લા ચાર દિવસથી વાતાવરણ ખુલ્લું થતાં ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે. પાકોને જીવાત અને રોગોથી બચાવવા માટે ખેડૂતો ખેતરોમાં જઈ જરૂરી દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે. કૃષિ નિષ્ણાતો પણ ખેડૂતોને પાકનું સતત નિરીક્ષણ રાખી યોગ્ય સમયે ભલામણ મુજબ દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે, જેથી પાકને વધુ નુકસાનથી બચાવી શકાય અને સારો ઉત્પાદન મળી રહે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોએ મોટા પ્રમાણમાં મગફળી, કપાસ, મકાઈ, સોયાબીન સહિત ડાંગર અને અન્ય કઠોળ પાકોનું વાવેતર કર્યું છે ત્યારે કેટલોક સમય વિવિધ પાકના છોડને સૂર્ય પ્રકાશની જરૂર હોય છે જે અત્યારે પડી રહેલો સૂર્ય પ્રકાશ પાકને ફાયદો કરાવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/U0kx3jBuNopAwqqs4iqScXXKDiMjzRMpH1ldV1lf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 07 Aug 2026 02:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath ના કોડીનારમાં ચકચાર, તાલિકા પંચાયતના સેક્શન ઓફિસરે કર્યો આપઘાત</title>
<link>https://surattimes.com/gir-somnath-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gir-somnath-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુવકે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે, જેના કારણે સમગ્ર પંથકમાં અને સરકારી કર્મચારી વર્તુળોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.મૃતક રાહુલ તાલિકા પંચાયતમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાપ્રાપ્ત માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવકનું નામ રાહુલ છે અને તેઓ કોડીનાર તાલુકા પંચાયતમાં સેક્શન ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવતા હતા. યુવાન અને જવાબદાર હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા આ પગલું ભરવામાં આવતા સહકર્મીઓ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે.ઘટનાસ્થળેથી મળી આવેલી સ્યુસાઇડ નોટઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ (ચિઠ્ઠી) મળી આવી છે, જેમાં &quot;કોમલ&quot; નામ તેમજ &quot;love&quot; શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આપઘાત પાછળનું સાચું અને સચોટ કારણ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.આ પણ વાંચો : Vadodara News : શિનોર હનીટ્રેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, ગેરકાયદે કમાણીની મિલકત થશે જપ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/SPP1DQsZURy2QJ7XyQ06vMFCxSNLjRFWozuP4ZMk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News : શિનોર હનીટ્રેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, ગેરકાયદે કમાણીની મિલકત થશે જપ્ત</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9A%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9A%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના શિનોર વિસ્તારમાં ચકચાર મચાવનાર હનીટ્રેપ કેસમાં શિનોર કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક હુકમ કરવામાં આવ્યો છે. અદાલતે હનીટ્રેપ જેવા ગંભીર ગુનામાં ગેરકાયદેસર રીતે પડાવવામાં આવેલા નાણાં અને તેમાંથી ઊભી કરવામાં આવેલી મિલકતો સામે કડક વલણ અપનાવતા પાલેજ ખાતે આવેલી 12 લાખ રૂપિયાની રહેણાંક મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.ફરિયાદી પાસેથી 75 લાખ રૂપિયા પડાવ્યાનો ગંભીર આરોપઆ સમગ્ર પ્રકરણની વિગતો મુજબ, આરોપીઓ દ્વારા એક સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી હનીટ્રેપનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ જ રેકેટના ભાગરૂપે મુખ્ય આરોપીઓ દ્વારા ફરિયાદીને પટાવીને કે બ્લેકમેલ કરીને તેમની પાસેથી જંગી રકમ એટલે કે કુલ 75 લાખ રૂપિયા જેટલા નાણાં બળજબરીપૂર્વક પડાવવામાં આવ્યા હોવાનો સંગીન આરોપ પોલીસ તપાસમાં સામે આવ્યો હતો.આરોપી આમિકહુસેન પઠાણ સામે કાયદાકીય સકંજો વધુ મજબૂતઆ હનીટ્રેપ કાંડના મુખ્ય આરોપી આમિકહુસેન પઠાણ સામે કાયદાકીય સકંજો વધુ કડક બનાવવામાં આવ્યો છે. કોર્ટના આ ઐતિહાસિક હુકમને પગલે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને સંપત્તિ બનાવનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા આવા ગુનેગારોની કાળી કમાણીથી વસાવેલી મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહીથી ન્યાય વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.આ પણ વાંચો : Ahmedabad News : ચાંદખેડામાં બેકાબૂ ઈકોનો તાંડવ, 3 દુકાનોમાં ઘૂસતા મચી અફરાતફરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/OmLx7pnTHZDBMrtrlc9abqiMSMH7cjIHxCGGoMNX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : ચાંદખેડામાં બેકાબૂ ઈકોનો તાંડવ, 3 દુકાનોમાં ઘૂસતા મચી અફરાતફરી</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82-%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5-3-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%85%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82-%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5-3-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%85%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મોટો અને ગંભીર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ચાંદખેડામાં આવેલી જાગૃતિ હાઈસ્કૂલની બિલકુલ પાસેના રોડ પર એક પૂરઝડપે આવી રહેલી ઇકો કાર અચાનક બેકાબૂ બની હતી અને માર્ગ પરથી સીધી જ આસપાસની ત્રણ દુકાનોની અંદર ધસી ગઈ હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી.રસ્તા પર પડેલા સાધનો અને આસપાસની વસ્તુઓને લીધી અડફેટેઘટનાસ્થળે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા મુજબ, કાર એટલી બેકાબૂ હતી કે તેણે દુકાનોમાં ઘૂસતા પહેલા રસ્તામાં પડેલા વિવિધ સાધનો અને બહાર મૂકેલી ચીજવસ્તુઓને પણ જોરદાર ટક્કર મારીને અડફેટે લીધી હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ દુકાનો અને બહારની મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે.ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરાઈઆ ગસ્તી અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત સર્જનાર વાહન અને ચાલક અંગેની પ્રાથમિક વિગતો મેળવીને સમગ્ર મામલે ટ્રાફિક નિયમોના ભંગ તથા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : Ahmedabad News : સાણંદ હત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, આરોપી જુવાન વડેરાને આજીવન કેદની સજા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/zjbqEWNaLSsbp20ORYQLvJqWUyTlFTtnQdGxnys9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch News: અંકલેશ્વરમાં SMCની રેડ, પાના પત્તાના જુગારધામ પરથી 13 જુગારી ઝડપાયા, 82 વોન્ટેડ જાહેર</title>
<link>https://surattimes.com/bharuch-news-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-13-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-82-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/bharuch-news-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-13-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-82-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી સપાટો બોલાવતા ગેરકાયદેસર ચાલતા પાના પત્તાના જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે. SMC ની ટીમે ગુપ્ત બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડાની કામગીરી હાથ ધરી હતી. આ સઘન કાર્યવાહીથી સ્થાનિક જુગારના અડ્ડા ચલાવતા તત્વો અને જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.₹1.55 લાખની રોકડ સાથે ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન SMC ની ટીમે સ્થળ પરથી ₹1.55 લાખની રોકડ રકમ સહિત કુલ ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સિવાય જુગારના સાધનો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ પણ પોલીસે કસ્ટડીમાં લીધી છે. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 13 આરોપીઓની રંગેહાથ ધરપકડ કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.ગુલામ મુસ્તુફા અને ફરીદખાન સહિત 13 આરોપીઓની ધરપકડપોલીસે સ્થળ પરથી ઝડપેલા 13 આરોપીઓમાં ગુલામ મુસ્તુફા શેખ, ફરીદખાન પઠાણ, ભાવરાવ વાનખેડે, સંતોષ પટેલ અને જયેશ જીવરાજાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ભદોરિયા, બીપીન બગટના, ધર્મેન્દ્ર પટેલ, અભિષેક જોષી, હિરેન ભિયાણી, જીવન કોળી, મેહુલ સુરતી અને સલીમ ગેમલસંગ રાજની પણ પોલીસે સ્થળ પરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સલીમ પાઉચ અને ઝહીર શેખ સહિત 82 આરોપીઓ વોન્ટેડદરોડા દરમિયાન ભાગી છૂટેલા અને જુગારધામ સાથે સંકળાયેલા અન્ય 82 આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વોન્ટેડ આરોપીઓમાં સલીમ ઉર્ફે પાઉચ સૈયદ અને ઝહીર શેખ જેવા મુખ્ય નામો પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નાસી છૂટેલા તમામ 82 આરોપીઓને ઝડપી પાડવા અને આ આખા રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.આ પણ વાંચો - Bharuch SOGનો અંકલેશ્વર GIDCમાં દરોડો: ફ્લેટમાંથી 1 કિલો ગાંજો અને 12 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/yExwlpdlE673swnbVIAJBToiFkMXkWTUqE6Ni0rI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 21:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: આરોગ્ય વિભાગના મોટી રેડ, 362 કિલો એનાલોગ પનીર ઝડપાયું</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-362-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-362-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ રાજ્ય સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરના બિનઅધિકૃત વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ હરકતમાં આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના ચાર અલગ-અલગ ઝોનમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન શહેરના વિવિધ 14 યુનિટો પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે ગેરકાયદેસર એનાલોગ પનીર અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવી હતી.362 kg એનાલોગ પનીર જપ્ત અને 471 કિલો અખાદ્ય જથ્થાનો નાશઆરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ આકસ્મિક તપાસ દરમિયાન ચાર ઝોનમાંથી કુલ 362 કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માનવ વપરાશ માટે અયોગ્ય અને આરોગ્ય માટે હાનિકારક એવા કુલ 471 કિલો અખાદ્ય જથ્થાનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય વાઘોડિયા સ્થિત દ્વારકેશ ડેરીમાંથી પણ અખાદ્ય માલુમ પડેલ 9 કિલો બટરનો જથ્થો અધિકારીઓએ સ્થળ પર જ નષ્ટ કરાવ્યો હતો.જાણીતી ડેરીઓ અને ટ્રેડર્સમાંથી ઝડપાયો મોટો જથ્થોદરોડા દરમિયાન વડોદરાના વિવિધ વેપારીઓ પાસેથી મળેલા એનાલોગ પનીરના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં હરે ક્રિષ્ના ટ્રેડર્સ પાસેથી સૌથી વધુ 291 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ સિવાય ક્રીશીવ એન્ટરપ્રાઈઝમાંથી 80 કિલો, વ્હાઇટ હાઉસ ડેરીમાંથી 79 કિલો અને શિવાંશ એન્ટરપ્રાઈઝમાંથી 12 કિલો એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે તમામ એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.આ પણ વાંચો - Vadodara News : ગોત્રી સ્મશાન બહાર મળેલી ખોપડી-હાડકાંનું રહસ્ય ઉકેલાયું, ફોરેન્સિકે કરી સત્તાવાર સ્પષ્ટતા... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/GgGsiRbHWiMznwws8jPjY9zqlDXdXNTN0YxKpO83.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 21:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: છત્રાલ GIDCની ફેક્ટરીમાંથી હજારો લીટર નકલી ઘી સીલ, મોટા બોઇલર અને કેમિકલ ઝડપાયા</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%9B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2-gidc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%87%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%9B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2-gidc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%87%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાંથી આરોગ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે છત્રાલ GIDCમાં આવેલી એક ફેક્ટરી પર રેડ કરીને મોટા પાયે ચાલી રહેલું નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. આ રેડ દરમિયાન ફેક્ટરીની અંદરથી હજારો લીટર નકલી ઘીનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રે આખી ફેક્ટરી અને જથ્થાને સીલ કરી દીધો છે.મોટા બોઇલર અને કેમિકલ્સનો ઉપયોગ કરીને બનતું હતું નકલી ઘીરેડ દરમિયાન ફેક્ટરીમાંથી નકલી ઘી બનાવવા માટે વપરાતા મોટા-મોટા બોઇલર અને પ્રોસેસિંગ મશીનરી મળી આવી છે. આ સિવાય, નકલી ઘીના પેકિંગ અને સંગ્રહ માટે મોટા પ્રમાણમાં ડબ્બાઓ તથા અંદાજિત 1500 થી વધુ નકલી ઘીથી ભરેલી બોટલો સ્થળ પરથી સીલ કરવામાં આવી છે. આ ઘી શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ ખતરનાક કેમિકલ્સ અને એસેન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.RM Enhancer - BT Negative કેમિકલના સ્ત્રોત અંગે તપાસ તેજપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નકલી ઘીમાં સુગંધ અને ટેક્સચર લાવવા માટે &quot;RM Enhancer - BT Negative&quot; નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખતરનાક કેમિકલ ક્યાંથી અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું. તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાંથી મળેલા નકલી ઘીના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી આપવામાં આવ્યા છે.આરોપી જનક ભાવસાર સામે કાયદાકીય સકંજો કસાશેઆ સમગ્ર નકલી ઘી કૌભાંડ પાછળ મુખ્ય આરોપી જનક ભાવસાર હોવાનું સામે આવ્યું છે. FSLનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ આરોપી જનક ભાવસાર વિરુદ્ધ કાયદાકીય સકંજો કસીને કડકમાં કડક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવશે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા આ આખા નેટવર્ક અને તેના વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પોલીસે કાનૂની તજવીજ તેજ કરી છે.આ પણ વાંચો - Gandhinagar News : છત્રાલ GIDCમાં નકલી ઘી ઝડપાવા મુદ્દે IG વિરેન્દ્રસિંહ યાદવનું મોટું નિવેદન, જાણો શું કહ્યું... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/VEV1rZ9Daj2uN0VDQn23hh1Dj24wvPYai7LXwFz3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 21:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News : ચોરીના કેસમાં પકડાયેલ યુવકનું કોર્ટ રૂમમાં જ મોત, પોલીસની કાર્યવાહી પર સવાલ...</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2</guid>
<description><![CDATA[ સુરત કોર્ટ પરિસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચોરીના ગુનામાં કતારગામ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા નરેશ પરમાર નામના યુવકનું કોર્ટ રૂમની અંદર જ અચાનક મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને વધુ કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કર્યો હતો, તે દરમિયાન અચાનક તેની તબિયત લથડતાં તે કોર્ટમાં જ ઢળી પડ્યો હતો, જેના કારણે સમગ્ર કોર્ટ સંકુલમાં ભારે દોડધામ મચી ગઈ હતી.કતારગામ પોલીસ સ્ટેશનની કામગીરી સામે પરિવારજનોના ગંભીર આક્ષેપોઆરોપી નરેશ પરમારના અચાનક અને કરૂણ મોત બાદ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનની પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં કે અટકાયત દરમિયાન યુવક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના કારણે તેનું મોત થયું છે. પરિવારે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે.ચોરીના ગુનામાં અટકાયત બાદ કોર્ટ રૂમમાં જ યુવકનું કરૂણ મોત નિપજ્યુંમૃતક નરેશ પરમાર સામે અગાઉ ચોરીનો ગુનો નોંધાયો હતો, જેના સંદર્ભમાં કતારગામ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રિમાન્ડ કે રજૂઆત માટે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો,આ પણ વાંચો : Ahmedabad News : AMC નો મહત્વનો નિર્ણય, સીલ કરાયેલી સિઝનેબલ દુકાનોને ફરી ખોલવાની આપી મંજૂરી&#039; ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/KMbLMZGJsRMPN92MiTgpFhDnqHbBysq7LtFHRxGP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : AMC નો મહત્વનો નિર્ણય, સીલ કરાયેલી સિઝનેબલ દુકાનોને ફરી ખોલવાની આપી મંજૂરી</title>
<link>https://surattimes.com/ahmedabad-news-amc-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-amc-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉ વિવિધ નિયમોના ભંગ બદલ કે અન્ય કારણોસર સીલ કરવામાં આવેલી સિઝનેબલ દુકાનોના વેપારીઓને તહેવારોની સિઝનમાં મોટી રાહત આપવામાં આવી છે. તંત્ર દ્વારા આ સીલ કરાયેલી દુકાનોને ફરીથી ખોલવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી નાના વેપારીઓ પોતાનો રોજગાર ફરી શરૂ કરી શકે.રાખડીઓ અને અન્ય સિઝનેબલ વસ્તુઓ વેચી શકાશેAMC ની મંજૂરી મળ્યા બાદ આ દુકાનદારો આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાખડીઓ અને અન્ય સંબંધિત વસ્તુઓનું વેચાણ કરી શકશે. જોકે, કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવી છે કે આ દુકાનો પરથી કોઈપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં. ફટાકડા સિવાયની અન્ય તમામ જીવનજરૂરી કે તહેવારલક્ષી વસ્તુઓ વેચવાની વેપારીઓને છૂટ આપવામાં આવી છે.વેપારીઓએ AMC સમક્ષ બાંયધરી બોન્ડ રજૂ કરવો પડશેમહત્વનું છે કે, દુકાનો ફરીથી શરૂ કરતા પહેલા તમામ સંબંધિત વેપારીઓએ AMC સમક્ષ એક ખાસ બોન્ડ લખી આપવો પડશે. આ બોન્ડમાં વેપારીઓએ બાંયધરી આપવી પડશે કે તેઓ દુકાનમાં ફટાકડા નહીં વેચે અને તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે. નિયમોનો ભંગ થશે તો ફરીથી કડક કાર્યવાહી હાથ ધરાશે.આ પણ વાંચો : Ahmedabad પોલીસનું ઓપરેશન નાઈટ વોચ, સ્ટંટબાજો અને દારૂડિયાઓ સામે સખત કાર્યવાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/Gq5Gy90Yil70aVeVcXRr1xKBw0zJiBWmQErF9BQJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sandesh Digital Explainer: અત્યાર સુધી એનાલોગ પનીરનું ધૂમ વેચાણ ચાલ્યું, હવે કેમ અચાનક સરકારે પ્રતિબંધનો નિર્ણય લીધો?</title>
<link>https://surattimes.com/sandesh-digital-explainer-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%AE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/sandesh-digital-explainer-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AB%82%E0%AA%AE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B</guid>
<description><![CDATA[ સમગ્ર દેશમાં એનાલોગ પનીરનું બેફામ પણે વેચાણ વધી રહ્યું છે અને તેના લીધો લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ ગુજરાત એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકનારૂ ત્રીજું રાજ્ય છે. ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હોટેલો અને રેસ્ટોરાં સહિત ખાણીપીણીની દુકાનોમાં અસલ દૂધમાંથી બનાવેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીસરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. કેમ અચાનક એનાલોગ પનીરનો મામલો ચગ્યો? મહારાષ્ટ્ર સરકારે જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એનાલોગ પનીર બનાવવા, વેચવા અને હોટેલોમાં પીરસવા પર એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર તુકારામ મુંઢેના એક કડક નિર્ણય બાદ 30 જુલાઈ 2026ના રોજ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, લેબ ટેસ્ટમાં પનીરના 35% થી વધુ સેમ્પલ ફેલ સાબિત થયા હતા. હોટેલ અને કેફેવાળા ગ્રાહકોને જણાવ્યા વગર જ અસલી દૂધના પનીરની જગ્યાએ આ સસ્તું અને ભેળસેળયુક્ત પનીર ખુલ્લેઆમ પીરસી રહ્યા હતા. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ હવે ગુજરાત સરકારે પણ તેના પર પ્રતિબંધ મુકીને તેના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.  ગુજરાતના શહેરોમાં કાર્યવાહી કરવામાં આવીરાજ્ય સરકારે એનાલોગ પનીર અને નકલી ચીઝના વેચાણ સામે પ્રતિબંધ ફરમાવ્યા બાદ અચાનક આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય થયો હતો અને રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં આ પ્રકારની બનાવટના પનીર અને ચીઝનું વેચાણ કરતાં લોકોની ફેક્ટરી અને દુકાનો પર દરોડા પાડ્યા છે. બીજી તરફ રાજ્યમાં આ નિર્ણય લીધા પહેલા પણ ફૂડ વિભાગ દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. સુરત SOG અને ફૂડ વિભાગના સંયુક્ત દરોડામાં પાંડેસરાની એક ગેરકાયદે ફેક્ટરીમાંથી 1401 કિલોગ્રામ શંકાસ્પદ એનાલોગ પનીર, પામોલિન તેલ અને પ્રોસેસિંગ મશીનરી જપ્ત કરવામાં આવી હતી.ઘોડદોડ રોડ અને કૃષ્ણનગર જેવા વિસ્તારોમાંથી પણ 315 કિલોગ્રામથી વધુ નકલી પનીરનો જથ્થો કબ્જે કરાયો હતો. અમદાવાદમાં સોલા રોડ, વેજલપુર, નરોડા GIDC અને જાણીતી હોટેલો-રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડીને 173 કિલોથી વધુ એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું અને 110થી વધુ સ્થળોએથી સેમ્પલિંગ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.રાજકોટના લાતી પ્લોટમાં ફોર્ચ્યુન પનીર સહિત અન્ય સ્થળોએ જૂનાગઢથી સપ્લાય થતું પનીર ઝડપાયું હતું. અહીં મુળ મુદ્દો એ છે કે આ પ્રકારની ચીજો માર્કેટમાં બેફામ પણે વેચાતી હતી તો રાજ્ય સરકારે પહેલા જ કેમ તેના પર પ્રતિબંધ મુક્યો નહોતો.એનાલોગ પનીરના વેચાણને લઈને આરોગ્ય મંત્રીએ શું કહ્યું?આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. રાજ્યમાં અસલી દૂધમાંથી બનતા પનીરની જગ્યાએ સસ્તા વનસ્પતિ ફેટ અને પ્રોસેસ્ટ મટીરિયલથી બનતા એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ફાસ્ટ ફૂડ સેન્ટર, પનીર અને ચીઝના ઉત્પાદકો જો આ પ્રકારનું નકલી પનીરનું વેચાણ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમો બનાવીને આ પ્રકારની ચીજવસ્તુઓના વેચાણ સામે નિયંત્રણ લાવવા સઘન તપાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. વેપારીઓ પાસેથી શંકાસ્પદ સેમ્પલો લઈને તાત્કાલિક ધોરણે તેનું લેબોરેટરી ટેસ્ટીંગ કરવા માટેની કામગીરી પણ કરવામાં આવી છે.  જો કોઈ એકમ આ પ્રકારના નકલી પનીર કે ચીઝનું ઉત્પાદન કરશે તો તેની સામે સ્થળ પર જ જથ્થો સીલ કરીને દંડનીય કાર્યવાહી અને ફોજદારી ગુનો નોંધાશે. રેસ્ટોરન્ટમાં બોર્ડ લગાવવાના નિર્ણય પર પ્રતિબંધ કેમ?ગુજરાત સરકારે થોડા સમય પહેલા જ હોટેલ અને રેસ્ટોરન્ટમાં જે પનીરનો ઉપયોગ થાય છે. આ પનીર અસલ દૂધમાંથી બનાવેલું છે કે, એનાલોગ પની છે તેનું બોર્ડ લગાવવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયનો થોડા ઘણા અંશે અમલ થયો હતો. એટલામાં જ સરકારે એનાલોગ પનીરના વેચાણ અને  ઉપયોગ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે.  શું કહે છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006?રાજ્યમાં કોઈ પણ વેપારી અખાદ્ય જથ્થાનું વેચાણ કરતો હોય અથવા તો કોઈ એકમ નકલી પનીર, ચીજ, બટર સહિત ઘી કે તેલની બનાવટો બનાવતું હોય તો તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ-50 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. કોઈપણ ગ્રાહક દ્વારા માંગવામાં આવેલી ગુણવત્તા ધરાવતી ખાદ્ય સામગ્રી પીરસવામાં ના આવે અને કાયદાના નિયમનો ભંગ થાય તો વેપારી અને એકમને પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે આ એક્ટમાં અન્ય કલમો અંતર્ગત દંડની જોગવાઈ કરાયેલી છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ બાદ મધ્યપ્રદેશમાં પણ પ્રતિબંધ મુકાશેમહારાષ્ટ્ર પહેલા એનાલોગ પનીર પર છત્તીસગઢમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે મધ્યપ્રદેશ પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યું છે. હવે મધ્ય પ્રદેશ સરકાર પણ આ રાજ્યોના પ્રતિબંધાત્મક આદેશોનું પરીક્ષણ કરવા જઈ રહી છે. આ તપાસ દરમિયાન એ જોવામાં આવશે કે આ બંને રાજ્યોએ કયા કારણોસર રોક લગાવી છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી લેવાયેલા સેમ્પલોનો તપાસ રિપોર્ટ પણ ચકાસવામાં આવશે. જેથી એ જાણી શકાય કે કેટલા સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે અને તેના આધારે આગળનો નિર્ણય લેવાશે. આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: વંદે માતરમ ગીતનું અપમાન પડશે મોંઘું! નવા કાયદાથી શું બદલાશે અને કેટલી થશે સજા? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/vuCVHE5LPdMTuAkb4seEJmwt25n77s42cZAOLQ09.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 16:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : પનીર&#45;ચીજ&#45;બટર પર પ્રતિબંધ બાદ એક્શનમાં તંત્ર, હોટલ&#45;રેસ્ટોરન્ટમાં તાબડતોબ દરોડા</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%80%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A1%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AC-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%80%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A1%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AC-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીજ અને બટરના વેચાણ તથા વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરની વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ખાધ્ય પદાર્થો મળી રહે.પનીર, ચીજ અને બટરના સેમ્પલ એકત્રિત કરાયાચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી ઉપયોગમાં લેવાતા પનીર, ચીજ અને બટરના શંકાસ્પદ નમૂના (સેમ્પલ) એકત્રિત કર્યા હતા. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વ્યાપારીઓ દ્વારા પ્રતિબંધિત એનાલોગ (નકલી કે વનસ્પતિ તેલયુક્ત) પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ તેની ખાતરી કરી શકાય અને ગેરરીતિ આચરનારાઓ સામે નિયમોનુસાર કડક પગલાં ભરી શકાય.સ્પોટ પર ચકાસણી કરવામાં આવીએકત્રિત કરાયેલા સેમ્પલોની પ્રાથમિક ગુણવત્તા ચકાસણી સ્થળ પર જ (સ્પોટ પર) ફૂડ વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, સેમ્પલની સચોટ અને વૈજ્ઞાનિક તપાસ માટે કેટલાંક શંકાસ્પદ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો : Gandhinagar News : છત્રાલ GIDCમાં નકલી ઘી ઝડપાવા મુદ્દે IG વિરેન્દ્રસિંહ યાદવનું મોટું નિવેદન, જાણો શું કહ્યું... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/Zet028M2gKyLNR9XycROPvy5wS65emYFSN93Uah3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 16:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kachchh News : કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપી પિંટુ યાદવની 22 લાખની મિલકત જપ્ત</title>
<link>https://surattimes.com/kachchh-news-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%9F%E0%AB%81-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-22-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/kachchh-news-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%9F%E0%AB%81-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-22-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%95%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ડ્રગ્સનો ગેરકાયદે વેપાર કરીને વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતોનો કાયદાકીય હિસાબ મેળવી તેને સરકારી ચોપડે જપ્ત કરવામાં આવી રહી છે. ગુનેગારો સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના આર્થિક નેટવર્કને ધ્વસ્ત કરવાનો આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે.પૂર્વ કચ્છ પોલીસનું ઐતિહાસિક ઓપરેશનઆ ઝુંબેશના ભાગરૂપે, સરહદી રેન્જ ભુજ-કચ્છ આઈજીપી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારની દેખરેખ હેઠળ SOG ટીમે એક મજબૂત કાયદાકીય કેસ તૈયાર કર્યો હતો. આ કેસ SAFEMA કોમ્પેટેન્ટ ઓથોરિટી, મુંબઈ ખાતે મોકલી આપીને સફળતાપૂર્વક મિલકત જપ્તીનો આદેશ મેળવવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરાવવાની પ્રથમ અને સૌથી સફળ કામગીરી પૂર્વ કચ્છ પોલીસે કરી બતાવી છે, જે રાજ્યના અન્ય તમામ પોલીસ યુનિટ્સ માટે એક રોલ મોડેલ સાબિત થઈ છે.કુખ્યાત આરોપી પિંટુ યાદવની કાળી કમાણીથી ઊભી કરાયેલી મિલકત જપ્તગાંધીધામ ખાતે અગાઉ 3 થી 4  વાર માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાઈ ચૂકેલા કુખ્યાત આરોપી પિંટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરૂદ્ધ SOG ટીમે આકરી કાર્યવાહી કરી છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીએ પોતે અને પોતાની પત્નીના નામે ડ્રગ્સના કાળા કારોબારમાંથી મિલકતો વસાવી હતી. આરોપીએ રૂ. 15 લાખનું મકાન અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. 22,31000ની મિલકત વસાવી હતી જેને કચ્છ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ગુજરાત પોલીસની આ આક્રમક અને સીમાચિહ્નરૂપ કાર્યવાહીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. ગુનેગારોને માત્ર જેલની હવા જ નહીં ખાવી પડે, પરંતુ તેમણે નશાના કારોબારમાંથી ઊભી કરેલી પાઈ-પાઈનો હિસાબ આપીને પોતાની મિલકતો પણ ગુમાવવી પડશે.આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: વંદે માતરમ ગીતનું અપમાન પડશે મોંઘું! નવા કાયદાથી શું બદલાશે અને કેટલી થશે સજા? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/JsAFkUxu24wCcuySfG6tj1X1u1z0YtBKIF3XZDXk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 16:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના હંસપુરા સર્કલ પાસે આવેલા ક્રિષા સ્પામાં મોડી રાત્રે 5&#45;6 શખ્સોએ હુમલો કરી યુવકની નિર્મમ હત્યા નીપજાવી!</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-5-6-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%AA%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87-5-6-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%AA%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા સર્કલ પાસે ક્રિષા સ્પામાં મોડી રાત્રે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અગાઉ ઓઢવ વિસ્તારમાં સ્પા પર પડેલી પોલીસ રેડની અંગત અદાવત રાખીને 5થી 6 જેટલા શખ્સો હથિયારો સાથે ક્રિષા સ્પામાં ત્રાટક્યા હતા. હુમલાખોરો સ્પા માલિક પર હુમલો કરવા આવ્યા હતા, પરંતુ ઘટના સમયે માલિક હાજર ન હોવાથી ત્યાં કામ કરતા દશરથ મીના નામના નિર્દોષ યુવક પર તૂટી પડ્યા હતા અને સ્પાના માલિક ગેરહાજર હોતાં આ કર્મચારી તેનો ભોગ બન્યો હતો.ઢોરમાર મારી નીચે ફેંકી દેતાં દશરથ મીનાનું નીપજ્યું મોતહુમલાખોરોએ યુવક દશરથ મીનાને અત્યંત અમાનુષી રીતે ઢોરમાર માર્યો હતો. મારપીટ કર્યા બાદ આ માથાભારે શખ્સોએ તેને સ્પા પરથી નીચે ફેંકી દીધો હોવાનો ગંભીર આક્ષેપ પણ સામે આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા દશરથ મીનાનું ટૂંકી સારવાર દરમિયાન અથવા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. માસૂમ કર્મચારીના અચાનક મોતથી તેના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે.5થી 6 શખ્સો સામે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ હત્યા કેસમાં 5થી 6 આરોપીઓની સંડોવણી સામે આવતાં જ પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસ આ અદાવત પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સઘન દરોડા પાડી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/fYZSlMjT40rIzdvI06Z2vwPkcr8wf8qnCVtyfmqr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 13:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના દાંડી ફાટક પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મિત્રો સાથે ફરવા નીકળેલા 25 વર્ષીય યુવાનનું કરુણ મોત</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-25-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-25-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%81%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતો 25 વર્ષીય આદિત્ય પોતાના મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો ત્યારે એક કરુણ અકસ્માતનો ભોગ બન્યો હતો. દાંડી ફાટક પાસેથી પસાર થઈ રહી વખતે તેમની બાઈક અને સ્કૂલ બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. એક જ બાઈક પર સવાર ત્રણ મિત્રો પૈકી આદિત્યનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને ત્રીજો મિત્ર આ અકસ્માતમાં સહી-સલામત બચી ગયો હતો.પરિવારે સ્કૂલ બસ સામે આક્ષેપ કરી માંગ્યો ન્યાયઆ ઘટના અંગે મૃતક યુવકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિજનોના જણાવ્યા અનુસાર, ફાઉન્ટેન સ્કૂલની બસ દ્વારા તેમની બાઈકને જોરદાર ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આદિત્યના અચાનક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક યુવકના પરિવારમાં તેના માતા-પિતા અને એક મોટી બહેન છે, જેમણે પોતાના લાડકવાયા દીકરાને ગુમાવતાં ભારે આક્રંદ મચાવ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવા ગુહાર લગાવી છે.પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાબનાવ અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. બસ ચાલક સામે પરિવારના આક્ષેપોને ધ્યાને રાખીને આસપાસના સીસીટીવી ફુટેજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/zPVIJDnTkwuIecBPDwL69yQbiL9MeE9gdWnHVZ8a.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagar News: JMC ફૂડ વિભાગની રેડ, પિઝા પાર્લરમાંથી 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત કરાયું</title>
<link>https://surattimes.com/jamnagar-news-jmc-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-1250-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%9A%E0%AB%80%E0%AA%9D-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/jamnagar-news-jmc-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-1250-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%9A%E0%AB%80%E0%AA%9D-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ જામનગર શહેરમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા એક સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ફૂડ અધિકારીઓની ટીમ દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી નાસ્તાની દુકાનો, પિઝા પાર્લર, રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ સેન્ટરો પર અચાનક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી હતી.નાસ્તાની દુકાન અને પિઝા પાર્લરમાંથી એનાલોગ પદાર્થો મળ્યાઆ તપાસ દરમિયાન અધિકારીઓને એક નાસ્તાની દુકાનમાંથી છૂટક વેચાણ માટે રાખવામાં આવેલું એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ સિવાય, જામનગર શહેરના એક પિઝા પાર્લરમાં તપાસ કરતા ત્યાંથી અંદાજે 12.50 કિલો જેટલો એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે તુરંત જ આ 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા પર પ્રતિબંધ અને નિયમોઆ કાર્યવાહી અંગે માહિતી આપતા JMC ફૂડ સેફટી ઓફિસર એન. પી. જાસોલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને પનીરના ઉપયોગ અંગે ચોક્કસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. જો કોઈ વેપારી એનાલોગ ઉત્પાદનનો ઉપયોગ કરતો હોય તો તેણે ગ્રાહકોને તેની સ્પષ્ટ જાણકારી આપવી ફરજિયાત છે. કુદરતી દૂધમાંથી બનેલા અસલી ચીઝ કે પનીરના નામે એનાલોગ પ્રોડક્ટ વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવી એ ખાદ્ય સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.વેપારીઓમાં ફફડાટ અને વિભાગની કડક ચેતવણીફૂડ વિભાગના આ અચાનક રેડને કારણે શહેરના પિઝા પાર્લર, ફાસ્ટફૂડ વિક્રેતાઓ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અનેક વેપારીઓએ પોતાના સ્ટોકની જાતે ચકાસણી કરવાનું શરૂ કરી દીધું છે. ફૂડ વિભાગે તમામ વેપારીઓને કડક સૂચના આપી છે કે, ગ્રાહકોને માત્ર શુદ્ધ, તાજું અને ગુણવત્તાયુક્ત ચીઝ તથા પનીર જ પીરસવામાં આવે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો - Jamnagar: ફૂડ વિભાગ દ્વારા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ સહિત 38 પેઢીઓમાં કડક ચેકિંગ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/CUhleZkihz0Li5Oi3uOABHgdubsvr2ZurcslLGMQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 13:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં બાળ સુપોષણ અભિયાન રંગ લાવ્યું: કુપોષિત બાળકોની સંખ્યામાં સીધો 50%નો ઘટાડો</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%81%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-50%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%98%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%81%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B-50%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%98%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં બાળકોના પોષણ સ્તરને સુધારવા હાથ ધરાયેલા ભગીરથ પ્રયાસોના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના સતત મોનિટરિંગને કારણે શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સીધો 50 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર વર્ષ 2025માં અમદાવાદ શહેરમાં કુલ 8,807 બાળકો કુપોષિત શ્રેણીમાં નોંધાયા હતા, જેની સરખામણીએ હાલ આ સંખ્યા ઘટીને 4,281 થઈ ગઈ છે. તંત્રની આ સિદ્ધિ બાળ આરોગ્ય ક્ષેત્રે સરાહનીય ગણવામાં આવી રહી છે.સામાન્ય અને અતિ કુપોષિત બાળકોનું આંકડાકીય ચિત્રશહેરમાં નોંધાયેલા કુલ 4,281 બાળકોના આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો તેમાંથી 3,637 બાળકો સામાન્ય કુપોષિત શ્રેણીમાં આવે છે. જ્યારે અત્યંત ગંભીર સ્થિતિ ધરાવતા અતિ કુપોષિત બાળકોની સંખ્યા 644 નોંધાઈ છે. આંગણવાડી કેન્દ્રો અને હેલ્થ વર્કર્સ દ્વારા આવા બાળકોની ખાસ ઓળખ કરીને તેમને સુપોષણ કીટ, પૌષ્ટિક આહાર અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને અતિ કુપોષિત બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તેમના વજન અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે.સુપોષિત અમદાવાદ તરફ આગળ વધતું તંત્રઅમદાવાદમાં સગર્ભા માતાઓ અને નવજાત શિશુઓ સુધી પૌષ્ટિક આહાર પહોંચાડવાની યોજનાઓ રંગ લાવી રહી છે. આંગણવાડીઓ મારફતે પૌષ્ટિક કીટ વિતરણ તેમજ સમયાંતરે બાળ આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવાથી કુપોષણનું પ્રમાણ અડધોઅડધ ઘટાડવામાં સફળતા મળી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ બાકી રહેલા 644 અતિ કુપોષિત બાળકો સહિત તમામ બાળકોને સામાન્ય પોષણ સ્તરે લાવવા માટે ટાર્ગેટેડ અભિયાન ચાલુ રાખવામાં આવશે, જેથી અમદાવાદને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બનાવી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/q1HDh82n5lh2s80HniHgMADVQGyx493r7cpzMLdY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 11:00:13 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotમાં ડુપ્લીકેટ દારૂનું રેકેટ ઝડપાયું: PCBએ ભગવતીપરામાંથી ભેજાબાજની કરી ધરપકડ</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-pcb%E0%AA%8F-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-pcb%E0%AA%8F-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં દારૂડિયાઓને મોંઘી બ્રાન્ડના નામે બનાવટી દારૂ પધરાવવાનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પીસીબી (PCB) ની ટીમે શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉનશિપમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેકેટ ચલાવનાર ભેજાબાજ આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે. આ આરોપી ભંગારમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી વિદેશી દારૂની બોટલો ખરીદતો હતો. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરી, નવું સીલ મારીને ઊંચા ભાવે વેચતો હતો.આરોપીએ વીડિયોમાં કરી પોતાની મોડસ ઓપરેન્ડીની કબૂલાતઆરોપી &#039;અનીશ હિંગોરા&#039; કઈ રીતે ભંગારની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ડુપ્લીકેટ બોટલો તૈયાર કરતો હતો તે અંગે કેમેરા અને પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી. આરોપી સસ્તા દારૂની માત્રા મેળવીને તેને મોંઘી બ્રાન્ડ તરીકે પેક કરીને બજારમાં વધુ નફો કમાવવા માટે વેચતો હતો. દારૂના શોખીનોને બ્રાન્ડના નામે બનાવટી અને આરોગ્ય માટે જોખમી દારૂ પધરાવીને અનીશ હિંગોરા મોટો આર્થિક ફાયદો મેળવી રહ્યો હતો.પીસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઆ બનાવટી દારૂના રેકેટનો પર્દાફાશ થતાં જ પીસીબી પોલીસે સમગ્ર માલસામાન કબજે કરીને આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ ડુપ્લીકેટ દારૂ કોને-કોને વેચતો હતો, ભંગારમાંથી બોટલો આપનાર કોણ હતું અને આ કૌભાંડમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ, તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/wCzJlAYSVu93qpUKyHnHCMFBRj7ni3YyFauMBeEa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 11:00:12 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં રૂ.4.53 કરોડની કાપડ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: ઇકો સેલે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82453-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%87%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%87-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%82453-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%87%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%87-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે રૂ.4.53 કરોડની મસમોટી છેતરપિંડી આચરવાના કેસમાં સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કરોડોના કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલપૂરિયાને ઝડપી પાડ્યો છે. આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મોટી-મોટી લોભામણી વાતો કરી અને શરૂઆતમાં કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવીને વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો. વિશ્વાસ જામી ગયા બાદ તેણે કરોડો રૂપિયાનો કાપડનો મોટો જથ્થો ઉધાર ખરીદ્યો હતો.કાપડ બારોબાર વેચી, દુકાનો બંધ કરી ફરાર થઈ ગયોવેપારીઓ પાસેથી રૂ.4.53 કરોડનો માલ મેળવી લીધા બાદ આરોપી રોહિત ઉર્ફે પંકજે તે કાપડનો જથ્થો બારોબાર અન્ય લોકોને વેચી માર્યો હતો. ત્યારબાદ પોતાની દુકાનો અને મોબાઈલ ફોન બંધ કરીને તે રાતોરાત ફરાર થઈ ગયો હતો. વેપારીઓએ સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ પતો ન લાગતાં અને નાણાં ન મળતાં આખરે ઇકો સેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સઘન તપાસ કરી મુખ્ય સૂત્રધારની અટકાયત કરી છે.પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરીઆટલી મોટી રકમની છેતરપિંડીમાં આરોપી સાથે અન્ય કયા-કયા સાગરીતો સામેલ છે અને બારોબાર વેચેલો કરોડનો માલ કોણે ખરીદ્યો હતો તે અંગેના મહત્વના તાર મેળવવા પોલીસે કવાત હાથ ધરી છે. ઇકો સેલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન મુદ્દામાલ રિકવર કરવા તેમજ આંતરરાજ્ય ઠગાઈ રેકેટમાં સામેલ અન્ય નામો પરથી પરદો ઊંચકવા માટે પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/aEDST2IxggoyWk3MbFAEn03hTmMaHYTX0gXGiq5Z.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 11:00:12 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ, ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટ અનુભવાશે</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%89%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%89%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગુજરાતમાં જુલાઈના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે મોટું નુકસાન પણ સામે આવ્યું હતું. પરંતુ થોડા દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં મેઘમહેર થવાની બંધ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અલનીનોની સ્થિતિને કારણે હાલમાં વરસાદ બંધ રહ્યો છે.પરંતુ ઓગસ્ટના અંતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવશે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચનાહવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં, હાલ મુસળધાર કે ભારે વરસાદની શક્યતા નહિવત છે અને મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક સામાન્ય વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત મધ્ય, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. પવનની ગતિ 30 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે, તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે લોકોને બફારા અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગીરાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતોમાટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.આ પણ વાંચોઃ Gandhinagar News: યુરિયા ખાતર વેચતા તમામ ડીલરોની ચકાસણી થશે,ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/25/yZvuPTdEot0kFABglgbI4QKxVquqHkJilW7QptD9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 08:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: યુરિયા ખાતર વેચતા તમામ ડીલરોની ચકાસણી થશે,ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%A1%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે અને સંપૂર્ણ પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં સબસિડાઈઝડ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચોક્કસ ચકાસણી કરવા તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિઓ સામે કડક કાનૂની પગલાં લેવાના હેતુથી વિશેષ તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.ગેરરીતિઓ સરકાર કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીંસરકારના આ નિર્ણય અંગે વિગતો આપતા રાજ્યના કૃષિ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે,ખેડૂતો માટે ફાળવવામાં આવતા સબસિડાઈઝડ ખાતરનો ઔદ્યોગિક કે અન્ય બિન-કૃષિ હેતુઓ માટે ડાયવર્ઝન, ખાતરની સંગ્રહખોરી કરીને બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવી, કાળાબજારી કરવી, બનાવટી ખાતરનું વેચાણ કરવું કે પછી યુરિયા ખાતરની ગુણ સાથે અન્ય પ્રોડક્ટ્સનું ફરજિયાત ટેગિંગ (બળજબરીથી વેચાણ) કરવું જેવી ગેરરીતિઓ સરકાર કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં.સ્ટોકની ઝીણવટભરી ચકાસણી કરશેખેડૂતોના આર્થિક અને કૃષિ હિતોનું રક્ષણ કરવા માટે જ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ ખાસ તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.આ યોજના હેઠળ, નિમણૂંક પામેલા તપાસ અધિકારીઓ રાજ્યભરના ખાતરના વિક્રેતાઓ અને ડીલર્સની દુકાનો તેમજ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર નોંધાયેલા આંકડા અને ગોડાઉનમાં ઉપલબ્ધ વાસ્તવિક (ફિઝિકલ) સ્ટોકની ઝીણવટભરી ચકાસણી કરશે. ખેતી નિયામક દ્વારા રોજેરોજ સઘન મોનિટરિંગઆ ઉપરાંત, દરેક જિલ્લામાં યુરિયા ખાતરનું સૌથી વધુ વેચાણ કરતા &#039;ટોપ ડીલર્સ&#039;ની ખાસ વિગતવાર તપાસ કરવામાં આવશે જેથી ચોક્કસ સપ્લાય ચેઈન જાળવી શકાય. આ સમગ્ર નિરીક્ષણ કામગીરીનું રાજ્યના ખેતી નિયામક દ્વારા રોજેરોજ સઘન મોનિટરિંગ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ ડીલર કે એજન્સી સ્ટોકની ગણતરીમાં અનિયમિતતા, નિયત ભાવ કરતા વધુ ભાવ લેવા, કે યુરિયા સાથે અન્ય સામાનનું ટેગિંગ કરવા જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે, તો તેમની સામે લાયસન્સ રદ કરવા સહિતના અત્યંત કડક કાનૂની પગલાં ભરવામાં આવશે. આ પણ વાંચોઃ  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/AWQDQWRkG6lNlD6nrRU5g1CLcLVcZcLbcA0VtPQP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 08:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: માર્ગો વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી અકસ્માતના બનાવો</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B</guid>
<description><![CDATA[ વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જે અંગે સત્તાધિશોનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને લોકોની ફરિયાદો સંભળાતી નથી. જ્યારે પશુપાલકો મનમાની કરી ઢોરોને રખડતા મૂકી દે છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થતાં રહે છે. વાઘોડિયા નગરના મુખ્ય ચાર રસ્તા જય અંબે પાસે તેમજ રેલવે સ્ટેશન પાસે પણ સતત વાહન વ્યવહારથી ધમધમે છે. આ સ્થળો ઉપર રસ્તાની વચ્ચે ગાયોનું ટોળુ અડીંગો જમાવીને બેસી જાય છે, તેના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. જેથી વાઘોડિયા નગરમાં કાયદાનો અમલ કરાવી રખડતાં પશુઓને પકડી પાંજરે પૂરવા નગરજનોની માગ કરાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/pfj6BJSRrVh4UuLM44nCOYfKjSWJAQjooWUwiWmr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 06:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: પાવીજેતપુર પોસ્ટ ઓફ્સિ પાસે લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%93%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%93%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80</guid>
<description><![CDATA[ પાવીજેતપુર બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફ્સિની બાજુમાં ઊભેલું લીમડાનું તોતિંગ વૃક્ષ મોડી રાત્રે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદ દરમિયાન અચાનક જમીનદોસ્ત થયું હતું. વૃક્ષ નજીક એક કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે અન્ય બે કેબીનોને પણ મોટુ નુકસાન પહોંચ્યું હતું.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે ઘટના મોડી રાત્રે બનતાં સ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વૃક્ષ ધરાશાયી થતાં વીજલાઈનો પર પણ અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને સતત વરસતા વરસાદ વચ્ચે જોખમની પરવા કર્યા વગર વીજ પુરવઠો સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. કર્મચારીઓની ઝડપી અને સરાહનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/06/rtwAD1OyAa4dQZLWjiTD19UpjMSGSaytf9RwvgEz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 06:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patan: રાધનપુર પંથકમાં ભારે વરસાદથી ખરીફ્ પાકનો સંપૂર્ણ નાશ, ખેતરોમાં હજુ 15 દિવસ પાણી રહેવાની શક્યતા</title>
<link>https://surattimes.com/patan-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%AB%E0%AB%8D-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%9C%E0%AB%81-15-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/patan-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%AB%E0%AB%8D-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%9C%E0%AB%81-15-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાધનપુર પંથકમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 710 મી.મી. વરસાદે જનજીવનની સાથે કૃષિ ક્ષેત્રને પણ ભારે નુકસાન પહોંચાડયું છે. અવિરત વરસાદને કારણે રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેતરોમાં ઉભેલો ખરીફ્ પાક સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા આ વર્ષે મોંઘા બિયારણો ખરીદી અડદ, મગ, ગવાર સહિતના કઠોળ પાક તેમજ મોટા પ્રમાણમાં ઘાસચારા માટે વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે સતત પડેલા ભારે વરસાદને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. હાલમાં અનેક વિસ્તારોમાં પાકના બદલે દૂર દૂર સુધી માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાંથી વરસાદી પાણી ઉતરવામાં હજુ 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. એટલા લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં ખરીફ્ પાક બચી શકે તેવી શક્યતા ખૂબ ઓછી છે. પરિણામે સમગ્ર ચોમાસુ સીઝન ખેડૂતો માટે નિષ્ફ્ળ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/aSx3uNpXWwECX7iFmASYGkZQZWITjaDWA5E1FX5h.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 03:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના ગોત્રીમાં હાઇબ્રિડ ગાંજાનો પર્દાફાશ, અકોટા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A1-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%85%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A1-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%85%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે અકોટા પોલીસે લાલ આંખ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અકોટા ગાર્ડન પાછળના ભાગમાં પોલીસે બાતમીના આધારે સફળ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા પ્રતિબંધિત અને અત્યંત નશાકારક એવો અંદાજે 108 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આરોપી ઋષભ સુનિલ શાહ કાર સાથે ઝડપાયોપોલીસની આ કાર્યવાહી દરમિયાન ઋષભ સુનિલ શાહ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી આ પ્રતિબંધિત નશાકારક પદાર્થ વેચાણ કે હેરાફેરી માટે પોતાની લક્ઝુરિયસ કારમાં બેસીને આવ્યો હતો. અકોટા પોલીસે સ્થળ પરથી આરોપીની કાર અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો એમ બંને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને અકોટા પોલીસે વધુ તપાસ શરૂ કરીપકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ NDPS એક્ટ (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ કડક ગુનો નોંધવામાં આવ્યો છે. આ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તે કોને વેચવાનો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કયા કયા શખ્સો સંકળાયેલા છે તે તમામ દિશામાં અકોટા પોલીસે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Vadodara News : મકરપુરામાં બેફામ કારચાલકનો આતંક, પોલીસ સ્ટેશન સામે જ સર્જ્યો અકસ્માત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/9FeSxf8rFfSpx1ZV0gZJkSjt3Yb2wOAKAg7AYlGL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 01:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News : મકરપુરામાં બેફામ કારચાલકનો આતંક, પોલીસ સ્ટેશન સામે જ સર્જ્યો અકસ્માત</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દારૂના નשהમાં ચૂર એક કાર ચાલકે બેફામ વાહન ચલાવીને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ અકસ્માત મકરપુરા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ સર્જાયો હતો, જેના કારણે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. નશામાં ધૂત ચાલકે પોતાની કાર બેકાબુ રીતે ચલાવીને રસ્તા પરના અસંખ્ય વાહનોને ટક્કર મારી હતી.નશેડી ચાલકની બેફામી અને રોષે ભરાયેલા લોકોનશામાં ચૂર કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહનોને અડફેટે લેતા રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને મોટી દુર્ઘટના ટળી હતી. નશેડી ચાલકની આ બેજવાબદાર હરકત જોઈને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ભારે વિફર્યા હતા અને રોષે ભરાયા હતા. લોકોએ તાત્કાલિક એકત્ર થઈને ગાડી ચાલકને રોક્યો હતો અને તેનો ઘેરાવ કર્યો હતો.લોકોએ કાર ચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યોસ્થાનિક લોકોની સતર્કતા અને રોષના કારણે નશેડી કાર ચાલક વધુ નુકસાન કરે તે પહેલા જ પકડાઈ ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ કાયદો હાથમાં લેવાને બદલે સમજદારી દાખવીને તાત્કાલિક ઘટનાસ્થળે હાજર પોલીસને બોલાવી હતી. લોકોએ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના આ આરોપી ચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો, ત્યારબાદ પોલીસે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Junagadhમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, 21 વિદ્યાર્થીઓના રૂ.24 લાખમાંથી રૂ.11 લાખની ઉચાપત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/PlkMXp5nZD57ffwq02UIm9nRfPt0HSqomf4jIQAj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 06 Aug 2026 01:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>6 August Top News: 6 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/6-august-top-news-6-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/6-august-top-news-6-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 6 ઓગસ્ટ 2026ના દિવસે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી રહી છે, જે સમગ્ર દેશનું ધ્યાન ખેંચી રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ફેસબુક વીડિયો મામલે મેટા કંપનીને સમન પાઠવાયું છે અને સુપ્રીમ કોર્ટમાં પેપર લીક અટકાવવા માટેનો ગુપ્ત એક્શન પ્લાન રજૂ થવા જઈ રહ્યો છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક મળનાર છે.PM મોદીનો ફેસબુક વીડિયો હટાવવાનો મામલોકેન્દ્ર સરકારે મેટા (Meta) કંપનીને સમન પાઠવ્યું છે અને 6 ઓગસ્ટના રોજ સરકાર સમક્ષ ફરીથી પેશ થવાનો આદેશ આપ્યો છે. અગાઉ બુધવારના રોજ મેટાની ટીમ દ્વારા સરકાર સમક્ષ આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક6 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંસદ ભવન ખાતે બપોરે 1:00 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં દેશના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર મહોર લગાવવામાં આવશે.આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનો યુવા સંવાદઆરએસએસ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મુંબઈ ખાતે GenZ અને Gen અલ્ફા (Gen Alpha) ની પેઢી સાથે 6 ઓગસ્ટના રોજ વિશેષ સંવાદ કરશે. આ કાર્યક્રમમાં દેશભરના 100 શહેરોમાંથી અંદાજે 2000 હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે.આસારામની અંતિમ જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણીસુપ્રીમ કોર્ટમાં 6 ઓગસ્ટના રોજ આસારામ બાપુની અંતિમ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. સુનાવણી અગાઉ AIIMS દ્વારા આસારામનું હેલ્થ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, પરંતુ મેડિકલ દેખરેખ આવશ્યક છે.પેપર લીક રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં સરકાર રજૂ કરશે સીક્રેટ પ્લાનપેપર લીક જેવી ગંભીર સમસ્યાઓને અટકાવવા માટે કેન્દ્ર સરકાર 6 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાનો સંપૂર્ણ ગોપનીય પ્લાન (Secret Plan) રજૂ કરશે. પ્રિન્ટિંગ પ્રેસથી લઈને પરીક્ષા હોલ સુધી પ્રશ્નપત્ર પહોંચાડવાની સુરક્ષા વ્યવસ્થાની વિગતો સોગંદનામા (Affidavit) દ્વારા રજૂ કરાશે.અરવલ્લી સંરક્ષણ મામલો, હાઈ પાવર કમિટીનું જમીની સર્વેક્ષણસુપ્રીમ કોર્ટ દ્વારા રચિત હાઈ પાવર કમિટી 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં અરાવલી પર્વતમાળાનું ગ્રાઉન્ડ સર્વે કરશે. આ સમિતિ પર્યાવરણીય સ્થિતિ અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓનો અહેવાલ તૈયાર કરશે, જોકે, આ સર્વેમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.CJP કોર કમિટીની બેઠક અને આગામી રણનીતિમહારાષ્ટ્રના સંભાજી નગર ખાતે ચાલી રહેલી CJP કોર કમિટીની બેઠકનો 6 ઓગસ્ટના રોજ છેલ્લો દિવસ છે. આ બેઠકમાં E 20 અને બેરોજગારી જેવા ગંભીર મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે, તેમજ 6 ઓગસ્ટના રોજ CJP દ્વારા પોતાની આગામી રણનીતિનું એલાન કરવામાં આવશે.જેપી નડ્ડાનો પૂર્વોત્તર પ્રવાસ અને સ્વાસ્થ્ય સેવાની સમીક્ષાકેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા 6 ઓગસ્ટના રોજ અરુણાચલ પ્રદેશના કેયી પેન્યોર જિલ્લાના યાઝાલીની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને આપત્તિ બાદ આરોગ્ય માળખાને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે.6 ઓગસ્ટની રાત્રે ચંદ્રનું વૃષભ રાશિમાં ઉચ્ચ ગોચરચંદ્રમા 6 ઓગસ્ટની મોડી રાત્રે મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જે ચંદ્રની ઉચ્ચ રાશિ છે. વૃષભમાં પ્રવેશ સાથે જ ચંદ્રનું બળ વધશે, જેની સીધી અસર તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળશે.ગોવા હાઈકોર્ટ દ્વારા તરુણ તેજપાલ નિર્દોષ મુક્તિ કેસમાં ચુકાદોગોવા સરકાર દ્વારા વરિષ્ઠ પત્રકાર અને ભૂતપૂર્વ તહેલકા એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલની 2013ના બળાત્કાર કેસમાંથી નીચલી કોર્ટ દ્વારા થયેલી નિર્દોષ મુક્તિ સામેની ફોજદારી અપીલ પર ગોવા હાઈકોર્ટ 6 ઓગસ્ટના રોજ પોતાનો નિર્ણય સંભળાવશે.RRB ગ્રુપ ડી પરીક્ષા 2026 માટે 6 ઓગસ્ટના રોજ એડમિટ કાર્ડ જાહેરRRB ગ્રુપ ડી લેવલ-1 ની 6 ઓગસ્ટ 2026 ની ભરતી પરીક્ષા માટેના એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પર જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો તેમની રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખની મદદથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.6 ઓગસ્ટનું હવામાન: દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદનું IMD એલર્ટચોમાસું ફરી સક્રિય થતાં ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મહારાષ્ટ્ર સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.હિરોશિમા દિવસ: માનવજાતના ઇતિહાસનો સૌથી કાળો અને ભયાનક દિવસવર્ષ 1945ના 6 ઓગસ્ટના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા શહેર પર &#039;લિટલ બોય&#039; નામના પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ન્યુક્લિયર બોમ્બ એટેકને કારણે ક્ષણભરમાં હિરોશિમા શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું અને લાખો લોકોના મોત થયા હતા.6 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ1821: બ્રસેલ્સમાં &#039;કુરિયર ઓફ પેજ બાસ&#039; અખબારની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.1825: બોલિવિયા સ્પેનથી સ્વતંત્ર થયું.1862: મદ્રાસ હાઈકોર્ટની સ્થાપના થઈ.1914: ઓસ્ટ્રિયા દ્વારા રશિયા સામે યુદ્ધની ઘોષણા કરવામાં આવી.1945: અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર પરમાણુ બોમ્બ ફેંક્યો.1945: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા પર &#039;લિટલ બોય&#039; અણુબોમ્બ ઝીંકાયો.1960: ક્યૂબાએ દેશની તમામ સંપત્તિઓનું રાષ્ટ્રીયકરણ કર્યું.1962: જમૈકા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.1986: ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબી &#039;હર્ષા ચાવડા&#039;નો મુંબઈની KEM હોસ્પિટલમાં જન્મ થયો.2001: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક કરાર થયા.2002: ભારત-પાકિસ્તાન તણાવના કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનમાંથી નાગરિકોને પાછા બોલાવ્યા.2004: ફિજીના વડાપ્રધાન મહેન્દ્ર ચૌધરી વિરુદ્ધ બળવા કેસમાં ઉપરાષ્ટ્રપતિ જોપ સેનીલોલીને 4 વર્ષની જેલ થઈ.2007: હંગેરિયન વૈજ્ઞાનિકો દ્વારા અંદાજે 8 મિલિયન વર્ષ જૂના પાઈન વૃક્ષના અશ્મિની શોધ થઈ.2008: BHEL ને આંધ્રપ્રદેશના કૃષ્ણા પટનમમાં 880 મેગાવોટનો સુપર ક્રિટિકલ બોઈલર સ્થાપવાનો ઓર્ડર મળ્યો.2008: બંગાળ સરકારે ટાટા જૂથને સિંગાપોરમાંથી પ્લાન્ટ ન ખસેડવા સમજાવ્યું અને સુપ્રીમ કોર્ટે સિમી પરના પ્રતિબંધના હટાવવા સામે રોક લગાવી.2010: જમ્મુ-કાશ્મીરના લદ્દાખ અને લેહમાં વાદળ ફાટવાથી આવેલા ભયાનક પૂરમાં 250થી વધુ લોકોના મોત થયા.2012: નાસાનું ક્યુરિયોસિટી રોવર મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું.2019: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ લદ્દાખ કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કરાયું.6 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ1915: ગુરદયાલ સિંહ ધિલ્લોન - ભારતના પાંચમા લોકસભા અધ્યક્ષ.1921: કે. એમ. ચાંડી - સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાત તથા મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.1933: એ. જી. કિરપાલ સિંહ - પ્રખ્યાત ભારતીય ક્રિકેટર.1944: અવિનાશ દીક્ષિત - ભારતીય મૂળના પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી.1959: રાજેન્દ્ર સિંહ - ભારતના જાણીતા પર્યાવરણ કાર્યકર્તા.1970: એમ. નાઇટ શ્યામલન - ખ્યાતનામ ભારતીય/અમેરિકન ફિલ્મ નિર્દેશક.6 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1925: સર સુરેન્દ્રનાથ બેનરજી - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા.1981: ભૂપેશ ગુપ્તા - પ્રખ્યાત રાજકારણી નેતા.1982: એસ. કે. પોટ્ટેક્કટ્ટ - પ્રખ્યાત મલયાલમ સાહિત્યકાર.1982: ગોડે મુરહરી - છઠ્ઠી લોકસભાના ઉપાધ્યક્ષ.1997: બિરેન્દ્ર કુમાર ભટ્ટાચાર્ય - ખ્યાતનામ આસામી ભાષાના લેખક.2003: રોબિન બેનર્જી - પ્રખ્યાત વન્યજીવન નિષ્ણાત, પર્યાવરણવાદી અને ફોટોગ્રાફર.2006: સૂરજ ભાન - પ્રખ્યાત રાજકારણી અને દલિત નેતા.2018: આર.કે. ધવન - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ.2019: સુષ્મા સ્વરાજ - ભાજપના શિખરના મહિલા નેતા, કેન્દ્રીય મંત્રી અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.આ પણ વાંચો -  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/jYBiixu8hikFmGXZbDY9hqhNP5Vf1AZclsFWheuo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadhમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, 21 વિદ્યાર્થીઓના રૂ.24 લાખમાંથી રૂ.11 લાખની ઉચાપત</title>
<link>https://surattimes.com/junagadh%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B0%E0%AA%B6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-21-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8224-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8211-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/junagadh%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B0%E0%AA%B6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-21-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8224-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8211-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4</guid>
<description><![CDATA[ જૂનાગઢમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલું એક મોટું સ્કોલરશીપ કૌભાંડ પકડાયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સરકાર દ્વારા જરૂરિયાતમંદ અને લાયક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપવામાં આવતી સહાયમાં જ આચરવામાં આવેલી ગેરરીતિને કારણે વહીવટી તંત્ર અને શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થીઓના હકના નાણાંની આ પ્રકારે થયેલી હેરાફેરીથી મોટો ખુલાસો થયો છે.બોગસ ખાતાનો પર્દાફાશઆ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી સંચાલક દર્શન મેસવાણીયા હોવાનું સામે આવ્યું છે, જેની સામે પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સંચાલકે વિદ્યાર્થીઓના અસલી નામે બોગસ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. સરકાર તરફથી વિદ્યાર્થીઓના વિકાસ અને અભ્યાસાર્થે મળતી સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાને બદલે આ બોગસ ખાતાઓમાં જમા કરાવીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.લાખોની ઉચાપત અને પોલીસ કાર્યવાહીઆ કૌભાંડમાં કુલ 21 જેટલા વિદ્યાર્થીઓની અંદાજે 24 લાખ રૂપિયાની સ્કોલરશીપ મંજૂર થઈ હતી. જેમાંથી લાલચુ સંચાલકે વિદ્યાર્થીઓના ભાગના કુલ 11 લાખ રૂપિયાની લાખોની ઉચાપત કરી લીધી હતી. આ ગંભીર બાબત ધ્યાને આવતા જ જૂનાગઢ પોલીસે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : Ahmedabad News : રામોલ ફટાકડા આગ બાદ સીલ એકમોનો મુદ્દો ગરમાયો, નાના વેપારીઓને રાહત આપવાની કવાયત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/9GCjOc6bhNHajJPH2wSU6XFzHT9ivkeg9AlLrwrJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 22:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Bans Analog Paneer: આરોગ્ય વિભાગનો ઐતિહાસિક નિર્ણય, એનાલોગ પનીર પર પ્રતિબંધ</title>
<link>https://surattimes.com/gujarat-bans-analog-paneer-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/gujarat-bans-analog-paneer-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</guid>
<description><![CDATA[ નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડાં કરતા તત્વો સામે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સખત વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્યમાં બજારમાં મોટાપાયે વેચાતા એનાલોગ પનીર (નકલી કે વનસ્પતિ ફેટયુક્ત પનીર) ના વેચાણ અને વપરાશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી અને જનઆરોગ્યને પ્રાથમિકતા આપીને લેવાયેલા આ મોટા નિર્ણયથી ડેરી અને ખાદ્ય ચીજવસ્તુઓના બજારમાં ખળભળાટ મચી ગયો છે.નકલી પનીર વેચનારાઓ સામે તંત્રની લાલ આંખ અને કડક એક્શનસામાન્ય જનતાના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડતા નકલી અને ભેળસેળયુક્ત પનીરનું ધૂમ વેચાણ કરતા અસામાજિક તત્વો અને વેપારીઓ સામે આરોગ્ય વિભાગે કડક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યભરની ડેરીઓ, હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ફાસ્ટ ફૂડની દુકાનો પર ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સઘન ચેકિંગ અને રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે.નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા વિશેષ પગલાંઅસલી પનીરના બદલે વનસ્પતિ તેલ અને હાનિકારકમિક્લસ ભેળવીને બનાવવામાં આવતું એનાલોગ પનીર માનવ શરીર માટે અત્યંત જોખમી સાબિત થાય છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે સરકાર દ્વારા આ કડક પગલાં લેવાયા છે, જેથી પબ્લિક હેલ્થ સાથે કોઈ ચેડાં ન થાય. આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરી ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધુ વેગવંતી બનાવવામાં આવી છે.આ પણ વાંચો - Gandhinagar News : વાઈબ્રન્ટ સમિટ 2027 માટે વૈશ્વિક કવાયત શરૂ, અમેરિકા-કેનેડાની બિઝનેસ ઇન્ડસ્ટ્રીને અપાશે આમંત્રણ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/xkBVYuN9jiJILf1XptqQPHz7CiLbBwE21tpzpHN0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 20:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં AMCના પ્લોટની સુરક્ષા હાઈટેક બનશે, એરપોર્ટ જેવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-amc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-amc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં આવેલા પોતાના પ્લોટોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અત્યાધુનિક બનાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી પ્લોટ પર ગેરકાયદે દબાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે AMC હવે હાઇ-ટેક ટેકનોલોજીનો સહારો લેવા જઈ રહી છે. આ ડિજિટલ સુરક્ષા વ્યવસ્થાથી મિલકતોનું રક્ષણ વધુ સરળ બનશે.એરપોર્ટ જેવી અત્યાધુનિક સુરક્ષા પ્રણાલી અને પાયલોટ પ્રોજેક્ટAMC દ્વારા એરપોર્ટ પર વપરાતી સુરક્ષા પ્રણાલી સમકક્ષ જ અત્યાધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત શરૂઆતના તબક્કામાં AMC દ્વારા 1 પ્લોટમાં પાયલોટ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. આ સફળ થયા બાદ શહેરના અન્ય મહત્ત્વના અને સંવેદનશીલ પ્લોટોમાં પણ આ જ પદ્ધતિ લાગુ કરવામાં આવશે, જેથી જમીનો સુરક્ષિત રહી શકે.સંપૂર્ણ ડિજિટલ અને ઓટોમેટિક એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમઆ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી સંચાલિત થશે. પ્લોટની અંદર આવતા અને બહાર જતા વાહનો તેમજ વ્યક્તિઓની પ્રવેશનિકાસ (એન્ટ્રી-એક્ઝિટ) ની ગણતરી ઓટોમેટિક થશે. આ હાઇ-ટેક ઓટોમેશન સિસ્ટમથી કોઈપણ માનવીય દખલ વગર પ્લોટ પર 24 કલાક પેહરેદારી રાખી શકાશે અને ગતિવિધિઓ પર સીધી નજર રાખી શકાશે.આ પણ વાંચો : Gandhinagar News : વાઈબ્રન્ટ સમિટ 2027 માટે વૈશ્વિક કવાયત શરૂ, અમેરિકા-કેનેડાની બિઝનેસ ઇન્ડસ્ટ્રીને અપાશે આમંત્રણ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/dx5ODjek4ywUfus5bsoOizoLXgGu0NjvH9zSXkoT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 20:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsadના અતુલ પાર નદી પાસે સ્કોર્પિયોમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ</title>
<link>https://surattimes.com/valsad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/valsad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ વલસાડ જિલ્લાના અતુલ પાર નદી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક ચાલતી સ્કૉર્પિઓ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને ગાડીમાંથી આગના ગોળા નીકળવા લાગ્યા હતા, જેના કારણે હાઇવે પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવઆ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને સમયસૂચકતા વાપરવાને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ચાલકે સમયસર બહાર નીકળી જવાથી મોટો જાનમાલનો નુકસાન અટકી ગયો હતો. જોકે, કારમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગીઅમદાવાદ-મુંબઈ હાઇવે પર બનેલી આ ઘટનાને કારણે વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિકજામ થયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવીને હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.આ પણ વાંચો : Ahmedabad News : વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, વરસાદ બાદ અભ્યાસ પૂર્ણ કરવા રવિવારે પણ શાળા શરૂ રાખવાની સૂચના ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/eqDgnm1Nlm0zXUoonPeG26JB2uPNjWUjfmLJiDKM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 17:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav&#45;Tharad: સગા ભત્રીજાએ દસ્તાવેજોનો દુરુપયોગ કરી 72.80 લાખના વ્યવહારો કર્યા, સુરત પોલીસની નોટિસથી ભાંડો ફૂટ્યો</title>
<link>https://surattimes.com/vav-tharad-%E0%AA%B8%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-7280-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vav-tharad-%E0%AA%B8%E0%AA%97%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-7280-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને લાખણી તાલુકાના લવાણા ગામે રહેતા એક નિર્દોષ શ્રમિક યુવક સાથે તેના જ કુટુંબી ભત્રીજા ગોપી ચૌહાણે બહુ મોટી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી ગોપી ચૌહાણે શ્રમિક યુવકને લોન અપાવવાના અને તેનો CIBIL (સિબિલ) સ્કોર ચેક કરાવવાના બહાને વિશ્વાસમાં લીધો હતો.ભત્રીજાએ છેતરપિંડી આચરી
   

બનાસ બેંકની ડુચકવાડા શાખામાં ખોલાવ્યું ખાતુંઆ બાહના હેઠળ ગોપી ચૌહાણે શ્રમિકના ઓળખકાર્ડના દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોનો દુરુપયોગ કરી આરોપીએ 22 મે, 2026ના રોજ બનાસ બેંકની ડુચકવાડા શાખામાં ફરિયાદી શ્રમિકના નામે બોગસ/નકલી બેંક ખાતું ખોલાવી દીધું હતું. આ ખાતું ખુલ્યા બાદ ટૂંક જ સમયમાં તેમાં અધધ રૂ. 72,80,013 જમા થયા હતા અને તેમાંથી રૂ. 72,78,218 જેટલી રકમ ઉપાડી પણ લેવામાં આવી હતી. આટલી મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે.સાયબર નોટિસ અને પોલીસ કાર્યવાહીઆ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન તરફથી સાયબર ફ્રોડ કેસ સંદર્ભે લવાણાના શ્રમિક યુવકને સત્તાવાર નોટિસ મળતા જ તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાના નામે કોઈ ખાતું જ ન હોવા છતાં આટલા મોટા નાણાકીય વ્યવહારો જોઈ યુવકે તપાસ કરી તો ભત્રીજા ગોપી ચૌહાણનું કારસ્તાન બહાર આવ્યું હતું. આ મામલે યુવકે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ભત્રીજા સામે કાયદેસરની કાર્યવાહી અને તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Ahmedabad: AMC ના ચોપડે 19,746 પેટ ડોગ અને 189 બિલાડીઓ નોંધાઈ, લેબ્રાડોર બન્યા અમદાવાદીઓની પહેલી પસંદ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/Ik5TniE1Sp8ezi480nhAhNcjD9LS6CgAzlfyAJES.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 17:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar News: તણસા ગામ પાસે માર્ગ અકસ્માત, ટ્રેલરે બાઇકચાલક યુવકને અડફેટે લેતા મોત</title>
<link>https://surattimes.com/bhavnagar-news-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/bhavnagar-news-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના તણસા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે બાઇકચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, બાઇકચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તળાજાના ઊંચડી ગામનો યુવક ભોગ બન્યોપ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવક તળાજા તાલુકાના ઊંચડી ગામ ખાતે રહેતો હતો અને પોતાના બાઇક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન તણસા ગામ પાસેથી પસાર થતી વેળાએ પાછળથી કે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરના ચાલકે તેને પોતાની અડફેટે લીધો હતો. ટ્રેલરની ટક્કરથી બાઇકચાલક યુવક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.હાઇવે ટ્રાફિક પોલીસે સંભાળ્યો મોરચોઅકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ હાઇવે ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલા ટ્રાફિકજામને દૂર કરીને પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો અને ટ્રેલર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો - Bhavnagarના પાલીતાણા પંથકમાં સિંહનો આતંક, ટોડી ગામે પશુપાલક પર કર્યો હુમલો... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/Py8Brd4WceYvlqqYhsLbxIxptMV9j2zmvB8PyL3p.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 15:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot: ચાંદીપુરા વાયરસગ્રસ્ત 3 માસના બાળકને રજા અપાઈ, 2 શંકાસ્પદ બાળકોમાં 1 વેન્ટિલેટર પર</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-2-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-2-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-1-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે લડી રહેલા તબીબી આલમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ખુશીના અને મહત્વના સમાચાર આવ્યા છે. હોસ્પિટલ સંચાલકોના અધિકૃત દાવો અનુસાર, ચાંદીપુરા વાયરસનો ભોગ બનીને સંપૂર્ણપણે સાજું થયેલું બાળક સમગ્ર રાજ્યનું સૌથી નાની વયનું દર્દી છે.ચાંદીપુરા વાયરસથી સાજું થયેલું બાળકગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના રહેવાસી પરિવારના માત્ર 3 માસના આ માસુમ બાળકને ગત 19 જુલાઈના રોજ ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ભરતી કરાવવામાં આવ્યું હતું. બાળકની ઉંમર અત્યંત નાની હોવા છતાં તબીબોની રાત-દિવસની સઘન માવજત અને ચોક્કસ દવાઓ સચોટ નીવડી હતી. બાળક વાયરસમાંથી સંપૂર્ણપણે મુક્ત થતાં આજે 5 ઓગસ્ટના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.અન્ય 2 શંકાસ્પદ બાળકો સારવાર લઈ રહ્યારાજ્યના સૌથી નાના બાળકે વાયરસ સામેની જંગ જીતી લીધી છે, બીજી તરફ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચિંતાજનક સ્થિતિ પણ જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા અન્ય 2 શંકાસ્પદ બાળકો સારવાર લઈ રહ્યા છે, જેમાંથી એક દર્દી જુનાગઢ જિલ્લાનું અને બીજું દર્દી રાજકોટ જિલ્લાનું છે.બાળકના સ્વાસ્થ્ય પર સતત નજરહોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સારવાર હેઠળના આ બે શંકાસ્પદ બાળકો પૈકી એક બાળકની સ્થિતિ વધુ નાજુક બનતાં તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યું છે. આ બંને બાળકોના બ્લડ અને વાયરોલોજી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની વિધિવત પુષ્ટિ થશે. તબીબી ટીમ હાલ વેન્ટિલેટર પર રહેલા બાળકના સ્વાસ્થ્ય પર સતત વોચ રાખી રહી છે.આ પણ વાંચો: Gujarat News: ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી, પશુઓના બ્લડ અને દૂધના 70 સેમ્પલ લેવાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/U7yFHReR4TSMrOBsCR2sDZRL5Ovl60SPxGP9opyF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 15:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર</title>
<link>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-08%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-08%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Donald Trump પર ફરી હુમલાનું ષડયંત્ર? ઇવેન્ટ પહેલા શંકાસ્પદ શખ્સની ધરપકડ2. Americaમાં ભારતીયોને પડશે તકલીફ! ટ્રમ્પ સરકારે તાબડતોડ રદ કર્યા 28 હજાર પ્રવાસી ટ્રક ડ્રાઈવસરના લાઇસન્સ કર્યા રદ3. Strait of Hormuz: ઇરાનનો ઇનકાર અને ટ્રમ્પની એક બાદ એક ધમકીની ભરમાર, શું હોર્મુઝ પર સંકટ?4. Surendranagar News : પોલીસ કર્મીના ઘરે ચાલતા જુગારધામનો પર્દાફાશ, 23 આરોપીઓ સામે ગુનો દાખલ5. Richest Star : યશ, રણબીર કે સની દેઓલ નહીં...આ છે રામાયણનો સૌથી અમીર એક્ટર!6. TVK: તમિલનાડુ સરકારની મોટી જાહેરાત, મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સાડી7. Price Of Gold And Silver Today: 5 ઓગષ્ટે સોના ચાંદીના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ8. IPL 2027 Trade : હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવા CSK તૈયાર! બનાવ્યો માસ્ટરપ્લાન!9. Siddhivinayak Temple Donation: એક્શનમાં મહારાષ્ટ્ર સરકાર, 5 વર્ષમાં મળેવેલા દાન અને દાગીનાના ઓડિટનો આદેશ10. Stock Market Opening: RBIના નિર્ણય પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 78,765 અંકે ખૂલ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 12:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: અલનીનોની અસરથી રાજ્યમાં વરસાદ ખેંચાયો, ઓગસ્ટના અંતમાં મેઘમહેરની શક્યતા</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AB%87%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%85%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%96%E0%AB%87%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.ભારે પવન ફૂંકાવાની શક્યતાબીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહીહવામાન વિભાગે કરેલી જિલ્લાવાર આગાહી મુજબ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદ પડી શકે છે.જ્યારે જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સોલા સિવિલમાં રોજ 13 હજારથી વધુ OPD, 1253 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/QSr8PMeVDx8jnXN3eG4aLfkiqEIPO0Kj86XUnqAY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 12:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: ક્યાંક તમે તો નથી ખાતાને આ નકલી ઘી? વેડ રોડ પરની જય યોગેશ્વર ડેરીમાંથી નકલી ઘી ઝડપાયું</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા ઈસમો સામે તંત્ર ગમે તેટલા કડક પગલાં ભરે, પરંતુ આ નકલીના સોદાગરો સુધારવાનું નામ લઈ રહ્યા ન હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓનો વેપલો ઝડપાયો છે. તાજેતરમાં જ સુરતમાંથી ફરી એકવાર શંકાસ્પદ અને નકલી ઘી ઝડપાઇ આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.વેડ રોડ પર આવેલી ડેરીમાં રેડસુરત શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત ગણાતા વેડ રોડ વિસ્તારમાંથી આ મોટો પર્દાફાશ થયો છે. વેડ રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરી નામની દુકાનમાં મોટા પાયે નકલી ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. પોલીસે બાતમીના આધારે આ ડેરી પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.કેવી રીતે બનાવવામાં આવતું હતું નકલી ઘી?પ્રાપ્ત વિગતો અનુસાર, જય યોગેશ્વર ડેરી સંચાલકો અસલી ઘીના નામે ગ્રાહકોને ઝેર વેચી રહ્યા હતા. વનસ્પતિ ઘીમાં સોયાબીન તેલ અને હળદર મિક્સ કરીને અસલી ઘી જેવો જ દેખાવ અને સુગંધ લાવવામાં આવતી હતી. આ ડુપ્લિકેટ ઘીને અસલી ઘી તરીકે પેક કરીને બજારમાં ગ્રાહકોને વેચવામાં આવતું હતું, જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.ચોક બજાર પોલીસ દ્વારા ગુનો દાખલઆ ગંભીર મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ડેરી સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ડુપ્લિકેટ ઘીના નમૂનાઓ FSL અને ફૂડ સેફટી વિભાગમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નેટવર્કની સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને આ નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આ પણ વાંચો - Surat: ગોડાદરા વિસ્તારમાં રોડના ખાડામાં પટકાતાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત, ખાડાથી નગરજનોમાં ભારે આક્રોશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/ENVu7Vrvma6wmMhdvRT9QDpOZwSKBlt1Ffqpp53k.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 12:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેંચ આપવા બાર સાંસદ રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રીને પત્ર લખી ભલામણ કરી</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%96%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%96%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ સૌરાષ્ટ્રના વકીલ આલમની વર્ષો જૂની માંગણી એવી સૌરાષ્ટ્રમાં ગુજરાત હાઇકોર્ટની બેંચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા લડત વધુ તેજ બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબા ન થવું પડે અને સ્થાનિક સ્તરે જ સુલભ તથા ઝડપી ન્યાય મળી રહે તે હેતુથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકીય અગ્રણીઓ અને શાસકોને સાથે રાખીને રજૂઆતોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.આવેદનપત્ર સોંપીને આ લડતમાં સક્રિય સહયોગ આપવા અપીલઆ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ બાર એસોસિએશનના પ્રતિનિધિમંડળે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તેમજ દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ ઉપરાંત બે દિવસ પહેલાં જ બાર એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળીને સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ બેંચની અનિવાર્યતા અંગે વિગતવાર રજૂઆત કરી હતી.ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવા અને સ્થાનિક કક્ષાએ સર્વસંમતિ સાધવા માટે વકીલોના મંડળે રાજકોટના મેયર અને શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર સોંપીને આ લડતમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે.હાઇકોર્ટની સર્કિટ બેંચ મંજૂર કરવા માટે મજબૂત ભલામણરાજકોટ બાર એસોસિએશનની આ રજૂઆતને ગંભીરતાથી લઈને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ ત્વરિત પગલાં ભર્યા છે.તેમણે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને પત્ર લખીને સૌરાષ્ટ્રના વિશાળ ભૌગોલિક વિસ્તાર અને અરજદારોની સંખ્યાને ધ્યાને રાખીને વહેલી તકે અહીં હાઇકોર્ટની સર્કિટ બેંચ મંજૂર કરવા માટે મજબૂત ભલામણ કરી છે. હાલમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા તમામ પક્ષના અલગ-અલગ રાજકીય અગ્રણીઓ, સાંસદો અને ધારાસભ્યોનું પૂર્ણ સમર્થન મેળવવા માટેના પ્રયાસો પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યા છે.વકીલ મંડળનું માનવું છે કે જો તમામ રાજકીય ક્ષેત્રે એકસૂર થઈને રજૂઆત કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટ બેંચના રૂપમાં મોટી ભેટ મળી શકે છે.આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં દર 10માંથી એક વ્યક્તિને કેન્સરનું જોખમ, એક વર્ષમાં 43572 દર્દીઓના મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/3PpQ9OL7gTfgX68NcqYOPuTCyYOLyg6Eph2wkhBs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 10:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat News: રાજ્યમાં દર 10માંથી એક વ્યક્તિને કેન્સરનું જોખમ, એક વર્ષમાં 43572 દર્દીઓના મોત</title>
<link>https://surattimes.com/gujarat-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B0-10%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-43572-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gujarat-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B0-10%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-43572-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાતમાં કેન્સરના કેસની સાથે આ બીમારીથી થતાં મોતના કેસ સતત વધી રહ્યા છે.વર્ષ 2025માં ગુજરાતમાં અંદાજે 79,217 જેટલા કેસ સામે આવ્યા હતા જ્યારે 43,572 દર્દીઓનાં મોત થયાનો અંદાજ છે. આમ ગુજરાતમાં પ્રતિ દિવસે 119થી 120 જેટલા કેન્સરના દર્દીના મોત થયાનો અંદાજ છે, જે હકીકતે ચિંતાજનક છે. વર્ષ 2025માં દેશમાં 15.69 લાખ જેટલા નવા કેન્સર કેસ અને 8.68 લાખ મોતનો અંદાજ છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ અંદાજિત આંકડા જાહેર કર્યા છે.વર્ષ 2025માં કેન્સરના 5,906 દર્દીઓને સારવાર ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ભારતમાં 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થવાનું જોખમ 10.6 ટકા છે એટલે કે અંદાજે દર 10માંથી એક વ્યક્તિને જીવનકાળમાં 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થવાનું જોખમ છે. અમદાવાદ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ- જીસીઆરઆઈની વાત કરીએ તો વર્ષ 2025માં કેન્સરના 5,906 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, વર્ષ 2021થી 2025ના અરસામાં એટલે કે પાંચ વર્ષમાં 28,352 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. શહેર કરતાં ગ્રામ્ય ક્ષેત્રમાં આ કેસ વધુ જોવાયા છેતમાકુ અને દારૂના વધુ પડતાં સેવનથી મોં, ગળાના ભાગે કેન્દ્ર કેસ મોટા પાયે જોવા મળ્યા છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. દેશમાં દર વર્ષે સર્વાઈકલ કેન્સરના 1.27 લાખ જેટલા કેસ નોંધાય છે, દર 4 મિનિટે એક મહિલાને કેન્સરનું નિદાન થાય છે અને દર 7 મિનિટે એક મહિલાનું આ કેન્સરથી મોત થાય છે. સિવિલની જીસીઆરઆઈમાં વર્ષ 2025ના 11 માસમાં ગર્ભાશયના મુખના એટલે કે સર્વાઈકલ કેન્સરમાં 748 મહિલાઓને સારવાર આપવામાં આવી હતી, શહેર કરતાં ગ્રામ્ય ક્ષેત્રમાં આ કેસ વધુ જોવાયા છે.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 33 હજારથી વધુ મકાનોમાં મચ્છરોનું બ્રિડિંગ મળ્યું, પાણીના 47 સેમ્પલ અનફિટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/8Mio3uWXNCJGva983TDpeZg9GHjqvUffqcFm8Oeg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 10:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: શહેરમાં 33 હજારથી વધુ મકાનોમાં મચ્છરોનું બ્રિડિંગ મળ્યું, પાણીના 47 સેમ્પલ અનફિટ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-33-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-47-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AA%AB%E0%AA%BF%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-33-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-47-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AA%AB%E0%AA%BF%E0%AA%9F</guid>
<description><![CDATA[ અમદાવાદમાં વરસાદના વિરામ અને વાદળછાયાં વાતાવરણના કારણે ડેન્ગ્યુના રોજના બે કેસ નોંધાઈ રહ્યા છે.જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38,ઝેરી મેલેરિયાના 4 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.મચ્છરજન્ય રોગના કેસની સાથે પાણીજન્ય એવા ઝાડા-ઊલટીના 422, ટાઈફોઈડના 267, કમળાના 88 કેસ નોંધાયા છે.શહેરના 7 ઝોનમાં મચ્છર અને તેનું બિડિંગ શોધવા 20.20 લાખથી વધુ રહેઠાણોમાં જુલાઈ મહિનામાં 33742 મકાનોમાં મચ્છર અને તેનું બ્રિડિંગ મળી આવ્યું હતું.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં આપવામાં આવતા પાણીના 47 સેમ્પલ જુલાઈ મહિનામાં પીવાલાયક નહોતા.34 પાણીના સેમ્પલમાં ક્લોરિન નહોતું.મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો આ વર્ષે વિલંબથી શરૂ થયેલી ચોમાસાની ઋતુ દરમિયાન જુલાઈ મહિનાના અંતિમ પખવાડિયામાં શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો.આ કારણથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો હતો.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં એ માટે જુલાઈ મહિનામાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 8.575 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લીધા હતા.જે પૈકી પાણીના 47 સેમ્પલ અનફ્ટિ જાહેર કરવામાં આવ્યા છે. રેસિડેન્શિયલ ક્લોરિનની તપાસ માટે એક મહિનામાં 59591 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી પાણીના 34 સેમ્પલમાં ક્લોરિન જોવા મળ્યું નહોતું.મચ્છરોનો ઉપદ્રવ કઈ રીતે નક્કી કરાય છે?મચ્છરોનો ઉપદ્રવ ક્યાં-કેટલો છે તે નક્કી કરવા હાઉસ ઇન્ડેક્સ, ઉપરાંત એડીસ મચ્છરને ટ્રેસ કરવા બ્રેટો ઇન્ડેક્સ અને કન્ટેનર ઇન્ડેક્સ એમ ત્રણ પ્રકારે તપાસ કરવામાં આવે છે. આ ત્રણ ઇન્ડેક્સ પાંચથી ઓછા જોવા મળે તો મચ્છરોના ઉપદ્રવની સ્થિતિ સામાન્ય છે એમ ગણવામાં આવે છે.100 ઘર દીઠ મળતા મચ્છરના લાર્વા ઉપરથી તેના ઉપદ્રવની માત્રા નક્કી થતી હોય છે. મચ્છરોનો ઉપદ્રવ ક્યાં અને કેટલો છે તે તપાસવા હાઉસ અને કન્ટેનર ઇન્ડેક્સ જોવામાં આવે છે.આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/uAlfz603sAuQs8UuBYRo2MInns5xj9LrufOmvlHr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 10:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 Augustના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/12/CFWojzAYNZRc0q2oPyZbvQtdO4DeWy55NpY3TpLa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 07:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: રાજ્યમાં 25 હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોની ઘટ, 6 જિલ્લામાં HTAT આચાર્યની 50 ટકા જગ્યા ખાલી</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-25-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F-6-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-htat-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80-50-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-25-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F-6-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-htat-%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80-50-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 31784 સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓનું વિદ્યાર્થી સંખ્યા સાથેનું મહેકમ જાહેર પ્લેટફોર્મ પર મૂક્યું છે. અત્યાર સુધીમાં શિક્ષકોની બદલીના કેમ્પમાં મંજૂર મહેકમ અને ખાલી જગ્યાની વિગતો એકત્ર કરવામાં ભારે વિલંબ થતો હતો.જોકે હવે તમામ પ્રક્રિયા જ પેપરલેસ કરી દેવામાં આવી છે.જેના કારણે, તમામ શિક્ષકો તેમજ કોઈપણ વ્યક્તિ ઓનલાઇન જ જિલ્લાવાઈઝ ફરજ બજાવતા શિક્ષકો અને ખાલી જગ્યાની વિગતો જાણી શકશે. હાલની સ્થિતિએ રાજ્યના 49.01 લાખ બાળકોને ભણાવવા માટે 201458 શિક્ષકોની જરૂરિયાત સામે 175839 ફરજ બજાવે છે જ્યારે 25919 શિક્ષકોની ઘટ જોવા મળી છે.સૌથી વધુ બાળમંદિરથી લઈને ધોરણ 1થી 5માં 16525 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની વિગતો એકત્ર કરવાની સૂચના કરવામાં આવી હતી7 ઓગસ્ટ સુધીમાં જિલ્લાઓ વાંધા રજૂ કરી શકશે, 10મીએ ફાઈનલ યાદી જાહેર થઈ જશે.રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોનું મહેકમ દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.જે અંતર્ગત સેટઅપ તૈયાર કરવા માટે ચાઈલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા અને ટીચર્સ પોર્ટલ પરથી શિક્ષકોની વિગતો એકત્ર કરવાની સૂચના કરવામાં આવી હતી.આ વિગતોના આધારે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોનું કામચલાઉ મહેકમ સમગ્ર શિક્ષાની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.આ નિર્ણયથી બદલીઓની પ્રક્રિયામાં ખૂબ મોટી પારદર્શિતા આવશેશિક્ષણ વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ, હાલમાં 31784 શાળામાં 4901380 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં બાળમંદિરમાં 494001,ધોરણ 1થી 5માં 2934621 અને ધોરણ 6થી 8માં 1772758 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે 175839 શિક્ષકો ફરજ બજાવે છે અને 25619 શિક્ષકોની ઘટ છે.ધોરણ કેટલીક સ્કૂલોમાં જરૂરિયાત કરતાં વધુ શિક્ષકો હોવાની પણ વિગતો સામે આવી છે.જેમાં ધોરણ 1થી 5માં 1903, ધો.6થી 8માં 685 અને 323 IHTAT આચાર્યો વધમાં છે.શિક્ષણ વિભાગના આ નિર્ણયથી બદલીઓની પ્રક્રિયામાં ખૂબ મોટી પારદર્શિતા આવશે એવો ઉચ્ચ અધિકારીઓનો દાવો છે.ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ કામચલાઉ યાદી સામે વિસંગતતા કે ક્ષતિ જણાય તો જિલ્લાના શિક્ષણાધિકારીઓએ આગામી તા.7 ઓગસ્ટના રોજ યોજાનાર બેઠકમાં પુરાવા સહિતની વિગતો રજૂ કરવાની રહેશે.આખરી મહેકમ મંજૂર કરી દેવામાં આવશે10  ઓગસ્ટના રોજ આખરી મહેકમ મંજૂર કરી દેવામાં આવશે. એ પછી જો કોઈ ભૂલ જણાશે તો તેની તમામ જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે.એચટાટ આચાર્યની કુલ 12328 જગ્યા સામે 5193 જગ્યા ખાલી પડી છે. જેમાં 6 જિલ્લામાં HTAT આચાર્યની ઘટ હોવાનું શિક્ષણ વિભાગે જાહેર કરેલા ડેટા પરથી જાણવા મળે છે.દાહોદમાં 833 જગ્યા સામે માત્ર 263 જ એચટાટ આચાર્ય ફરજ બજાવે છે. એવી જ રીતે કચ્છમાં 570 જગ્યા સામે 186, મોરબીમાં 268 જગ્યા સામે 112, નર્મદામાં 108 જગ્યા સામે 48, પંચમહાલમાં 529 જગ્યા સામે 236 અને વાવ-થરાદમાં 425 જગ્યા સામે 194 એચટાટ આચાર્ય ફરજ બજાવી રહ્યા છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/KN0bMbBAbu5Zza1TqWU6ZqI6EJzDspDBZ5tAdwyO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 07:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો અને અન્ય ભાગોમાં હળવો અને મધ્યમ વરસાદ વરસી શકે છે. ગઈકાલ સુધી એટલે કે ચાર ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કૂલ 69 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96 ટકા વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા ડેમ પણ 78 ટકા જેટલો ભરાયો છે. જ્યારે અન્ય 206 જળાશયોમાં 62 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરીવાર વરસાદની આગાહી કરી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતારાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહીહવામાન વિભાગે કરેલી જિલ્લાવાર આગાહી મુજબ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદ પડી શકે છે.જ્યારે જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/O41gN2xxyeX2dOHNuaVkx2SOE5Nhsm6mb8kLthIb.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 07:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Godhra: નશામુક્ત યુવા &#45; ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં યુવાનો જોડાયા</title>
<link>https://surattimes.com/godhra-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/godhra-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત માય ભારત ગોધરા દ્વારા કાંકણપુર કોલેજ ખાતે વડાપ્રધાનના સંદેશ સાથે નશા મુક્ત યુવા - ફેર વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવાનોને નશામુક્ત જીવનના મહત્વ વિશે માહિતગાર કરાયા હતા. યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા પ્રેરણા અપાઈ હતી.કાર્યક્રમ અંતર્ગત વિવિધ અલગ અલગ પ્રકારની 8 ઇવેન્ટ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને નશામુક્તિની શપથ લેવડાવાઈ હતી અને સમાજમાં નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કરાયું હતું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકગણ, માય ભારતના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માય ભારત ગોધરા દ્વારા જણાવાયું હતું કે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત આયોજિત કરાશે. સમગ્ર કાર્યક્રમનું સફ્ળ આયોજન અને સંચાલન જિલ્લા યુવા અધિકારી કુમારી સ્નેહા પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/pVO5EGigZyXLbVYsioO7oofNwgosaRrhvC5OYg6N.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 05:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod: કૃષિ રાજ્ય મંત્રી દાહોદનાં છતાં જિલ્લામાં યુરિયાની તીવ્ર અછત</title>
<link>https://surattimes.com/dahod-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%85%E0%AA%9B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/dahod-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%85%E0%AA%9B%E0%AA%A4</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લામાં જુલાઈ માસમાં વાવણી લાયક વરસાદ વરસી જતાં જિલ્લામાં વાવેતરની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી અને 100 % વાવણી કરવામાં આવી છે પરંતુ યુરિયાની અછત વર્તાઈ રહી છે. કારણ કે હાલમાં કૃષિ રાજય મંત્રીના જિલ્લામાં જ તમામ તાલુકામાં જરૂરિયાત કરતાં ઓછો જથ્થો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.દાહોદ જિલ્લામાં 2.40 લાખ હેક્ટર જમીન વાવેતર લાયક છે. હાલ કુલ 2.16 લાખ હેક્ટર આ ઋૃતુમાં વાવણી લાયક છે, દાહોદ જિલ્લાના 80 % ખેડૂતો વરસાદ આધારિત જ ખેતી કરવા જ મજબુર છે, તેને કારણે જ માત્ર ખરીફ્ અને રવી એમ બે જ પાક લઈ શકાય છે. આ વખતે ચોમાસુ મોડુ શરૂ થતાં જીલ્લામાં જગતનો તાત ચિંતિત હતો. પરંતુ છેવટે જુલાઈ માસમાં મેઘ મહેર થતાં ધરતીપુત્રોએ મન મુકીને વાવણી કરી છે. જેમાં જિલ્લાના મુખ્ય ખોરાક અને મુખ્ય પાક મકાઈનું મહત્તમ 1,23,666 હેક્ટરમાં અને રોકડીયા પાક સોયાબીનનું 33,286 હેક્ટરમાં વાવેતર કરાયુ છે. આ ઉપરાંત જિલ્લામાં ડાંગરનું વાવેતર થયુ છે અને શાકભાજી સહિત અન્ય પાક લેવા માટે પણ વાવણી કરવામાં આવી રહી છે. જેથી જિલ્લામાં કુલ 2,05144 લાખ હેક્ટરમાં વાવેતર કરી દેવાયુ છે. બીજી તરફ્ તરફ્ યુરિયાની તીવ્ર અછત હોવાથી ખેડૂતોને ખાતર માટે રોજ ધરમ ધક્કા ખાવા પડે છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે દરેક તાલુકામાં જેટલો જથ્થો જોઈએ તેના કરતાં યુરિયાનો બહુ જ ઓછો જથ્થો છે. સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે, ઓગષ્ટ મહિનામાં 8500 મેટ્રીક ટન યુરિયાની જરૂરિયાત છે, પરંતુ તેની સામે હાલ 460 ટન જથ્થો આવ્યો છે અને 850 મેટ્રીક ટન જથ્થો ટૂંક સમયમાં આવે તેવી સંભાવના છે, ત્યારે આ હયાત જથ્થો ઊંટના મોઢામાં જીરા બરાબર હોવાનું લાગી રહ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/05/Nf7m0uREeEvY4jKf6dcAZfOxAREmGCjVJUk6PAPP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 05:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surendranagar: ચૂડા ગ્રામ્યમાં આપ નેતા સહિત 10 જુગાર રમતા ઝડપાયા</title>
<link>https://surattimes.com/surendranagar-%E0%AA%9A%E0%AB%82%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-10-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surendranagar-%E0%AA%9A%E0%AB%82%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-10-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ચૂડાના સમઢીયાળામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી સુરેન્દ્રનગરના આપ નેતા સહિત 10 શખ્સોને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.સમઢીયાળામાં સુરેન્દ્રનગરથી મોટાપાયે જુગાર રમવા આવ્યા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇબી. એચ. સીંગરખીયા અને પીએસઆઇ આર. જે. ગોહિલની ટીમે રેડ કરી હતી. જેમાં અગાઉ જોરાવરનગરમાં પોલીસ ફરીયાદ દાખલ થયેલ અને મુખ્યમંત્રીના સુરેન્દ્રનગર કાર્યક્રમમાં જાહેરમાં સુત્રોચ્ચાર કરનાર અતુલભાઇ નાગરભાઇ વેગડ, કુલદીપભાઇ ગોવિંદભાઇ સીંધવ, સંજયભાઇ ગોપાલભાઇ હાડગડા, સંદીપભાઇ રસીકભાઇ વાળોદરા, કમલેશભાઇ બુધાભાઇ પરમાર, કરણભાઇ કમલેશભાઇ મારૂડા, બાબુભાઇ ચંદુભાઇ રાઠોડ, પરેશભાઇ વિનોદભાઇ વાઘેલા રહે.તમામ સુરેન્દ્રનગર, હરેશભાઇ જીવણભાઇ મુંધવા રહે.રાજકોટ અને માણસીભાઇ જીલુભાઇ ખાચર રહે.સમઢીયાળા સહિત 10 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે વનરાજભાઇ દેવાયતભાઇ ખાચર, વિશાલભાઇ ખોડાભાઇને પકડવાના બાકી છે. ત્યારે પોલીસે રોકડ, બાઇક, કાર અને મોબાઇલ મળી કુલ 4.46 લાખનો મુદમાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/bYFk5pDV3U8XiTOdq1jDnAOsjKUiyh785WuwQLF4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 02:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>05 August Top News: 05 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/05-august-top-news-05-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/05-august-top-news-05-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ દેશ અને દુનિયામાં 05 ઓગસ્ટનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોકરોચ જનતા પાર્ટીની બેઠક, રાજ્યોમાં વરસાદની ચેતવણી, ગુજરાતમાં કેબિનેટની બેઠક, પપ્પુ યાદવ સામે વિરોધ પ્રદર્શનો સહિતની ઘટનાઓ બનશે.ગાંધીનગરમાં સરકારની કેબિનેટની બેઠકમુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતી કાલે સવારે 10.30 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠકનું આયોજન છે.આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ જેવી કે,ભારે વરસાદથી નુકસાની અંગે ચર્ચા,વરસાદી સ્થિતિ,જળાશયોના જળસ્તર અંગે ચર્ચા,પાકના આંકડા,ખાતર,બિયારણ ઉપલબ્ધતાનો કૃષિ વિભાગ દ્વારા અહેવાલ રજૂ થશે.વિધાનસભાના આગામી સત્રની તૈયારી અંગે ચર્ચા,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રકલ્પો પ્રગતિની સમીક્ષા તેમજ સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે.સુરતમાં ખાડીપુરને લઈને બાઈક રેલીઆવતીકાલે 5 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:00 વાગે સુરત શહેરનો પર્વત પાટિયા અને આસપાસના ખાડી વિસ્તારના 15 થી વધુ સોસાયટીઓ દ્વારા ભારે આક્રોશ સાથે સુરત જિલ્લા કલેકટરને ખાડીપૂરની સમસ્યાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. તે પેહલા પરત પાટિયા થી સુરત જિલ્લા કલેકટર કચેરી સુધી અસરગ્રસ્ત પરિવારો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 500થી વધુ અસરગ્રસ્ત પરિવારો જોડાશે.સુરતમાં હિન્દુ સંગઠનો વિરોધ પ્રદર્શન કરશેચંદા ચોરી મામલે શ્રી રામ ભગવાનના સંસદમાં પપ્પુ યાદવ દ્વારા અપમાન બદલ સુરત શહેર હિન્દૂ સંગઠન આવતી કાલે મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે પોહચી વિરોધ દર્શાવામાં આવશે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરશેબાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરશે. બુધવારે તેમને સત્તા પરથી હટ્યાને 2 વર્ષ પૂરા થશે. તેઓ દિલ્હીના માર્ક ટલી ઓડિટોરિયમમાં પત્રકારોને સંબોધિત કરશે. તેઓ બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અને દેશમાં પરત ફરવાના પોતાના આયોજન વિશે વાત કરી શકે છે.કોકરોચ જનતા પાર્ટીની પ્રથમ કોર કમિટીની બેઠક2. જંતર-મંતર આંદોલન બાદ આવતીકાલે &#039;કોકરોચ જનતા પાર્ટી&#039; (CJP)ની પ્રથમ કોર કમિટીની બેઠક યોજાશે, જેમાં ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ બેઠક મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાશે અને બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે.અભદ્ર ભાષા પર સામાજિક સેવા અંગે સુનાવણીસોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા યુવાનો સામે એફઆઈઆર (FIR) નોંધવાને બદલે તેમની પાસે &#039;કમ્યુનિટી સર્વિસ&#039; (સામાજિક સેવા) કરાવવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી કરશે.નીટ યુજી પ્રથમ રાઉન્ડનું રજીસ્ટ્રેશન શરૂનીટ યુજી (NEET UG) 2026 કાઉન્સેલિંગ માટે આવતીકાલથી પ્રથમ રાઉન્ડનું રજીસ્ટ્રેશન શરૂ થશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 12 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.જે.પી. નડ્ડા નાગાલેન્ડના મોન જિલ્લાની મુલાકાત લેશે5 ઓગસ્ટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા આસામના પૂર પ્રભાવિત ચરાઈદેવ જિલ્લામાં સ્વાસ્થ્ય સેવાઓ અને રાહત કાર્યોનું નિરીક્ષણ કરશે. આ પછી તેઓ નાગાલેન્ડના મોન જિલ્લાની મુલાકાત લેશે અને સાંજે ડિબ્રૂગઢ પરત ફરીને વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ અંગે સમીક્ષા બેઠક કરશે.દેશભરમાંથી લાખો EPS-95 પેન્શનર્સ પ્રદર્શન કરશેઆવતીકાલે દિલ્હીના જંતર-મંતર પર દેશભરમાંથી લાખો EPS-95 પેન્શનર્સ પ્રદર્શન કરશે. આ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનમાં ન્યૂનતમ ₹7,500 માસિક પેન્શન, મોંઘવારી ભથ્થું, મફત તબીબી સુવિધા અને ઉચ્ચ પેન્શન લાગુ કરવાની માંગ રાખવામાં આવી છે.ભોજશાળા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા મામલે સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશ હેઠળ ગત શુક્રવારે પ્રથમ વખત ખસરા નંબર 612 પર નમાઝ અદા કરવામાં આવી હતી. હવે સૌની નજર 5 ઓગસ્ટે થનારી આખરી સુનાવણી પર છે, જેમાં અંતરિમ નમાઝ વ્યવસ્થાના ભવિષ્ય અંગે નિર્ણય આવી શકે છે.35A હટાવવાની સાતમી વર્ષગાંઠ પર વિરોધ પ્રદર્શનઆવતીકાલે નેશનલ કોન્ફરન્સના નેતાઓ અંક 370 હટાવવાની 8મી વર્ષગાંઠ નિમિત્તે સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરશે. જ્યારે જમ્મૂ-કાશ્મીરની વિપક્ષી પાર્ટીઓ 5 ઓગસ્ટે અંક 370 અને 35A હટાવવાની સાતમી વર્ષગાંઠ પર વિરોધ પ્રદર્શન કરશે.રાહુલ ગાંધી પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પુણ્યતિથિ પર હાજરી આપશેવિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પૂર્વ રાજ્યપાલ સ્વર્ગસ્થ સત્યપાલ મલિકની પ્રથમ પુણ્યતિથિ પર 5 ઓગસ્ટે બાગપત સ્થિત તેમના પૈતૃક ગામમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.5 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓકલમ 370 નાબૂદી (2019)ભારત સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35A નાબૂદ કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.રામ મંદિર શિલાન્યાસ (2020)અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટેનું ભૂમિપૂજન અને શિલાન્યાસ 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રથમ આકાશવાણી સમાચાર બુલેટિન (1931) 5 ઓગસ્ટ 1931ના રોજ મુંબઈથી પ્રથમ વખત દેશી ભાષામાં નિયમિત રેડિયો સમાચાર બુલેટિનનું પ્રસારણ શરૂ થયું હતું.પ્રથમ પરમાણુ બોમ્બ હુમલો (1945) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અમેરિકાનું &#039;એનોલા ગ્રે&#039; (Enola Gay) નામનું બોમ્બર વિમાન 5 ઓગસ્ટ 1945ની રાત્રે જપાનના હિરોશિમા શહેર પર પ્રથમ પરમાણુ બોમ્બ (&#039;લિટલ બોય&#039;) ફેંકવા માટે રવાના થયું હતું (જે 6 ઓગસ્ટની સવારે ફેંકવામાં આવ્યો હતો).પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઈટ (1914) વિશ્વની પ્રથમ વિદ્યુત ટ્રાફિક સિગ્નલ લાઈટ (Electric Traffic Light) 5 ઓગસ્ટ 1914ના રોજ અમેરિકાના ક્લીવલેન્ડ (ઓહાયો) ખાતે સ્થાપિત કરવામાં આવી હતી.નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ (1930)ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ માનવી નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ 5 ઓગસ્ટ 1930ના રોજ થયો હતો.મેરિલીન મનરોનું અવસાન (1962)હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને પોપ આઇકોન મેરિલીન મનરોનું 5 ઓગસ્ટ 1962ના રોજ અવસાન થયું હતું.5મી ઓગસ્ટે જન્મેલી મહાન હસ્તીઓ નીલ આર્મસ્ટ્રોંગ (1930): ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી (અમેરિકા).શિવરાજ સિંહ ચૌહાણ (1959): ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી.જેન સેમસન (1900): પ્રખ્યાત બ્રિટિશ અભિનેત્રી અને સ્ટેજ આર્ટિસ્ટ.વીરેન્દ્ર સિંહ મલહાન (1946): ભારતીય વાયુસેનાના બહાદુર અધિકારી.કાજોલ (1974): બોલિવૂડની પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રી. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/GxTiKd6wyWdoE5aLgZPpAAvmIIoswSbezH4d9Jcg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 00:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: દારૂના હપ્તાના 6 હજાર લેતા લોકરક્ષક મોન્ટુભાઈ ચુડાસમા ઝડપાયો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-6-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9A%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-6-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9A%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં એન્ટી કરપ્શન બ્યુરોએ કડક કાર્યવાહી કરીને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના એક લોકરક્ષક કર્મચારીને 6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે.વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા લોકરક્ષક મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઈ મહાવીરસિંહ ચુડાસમા દ્વારા એક જાગૃત નાગરિક પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી.આક્ષેપિત પોલીસ કર્મચારીએ રજૂઆત કરી હતી કે નાગરિક પોતાના કાકાના દીકરા સાથે મળીને દેશી દારૂનો વેપાર કરે છે અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ ભરેલું એક્ટિવા લઈને પસાર થાય છે.એ.સી.બી.ટીમ દ્વારા આજે એક છટકું ગોઠવવામાં આવ્યુંઆ વિસ્તારમાંથી પસાર થવા દેવાના બદલામાં આક્ષેપિત લોકરક્ષકે પોતાના તથા સાથેના અન્ય બે પોલીસ કર્મચારીઓના માસિક હપ્તા પેટે રૂ.4 હજાર લેખે કુલ રૂ. 12 હજારની લાંચની માંગણી કરી હતી.જે પૈકી રૂ.6 હજાર આક્ષેપિતે અગાઉ મેળવી લીધા હતા અને બાકીના રૂ.6 હજાર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ફરિયાદી નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એ.સી.બી.પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આણંદ એ.સી.બી.ટીમ દ્વારા આજે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.Acb એ રંગે હાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરીદસક્રોઈ તાલુકાના બડોદરા ગામ પાસે હાથીજણ સર્કલથી ખાત્રજ તરફ જતા જાહેર રોડ પર આવેલા બડોદરા ગામ ચાર રસ્તા ખાતે આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આક્ષેપિત મિતુરાજસિંહે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી બાકી નીકળતા 6 હજારની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને સ્થળ પરથી આબાદ ઝડપી લીધો હતો. જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરવા બદલ આરોપી લોકરક્ષક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: મનપસંદ જીમખાના ક્લબમાં SMCની રેડમાં પકડાયેલા 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/50tAm5qoBI0iWJwFE78QZX8kDg91lBgoDsFJsDVh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 05 Aug 2026 00:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>4 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/4-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/4-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Monsoon 2026 : ચોમાસાની આફત પહેલા વહીવટી તંત્રનો મોટો નિર્ણય, મહેસાણામાં જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ2. Banaskantha News : આબુરોડમાં ફિલ્મી સ્ટાઈલમાં અકસ્માત, બાઈક અને કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર3. Gandhinagar News: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક, NH 51ની બંને બાજુ ડ્રેનેજની માગ4. Vadodara: કરજણમાં કરોડોના ખર્ચે બનેલો નવો બ્રિજ દોઢ મહિનામાં જ બિસ્માર, સામાન્ય વરસાદે ખોલી વિકાસની પોલ5. Ahmedabad News: રોગચાળાને લઈ AMCએ 16 સાઈટો સીલ કરી, તપાસમાં 211 સ્થળોએ મચ્છરના બ્રિડ મળ્યા6. Valsad : દક્ષિણ ગુજરાતમાં દારૂનો ગેરકાયદે કારોબાર કુખ્યાત નિલ્યો ઘોડો સહિત બે ઝડપાયા, ગુજસીટોકનો નોંધાયો છે ગુનો7. Mehsanaમાં 45 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 3 જ વર્ષમાં થયો બિસ્માર, સળિયા બહાર આવતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય8. Karnataka મંત્રીમંડળના વિસ્તરણ બાદ Congressમાં અસંતોષ, ધારાસભ્યો અને નેતાઓમાં નારાજગી9. E20 પેટ્રોલ મુદ્દે દિલ્હીમાં રાજકીય ઘમાસાણ, અરવિંદ કેજરીવાલ રસ્તા પર ધરણા પર બેઠા10. Air Indiaની ફુકેટ-દિલ્હી ફ્લાઈટ હવામાં જ ભયાનક ટર્બ્યુલન્સનો ભોગ બની, કેટલાક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઈજાગ્રસ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/CPICW4zlgUouc3UMz5MCBUsXCtoMXNs1FicebxFt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: વેસુ કેનાલ રોડ પર તાજેતરમાં બનેલા રસ્તા પર પડ્યો મસમોટો ભુવો, લોકોમાં આક્રોશ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ રસ્તાઓ પર ભુવા પડવાની પરંપરા યથાવત રહી છે. શહેરના પોશ અને ધમધમતા વેસુ વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર આજે અચાનક ગાબડું પડતાં રોડ બેસી ગયો હતો અને મસમોટો ભુવો પડી ગયો હતો.સુરતમાં વેસુ કેનાલ રોડ પર મોટો ભુવો પડ્યો
   

પોશ વિસ્તારોમાં રોડ બેસી ગયોઅત્યંત ચોંકાવનારી બાબત એ છે કે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા હજુ થોડા સમય પહેલા જ આ કેનાલ રોડનું કરોડો રૂપિયાના ખર્ચે નવેસરથી કાર્પેટિંગ અને રોડ નિર્માણનું કામ કરવામાં આવ્યું હતું. નવી નવી ડામરની સપાટી વચ્ચે અચાનક વિશાળ ભુવો પડી જતાં આ માર્ગ પરથી પસાર થતાં દૈનિક હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયાસ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રોડ બનાવતી વખતે નીચેની પાઈપલાઈનો, ડ્રેનેજ કે માટીના પુરાણનું યોગ્ય કમ્પેક્શન (દબાણ) કરવામાં આવ્યું ન હોવાથી આ ભુવો પડ્યો છે. સ્માર્ટ સીટીના દાવાઓ વચ્ચે શહેરના પોશ વિસ્તારોમાં પણ જો નવા રોડ આ રીતે બેસી જતા હોય, તો પાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે નાગરિકો તીખા સવાલો ઉઠાવી રહ્યા છે.આ પણ વાંચો: Bharuch: પાલેજમાં સર્વિસ રોડ પર પાણી ભરેલા ખાડામાં રિક્ષા ખાબકી, બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/9Oi8RjpNmKGHSQRvHv8HhpWv75qxbnZhmfPmIBua.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch: પાલેજમાં સર્વિસ રોડ પર પાણી ભરેલા ખાડામાં રિક્ષા ખાબકી, બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પાલેજ હાઈવે ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત અને જોખમી બની ગઈ છે. ચોમાસાના વરસાદ બાદ સર્વિસ રોડ પર ઠેર-ઠેર વિશાળકાય ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા હોવાથી વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી.સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિતઆજે આવા જ એક પાણી ભરેલા ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના ઘટે તેવો અકસ્માત સર્જાયો હતો. પાલેજ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા અચાનક પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી અને સંતુલન ગુમાવતાં રિક્ષા રોડ પર જ પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટતાં જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.તંત્રની બેદરકારી સામે વાહનચાલકોમાં ભારે રોષ રિક્ષા પલટી મારવાની ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ ન હતી, જેથી ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, અકસ્માતને પગલે સ્થળ પર એકઠા થયેલા સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.આ પણ વાંચો:  Surat: સહારા દરવાજા થી પર્વત પાટીયા બ્રિજ બન્યો જર્જરિત, ડામર ધોવાતાં બ્રિજના લોખંડના સળિયા અને હાડપિંજર દેખાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/9oRTPRSt4BClvEPkCIRyNucNbmJ1RbEUhK0GalHi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 21:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath News: દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા, માછીમારોએ ત્રણને બચાવી લીધા</title>
<link>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%82%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9B%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%82%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9B%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે દરિયાકિનારે એક મોટી દુર્ઘટના સામે આવી છે.દરિયામાં નહાવા પડેલા પાંચ કિશોરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.દરિયાના ઉછળતા મોજા અને ઊંડા પાણીમાં બે મિત્રો ડૂબવા લાગતા તેમને બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પણ દોડ્યા હતા.પરંતુ જોતજોતામાં પાંચેય કિશોરો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા.આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો દરિયા કિનારે દોડી આવ્યા હતા.ગીર સોમનાથના દરિયામાં 2 કિશોરો ડૂબ્યા ઘટના સમયે નજીકમાં જ હાજર રહેલા સાહસિક સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક દરિયામાં છલાંગ લગાવી હતી.માછીમારોની ભારે જહેમત અને તાત્કાલિક બચાવ કામગીરીને કારણે ત્રણ કિશોરોને પાણીમાંથી સહીસલામત બહાર કાઢીને બચાવી લેવામાં સફળતા મળી હતી. જોકે દરિયાના ભારે કરંટને કારણે અન્ય બે કિશોરો ઊંડા પાણીમાં તણાઈને લાપતા થઈ ગયા હતા.લાપતા કિશોરોની શોધખોળ શરુ કરી દરિયામાં લાપતા થયેલા બે કિશોરોની ઓળખ નિર્મલ હમીરભાઈ ચુડાસમા અને ભાવસિંહભાઈ ભરતભાઈ ચુડાસમા તરીકે થઈ છે.સ્થાનિક માછીમારો અને સુરક્ષા તંત્ર દ્વારા લાપતા બંને કિશોરોની શોધખોળ માટે દરિયામાં મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કરૂણ બનાવને પગલે છારા ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કિશોરોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચોઃ Gandhinagar News: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક, NH 51ની બંને બાજુ ડ્રેનેજની માગ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/Mju3E3DxwffHpE3no32VxDXiMikSvEFpDeHbP7jT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 19:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadમાં દરિયાપુરમાં SMCની રેડનો મામલો, આરોપીઓને ઘી કાંટા મેટ્રો કોર્ટમાં હાજર કરાયા...</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-smc%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદના સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક મનપસંદ જિમ ખાનામાં અચાનક રેડ પાડવામાં આવી હતી. આ દરોડાના પગલે સ્થાનિક પોલીસ બેડામાં અને અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.5 પોલીસ બસો દ્વારા 187 આરોપીઓની કોર્ટમાં પેશીઆ રેડ બાદ પકડાયેલા કુલ 187 જેટલા આરોપીઓને ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આરોપીઓ હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તેમને કુલ 5 પોલીસ બસોમાં ભરીને કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યા હતા, જેનું દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યું હતું.ગામા પટેલ સહિતના આરોપીઓના રિમાન્ડની માગઆ કેસના મુખ્ય આરોપી ગામા પટેલ સહિત અન્ય તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તપાસ અધિકારીઓ દ્વારા તેમના રિમાન્ડની માગણી કરવામાં આવી છે. કોર્ટ દ્વારા બંને पक्षोंની દલીલો સવિસ્તર સાંભળવામાં આવી રહી છે અને ત્યારબાદ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવા અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવશે.આ પણ વાંચો : Monsoon 2026 : ધારાસભ્ય હાર્દિક પટેલે CM ને પત્ર લખ્યો, નળકાંઠા વિસ્તારમાં નુકસાની સહાય આપવા કરી માંગણી... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/gp8XBBkhUETRI3Bgf4YgRmvM4QXiJ7FItxh0H6Tp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 19:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News : આબુરોડમાં ફિલ્મી સ્ટાઈલમાં અકસ્માત, બાઈક અને કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર...</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%86%E0%AA%AC%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%95-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A5%E0%AA%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%86%E0%AA%AC%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%95-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A5%E0%AA%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</guid>
<description><![CDATA[ આબુરોડ સ્થિત વ્યસ્ત રેલ્વે સ્ટેશન ચાર રસ્તા પર એક અત્યંત રોમાંચક અને ફિલ્મી સ્ટાઈલ જેવો ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા અફરાતફરી મચી ગઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ફંગોળાયોઆ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવક ટક્કર વાગતાની સાથે જ હવામાં ઘણા ફૂટ ઊંચે ફંગોળાયો હતો અને રોડ પર પટકાયો હતો. આ ઘટનાના રુવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે.ઈજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડાયોઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઇક ચાલક યુવકને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.આ પણ વાંચો : Ahmedabadમાં દરિયાપુરમાં SMCની રેડનો મામલો, આરોપીઓને ઘી કાંટા મેટ્રો કોર્ટમાં હાજર કરાયા... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/Dxo1EBvFzUWS9jfCcu9m7EJhV2LE5SFsWjANft44.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 19:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : વિરમગામમાં વરસાદે ખોલી તંત્રની પોલ, મુખ્ય માર્ગો પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય...</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF</guid>
<description><![CDATA[ વિરમગામ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે. ધોધમાર વરસાદના પગલે શહેરમાં મહત્વના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે, જેના કારણે ઠેર-ઠેર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. તંત્રના દાવાઓ ખોટા સાબિત થયા છે અને સામાન્ય વરસાદમાં જ માર્ગોની હાલત દયનીય બની ગઈ છે.મુખ્ય માર્ગો અને દરવાજાઓ પાસે મસમોટા ખાડાઓનું સામ્રાજ્યશહેરના મુખ્ય રસ્તાઓ પર પડેલા મસમોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાસી ગયા છે. ખાસ કરીને બસસ્ટેન્ડ રોડ, અક્ષરનગર માંડલ રોડ, તેમજ ભરવાડી દરવાજા અને ગોલવાડી દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારોમાં મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે અકસ્માત સર્જાવાની સંભાવના પણ વધી ગઈ છે.રહિશોને ભારે હાલાકી અને તંત્ર સામે રોષમુખ્ય માર્ગો પર પડેલા જોખમી ખાડાઓના કારણે સ્કૂલે જતા બાળકો, નોકરીયાતો અને વરિષ્ઠ નાગરિકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો પણ વારંવાર પંક્ચર થવા કે ખરાબ થવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રહીશોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે અને વહેલી તકે આ રસ્તાઓનું રીકાર્પેટિંગ કે મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.આ પણ વાંચો : Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/t5I0YDN37WTQTGsfVVxnbX3YgAgfrf6S042ATlYg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 16:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh News: હું ધારાસભ્ય છું મારી સામે બોલવાનું નહીં, ભગવાનજી કરગઠિયાએ અરજદારોને રુઆબ બતાવ્યો</title>
<link>https://surattimes.com/junagadh-news-%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%97%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%81%E0%AA%86%E0%AA%AC-%E0%AA%AC%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/junagadh-news-%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%97%E0%AA%A0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%81%E0%AA%86%E0%AA%AC-%E0%AA%AC%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ જૂનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો સત્તાના નશામાં ચૂર થઈને અરજદારો સાથે ગેરવર્તણૂક કરતો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.ધારાસભ્ય જામવાળી પુલના નિરીક્ષણ માટે ગયા હતા તે દરમિયાન સ્થાનિક અરજદારો પોતાની સમસ્યાઓ રજૂ કરવા પહોંચ્યા હતા.પરંતુ લોકપ્રતિનિધિ તરીકે લોકોની રજૂઆત શાંતિથી સાંભળવાને બદલે ધારાસભ્યએ કાયદો અને મર્યાદા નેવે મૂકીને અરજદારો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.હું ધારાસભ્ય છું મારી સામે નહીં બોલવાનુંસ્થળ પર હાજર રહેલા સરકારી અધિકારીઓની હાજરીમાં જ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પોતાની સત્તાનો રુવાબ બતાવવાનું શરૂ કર્યું હતું.તેમણે રજૂઆત કરવા આવેલા અરજદારને જાહેરમાં જ અપશબ્દો કહીને તતડાવીને અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ દરમિયાન તેમણે હું ધારાસભ્ય છું મારી સામે નહીં બોલવાનું કહીને ધમકાવવાનો અને રુવાબ બતાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ દાવો કરાયો છે. ધારાસભ્યનો રુઆબ જોઈને લોકોમાં પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અપશબ્દોના પ્રયોગથી સ્થાનિકોમાં ભારે રોષસરકારી અધિકારીઓની હાજરીમાં જ ધારાસભ્ય દ્વારા આ પ્રકારે કરવામાં આવેલી દાદાગીરી અને અપશબ્દોના પ્રયોગથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિ થઈને સામાન્ય નાગરિક સાથે આવું બેજવાબદાર અને અહંકારી વર્તન કરવા બદલ ધારાસભ્ય સામે વિરોધનો સૂર ઊઠ્યો છે.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.આ પણ વાંચોઃ Surat News: બદનક્ષી અને ખંડણી કેસમાં જેલમાં રહેલી કીર્તિ પટેલની 5 દિવસમાં ફરી ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/Xqk7nelFaE1vqGWBUXBe4DXAtM4LzVjDCqZvFi8L.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 16:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં ઝાપટાંની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના</title>
<link>https://surattimes.com/gujarat-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9B%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B3%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9B%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદી ઝાપટાંની સ્થિતિ જળવાઈ રહેશે. અરબી સમુદ્ર પરથી આવતા પશ્ચિમી પવનોમાં પુષ્કળ ભેજ હોવા સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બનેલું છે. જોકે, હાલની સ્થિતિએ મુસળધાર કે અતિભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. દરીયાઈ પટ્ટા પર પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગાહીરાજ્યના વિવિધ પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ હળવાથી મધ્યમ રહેવાનો અંદાજ છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદી માહોલ જળવાઈ રહેશે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાં પડવાની પૂરતી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઝાપટાંના કારણે લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત અનુભવાશે.સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં હળવા ઝાપટાંની સંભાવનાસૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ મુખ્યત્વે સામાન્ય અને હળવા વરસાદની જ શક્યતા દર્શાવાઈ છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. ભારે વરસાદની ગેરહાજરી વચ્ચે પડતાં આ ઝાપટાંથી ખેતીના પાકને અનુકૂળ ભેજ મળી રહેશે અને તાપમાનમાં પણ સાધારણ ઘટાડો નોંધાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/rG6DzDNXPyTgVPP94xNPWsE8Z3tQoJbpCi4Ayl9V.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 14:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad : દક્ષિણ ગુજરાતમાં દારૂનો ગેરકાયદે કારોબાર કુખ્યાત નિલ્યો ઘોડો સહિત બે ઝડપાયા, ગુજસીટોકનો નોંધાયો છે ગુનો</title>
<link>https://surattimes.com/valsad-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/valsad-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B</guid>
<description><![CDATA[ દક્ષિણ ગુજરાતમાં દારૂના ગેરકાયદે કારોબાર અને સંગઠિત ગુનાખોરી સામે વલસાડ જિલ્લા પોલીસે લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની સરહદ મારફતે ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરતી આખી સિન્ડિકેટ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. પારડી પોલીસ મથકે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતાં જ સમગ્ર બુટલેગર લોબીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.નિલ્યો ઘોડો સહિત કુલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરીગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘૂસાડતી આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર નીલેશ ઉર્ફે &#039;નિલ્યો ઘોડો&#039; સહિત કુલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સંગઠિત ગુનાખોરીમાં સામેલ અન્ય છ જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર હોય, તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી દારૂના આ મોટા નેટવર્કનું પૂરું સત્ય સામે આવી શકે.દારૂનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ફાળ પડીગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થતાં દારૂનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ફાળ પડી છે. રિમાન્ડ દરમિયાન દારૂના આ ગેરકાયદે કારોબારમાં સંકળાયેલા અન્ય મોટા માથા અને કડીઓના નામો ખુલે તેવી પૂરી શક્યતા છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હાલ આ સમગ્ર સિન્ડિકેટ અને તેના આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ પણ વાંચો  :      Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/ULo9bHaJquXzCbuP7ssXs4WDenHB00LUlJQ3MAbS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 14:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Baroda Dairyમાં ચેરમેન પદે  દિનુ મામા અને વાઇસ ચેરમેન તરીકે જી. બી. સોલંકી</title>
<link>https://surattimes.com/baroda-dairy%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%82%E0%AA%95%E0%AB%80</link>
<guid>https://surattimes.com/baroda-dairy%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%82%E0%AA%95%E0%AB%80</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતી બરોડા ડેરી (બરોડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ) ના નિયામક મંડળની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો અને ખેંચતાણ બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.બંને દિગ્ગજ નેતાઓની સર્વાનુમતે રિપીટ વરણી  સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચેરમેન પદ માટે દિનુ મામાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન પદની જવાબદારી જી. બી. સોલંકીને સોંપવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં ઊંડો અનુભવ અને ખેડૂતો સાથે સીધો સંપર્ક ધરાવતા આ બંને દિગ્ગજ નેતાઓની સર્વાનુમતે રિપીટ વરણી કરવામાં આવતાં ડેરીના વહીવટમાં વધુ સુગમતા આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગતસહકારી સંગઠનને મજબૂત બનાવવા અને પશુપાલકોના હિતમાં નિર્ણયો લેવા માટે નવી નિમાયેલી બોડી કટિબદ્ધ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. વરણી બાદ નવનિયુક્ત ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન જી. બી. સોલંકીનું ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાઓ અને દૂધ મંડળીઓના પ્રમુખોએ બંને હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. આ પણ વાંચો   :     Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/11/B4rjN3CjHJ71u74XpUubwzTd3YrRFPk06M6JAONG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 11:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના શિનોરમાં ભારે વરસાદથી સંરક્ષણ દિવાલ થઈ ધરાશાયી: પુનિયાદ&#45;આનંદી માર્ગ બંધ થવાની ભીતિ</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભારે વરસાદના કારણે માર્ગ અકસ્માત અને ધોવાણની ગંભીર સમસ્યા સામે આવી છે. શિનોરના પુનિયાદ-આનંદી માર્ગ પર પુનિયાદ નજીકના વળાંક પાસે આવેલી સંરક્ષણ દિવાલ (પ્રોટેક્શન વોલ) અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ છે. સંરક્ષણ દિવાલ તૂટી પડતાં જ રસ્તાની બંને બાજુ જમીનનું ઝડપથી ધોવાણ શરૂ થઈ ગયું છે. ચોમાસાના તીવ્ર પ્રવાહને લીધે રસ્તાનો કિનારો ધોવાઈ જતાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે.નાળા નીચે પોલાણ થતાં નાળું તૂટવાની દહેશતદિવાલ ધરાશાયી થવાની સાથે જ પાણીના વહેણને કારણે નાળાની નીચેના ભાગમાં મોટું પોલાણ સર્જાયું છે. નાળા નીચે જમીન ધસી જતાં આખું નાળું ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો આ નાળું ધરાશાયી થશે તો પુનિયાદ અને આનંદી ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. માર્ગ બંધ થવાની સ્થિતિમાં આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક કટ થઈ જવાની અને ગ્રામજનોનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવાની પૂરી દહેશત વર્તાઈ રહી છે.તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષઆ જોખમી સ્થિતિ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉથી જ સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી, છતાં પણ કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી. તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે આજે આ પરિસ્થિતિ નિર્માણ પામી હોવાનો આક્ષેપ કરીને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે કે રસ્તો તૂટે તે પહેલાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ માર્ગ અને નાળાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/jnEnCpTRtRjRQ4z52Nz4X6hvOckiWB1Xss6WrwDH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 11:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujaratમાં ચાંદીપુરા વાયરસનો ભારે કહેર: 35 પોઝિટિવ કેસ વચ્ચે 22 બાળકોના કરૂણ મોત!</title>
<link>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-35-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-22-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gujarat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-35-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-22-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 184 સુધી પહોંચી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દરરોજ નવા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા સતત સેમ્પલિંગ અને લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં કુલ ૩૫ દર્દીઓના રિપોર્ટ સત્તાવાર રીતે પોઝિટિવ આવ્યા છે.ભોગ બનનાર 22 માસૂમ બાળકો મોતથી ફફડાટચાંદીપુરા વાયરસનો સૌથી ગંભીર અને કાળજું કંપાવી દેનારો પાસું એ છે કે આ રોગનો ભોગ બનનાર તમામ દર્દીઓ નાના માસૂમ બાળકો છે. વાયરસના તીવ્ર હુમલા સામે માસૂમ બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી પડતાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં 22 જેટલા બાળકોના કમનસીબ મોત નીપજ્યા છે. એક પછી એક માસૂમ બાળકોના જીવ જતાં સમગ્ર રાજ્યમાં વાલીઓમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. હોસ્પિટલોના બાળ રોગ વિભાગોમાં તબીબો દ્વારા દર્દીઓને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર અને સાવચેતીની અપીલપરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યનું આરોગ્ય વિભાગ પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે. વાયરસના ફેલાવાને અટકાવવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સઘન ડસ્ટિંગ, જંતુનાશક દવાનો છંટકાવ અને ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ ખાસ અપીલ કરી છે કે જો બાળકોમાં અચાનક સખત તાવ, ઉલટી, ઝાડા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ કે ડૉક્ટરનો સંપર્ક કરવો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/8aVlVmWFlEkbunyJKqJl0Q3A3LOzmpTlagwYQhT4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 09:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot રેન્જના દરોડામાં ખનીજચોરી ઝડપાઈ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ ખુલતા રાજકારણ ગરમાયું</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%A8%E0%AB%80%E0%AA%9C%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B8%E0%AA%A6%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%9A%E0%AA%82%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%A8%E0%AB%80%E0%AA%9C%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AA%B8%E0%AA%A6%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%9A%E0%AA%82%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ રાજકોટ રેન્જ પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી કરીને વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જ આઈજીની ખાસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર મોટા પાયે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદે ખનનનું કામ ઝડપી પાડ્યું હતું.જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ આ દરોડા બાદ થયેલી પોલીસ તપાસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગેરકાયદેસર રીતે ચાલતી આ ખનીજ ચોરીના તાર સીધા રાજકીય મોભીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ  ખુલતાં સમગ્ર રાજકોટ જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી પક્ષના જ જવાબદાર હોદ્દેદાર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સામેલ હોવાની વિગતો બહાર આવતા સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા વાહનો અને મશીનરી સહિત કુલ રૂપિયા 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં ખનીજ ઉત્ખનન માટે વપરાતી ચકરડી, ટ્રેક્ટર તેમજ અન્ય સાધન-સામગ્રીનો સમાવેશ થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.લાંબા સમયથી ખનીજ માફિયાઓ સક્રિય હતાસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા કુદરતી સંપત્તિનું ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો હતો. હવે જ્યારે શાસક પક્ષના તાલુકા પ્રમુખનું જ નામ સામે આવ્યું છે, ત્યારે વિપક્ષી ખેમામાં પણ આ મુદ્દે તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.ખાણ અને ખનીજ વિભાગને પણ જાણ કરાઇ આ સમગ્ર મામલે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ખાણ અને ખનીજ વિભાગને પણ સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમ હવે જપ્ત કરાયેલા વાહનો, ખનીજના પ્રકાર અને અત્યાર સુધી થયેલી ચોરીના કુલ આંકડાનું મૂલ્યાંકન કરી રહી છે. પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વકની સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં અન્ય કેટલાક મોટા નામો પણ બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.   આ પણ વાંચો  :   Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/3yldrV8krSR66fmXfO8CD2ZRki7jiukcO7o6bBxb.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 09:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Godhra: 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશો એનાયત</title>
<link>https://surattimes.com/godhra-173-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/godhra-173-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4</guid>
<description><![CDATA[ પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ષ 2021માં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયાથી નીમણૂક પામેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશોનું વિતરણ કરાયું હતું.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત કેમ્પ મોડમાં ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમાનુસાર પૂરા પગારમાં પ્રવેશ પામેલા તમામ 173 શિક્ષણ સહાયકોને આદેશો સુપ્રત કરવામાં આવ્યા હતા. આદેશો પ્રાપ્ત થતાં જ તમામ શિક્ષણ સહાયકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની પારદર્શક અને ઝડપી કામગીરી બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરવભાઈ પટેલ, સંચાલક મંડળના પ્રમુખ પી.ડી. સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ તેમજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ સહિત વિવિધ કર્મચારી સંવર્ગના પ્રમુખ અને મંત્રીઓએ પણ હાજરી આપી નવીન શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/LrVMGVJGunDd5swZgnWbJksMYX2qcuMQKBO4EjB3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 06:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Godhra: ગોધરા APMCના ચેરમેને સાદાઈથી જન્મદિન ઉજવ્યો</title>
<link>https://surattimes.com/godhra-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE-apmc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/godhra-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE-apmc%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ગોધરા એ.પી.એમ.સી.ના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ તેમનો જન્મદિવસ વ્યક્તિગત ઉજવણીને બદલે વિવિધ જનકલ્યાણ અને સેવાકીય કાર્યો સાથે સાદાઈથી યોજીને સેવાના પર્વ તરીકે મનાવ્યો હતો.માલવદીપસિંહ રાઉલજીએ તેમના જન્મદિવસે ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સંવેદનશીલતાના કાર્યક્રમોને સમર્પિત રહ્યો હતો. જેમાં પરવડી ગૌશાળા ખાતે ગૌમાતાઓને ઘાસ ખવડાવ્યું હતું અને ગૌ સેવા કરી હતી. શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષારોપણ કર્યું હતું. સમાજના વિશેષ જરૂરિયાતવાળા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા, મૂક-બધિર બાળકો સાથે સમય વિતાવાયો હતો અને તેમના મનોરંજન માટે ખાસ ચલચિત્રનું પ્રસારણ કરાવ્યું હતું. માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો, વેપારીઓ, નગરજનો તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને તેમની સાથે મુલાકાત કરી શુભાશિષ આપ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/8KAHnwUfz2ljGbPQ8TTHxEnuM5IvXkRT30LaNnBr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 06:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: જૂના ફાટક પાસેથી લાખોના ગાંજા સાથે એકની ધરપકડ</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ વાપી : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)એ ઓડિસાથી દાદરા-નગર હવેલીના સેલવાસ તરફ ગેરકાયદે લઈ જવાતો 42.180 કિલોગ્રામ ગાંજો (અંદાજિત કિંમત રૂ. 21.09 લાખ) જપ્ત કરીને એક આરોપીને ઝડપી લીધો હતો.જિલ્લા એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપી તાલુકાના ગીતાનગર પોલીસ ચોકી સામે જૂના ફાટક તરફ જતા માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સંજય ઉર્ફે સંજય મારવાડી (ઉં.વ. 26) નામના શખ્સને શંકાને આધારે અટકાયતમાં લઈ તપાસ થતાં તેની પાસેથી 42.180 કિલો ગાંજો, એક મોબાઇલ ફોન, રૂ. 3,300 રોકડા તેમજ પાંચ થેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 21.22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ માદક પદાર્થોની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો રહ્યો છે અને તેના વિરુદ્ધ વર્ષ 2025માં ભીલાડ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.આ સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર. સુસલાદે અને એસઓજીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય કોને કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/zwPDsa21Ah8Kgx9RV68iepiw0rywHcu4KjVZlc4D.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 04:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: દાનહમાં ઉત્તર ભારતીયોના શ્રાવણનો આરંભ, બમ બમ ભોલેનો નાદ ગુંજ્યો</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%AC%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%AE-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%AC%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%AE-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ઉત્તર ભારતીય સમાજ માટે શ્રાવણ માસના પ્રથમ સોમવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી દાદરા અને નગર હવેલીના વિવિધ શિવમંદિરોમાં સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલ્વપત્ર અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સેલવાસના ગાયત્રી મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ઉપરાંત લવાચા સ્થિત શિવ મંદિર તેમજ ખાનવેલના તારકેશ્વર મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. જિલ્લાના વિવિધ શિવાલયોમાં રુદ્રાભિષેક, વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિરોમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર સંચાલકો અને સ્વયંસેવકો દ્વારા દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/04/PekpkrGW1aKgipjRrC0v4HG0y1NT9clMp6HG26KW.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 04:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod News: દાહોદ લીમખેડા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત</title>
<link>https://surattimes.com/dahod-news-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/dahod-news-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ દાહોદ-લીમખેડા હાઇવે પર આવેલા વાકોલ બ્રિજ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક પુરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને રિક્ષા વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત થતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રાવેલ્સની ટક્કર વાગતા જ રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રિક્ષાના ચિથરેચિથરા ઊડી ગયા હતા.એક મુસાફર પણ ગંભીર રીતે ઘાયલ થયોઅકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ કરૂણ બનાવમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય એક મુસાફર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચીઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/Zf9HnHHlW6liPGtolEo1DpNMGcSguIN1P6baCWHO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: કોઈપણ રાજ્યની સરકાર બદલાય તો હિન્દુત્વ મટી જતું નથી: સાંસદ ગેનીબેન ઠાકોર</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6-%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AB%80%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%AE%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6-%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AB%80%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0</guid>
<description><![CDATA[ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે હિન્દુત્વને લઈને એક નિવેદન આપતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.થરાદ તાલુકામાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છેસાંસદ ગેનીબેન ઠાકોરે પાડોશી રાજ્ય રાજસ્થાનનું ઉદાહરણ આપતાં લોકોને ટકોર કરી હતી કે,સરકાર બદલાવાથી ધર્મ કે હિન્દુત્વ બદલાઈ જતું નથી.તેમણે ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે પરંતુ ત્યાંના લોકોનું હિન્દુત્વ કે ધાર્મિક આસ્થા મટી જતી નથી. ગુજરાતના રાજકીય સમીકરણો પર ભાર મુકતાં તેમણે કહ્યું કે,લોકશાહીમાં સત્તાનું પરિવર્તન જરૂરી છે અને ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ.શાસન બદલાવાથી વિકાસના કાર્યોને વેગ મળે છેશાસન બદલાવાથી વિકાસના કાર્યોને વેગ મળે છે અને પ્રજાના પ્રશ્નો પ્રધાનતા મેળવે છે.ધર્મના નામે રાજકારણ રમતી પક્ષો સામે પરોક્ષ રીતે નિશાન સાધતા તેમણે લોકોને જાગૃત થવા હાકલ કરી હતી.ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. એક ધાર્મિક મંચ પરથી આપવામાં આવેલા આ રાજકીય અને વિવાદિત નિવેદનને લઈને શાસક પક્ષ અને વિપક્ષ ચર્ચામાં ગયા છે.આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/8UrxFPZ0JEb1HgRFiwslPMy3f6mxA7iukwwx7cxZ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: સરકારી કોલેજના વિઝિટિંગ લેક્ચરર્સનું માસિક વેતન 15000થી વધારીને 45000 કરાયું</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8-15000%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-45000-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8-15000%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-45000-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજોમાં ફરજ બજાવતા વિઝિટિંગ લેક્ચરર્સ (અધ્યાપકો)ના હિતમાં એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે તેમના મહેનતાણામાં નોંધપાત્ર વધારો કરવાનો આ મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે.અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશેનવા સુધારેલા દરો મુજબ હવેથી સ્નાતક કક્ષાના વર્ગો લેતા વિઝિટિંગ અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશે.જ્યારે અનુસ્નાતક કક્ષાના વર્ગો માટે પ્રતિ કલાકનું મહેનતાણું ₹600 નક્કી કરવામાં આવ્યું છે.આ ફેરફારના પરિણામે લેક્ચરર્સ માટેનું મહત્તમ માસિક વેતન ₹15000 થી વધીને સીધું ₹45000 થઈ જશે.ઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરીઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરી છે કે સુધારેલા મહેનતાણાના આ નવા દરો ઠરાવ બહાર પડ્યાની તારીખથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી રાજ્યની સરકારી કોલેજોમાં સેવા આપતા હજારો વિઝિટિંગ લેક્ચરર્સને આર્થિક રાહત મળશે અને શિક્ષણનું સ્તર પણ વધુ સુધરશે.આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/VlwRVqvmeB7RB85B9qh7aDmzQqqlTh7zz36FFvpA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 04 Aug 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>04 August Top News: 04 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/04-august-top-news-04-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/04-august-top-news-04-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ દેશ અને દુનિયામાં 04 ઓગસ્ટનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ભાજપની બેઠક, રાજ્યોમાં વરસાદની ચેતવણી, યોગી સરકારનું બજેટ, અરવિંદ કેજરીવાલની માર્ચ સહિતની ઘટનાઓ બનશેનિપુણ ગુજરાત અભિયાનની શરૂઆતનિપુણ ગુજરાત અભિયાનની આવતી કાલથી ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે.આ અભિયાન અંતર્ગત બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના સરકારી શાળામાં ભણતાં તમામ બાળકોનો બેઝ લાઈન સર્વે હાથ ધરવામાં આવશે. વરસાદી વિરામ વચ્ચે વેધર વોચ ગ્રુપની બેઠક રાજ્યમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદનો વિરામ હોવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે રાજ્યમાં વેધર વોચ ગ્રુપની હાઇ લેવલ બેઠક સાંજે 4 વાગ્યે યોજાશે જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. રાજ્યની પરિસ્થિતિ તથા બચાવ કામગીરી સહિતની બાબતો પર ચર્ચા આ બેઠકમાં થશે.રાજ્ય સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશેઅમદાવાદ શહેરમાં રોડ રસ્તા ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીબરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે.ભાજપ દ્વારા મેન્ડેટ મોકલવામાં આવશે. જો અગાઉ ભાજપે મોકલેલ મેન્ડેટ નો વિરોધ થયો હતો તેમ ન થાય તો સર્વ સંમતિ થી ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાશે નહિ તો 13 ડિરેકટરો આંતરિક મત આપી નક્કી કરશે જેનાથી વિવાદ થવાની શક્યતાતમામ કેન્દ્રીય વિદ્યાલયનો કલા ઉત્સવ યોજાશેસાબરકાંઠાના હિંમતનગરમાં આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની તમામ કેન્દ્રીય વિદ્યાલયનો કલા ઉત્સવ યોજાશે તેમજ વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાંથી પ્રથમ ક્રમાંકિત રમતવીરો સહિત અન્ય કલા સંગીત માં નંબર મેળવનાર રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.આવતીકાલે NDAના સંસદીય દળની બેઠકઆવતીકાલે NDAના સંસદીય દળની બેઠક યોજાશે જેને વડાપ્રધાન સંબોધિત કરશે. આ બેઠક સવારે 9.30 વાગ્યે સંસદના બાલયોગી ભવન ખાતે યોજાશે.E20ના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલની માર્ચઆવતીકાલે E20ના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલની માર્ચ. કેજરીવાલ બપોરે 12 વાગ્યે વડાપ્રધાન આવાસ પર જઈને પોતાનો વિરોધ નોંધાવશે.આ માર્ચમાં 100 લોકોનું પ્રતિનિધિમંડળ સામેલ થશે.આસારામની વચગાળાની જામીન અરજી પર સુનાવણીસુપ્રીમ કોર્ટ 4 ઓગસ્ટે જાતીય સતામણીના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે.આ પહેલાં અદાલતે AIIMS ને મેડિકલ બોર્ડની રચના કરીને આસારામની આરોગ્ય તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.યોગી સરકાર બજેટ રજૂ કરશેયોગી સરકાર 4 ઓગસ્ટે આ વર્ષનું પ્રથમ અતિરિક્ત (સપ્લીમેન્ટરી) બજેટ રજૂ કરશે, જેમાં લોકપ્રિય યોજનાઓ અને પ્રોજેક્ટો તથા નવા એક્સપ્રેસ-વેને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે.સુપ્રીમ કોર્ટમાં ગેરકાયદેસર ઇમારતો પર કાર્યવાહીને લઈને સુનાવણીઆવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ગેરકાયદેસર અને અસુરક્ષિત ઇમારતો પર કાર્યવાહીને લઈને સુનાવણી હાથ ધરાશે.પૂર્વ સુનાવણીમાં કોર્ટે દિલ્હી, ગુરુગ્રામ, લખનૌ, પટના અને તમિળનાડુના મહાનગરપાલિકાના અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.ઐતિહાસિક ઘટનાઓ 1914 (પ્રથમ વિશ્વયુદ્ધ): પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટને જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સે (USA) તટસ્થ રહેવાની જાહેરાત કરી હતી.1947(પરમાણુ ઉર્જા): ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર &#039;અપ્સરા&#039;એ કામ કરવાનું શરૂ કર્યું હતું.1944 (બીજું વિશ્વયુદ્ધ): બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રખ્યાત ડાયરી લેખિકા એના ફ્રેન્ક અને તેના પરિવારને નાઝી ગુપ્ત પોલીસે એમ્સ્ટરડમથી પકડી પાડ્યા હતા.2007 (અંતરીક્ષ મિશન): નાસાએ મંગળ ગ્રહના રહસ્યો શોધવા માટે પોતાનું સ્પેસક્રાફ્ટ &#039;ફિનિક્સ&#039; (Phoenix) લોન્ચ કર્યું હતું.હસ્તીઓનો જન્મ અને મૃત્યુ1792: પ્રખ્યાત અંગ્રેજી કવિ પર્સી બાઇશી શેલી (Percy Bysshe Shelley) નો જન્મ થયો હતો.1929: ભારતીય સિનેમાના મહાન ગાયક, અભિનેતા અને સંગીતકાર કિશોર કુમાર નો જન્મ થયો હતો.1961: યુનાઇટેડ સ્ટેટ્સના ૪૪મા રાષ્ટ્રપતિ અને નોબેલ પુરસ્કાર વિજેતા બરાક ઓબામા નો જન્મ થયો હતો.1875: બાળકોની પ્રખ્યાત વાર્તાઓના લેખક હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન (Hans Christian Andersen) નું નિધન થયું હતું.2006: ભારતીય સિનેમાના પ્રખ્યાત નૃત્ય નિર્દેશક (કોરિયોગ્રાફર) નંદીપાલ સિંહ (જીવણ) નું અવસાન થયું હતું. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/RbvEn8r8RKCj5hxkSwBJOd7NkjUfkUxB3F3SRIVK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 23:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News: નાસિરનગરના મકાન માલિકોને હાઈકોર્ટ તરફથી આંશિક રાહત, નોટીસ વિના ડિમોલિશન નહીં કરવા આદેશ</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</guid>
<description><![CDATA[ સુરતના નાસીરનગરમાં ડિમોલિશન મામલે મકાન માલિકોને હાઇકોર્ટ તરફથી મોટી આંશિક રાહત મળી છે.ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે યોગ્ય અને કાયદેસરની નોટિસ આપ્યા વિના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવશે નહીં.તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે.પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીંહાઇકોર્ટે સુરત મહાનગરપાલિકાને આકરી ટકોર કરતાં જણાવ્યું છે કે કોઈપણ મિલકત સામે આકરાં પગલાં લેતાં પહેલાં તમામ સ્થાનિક મિલકતધારકોને પોતાની રજૂઆત કરવાનો પૂરતો મોકો આપવો અનિવાર્ય છે. નાગરિકોનો પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં.રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધોઆ ઉપરાંત, કોર્ટે કડક નિર્દેશ આપ્યા છે કે ડિમોલિશનની આખી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું અક્ષરશઃ પાલન કરવાનું રહેશે. હાઇકોર્ટના આ હુકમથી નાસીરનગરના રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/vFrlMZeqdX19aaPBaIKOeAqR6rNDCVRQDy72o1cm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 23:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: સરકારી કોલેજના વિઝિટિંગ લેક્ચરર્સના વેતનમાં વધારો, માસિક રૂ. 45,000 સુધી ચૂકવાશે</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%82-45000-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BF%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%82-45000-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી કોલેજોમાં કામ કરતા વિઝિટિંગ લેક્ચરર્સ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. કોલેજોમાં ગુણવત્તાસભર શિક્ષણ જળવાઈ રહે અને વિઝિટિંગ પ્રોફેસરોને તેમની સેવાનું યોગ્ય વળતર મળે તે હેતુથી તેમના માસિક વેતનમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.વિઝિટિંગ લેક્ચરર્સ માટે એક અત્યંત મહત્વપૂર્ણ ઠરાવ અત્યાર સુધી વિઝિટિંગ લેક્ચરર્સને માસિક મહત્તમ રૂ. 15,000 ની મર્યાદામાં ચૂકવણું કરવામાં આવતું હતું, જે સીમાને હવે વધારીને મહત્તમ રૂ. 45,000 પ્રતિ માસ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યની વિવિધ સરકારી આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને લો કોલેજોમાં ફરજ બજાવતા સેંકડો વિઝિટિંગ અધ્યાપકોને સીધો આર્થિક લાભ થશે.કલાકદીઠ મહેનતાણાના દરોમાં સુધારો નવા શૈક્ષણિક ઠરાવ મુજબ, માત્ર માસિક મર્યાદા જ નહીં પરંતુ કલાકદીઠ ચૂકવવામાં આવતા મહેનતાણાના દરોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. કોલેજોમાં ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને ભણાવતા વિઝિટિંગ લેક્ચરર્સને હવેથી પ્રતિ કલાક રૂ. 500 લેખે મહેનતાણું ચૂકવાશે. પોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર્સ) ના વર્ગો લેતા વિઝિટિંગ લેક્ચરર્સને પ્રતિ કલાક રૂ. 600 લેખે ચૂકવણું કરવામાં આવશે.શૈક્ષણિક કાર્ય વધુ સુદ્રઢ બનાવવા નિર્ણયશિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુધારેલા આ નવા દરો અને માસિક મર્યાદા ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં આ નિર્ણયને એક મહત્ત્વનું કદમ ગણાવવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો: Patadi: શ્રમિક સેવા ટ્રસ્ટની નિવાસી શાળામાં પાણી ભરાયા, 150 વિદ્યાર્થીઓને હાલાકી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/rEBspH8umhAUYanv3AKtaBGx84UzYkERI7soG0nS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 23:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patadi: શ્રમિક સેવા ટ્રસ્ટની નિવાસી શાળામાં પાણી ભરાયા, 150 વિદ્યાર્થીઓને હાલાકી</title>
<link>https://surattimes.com/patadi-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-150-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AB%80</link>
<guid>https://surattimes.com/patadi-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-150-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AB%80</guid>
<description><![CDATA[ પાટડી તાલુકામાં આવેલા દેગામ ખાતે શ્રમિક સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા આવેલી છે. આ નિવાસી શાળામાં મુખ્યત્વે સમાજના અનાધાર, શ્રમિક અને મધ્યમ વર્ગના આશરે 150 જેટલા ગરીબ બાળકો અભ્યાસ કરે છે. બાળકો માટે રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધાઓ આ જ એક જ બિલ્ડિંગ સંકુલમાં આવેલી છે.બિલ્ડિંગની ચારેય બાજુ ગોઠણસમા પાણી હાલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શાળાના મુખ્ય ગ્રાઉન્ડ અને બિલ્ડિંગની ચારેય બાજુ ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ જ પરિસરમાં વિદ્યાર્થીઓ રહેતા પણ હોવાથી, તેમને ભોજન ખંડ કે રૂમની બહાર નીકળવું અત્યંત જોખમી બન્યું છે. પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં આ માસુમ બાળકોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યાશાળાના આચાર્ય અને શ્રમિક સેવા ટ્રસ્ટના સંચાલકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસામાં શાળા કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યા સર્જાય છે. આ અંગે તેમણે પાટડી તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરી છે. છતાં પણ આજદિન સુધી આ ભરાયેલા પાણીના નિકાલ માટે કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી.શાળા પરિવાર અને ગ્રામજનોની કડક માગશ્રમિક સેવા ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં ભણતાં શ્રમિક પરિવારના બાળકોના આરોગ્ય અને ભવિષ્યને ધ્યાને રાખીને, તંત્ર દ્વારા તાત્કાલિક પંપ મૂકી પાણી ઉલેચવામાં આવે તેમજ ભવિષ્યમાં પાણી ન ભરાય તે માટે ગટર/નાળા મારફતે વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.આ પણ વાંચો: Morbi: જુના માલણીયાદ પાસે ભારે વરસાદથી રસ્તાનું ધોવાણ, મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકો ત્રસ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/a3Ax7VJgIyEZjMCTF4UQseWtpS89dkDkUjPeDohC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi: જુના માલણીયાદ પાસે ભારે વરસાદથી રસ્તાનું ધોવાણ, મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકો ત્રસ્ત</title>
<link>https://surattimes.com/morbi-%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/morbi-%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ મોરબી અને આસપાસના પંથકમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે ગ્રામીણ માર્ગો પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. ધાંગધ્રાથી કુડા અને ટીકર ગામને જોડતો મુખ્ય માર્ગ જુના માલણીયાદ ગામ નજીક ભારે વરસાદી પાણીના વહેણમાં ધોવાઈ ગયો છે.ભારે વરસાદના કારણે ગ્રામીણ માર્ગો પર તેની ગંભીર અસર
   

ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ ગયો રસ્તાનું ધોવાણ થવાના કારણે માર્ગ વચ્ચે મોટું ગાબડું પડી ગયું છે, જેના પગલે ધાંગધ્રા અને ટીકર વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. રોજબરોજ ધાંગધ્રા કે ટીકર તરફ નોકરી, ધંધા કે આવશ્યક કામકાજ અર્થે જતા સો સેંકડો વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.માર્ગ ધોવાણ ઉપરાંત આસપાસના સીમ વિસ્તારો અને ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળતાં ધોવાણની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.ખેડૂતોની કફોડી સ્થિતિરસ્તો બંધ થવાના કારણે ખાસ કરીને જુના માલણીયાદ અને એજાર ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પોતાના જ ખેતરોમાં વાવણી અને ખેતીકામ કરવા માટે ખેડૂતોને કાદવ-કીચડ વચ્ચેથી 20 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો ફરીને જવું પડી રહ્યું છે, જેનાથી સમય અને બળતણનો મોટો વ્યય થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક માર્ગ અને મકાન વિભાગ (R&amp;B) તેમજ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે માર્ગ પર તાત્કાલિક પથ્થર અને મેટલ પૂરાણ કરી રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેથી વાહનવ્યવહાર શક્ય તેટલો ઝડપથી પૂર્વવત કરી શકાય.આ પણ વાંચો:  Amreli: ધારીમાં જૂના છતડીયા ફાટક નજીક સિંહોની ટોળી ટ્રેક પર આવતાં પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન થંભાવી દીધી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/XHFoPIgMo4fHaIQcMWXmzcRuc7BS9mnGeFUXtwaJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 20:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી</title>
<link>https://surattimes.com/gandhinagar-news-500-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%82%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-500-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%93%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%82%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને વાહન વ્યવહાર વિભાગ ગુજરાતની પ્રેરણાથી આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટી અને સ્ટીલબર્ડના સંયુક્ત ઉપક્રમે તેમજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય,ગાંધીનગરના સહયોગથી આવાસ યુથ રોડ સેફ્ટી શિક્ષણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગ સુરક્ષા અગ્રદૂત તાલીમ અને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન તાલીમ પૂર્ણ કર્યા બાદ 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે દેશમાં સુરક્ષિત માર્ગ સંસ્કૃતિ વિકસાવવા અને વર્ષ 2047 સુધી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.  અભિયાન અને તાલીમ મોડ્યુલની પ્રશંસા કરીગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલે સુરક્ષિત માર્ગો દ્વારા સમૃદ્ધ ભારતના નિર્માણ માટે અપીલ કરી અને માર્ગ સુરક્ષાના વિશેષ સંદેશ સાથે સ્ટીલબર્ડ હેલ્મેટ વિદ્યાર્થીઓને વિતરણ કર્યા હતાં. તેમણે આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટીની અધ્યક્ષ ઋતુ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા માર્ગ સુરક્ષા ક્ષેત્રે ચાલી રહેલા જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરી અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી.કડી સર્વ વિશ્વ વિદ્યાલય ડિરેક્ટર ગાર્ગી રાજપરાએ આ અનોખા અભિયાન અને તાલીમ મોડ્યુલની પ્રશંસા કરી હતી.અકસ્માતગ્રસ્તોની મદદ માટે આગળ આવવાની અપીલમુખ્ય પ્રશિક્ષક તરીકે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત માર્ગ સુરક્ષા વિષયના ગોલ્ડ મેડાલિસ્ટ અને રાજસ્થાનના ઉપ પરિવહન આયુક્ત ડૉ. વીરેન્દ્ર સિંહ રાઠોડે પોતાના દ્વારા તૈયાર કરાયેલા રોડ સેફ્ટી ચક્ર અને માર્ગ સુરક્ષા પોકેટ બુકના માધ્યમથી સરળ અને રસપ્રદ ઉદાહરણો દ્વારા સુરક્ષિત મુસાફરીના નિયમોની સમજ આપી હતી.તેમણે રાહવીર યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલોની મદદ કરનારાઓને મળતા રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર વિશે માહિતી આપી તેમજ વધુમાં વધુ લોકોને અકસ્માતગ્રસ્તોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી.  વિદ્યાર્થીઓને હંમેશા હેલ્મેટ પહેરવાની અપીલડૉ.રાઠોડે જણાવ્યું કે,ભારત માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુના મામલે લાંબા સમયથી વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. જે અત્યંત ચિંતાજનક બાબત છે. તેમણે વર્ષ 2047 સુધી અકસ્માતમુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે યુવાનોને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા આહ્વાન કર્યું હતું.ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત કમિશનર પ્રશાંત માંગુડાએ તમામ વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષાની શપથ લેવડાવી. તેમણે જણાવ્યું કે માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુના મામલે ગુજરાત દેશના ટોચના દસ રાજ્યોમાં સમાવિષ્ટ હોવું ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે દ્વિચક્રી વાહન લઈને કોલેજ આવતા વિદ્યાર્થીઓને હંમેશા હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી.1.15 લાખથી વધુ લોકોને તાલીમ અને હેલ્મેટ આપ્યાઆરટીઓ ગાંધીનગર કનકસિંહ પરમારે વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાઇસન્સનું મહત્વ, તેના નિયમો અને લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી.આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડના CSR હેડ સત્યજીત તિવારીએ હેલ્મેટના મહત્વ વિશે સમજાવતાં જણાવ્યું કે આ અભિયાન હેઠળ અત્યાર સુધી 35 હજારથી વધુ માર્ગ સુરક્ષા અગ્રદૂતો તૈયાર કરીને માર્ગ સુરક્ષાના વિશેષ સંદેશ સાથેના હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટીના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ભરતરાજ ગુર્જરે જણાવ્યું કે સોસાયટીએ અત્યાર સુધી 1.15 લાખથી વધુ લોકોને તાલીમ અને હેલ્મેટ આપીને માર્ગ સુરક્ષા અગ્રદૂત બનાવ્યા છે, તેમજ 10 લાખથી વધુ લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કર્યા છે.આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/QiNEygPZ0fEshAAVyxdnzAwkrTPXP0HuSD508zu9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 18:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે</title>
<link>https://surattimes.com/ahmedabad-news-amc-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-7%E0%AA%A5%E0%AB%80-10-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-amc-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-7%E0%AA%A5%E0%AB%80-10-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં સૌથી વ્યસ્ત ગણતા સુભાષ બ્રિજ પર તિરાડો પડી ગયા બાદ તેને સુરક્ષાના ભાગ રૂપે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરી અને તેની બાજુમાં અન્ય બે બ્રિજ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવાયો હતો. મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 236 કરોડના ખર્ચે બ્રિજનું રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે.કોર્પોરેશનને 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશેઅમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ નવો બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ કમિટી દ્વારા સુભાષબ્રિજના નિર્માણ સંબંધિત કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી છે.આ નિર્ણયથી કોર્પોરેશનને કરોડો રૂપિયાની મોટી બચત થવાની શક્યતા સેવાઈ રહી છે.રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે વિગતો આપતા જણાવ્યું હતું કે,બ્રિજની ડિઝાઇનની ફી 1.7 ટકાથી ઘટાડીને 0.30 ટકા કરી દેવામાં આવી છે જેના કારણે માત્ર ડિઝાઇન ફી પેટે જ કોર્પોરેશનના 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે.બ્રિજનું કામ પણ ઝડપથી આગળ વધશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત,બ્રિજના કામકાજ દરમિયાન Schedule of Rates સિવાયની બાબતો પર લાગતો GST પણ કાપી લેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા લેવાયેલા આ આર્થિક અને તકનીકી નિર્ણયોના પરિણામે સુભાષબ્રિજના કુલ નિર્માણ ખર્ચમાં AMCને રૂ.7 થી 10  કરોડ સુધીનો સીધો ફાયદો થશે. કમિટીના આ નિર્ણયથી કરદાતાઓના નાણાંની મોટી બચત થશે અને બ્રિજનું કામ પણ ઝડપથી આગળ વધશે.આ પણ વાંચોઃ Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/9VMjDVhBoCRJwuSQ1nFKbW1aSUH46Vt0Yo4scWeM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 18:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhuj: જિલ્લા પંચાયત ગેટ પાસે જ એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો</title>
<link>https://surattimes.com/bhuj-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4-%E0%AA%97%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%8F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/bhuj-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4-%E0%AA%97%E0%AB%87%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%8F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભુજ શહેરમાં આવેલા જિલ્લા પંચાયત ગેટ પાસે આજે એક ભયાનક બનાવ સામે આવ્યો હતો. અહીંથી પસાર થઈ રહેલી અથવા પાર્ક કરેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓએ આખી એમ્બ્યુલન્સને લપેટમાં લઈ લીધી હતી.એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગીજિલ્લા પંચાયત ગેટનો વિસ્તાર અત્યંત વાહનવ્યવહાર અને સરકારી કાર્યાલયોથી ધમધમતો હોવાથી, એમ્બ્યુલન્સમાં સળગેલી આગ જોઈને આસપાસના વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના દ્રશ્યો જોવા માટે સ્થળ પર લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા.સ્થાનિક નાગરિકો અને સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક ભુજ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડને બનાવની જાણ કરી હતી. કંટ્રોલ રૂમથી સંદેશો મળતાં જ ફાયર ફાઇટરનો કાફલો તાત્કાલિક જિલ્લા પંચાયત ગેટ ખાતે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સમાં લાગેલી વિકરાળ આગને ઓલવી નાખી હતી.વાહન ખાલી હોવાથી કોઈ જાનહાનિ ટળીસમયસૂચકતા વાપરીને એમ્બ્યુલન્સમાં સવાર લોકોને તુરંત બહાર નિકાળી દેવાયા હોવાથી અથવા વાહન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. એમ્બ્યુલન્સમાં આગ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ યાંત્રિક ખામીને લીધે, તે અંગે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો:  Jamnagar: ફૂડ વિભાગ દ્વારા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ સહિત 38 પેઢીઓમાં કડક ચેકિંગ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/JccueZGnJRD5O3DwtwF1ms6KQeMYh5BHtrUjD2lI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 18:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Tharadની નર્મદા કેનાલમાં જમાઈને બચાવવા જતાં સસરા અને સાળાનું ડૂબી જવાથી નિપજ્યું મોત</title>
<link>https://surattimes.com/tharad%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AA%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/tharad%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AA%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ બનાસકાંઠાના થરાદ પાસે આવેલા જમડા પુલ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જમાઈએ અગમ્ય કારણોસર કેનાલમાં કૂદકો માર્યો હતો, જેને બચાવવા માટે તેના સસરા અને બે સાળાઓ પણ કેનાલના પાણીમાં કૂદી પડ્યા હતા. આ દરમિયાન ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ ત્વરિત સમયસૂચકતા વાપરીને જમાઈ અને એક સાળાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા. પરંતુ ઊંડા પાણીના પ્રવાહમાં સસરા અને બીજો સાળો ગરકાવ થઈ ગયા હતા.8 કલાકની જહેમત બાદ મૃતદેહો મળ્યાઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા બંને વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી. જોકે, મોડી રાત્રે અંધારું વધી જવાના કારણે અને પાણીના તીવ્ર પ્રવાહને લીધે રેસ્ક્યૂ ઓપરેશન રોકવું પડ્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારથી ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત 8 કલાકની ભારે મથામણ અને જહેમત બાદ સસરા અને સાળાના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.પોલીસે હાથ ધરી આગળની તપાસએક જ પરિવારના બે સભ્યોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. કેનાલ કિનારે લોકોના મોટા ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી થરાદ પોલીસની ટીમે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. જમાઈએ કયા કારણોસર કેનાલમાં કૂદકો માર્યો હતો અને સમગ્ર બનાવ પાછળ શું વિવાદ હતો તે દિશામાં થરાદ પોલીસે ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/yKWmmOedigyvR0MpE7AWpkb0viYgJXwgiPXR1Uq3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 15:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jetpur: વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ, 24 લાખ સામે 41 લાખ પડાવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી</title>
<link>https://surattimes.com/jetpur-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-24-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-41-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%89%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%80</link>
<guid>https://surattimes.com/jetpur-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%AF%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-24-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-41-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%89%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાંધીરધાર કરીને પીડિતોનું શોષણ કરતા અને ધાકધમકી આપતા વ્યાજખોરો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરમાં રહેતા અશોક રાઠોડ નામના વ્યક્તિએ વર્ષ 2018થી 2021 દરમિયાન પોતાના અંગત કામકાજ અર્થે જેતપુરના કુખ્યાત જયેશ ભૂત પાસેથી રૂ. 24 લાખ વ્યાજે લીધા હતા.વ્યાજખોરે પરિવાર પર પઠાણી ઉઘરાણીફરિયાદી અશોકભાઈએ પોતાની મુડી અને રાક્ષસી વ્યાજ પેટે કટકે-કટકે કુલ રૂ. 41 લાખ જેટલી માતબર રકમ પરત ચુકવી દીધી હતી. આમ છતાં, વ્યાજખોર જયેશ ભૂતનું પેટ ન ભરાતાં તેણે વધુ નાણાં મેળવવા માટે અશોક રાઠોડ અને તેના પરિવાર પર પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.પરિવારને મારવાની ધમકીઅશોક રાઠોડ વ્યાજના નાણાં આપવાની ના પાડતા, આરોપી જયેશ ભૂતે તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. વ્યાજખોર જયેશ ભૂત નાણાં વસૂલવા માટે અશોકભાઈની દીકરી અને ભાણી સામે અત્યંત અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આખરે કંટાળીને ફરિયાદી અશોક રાઠોડે રાજકોટ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી આપવીતી જણાવી હતી.વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરીઘટનાની ગંભીરતા જોઈ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે તાત્કાલિક એક્શન મોડમાં આવી જેતપુર પોલીસને દરોડો પાડવા આદેશ આપ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરી લીધી હતી. જિલ્લા SP એ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી જયેશ ભૂતના ઘરેથી તપાસ દરમિયાન રૂ. 35 લાખની રકમ લખેલા 10 જેટલા સહી કરેલા કોરા ચેક જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગુજરાત નાણાંધીરધાર અધિનિયમ અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Navsari : સિંગાડ ગામે મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: સરપંચ ઉમા પટેલ બરતરફ, 8.32 લાખ રિકવરીનો આદેશ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/ZOulKwDjodKyV7GJcZQHqvIZaOOOYVbPJJhp7ztz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 15:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dang: સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો, ગાઢ ધુમ્મસ અને ઝરમર વરસાદ વચ્ચે ખીલી ઉઠી કુદરતી સુંદરતા</title>
<link>https://surattimes.com/dang-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A7%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A2-%E0%AA%A7%E0%AB%81%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AB%80-%E0%AA%89%E0%AA%A0%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dang-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A7%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A2-%E0%AA%A7%E0%AB%81%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AB%80-%E0%AA%89%E0%AA%A0%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી બહુલ જિલ્લા ડાંગમાં ચોમાસાની ઋતુ તેના પૂર્ણ વૈભવ સાથે ખીલી ઉઠી છે. છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસતા વરસાદે વિરામ લઈને ધીમો પડતાં જ, પ્રકૃતિપ્રેમીઓ માટે સાપુતારા સ્વર્ગસમાન બની ગયું છે. સાપુતારા હિલ સ્ટેશન પર સવારથી જ ગાઢ ધુમ્મસની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે, જેની સાથે ઝરમર વરસી રહેલા વરસાદી છાંટા પ્રવાસીઓના ઉત્સાહમાં બેવડો વધારો કરી રહ્યા છે.સાપુતારા સ્વર્ગસમાન બની ગયુંગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ વીકએન્ડ અને રજાઓની મજા માણવા માટે સાપુતારા, ગીરા ધોધ તેમજ ડાંગના આંતરિયાળ કુદરતી સ્થળોએ પહોંચી રહ્યા છે.સાપુતારાના પ્રખ્યાત લેક (તળાવ) ખાતે સૈલાણીઓ ઝરમર વરસાદ વચ્ચે બોટિંગની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત, સૂર્યાસ્ત પોઇન્ટ અને ગવર્નર હિલને જોડતી રોપવે રાઇડ્સ તેમજ સાપુતારા એડવેન્ચર પાર્કમાં પેરાગ્લાઇડિંગ, ઝિપલાઇન અને બાઇકિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.આહવા-વઘઈ પટ્ટીમાં વાતાવરણમાત્ર સાપુતારા જ નહીં, પરંતુ ડાંગના વડામથક આહવા, પ્રવેશદ્વાર વઘઈ, સુબિર તેમજ પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ચોમાસાની આ રમણીય ઋતુથી સાપુતારાના હોટેલ બિઝનેસ, ગાઇડ્સ, સ્થાનિક હસ્તકળા અને ખાણી-પીણીના વેપારીઓને મોટો આર્થિક લાભ થયો છે.આ પણ વાંચો: Jetpur: વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ, 24 લાખ સામે 41 લાખ પડાવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/ItR3zNW7jfHBQC00nps3tqhK0rttFxtwne2hG1Uv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 15:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patan : ગટરના મુદ્દે MLA કિરીટ પટેલનો ઘેરાવો: &amp;apos;કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છતાં કેમ ન આવ્યા?&amp;apos;, નિર્મળ નગરની મહિલાઓનો ઉગ્ર આક્રોશ!</title>
<link>https://surattimes.com/patan-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-mla-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%A8-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B3-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/patan-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-mla-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%98%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%A8-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B3-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</guid>
<description><![CDATA[ પાટણ શહેરના નિર્મળ નગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ સમસ્યાથી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ આજે ક્ષેત્રની ਮੁલાકાતે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરી લઈને ભારે આડે હાથ લીધા હતા. લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોએ ધારાસભ્ય સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.પાટણે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છેસ્થાનિક મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લઇને  સીધા સવાલો કરતા જણાવ્યું હતું કે, પાટણની જનતા તમને જંગી મતોથી જીતાડે છે અને આખા ગુજરાતમાં ભાજપની લહેર હોવા છતાં પાટણે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે. ધારાસભ્ય કેમ અત્યાર સુધી સ્થિતિ જોવા ન આવ્યારહિશોએ આક્રોષ વ્યક્ત કર્યો હતો કે આમ છતાં, આટલા સમયથી નિર્મળ નગરના રહીશો ગટરના દૂષિત પાણીની હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં ધારાસભ્ય કેમ અત્યાર સુધી સ્થિતિ જોવા ન આવ્યા.કિરીટ પટેલ સ્થાનિકોના ટોળા વચ્ચે ઘેરાઈ ગયા મહિલાઓના આક્રોશ અને ભારે સવાલોના મારા વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ સ્થાનિકોના ટોળા વચ્ચે ઘેરાઈ ગયા હતા. રહીશોએ માંગ કરી હતી કે વહેલી તકે ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ પણ વાંચો  :    Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/imZVESv830FAS272u4e5FkrW74MoPCHaKKcvOb1D.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 13:00:12 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : વાસી અને અખાદ્ય કઠોળનું વિતરણ: પાંડેસરામાં માતૃશક્તિ યોજના હેઠળ અખાદ્ય જથ્થો પકડાતાં ખળભળાટ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%A0%E0%AB%8B%E0%AA%B3%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%83%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%A0%E0%AB%8B%E0%AA%B3%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%83%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-%E0%AA%85%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સરકારી યોજના હેઠળ અપાતા પૌષ્ટિક આહારમાં ભારે બેદરકારી સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલવામાં આવેલો કઠોળનો જથ્થો વાસી, અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો હોવાનો ધડાકો થયો છે.વાસી કઠોળ મોકલવામાં આવ્યુંમળતી માહિતી મુજબ, પાંડેસરા સ્થિત આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવા માટે વાસી કઠોળ મોકલવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરોએ જ્યારે આ જથ્થાની પ્રાથમિક તપાસ કરી ત્યારે આ સમગ્ર બાબત બહાર આવી હતી. અખાદ્ય અને વાસી કઠોળનો જથ્થો પકડાતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.જવાબદાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માગમાતા અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આ ગંભીર લાપરવાહી સામે આવતાં સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. પૌષ્ટિક આહારના નામે અખાદ્ય સામગ્રી સપ્લાય કરનાર જવાબદાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે. આ પણ વાંચો     :     Live Bypoll Result 2026: બાંકીપુરમાં પ્રશાંત કિશોરનો દબદબો તો માંજલપુરમાં ભાજપને ભારે બહુમત, દતિયામાં કોંગ્રેસ આગળ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/922wMRyoB1fhnYW4CzYDAaD1NXRU1JOcoT8RE2AM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 13:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત: મોટા વરાછાની કીવા હોસ્પિટલના તબીબ સામે પરિવારના આક્ષેપ</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA</guid>
<description><![CDATA[ સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી &#039;કીવા વુમન્સ હોસ્પિટલ&#039;માં એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ પ્રસુતા મહિલાનું ડિલિવરીના માત્ર ૩ કલાક બાદ જ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. સીઝેરિયન ઓપરેશન બાદ મહિલાને સતત ભારે રક્તસ્રાવ થઈ રહ્યો હતો, છતાં તબીબો દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે. આ કમનસીબ ઘટનામાં માતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે નવજાત બાળક સદનસીબે સંપૂર્ણ સુરક્ષિત અને જીવિત છે.ડિલિવરીના ત્રણ કલાક બાદ મહિલાનું મોત!મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના ડૉ. તરુણ તેજાણી સામે સારવારમાં ઘોર અને ગંભીર બેદરકારી દાખવ્યાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે ઓપરેશન બાદ મહિલાની સ્થિતિ કથળતી હોવા છતાં અને સતત બ્લીડિંગ થતું હોવા છતાં હોસ્પિટલ તંત્ર કે જવાબદાર ડૉક્ટર દ્વારા સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. સમયસર સારવારના અભાવે જ મહિલાની તબિયત વધુ લથડી હતી અને આખરે તેનો કરૂણ અંત આવ્યો હતો, જેનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.પરિવારે કરી નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગનવજાત બાળકે જન્મ લેતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વરાછા વિસ્તારમાં અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હોસ્પિટલની આ ગંભીર લાપરવાહી સામે પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પીડિત પરિવારે સમગ્ર મામલે તબીબી બેદરકારી અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર ડૉક્ટર તથા હોસ્પિટલ સંચાલકો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ કરી છે. આ ઘટનાને પગલે ખાનગી હોસ્પિટલોની કામગીરી સામે ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/a6TaoBCHPXmOzeSBAvufwIOvIAelsLTzB6nlSorK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 13:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Indian Railwaysએ રચ્યો નવો ઈતિહાસ: વંદે ભારત એક્સપ્રેસમાં જીવંત હૃદય અંકલેશ્વરથી અમદાવાદ પહોંચાડી નવજીવન આપ્યું, Video</title>
<link>https://surattimes.com/indian-railways%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-video</link>
<guid>https://surattimes.com/indian-railways%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-video</guid>
<description><![CDATA[ ભારતીય રેલવેએ માનવતા અને સેવા ક્ષેત્રે એક નવો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 2 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય રેલ્વેના ઈતિહાસમાં બીજી વખત ટ્રેન મારફતે ‘લાઈવ હાર્ટ ટ્રાન્સપોર્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરથી અત્યંત ઝડપ સાથે અમદાવાદ પહોંચાડાયુંમુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 20901) દ્વારા એક માનવ હૃદયને અંકલેશ્વરથી અત્યંત ઝડપ સાથે અમદાવાદ પહોંચાડીને એક દર્દીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.દરેક મિનિટ અત્યંત કિંમતી હતીઆ સમગ્ર કામગીરી ઝડપ, ઉત્કૃષ્ટ ટીમવર્ક અને પ્રતિબદ્ધતાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે. જ્યાં દરેક મિનિટ અત્યંત કિંમતી હતી અને દરેક કર્મચારીનો પ્રયાસ કોઈના જીવનની નવી શરૂઆત માટે નિમિત્ત બન્યો હતો. સમયસર હૃદય પહોંચાડવા માટે રેલ્વે પ્રશાસન, મેડિકલ ટીમ અને સુરક્ષા દળોએ એકસૂત્રતાથી કામ કરીને ગ્રીન કોરિડોર જેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું, જેથી ટ્રેન વિલંબ વગર પોતાના નિર્ધારિત સમયે અમદાવાદ પહોંચી શકે. 
   

  રેલવે તંત્રનું પ્રશંસનીય કાર્ય ભારતીય રેલ્વેએ આ સફળ મિશન દ્વારા સાબિત કરી દીધું છે કે તે માત્ર બે સ્થળો કે ગંતવ્ય સ્થાનોને જ નથી જોડતી, પરંતુ આશાને જીવન સાથે જોડવાનું પણ અદભુત કાર્ય કરે છે. રેલ્વે તંત્રના આ પ્રશંસનીય અને માનવતાવાદી કાર્યની સમગ્ર રાજ્યમાં ભારે સરાહના થઈ રહી છે. આ પણ વાંચો  :   Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/ammEu2ayI2Y0fVKy6rJxJTsBO0dhruzi09r2wTNh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapiમાં રાતા ખાડીના ઝડપી પ્રવાહમાં તણાયો યુવક: ફાયર બ્રિગેડ દ્વારા સઘન શોધખોળ શરૂ</title>
<link>https://surattimes.com/vapi%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%98%E0%AA%A8-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/vapi%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%98%E0%AA%A8-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં એક દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મોડી સાંજે વાપીની રાતા ખાડીમાં 3થી 4 મિત્રોનો એક સમૂહ નાહવા માટે ગયો હતો. આ દરમિયાન ખાડીમાં પાણીનું વહેણ અચાનક ખૂબ વધી ગયું હતું. પાણીનો પ્રવાહ ઝડપી બનતા વાપીના છીરી વિસ્તારમાં રહેતો દીપક પાંડે નામનો યુવક પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો. તેની સાથે આવેલા અન્ય મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીના ભારે વેગ સામે તેઓ નિષ્ફળ રહ્યા હતા.ઘટનાસ્થળે પોલીસ અને ફાયર ટીમનો કાફલોઘટના બની તે સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત ધોરણે વાપી મહાનગરપાલિકાના ફાયર વિભાગને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ વાપી મનપાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. રાતા ખાડીના ઊંડા અને વહેતા પાણીમાં ગુમ થયેલા દીપક પાંડેની શોધખોળ કરવા માટે ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી.મોડી રાત સુધી સઘન સર્ચ ઓપરેશનસાંજનો સમય હોવા છતાં અને અંધારું થઈ ગયું હોવા છતાં ફાયર વિભાગ અને પોલીસના જવાનોએ હિંમત હાર્યા વગર મોડી રાત સુધી સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અંધારા અને પાણીના ઝડપી પ્રવાહના કારણે રેસ્ક્યૂ કામગીરીમાં ભારે અડચણો આવી રહી હતી. આમ છતાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુવકને શોધવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ગુમ થયેલા યુવકના પરિવારજનો અને છીરી વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/Cebm99LX70AkpgWs3Lac0FwrCwsqDBwxddIDXRxL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot : રેલવે સ્ટેશનેથી 42.26 લાખનો શંકાસ્પદ પિત્તળનો જથ્થો ઝડપાયો, પાર્સલ વિભાગની કામગીરી સામે સવાલો</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-4226-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-4226-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%A5%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B</guid>
<description><![CDATA[ રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી કરોડો રૂપિયાની કરચોરી કે અન્ય ગેરરીતિની આશંકા સાથે શંકાસ્પદ પિત્તળનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તમિલનાડુના કોઇમ્બતુરથી ટ્રેન મારફતે મોકલવામાં આવેલો આશરે 7 હજાર કિલોગ્રામ પિત્તળનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 42.26 લાખ આંકવામાં આવી રહી છે.ટ્રેન દ્વારા પિત્તળ પાર્સલ મારફતે રાજકોટ લાવવામાં આવ્યુંમળતી માહિતી મુજબ, કોઇમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન દ્વારા આ વિપુલ પ્રમાણમાં પિત્તળ પાર્સલ મારફતે રાજકોટ લાવવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં પિત્તળનો જથ્થો આવ્યા બાદ તેના બિલો, જીએસટી દસ્તાવેજો અને મોકલનાર તથા મેળવનારની વિગતો અંગે શંકા ઉપજતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે જીએસટી ચોરી, બેનામી વ્યવહાર કે અન્ય કોઈ ગેરરીતિ છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.પાર્સલ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયાઆ ઘટના સામે આવ્યા બાદ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. નોંધનીય છે કે અગાઉ પણ રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી વિદેશી દારૂના પાર્સલ મળી આવવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે ફરી એકવાર કરોડોની કિંમતનો શંકાસ્પદ જથ્થો મળી આવતાં પાર્સલ વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી અંગે પણ ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો  :    Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/0JEz87suRFlQQ30jwt8rsvcyziNldwJOtv03QJGy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live :  રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 AUGUST ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/b8tu80IdpvEjcQri6wUoKR5TIhAPSnBHE76gNMTV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 08:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય: કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આશંકા</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની મોટા સમાચાર આપનારી આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત પર એક સાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વાતાવરણમાં સર્જાયેલા આ ભેજ અને સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમી રહ્યા છે.કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામશે.ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશેદરિયામાં કરંટ જોવા મળી શકે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આથી સુરક્ષાના ભાગરૂપે હવામાન તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી છે. તંત્ર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.    આ પણ વાંચો  :    Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/yEevsDZOx5Xzvry9oV8ffqjISjfI6udePs5fLiq8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 08:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: ગણદેવીના પૂરપીડિતોને સોશિયલ ગ્રૂપે 10.45 લાખની રાશન કીટ આપી</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%97%E0%AA%A3%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%87-1045-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%95%E0%AB%80%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%97%E0%AA%A3%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%87-1045-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%95%E0%AB%80%E0%AA%9F-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80</guid>
<description><![CDATA[ ગણદેવી : ગણદેવી સોશિયલ ગ્રૂપે દાતાઓના સથવારે પૂરપીડિત પરિવારોને રૂ. 10.45 લાખના ખર્ચે જીવન જરૂરી કરિયાણાની 1 હજારથી વધુની કિટ વિતરણ કરી હતી. જેને પગલે જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત પહોંચી હતી. પૂરના લીધે અનેક ઘરો, રસ્તાઓ અને જાહેર મિલકતો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું. પૂરના પાણીમાં ઘેરાયેલા અને બેઘર બનેલા લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે સોશિયલ ગ્રૂપે તજવીજ હાથ ધરી હતી અને કાયમી દાતા આનંદ વશી અને ધૃતીબેન વશીના સંકલન સાથે મુંબઈના નરગેશ ખુરશેદજી દાદી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના કર્તાહર્તાઓએ પૂરપીડિતો માટે રૂ. 10.45 લાખની કિટ આપી હતી. ગણદેવીનાં કસ્બાવાડી, સુંદરવાડી, કાત્રક વીલા, હરિજનવાસ, તેમજ તાલુકાના અજરાઈ ગામ, પાનમોરા, ટેકરી ફળિયા, ધમડાછા, તોરણગામ જેવા વિસ્તારમાં 1 હજારથી વધુ પરિવારોને રાહત પહોંચી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/RzFWmK6lkryXzNhAvkCDCWJ15uyRLLp7XXzZliKR.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: મોગર ગામમાં 60થી વધુ રખડતા ઢોરોએ ખેતરોમાં ભેલાણ કરતા ખેડૂતોમાં આક્રોશ</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%97%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-60%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B0%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%97%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-60%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B0%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</guid>
<description><![CDATA[ નવસારી : જલાલપોર તાલુકાના મોગર ગામના ખેતરોમાં બહારથી પશુઓ છોડી મૂકીને ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. પશુપાલકોની બેજવાબદારી અને દાદાગીરીના કારણે અન્નદાતાઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શનિવારની બપોરે એક વાગ્યાના અરસામાં નવસારીના વિજલપોર વિસ્તારમાંથી કેટલાક બેજવાબદાર પશુપાલકોએ અંદાજે 60 ગૌવંશ અને રખડતા પશુઓને મોગર ગામની સીમમાં લાવીને ખુલ્લા ખેતરોમાં રેઢિયાળ હાલતમાં છોડી મૂક્યા હતા. આ પશુઓએ ખેતરોમાં ઘૂસીને અનાજ અને શાકભાજીના ઊભા પાકને મોટાપાયે નુકસાન પહોંચાડયું હતું.શનિવારના બપોરના એક વાગ્યાના ગામના ખેડૂતોને પોતાના ખેતરોમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકસાન થઈ રહ્યું હોવાનું જોતા જ મોગર તેમજ આસપાસનાં ગામોના ખેડૂતોના ટોળેટોળાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. કેટલાક મહિનાઓથી રખડતા ઢોરોના ત્રાસના કારણે પરેશાન થઈ ઉઠેલા ખેડૂતોએ પોલીસને સાથે રાખી આખી રાત અને રવિવારે બપોર સુધી ખેતરોની આસપાસ નાકાબંધી કરી હતી અને તેમના ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરનાર ઢોરોને તેના માલિકો લેવા આવે છે કે કેમ તે જાણવા માટે બેસી રહ્યા હતા. જોકે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ એક પણ પશુપાલક ખેતરોમાં નુકસાન કરનાર ગોવંશના પશુઓને લેવા માટે ફરક્યો ન હતો. પોલીસે પણ તપાસ કરતા ઢોરને પાળનાર પશુપાલકોએ પણ તેમના ઢોર નથી તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી મોગાર ગામના ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન કરનાર 60 ઢોરોને નવસારી હાઇવે પર આવેલા ખડસુપા-ઉન ગામ પાસેના પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/HaRJcyzou1C5rZdjnRqNezJ85To4tdJ74XG0ZOev.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 05:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ધીમું પડયું, પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ વધી</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A7%E0%AB%80%E0%AA%AE%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%A7%E0%AB%80%E0%AA%AE%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદની ધાર ગત બે દિવસથી ધીમી પડતા જનજીવન ફરીથી થાળે પડયું છે. બીજી તરફ મનમોહક વરસાદી માહોલ અને ગાઢ ધુમ્મસના કારણે જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવારે ગિરિમથક સાપુતારા, આહવા, વઘઈ, સુબીર સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય વિસ્તારોમાં દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. વરસાદનું જોર ઘટતા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ ઊમટી પડયા હતા. સાપુતારા ખાતે ઝરમર વરસાદ અને ગાઢ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે સમગ્ર પ્રકૃતિ મનમોહક બની જતાં પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રવાસીઓએ બોટિંગ, રોપવે સહિત વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ વરસાદી વાતાવરણને યાદગાર બનાવ્યું હતું. બીજી તરફ્ વઘઈના પ્રસિદ્ધ ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન વઘઇ તેમજ ગિરમાળ ગીરાધોધ ખાતે પણ પ્રવાસીઓનો જનસેલાબ ઊમટી પડયો હતો. ડાંગ જિલ્લામાં વાહનોની સતત અવરજવર અને પ્રવાસીઓની ભારે ભીડને કારણે તમામ મુખ્ય પ્રવાસન સ્થળો દિવસભર ચહલપહલથી ધમધમતા રહ્યા હતા. ડાંગ જિલ્લામાં વવરસાદની ધાર ધીમી પડતાં અને કુદરત સોળે કળાએ ખીલી ઊઠતાં ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો ફરી એકવાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/QiiJG5rrVGKrQkc6JEvDNoTXSjfcRmuvWnLSN7Hl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 03:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad: દેહરીમાં 15 કરોડની પ્રોટેક્શન વોલ, રોડના સમારકામની સૂચના</title>
<link>https://surattimes.com/valsad-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-15-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/valsad-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-15-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ ઉમરગામ તાલુકાના દેહરી ગામમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય રમણ પાટકરે મુલાકાત લઈ દરિયાઈ ધોવાણ, તૂટી ગયેલા રોડ, સ્મશાનગૃહ અને ક્રિકેટ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્યે પીડબ્લ્યુડી વિભાગને તૂટી ગયેલા રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.ઉપરાંત જવાહર વાડીથી ઝાઈ બોર્ડર સુધીની બાકી રહેલી પ્રોટેક્શન વોલ માટે મંજૂર થયેલા રૂ. 15 કરોડના કામનું ટેન્ડર 15 ઓગસ્ટ સુધી પૂર્ણ કરી ઝડપથી કામગીરી શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સ્મશાનગૃહ માટે તાલુકા પંચાયતમાંથી રૂ. 7 લાખ ફાળવવાની પણ સૂચના આપવામાં આવી હતી.દેહરી ગ્રામ પંચાયતે ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, વહીવટી તંત્ર તેમજ રાહત કામગીરીમાં સહયોગ આપનાર સંસ્થાઓ અને ડોમ્સ કંપનીના તથા ચંદન સ્ટીલ અને ગલવા કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ગામના 161 અસરગ્રસ્ત પરિવારોને અંદાજે રૂ. 8.50 લાખથી વધુની સહાય મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/03/L2vGSYPudEgVn68HFEPq6yldBUi4bbBCM22ZbiOX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 03:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Viramgam News: ઇનાયતપુરા ગામે રસ્તા અને પાણી ભરાવાના કારણે વૃદ્ધની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવાની ફરજ પડી, Video</title>
<link>https://surattimes.com/viramgam-news-%E0%AA%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-video</link>
<guid>https://surattimes.com/viramgam-news-%E0%AA%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-video</guid>
<description><![CDATA[ ગુજરાતમાં સરકાર અને તંત્ર દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કેટલી દયનીય છે, તેની સાક્ષી પૂરતી એક અત્યંત શરમજનક ઘટના વિરમગામ તાલુકામાંથી સામે આવી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વિરમગામ તાલુકાના વણી ગ્રામ પંચાયત હસ્તક આવેલા ઇનાયતપુરા (નવાગામ) ગામની કફોડી હાલત સામે આવી છે, જ્યાં એક વૃદ્ધના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા ગાડી કે પાલખીને બદલે ટ્રેક્ટરમાં કાઢવાની ફરજ પડી હતી.રસ્તાઓ પર પાણી ભરાતા અને કીચડના કારણે હાલાકીપ્રાપ્ત વિગતો અનુસાર, ઇનાયતપુરા ગામે રહેતા એક વૃદ્ધને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ જ્યારે મૃતદેહને સ્મશાનગૃહ લઈ જવાનો સમય આવ્યો, ત્યારે ગામના રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી અને ભારે કીચડના કારણે એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો જઈ શકે તેવી સ્થિતિ ન હતી. મજબૂર બનેલા પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હૈયે મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી હતી.સ્મશાનમાં પાયાની સુવિધાઓનો અભાવ અને ગ્રામજનોનો આક્રોશગ્રામજનોના જણાવ્યા અનુસાર, વણી પંચાયત હસ્તક આવતા આ ગામમાં લાંબા સમયથી પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને સ્મશાનગૃહમાં પણ સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલી પડે છે. સ્મશાનમાં માટી પુરાણ ન થવાને કારણે અને છાપરી કે અન્ય વ્યવસ્થાઓ ન હોવાથી અંતિમક્રિયા કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 
   

આ અતિ ગંભીર બાબતને લઈને ગ્રામજનોમાં વહીવટી તંત્ર અને સ્થાનિક પંચાયત સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વહેલી તકે ગામમાં સારા રસ્તા બનાવવામાં આવે અને સ્મશાનમાં પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.આ પણ વાંચો - 3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/urQU0mvLlTfVj1iCMTltugtmh7U5ABigqYLzHOVg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 00:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal News : શહેરા પંથકમાં વરસાદી ઝાપટાંથી રમણીય માહોલ, ઉનાળુ બફારા બાદ હવામાનમાં ઠંડક પ્રસરી...</title>
<link>https://surattimes.com/panchmahal-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%89%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81-%E0%AA%AC%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A0%E0%AA%82%E0%AA%A1%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/panchmahal-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%89%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81-%E0%AA%AC%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A0%E0%AA%82%E0%AA%A1%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ પંચમહાલ જિલ્લાના શહેરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મનમૂકીને વરસાદી માહોલ જામ્યો છે. શહેરા શહેર સહિત આસપાસના સીમાડાઓમાં વિરામ બાદ વરસાદનું આગમન થતાં જ સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. મેઘરાજાની પધરામણીથી ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં આનંદની લહેર દોડી ગઈ છે.અસહ્ય ઉકળાટ બાદ ગરમીમાંથી મુક્તિછેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિકો ભારે અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. એવામાં વરસાદનું વાતાવરણ સર્જાતાં અને વા Rain પડતાં જ લોકોએ આકરા તાપ અને ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે. વરસાદી છાંટા અને પવનના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરીવરસાદ પડાતાની સાથે જ સમગ્ર શહેરા પંથકમાં વાતાવરણ આહલાદક બની ગયું છે અને વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. ખેતરોમાં લહેરાતા પાક માટે પણ આ વરસાદ સંજીવની સમાન સાબિત થશે, જેને કારણે ખેડૂત આલમમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : Vadodara News : કરજણમાં મહાકાય મગરનો ફફડાટ, વલી નગરી કેનાલ પાસે શિકાર કરતાં સ્થાનિકોમાં દહેશત... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/8sW5YGZ00eyIHLjeCeeJbrmmzNXbe9GIZenYPHnO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 00:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad સિવિલ હોસ્પિટલની મોટી સિદ્ધિ, અન્નનળી વગર જન્મેલા બાળકનું સફળ ઓપરેશન</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%A8%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%A8%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8</guid>
<description><![CDATA[ અમદાવાદ સિવિલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. જન્મજાત અન્નનળી ન હોવાની અતિ જટિલ અને દુર્લભ ખામી - &#039;પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા&#039; ધરાવતા અઢી વર્ષના માસૂમ બાળક પર અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ સફળ ઓપરેશનના કારણે બાળકને નવું અને રોગમુક્ત જીવન મળ્યું છે.જન્મથી જ મોઢેથી ખોરાક લેવામાં અસમર્થ હતું બાળકસાણંદ તાલુકાના એગ્રો કંપનીના સુપરવાઇઝર શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ 7 નવેમ્બર, 2023ના રોજ થયો હતો. મંતવ્ય એવી ગંભીર સ્થિતિ સાથે જન્મ્યો હતો જેમાં અન્નનળીના બંને છેડા એકબીજાથી અત્યંત દૂર હોવાથી તે પૂર્ણપણે વિકસિત થઈ શકી ન હતી. પરિણામે, બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળવામાં સંપૂર્ણપણે અસમર્થ હતું. બાળકના જન્મના બીજા જ દિવસે તેનું જીવન બચાવવા માટે પ્રાથમિક સર્જરીઓ કરીને નળી દ્વારા પ્રવાહી આહાર આપવામાં આવતો હતો.તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા સફળ ઓપરેશન અને નિઃશુલ્ક સારવારબાળકના વજન અને શારીરિક વિકાસમાં સુધારો થયા બાદ, ગત 3 જુલાઈ, 2026ના રોજ અન્નનળીના પુનઃનિર્માણ માટેની અત્યંત જટિલ સર્જરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એનેસ્થેસિયા વિભાગના ડૉ. અદિતિ અને ડૉ. સોનલ ભાલવટની નિષ્ણાત ટીમે આ જટિલ સર્જરી સફળ બનાવી હતી. સર્જરીના 23મા દિવસે બાળકે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું અને હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ માંગતી આ અદ્યતન સર્જરી સિવિલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.
   

છેલ્લા એક વર્ષમાં 7 સફળ કેસો પાર પાડ્યા: ડૉ. રાકેશ જોશીઆ વિશે વાત કરતા તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરી માટે અત્યંત તકનીકી કુશળતા અને અનુભવી ટીમની જરૂર પડે છે. ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘી ગણાતી આ સારવાર સિવિલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે, અને અમારી ટીમે છેલ્લા એક વર્ષમાં આવા 7 જટિલ કેસો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.પરિવારજનોમાં છવાઈ ખુશીની લહેરપોતાના અઢી વર્ષના માસૂમ પુત્રને પ્રથમ વખત જાતે મોઢેથી ખોરાક લેતો જોઈને માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને મેડિકલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો - 3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/ubNJ3SpF7ik8GYPgVcOsWH75tUiBQKCDjj7pkwtY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 03 Aug 2026 00:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/3-august-top-news-3-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/3-august-top-news-3-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 3 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકારણ, કાનૂની સુનાવણી, વિશેષ દિવસો અને ઐતિહાસિક ઘટનાઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ આર્ટિકલ દ્વારા આપ 3 ઓગસ્ટની તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સરળતાથી મેળવી શકશો.એફસીઆરએ કાનૂનમાં સંશોધન બિલકેન્દ્ર સરકાર દ્વારા વિદેશી ભંડોળ મેળવતા એનજીઓ પર દેખરેખ વધુ કડક બનાવવાના હેતુથી એફસીઆરએ (FCRA) કાનૂનમાં સંશોધન કરતું નવું બિલ 3 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે.સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે સુનાવણીવિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિવાદિત મામલે 3 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ (CJI) ની પીઠ આ કેસની સુનાવણી કરશે, જ્યાં અગાઉ રાજ્યોને નોટિસ આપીને એસઆઇટી (SIT) તપાસના સંકેત આપવામાં આવ્યા હતા.વિધાનસભા પેટાચૂંટણીના મતગણતરી પરિણામોગુજરાત, બિહાર અને મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની બેઠકોની ઉપચૂંટણી માટે ગત 30 જુલાઈએ મતદાન થયું હતું, જેના પરિણામો અને મતગણતરી 3 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતની માંજલપુર, બિહારની બાંકીપુર અને મધ્યપ્રદેશની દતિયા બેઠક સામેલ છે.નીટ પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીચર્ચાસ્પદ નીટ (NEET) પેપર લીક કેસમાં 3 ઓગસ્ટના રોજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મહત્વની સુનાવણી યોજાશે. અગાઉની પ્રથમ સુનાવણીમાં સીબીઆઈ (CBI) નો કોઈ પ્રતિનિધિ હાજર રહ્યો ન હતો.રેસલિંગ ફેમિલી મામલે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ચુકાદોદિલ્હીની રાઉઝ એવ્યુ કોર્ટ દ્વારા મહિલા પહેલવાનોના કથિત યૌન ઉત્પીડન કેસમાં ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 3 ઓગસ્ટના રોજ પોતાનો મહત્ત્વનો ફેસલો સંભળાવવામાં આવશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ઓડિશા પ્રવાસરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસીય ઓડિશા પ્રવાસ દરમિયાન 3 ઓગસ્ટના રોજ કટક સ્થિત જગદ્ગુરુ કૃપાલુ વિશ્વસ્થાનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ તપ્તપાની ખાતે મંદિરોના દર્શન અને આરતી પણ કરશે.સીએલએટી (CLAT) 2027 માટે રજિસ્ટ્રેશન શરૂનેશનલ લો યુનિવર્સિટીઝ (NLUs) ના કન્સોર્ટિયમ દ્વારા કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT) 2027 માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 3 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યાથી સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે, જે 31 ઓક્ટોબર સુધી ચાલશે અને પરીક્ષા 6 ડિસેમ્બરે યોજાશે.કાવેરી વિવાદ: સીએમ વિજય દ્વારા બેંગલુરુ પ્રવાસ સ્થગિતતમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે કર્નાટકના નાયબ મુખ્યમંત્રી અથવા મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારની વિનંતીને માન આપીને, કાવેરી જળ વિવાદને ધ્યાનમાં રાખી બંને રાજ્યો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે પોતાનો પ્રસ્તાવિત બેંગલુરુ પ્રવાસ મુલતવી રાખ્યો છે.હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે (હૃદય પ્રત્યારોપણ દિવસ)ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દિવસ ઉજવાય છે. પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી 3 ઓગસ્ટ 1994ના રોજ ડૉ. પી. વેણુગોપાલના નેતૃત્વ હેઠળ 20 સર્જનોની ટીમ દ્વારા માત્ર 59 મિનિટમાં દેવીરામ નામના દર્દી પર સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.રાષ્ટ્રીય તરબૂચ દિવસસ્વાસ્થ્ય માટે તરબૂચના પોષક ગુણો અને મહત્વને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા 1972માં જાહેરાત કર્યા બાદ દર વર્ષે 3 ઓગસ્ટે રાષ્ટ્રીય તરબૂચ દિવસ મનાવવામાં આવે છે.આશ્લેષા નક્ષત્રની શરૂઆતજ્યોતિષીય અને હવામાનની પરંપરાગત ગણતરીઓ અનુસાર 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થાય છે, જેનું વાહન શાસ્ત્રોમાં હાથી માનવામાં આવ્યું છે.3 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ1347 - અલાઉદ્દીન બહમન શાહે બહમની સલ્તનત (1317–1518) ની સ્થાપના કરી.1492 - ક્રિસ્ટોફર કોલંબસ એશિયાની શોધ માટે ત્રણ વહાણો સાથે સ્પેનથી નીકળ્યા પરંતુ અમેરિકા પહોંચ્યા.1749 - ચંદા સાહિબે અંબરના યુદ્ધમાં કર્ણાટકના નવાબ અનવરુદ્દીનને હરાવી તેનો અંત આણ્યો.1934 - એડોલ્ફ હિટલરે જર્મનીમાં પ્રમુખ અને ચાન્સેલરના પદો જોડીને સર્વોચ્ચ &quot;ફ્યુરર&quot; પદ મેળવી સરમુખત્યાર બન્યા.1949 - અમેરિકામાં બે મોટી લીગના જોડાણથી નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) ની સ્થાપના થઈ.1960 - પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇઝરે ફ્રાન્સના શાસનથી સંપૂર્ણ સ્વાતંત્ર્ય મેળવ્યું.2000 - બ્રિટનની &#039;ક્વીન મધર&#039; દ્વારા તેમની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ.2004 - અમેરિકન અવકાશયાન &#039;મેસેન્જર&#039; બુધ ગ્રહ તરફ રવાના થયું.2006 - યુરેનિયમ સંવર્ધનમાં ભારતને મદદ ન કરવા અંગે યુએસએ નિવેદન આપ્યું.2007 - રશિયન અવકાશયાન &#039;પ્રોગ્રેસ M-61&#039; આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન માટે સફળતાપૂર્વક રવાના થયું અને કોંગોમાં ટ્રેન દુર્ઘટનામાં 100 લોકોના મોત થયા.3 ઓગસ્ટે જન્મેલી હસ્તીઓ1846 - મૈથિલીશરણ ગુપ્તા - હિન્દી ભાષાના પ્રખ્યાત મહાન કવિ.1890 - શ્રીપ્રકાશ - ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને પાકિસ્તાનમાં પ્રથમ ભારતીય હાઈ કમિશનર.1916 - શકીલ બદાયુની - ભારતીય ગીતકાર અને જાણીતા કવિ.1919 - જયદેવ - ભારતીય સંગીતકાર.1908 - રોહિત મહેતા - પ્રખ્યાત સાહિત્યકાર, વિચારક, લેખક, ફિલસૂફ અને સ્વતંત્રતા સેનાની.1933 - શશિકલા - ભારતીય હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને ખલનાયિકા.1934 - વિશ્વ ભૂષણ હરિચંદન - આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.1936 - છન્નુલાલ મિશ્રા - ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયક.1939 - અપૂર્વા સેનગુપ્તા - ભારતીય ક્રિકેટર.1941 - બાબા હરભજન સિંહ - ભારતીય સેનાના સમ્માનિત સૈનિક.1956 - બલવિંદર સંધુ - ભારતીય પૂર્વ ક્રિકેટર.1960 - ગોપાલ શર્મા - ભારતીય પૂર્વ ક્રિકેટર.1980 - લવલી ચૌબે - ભારતની મહિલા લૉન બોલ ટીમની ખેલાડી.1982 - શાંતનુ ઠાકુર - ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.1984 - સુનીલ છેત્રી - ભારતીય ફૂટબોલ જગતના દિಗ್ಗજ ખેલાડી.3 ઓગસ્ટે પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1670 - મુહણોત નૈણસી - રાજસ્થાનના વ્યવસ્થિત ઇતિહાસ લેખનના પ્રથમ ઇતિહાસકાર.1957 - દેવદાસ ગાંધી - મહાત્મા ગાંધીજીના સૌથી નાના પુત્ર અને જાણીતા પત્રકાર.1982 - ત્રિભુવન નારાયણ સિંહ - ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી.1985 - બનારસી દાસ - ભારતના સ્વાતંત્ર્ય સેનાની.1990 - સીએમ પુનાચા - સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને ઓરિસા તથા મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.1993 - સ્વામી ચિન્મયાનંદ - ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક વિચારક અને વેદાંત ફિલસૂફ.2022 - મિથલેશ ચતુર્વેદી - લોકપ્રિય ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કલાકાર.આ પણ વાંચો - 2 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/bW2RZ1BEcqrMtFjIqVRBrw8LoKp09s2e3WGxOTIc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 22:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch News: વરસાદી પાણી જોવા ગયેલો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત</title>
<link>https://surattimes.com/bharuch-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/bharuch-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જંબુસરના મદાફર ગામે વરસાદી પાણી જોવા ગયેલા એક યુવકનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.કાંસમાં વરસાદી પાણી જોવા જતી વેળાએ સર્જાયો અકસ્માતપ્રાપ્ત માહિતી અનુસાર, મદાફર ગામના રહેવાસી 25 વર્ષીય નઈમ ઇકબાલ રાણા નામના યુવક ગામ નજીક આવેલી કાંસમાં વહી રહેલા વરસાદી પાણી અને વહેણ જોવા ગયા હતા. તે દરમિયાન અચાનક પાણીના પ્રવાહનો અંદાજ ન રહેતા અથવા પગ લપસી જવાથી તે પાણીના તેજ વહેણમાં તણાઈ ગયા હતા અને લાપતા બન્યા હતા.ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યોયુવક પાણીમાં તણાઈ ગયાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કાંસ તથા આસપાસના પાણીના પ્રવાહમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોની ભારે જહેમત બાદ લાપતા બનેલા નઈમ ઈકબાલ રાણાનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો.તંત્ર ઘટના સ્થળે દોડી ગયું, પોસ્ટ મોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડાયાઘટનાની જાણ થતાં જ જંબુસર મામલતદાર સહિતનું વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો -  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/ZuEm2zZVpp624sW7aT5sCFuGDFlS2GYEenf7biXv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 22:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: વાઘોડિયાના દંખેડામાં દેવ સિંચાઈ કેનાલ તૂટી, ખેડૂતોનો વાવેતર કરેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ વાઘોડિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ દંખેડા ગામેથી પસાર થતી દેવ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડી ગયું હતું. સિંચાઈનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવા માટે બનાવેલી આ કેનાલ પૂરના પાણીનો સામાન્ય પ્રવાહ પણ સહન કરી શકી ન હતી અને ક્ષણવારમાં તૂટી પડી હતી. કેનાલમાં ગાબડું પડતાં જ હજારો ગેલન પાણીનો પ્રવાહ આસપાસના સીમ વિસ્તારમાં ધસી ગયો હતો.માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડુંઅચાનક આવેલા આ જળબંબાકારને કારણે દંખેડા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મોંઘાદાટ બિયારણ અને ખાતર નાખીને વાવેલો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત કેનાલની બિલકુલ નજીકમાં આવેલા ઇંટોના ભઠ્ઠામાં પણ કેનાલના પાણી ઘૂસી જતાં પકવવા માટે રાખેલી હજારો કાચી ઇંટો પલળીને માટીમાં ફેરવાઈ ગઈ હતી, જેનાથી ભઠ્ઠાના સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.દંખેડા ગામના ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, દેવ સિંચાઈની આ માઇનોર કેનાલનું નિર્માણ માત્ર 4 મહિના અગાઉ જ કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના સરકારી ખર્ચે બનેલી કેનાલ પ્રથમ વરસાદમાં કે ચાર જ મહિનામાં તૂટી જાય તે બાબત જ સીધેસીધી કામગીરીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.ખેડૂતોનો આક્રોશ અને ગંભીર આરોપોસ્થાનિક ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સીમેન્ટ અને મટિરિયલમાં ભારે કટકી કરીને અત્યંત નબળું કામ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓએ પણ કામનું યોગ્ય ચેકિંગ કર્યા વગર જ બિલ પાસ કરી દીધા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.આ પણ વાંચો: Gir Somnath: ગીર ગઢડાના વાડી વિસ્તારમાં 7 સિંહોના પરિવારની દસ્તક, CCTVમાં રમણીય દૃશ્યો કેદ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/ocTFWs0cXSzJie66y4UugLVaM6ZFViAlCyeH7NLN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 19:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dwarkaના દરિયાકિનારે સુરક્ષાના ધજાગરા! પ્રતિબંધિત વિસ્તારમાં યુવાનોએ જીવ જોખમમાં મૂકી કરી સ્ટન્ટબાજી...</title>
<link>https://surattimes.com/dwarka%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80</link>
<guid>https://surattimes.com/dwarka%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80</guid>
<description><![CDATA[ દ્વારકાના દરિયા કિનારેથી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક યુવાનો ઉછળતા મોજાં અને જોખમી મોજાં વચ્ચે સ્ટન્ટબાજી કરતા નજરે પડે છે. ચોમાસાની ઋતુમાં દરિયામાં ભારે કરંટ હોવા છતાં, યુવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકીને દરિયાના ઊંડા પાણી નજીક બેદરકારી દાખવી હતી. આ પ્રકારની ઘોર બેદરકારી ગમે ત્યારે મોટી હોનારતમાં પરિણમી શકે તેમ છે.પ્રતિબંધ છતાં બેદરકારીનો વીડિયો વાયરલતંત્ર દ્વારા કરંટ વાળા દરિયા કિનારે જવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, યુવાનો નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. યુવાનોની આ જોખમી સ્ટન્ટબાજીનો વીડિયો કોઈકે કેમેરામાં કંડારી લેતાં તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિકો અને પ્રવાસીઓમાં યુવાનોની આવી મૂર્ખામીભરી હરકતો પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તંત્રની સુરક્ષા કામગીરી પર ઉઠ્યા સવાલોદરિયાકિનારે સુરક્ષા માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત હોવાના દાવા કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારે પ્રતિબંધિત વિસ્તારમાં યુવાનો કેવી રીતે પહોંચ્યા તે અંગે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ વીડિયોને પગલે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે દરિયાકિનારે પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે અને જીવના જોખમે સ્ટન્ટ કરતા આવા બેદરકાર યુવાનો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આ પણ વાંચો : Monsoon 2026 : ભરૂચના હાંસોટમાં પોલીસનું દિલધડક રેસ્ક્યૂ, કીમ નદીના ધસમસતા પૂરમાંથી યુવકનો આબાદ બચાવ&#039; ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/nuHQf76xbbqOHJWQTCbGNRzIZpSKzgK7nBQ3D5bc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 19:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ભરૂચના હાંસોટમાં પોલીસનું દિલધડક રેસ્ક્યૂ, કીમ નદીના ધસમસતા પૂરમાંથી યુવકનો આબાદ બચાવ&amp;apos;</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A7%E0%AA%A1%E0%AA%95-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%AD%E0%AA%B0%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A7%E0%AA%A1%E0%AA%95-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના હાંસોટ વિસ્તારમાંથી પોલીસ જવાનોની બહાદુરી અને સતર્કતાનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. કીમ નદીના ધસમસતા અને ભયાનક પ્રવાહમાં એક યુવાન તણાઈ જતાં સ્થાનિક પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોમાસાના કારણે નદી બે કાંઠે વહી રહી હોવા છતાં, યુવાને જોખમી રીતે નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે તે પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ જતાં આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.હાઇવા ટ્રક લઈ પોલીસ જવાનો પહોંચ્યા વચ્ચેઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને જોખમી હતો કે સામાન્ય રીતે નદીમાં ઉતરવું મુશ્કેલ હતું, આથી પોલીસે સમયસૂચકતા વાપરીને એક ભારે હાઇવા ટ્રકની મદદ લીધી હતી. પોલીસ જવાનો આ હાઇવા ટ્રકમાં બેસીને ધસમસતા પ્રવાહની વચ્ચે સુધી પહોંચ્યા હતા અને યુવાન સુધી પહોંચવાનો માર્ગ બનાવ્યો હતો.પોલીસની હિંમતથી યુવાનનો ઉગર્યો જીવપોલીસ જવાનોએ પોતાની જાનના જોખમે ભારે હિંમત અને સુઝબુઝ દર્શાવીને પાણીમાં તણાઈ રહેલા યુવાનને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો. ખરા સમયે હાથ ધરાયેલા આ દિલધડક રેસ્ક્યૂના કારણે યુવાનનો નવજીવન મળ્યું હતું અને તેનો જીવ બચી ગયો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ અને હિંમતભરી કામગીરીની આસપાસના ગ્રામજનો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Rajkot News : ધોરાજીનો ભાદર-2 ડેમ સીઝનમાં બીજી વાર છલકાયો, 1000 ક્યુસેક પાણી છોડાયું... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/FKq8rTDtlH6cSu1Yyv7ZtqJkXvbcE1k4w5DLx3Vc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 19:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotના વેસ્ટ ઝોનમાં આભ ફાટ્યું, એક કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત...</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AD-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-45-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AD-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-45-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ખાસ કરીને વેસ્ટ ઝોનમાં મુસળધાર વરસાદ ખાબક્યો છે. વેસ્ટ ઝોનમાં માત્ર એક જ કલાકના ગાળામાં 4.5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસેલા આ વરસાદને કારણે વેસ્ટ ઝોનમાં આજનો કુલ વરસાદ 6 ઇંચ સુધી પહોંચી ગયો છે, જેનાથી શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે.  સેન્ટ્રલ અને પૂર્વ ઝોનમાં પણ નોંધપાત્ર વરસાદશહેરના અન્ય ભાગોની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ ઝોનમાં પણ પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. જોકે, વેસ્ટ ઝોનની સરખામણીએ આ વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહ્યું હતું, પરંતુ સાર્વત્રિક વરસાદી માહોલને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.  મુખ્ય માર્ગો પર જળબંબાકાર અને વાહનચાલકો પરેશાન  વેસ્ટ ઝોનમાં ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે કાલાવડ રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ અને 150 ફીટ રિંગ રોડ જેવા ધમધમતા રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાનું તંત્ર સ્થિતિ પર નજર રાખીને પાણીના નિકાલ માટેની કામગીરીમાં જોડાયું છે.  આ પણ વાંચો : Suratમાં નશાકારક સિરપ નો પર્દાફાશ!, પ્રતિબંધિત કફ સિરપની 105 બોટલો સાથે એકની ધરપકડ... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/SXaT40ajfbCCHwZ3nelxVzZZXO8B1ZbJYX9sVaPv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 17:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Amreli News: મોટા દેવળિયામાં હૃદયદ્રાવક ઘટના, ઘેટાં ચરાવતા બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત</title>
<link>https://surattimes.com/amreli-news-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%95-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/amreli-news-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%95-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા મોટા દેવળિયા ગામે એક અત્યંત આઘાતજનક અને કરુણ દુર્ઘટના સામે આવી છે. ગામના સ્થાનિક તળાવમાં અકસ્માતે ડૂબી જવાથી એક 10 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. રમતિયાળ ઉંમરે બાળકે જીવ ગુમાવતા આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘેટાં-બકરાં ચરાવતી વખતે અકસ્માતે પડ્યો તળાવમાંપ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભરત મેરામભાઈ નામનો આશરે 10 વર્ષનો બાળક તળાવની નજીક ઘેટાં-બકરાં ચરાવી રહ્યો હતો. આ સમયે અચાનક તેનો પગ લપસતા અથવા કોઈ અકસ્માત સર્જાતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. માસૂમ બાળક પાણીમાં ગૂમ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી.3.5 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયોઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગ અને બાબરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીમાં ઉતરીને બાળકની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આશરે 3.5 કલાકની ભારે જહેમત અને લાંબા સર્ચ ઓપરેશન બાદ આખરે તળાવના પાણીમાંથી બાળકનો નિશ્ચેતન મૃતદેહ મળી આવ્યો હતો.પરિવાર અને ગ્રામજનોમાં છવાયો ભારે શોક10 વર્ષીય ભરત મેરામભાઈનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવતા જ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આંખ સામે જ માસૂમ બાળકના આકસ્મિક અને કરુણ મોતને કારણે મોટા દેવળિયા ગામમાં અને મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બાબરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Amreliના બાબરામાં મોટા દેવળીયા ગામે તળાવમાં 10 વર્ષનો બાળક ડૂબ્યો, ઘેટા-બકરા ચરાવતી વખતે સર્જાઈ દુર્ઘટના ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/Ji3aey6vEP4mknJTqmPUVSVvK7jWO4WQ87sFpCBK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 17:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: વેસુમાં પત્ની સાથેના વિવાદમાં પિતાએ જ માસૂમ પુત્રનું અપહરણ કરાવ્યું, પરિવાર ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A-%E0%AA%93%E0%AA%AB-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AB%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A-%E0%AA%93%E0%AA%AB-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AB%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતના હાઇપ્રોફાઇલ વેસુ વિસ્તારમાં પવિત્ર પિતા-પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. પતિ-પત્ની વચ્ચે ચાલતા ગૃહકંલેશ અને પારિવારિક વિવાદનો કરુણ અંજામ માસૂમ બાળકે ભોગવવો પડ્યો છે. પત્ની સાથે અવારનવાર થતા ઝઘડાઓથી કંટાળીને અથવા પત્નીને માનસિક ત્રાસ આપવાના ઇરાદાથી પતિ ઈશાન પટેલે પોતાના જ માસૂમ પુત્ર &#039;અર્થવ&#039;નું અપહરણ કરી લીધું છે. પિતા-પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના ઘટનાની વિગત મુજબ, પત્ની સાથે વિવાદ વ્યાપક બનતાં પતિ ઈશાન પટેલે પોતાના પરિવાર સાથે મળીને બાળકને માતાથી અલગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. બાળક અર્થવનું અપહરણ કર્યા બાદ પિતા, દાદા અને દાદી રાતોરાત અદ્રશ્ય થઈ ગયા હતા.બાળકના સહીસલામત રેસ્ક્યૂ માટે પોલીસની દોડધામપુત્ર અર્થવ અચાનક ગાયબ થઈ જતાં અને પતિ તેમજ સાસરિયાઓનો કોઈ સંપર્ક ન થતાં પીડિત માતાએ તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પીડિત પત્નીની ફરિયાદના આધારે પતિ ઈશાન પટેલ, સસરા દુષ્યંતભાઈ પટેલ અને સાસુ રોહિણીબેન પટેલ વિરુદ્ધ અપહરણ અને ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધ્યો છે.પોલીસની તપાસ અને સ્થિતિઘટના બાદ આરોપી પિતા, દાદા અને દાદી પોતાના તમામ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વેસુ પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવી છે. માસૂમ અર્થવને કોઈ નુકસાન ન પહોંચે અને તેને હેમખેમ માતા પાસે પરત લાવી શકાય તે માટે સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શહેરમાંથી બહાર જતાં માર્ગો અને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી ભૂગર્ભમાં ઉતરેલા આરોપી ઈશાન પટેલ અને તેના માતા-પિતાનું લોકેશન ટ્રેસ કરી શકાય.આ પણ વાંચો: Vadodara:  માત્રોજ ગામે ભૂખીકાસ નદીમાં પૂર, 10 ઘરોમાં પાણી ઘૂસ્યા બાદ જળસ્તર ઘટતાં સ્થિતિ નિયંત્રણમાં ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/D3KlTPRThvv46goRLIwFGy0yUKTTtrU2uv7EXB9m.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 17:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vande Bharat ટ્રેન મારફતે હૃદય અમદાવાદ લવાયું: ઇતિહાસમાં પ્રથમ વાર વંદે ભારત અંકલેશ્વર રોકાઈ!</title>
<link>https://surattimes.com/vande-bharat-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/vande-bharat-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ એક જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવાના માનવતાવાદી હેતુસર રેલવે તંત્ર દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચના અંકલેશ્વરથી અમદાવાદ હૃદય પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રેનના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસને ખાસ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી. દર્દી સુધી સમયસર હૃદય પહોંચાડી શકાય તે માટે રેલવે વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રેન અને સ્ટેશન પર ગ્રીન કોરિડોર જેવો ખાસ વ્યવસ્થાપન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.UN મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા હૃદય અમદાવાદ લવાયુંઅમદાવાદ સ્થિત પ્રખ્યાત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા અંકલેશ્વરથી ઓર્ગન ડોનેશન મારફતે મળેલું હૃદય અત્યંત સાવચેતીપૂર્વક વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. હવાઈ સેવા કે માર્ગ પરિવહન કરતાં પણ ટ્રેન મારફતે ઝડપી અને સુરક્ષિત રીતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડી શકાય તે હેતુથી આ કદમ ઉઠાવાયું છે. તબીબી ટીમ ટ્રેનની અંદર હૃદયની સંપૂર્ણ સુરક્ષા અને જરૂરી ટેકનિકલ પરિમાણોનું ધ્યાન રાખી રહી છે.ત્રણ દિવસમાં બીજી વખત હૃદય લાવવા વંદે ભારતનો ઉપયોગઅત્રે નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત હૃદયને સલામત રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય રેલવેની આ ઝડપી સેવા અને સમયસૂચકતાના કારણે ફરી એક વખત ગંભીર બીમારીથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીને નવું જીવન મળશે. રેલવે તંત્રની આ માનવીય અભિગમ વાળી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે અને ઓર્ગન ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રેન એક સંજીવની સાબિત થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/Nv3EbZ0p6xMOG3l96I9w79QEj2vEMshNwY2eH0yh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 14:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather :  રાજ્યમાં સિઝનનો કુલ 53 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્ર&#45;કચ્છમાં 7 ટકા ઓછો પડ્યો</title>
<link>https://surattimes.com/gujarat-weather-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-53-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-7-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%93%E0%AA%9B%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gujarat-weather-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-53-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-7-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%93%E0%AA%9B%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં વેલમાર્ક લો પ્રેશર સહિત વરસાદ લાવતી 5 સિસ્ટમ સક્રિય હોવાથી મોરબી, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે, જ્યારે સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહેશે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સવારે 6થી 12 સુધી 112 તાલુકામાં વરસાદચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 53 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતાં સાત ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, તેમ છતાં આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીના છ કલાક દરમિયાન 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 1.5 ઈંચ અને કચ્છના મુન્દ્રામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અન્ય 110 તાલુકાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, સુરત અને વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ ધીમીધારે હળવા વરસાદી છાંટા પડ્યા હતા.માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચનારાજ્યમાં આજથી સામાન્યથી હળવા વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેવાની અપેક્ષા છે. આ સિવાય આજે રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabadના શાહપુરમાંથી ઝડપાયું નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું; 4 આરોપીઓની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/buUqKs72lKXKGtGFNYusXVvto3wMjORTyTs93qWc.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 14:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbiના બ્રાહ્મણી ડેમ&#45;2ના 3 દરવાજા ખોલાયા: નદીમાં 6000 ક્યુસેક પાણી છોડાતાં હેઠવાસના 11 ગામોને કરાયા એલર્ટ</title>
<link>https://surattimes.com/morbi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-2%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6000-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-11-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/morbi%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-2%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6000-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-11-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હળવદ પંથકની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ-2માં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ડેમમાં 6,000 ક્યુસેક પાણીની સતત આવક થતાં જળસપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમના 3 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી બ્રાહ્મણી નદીમાં 6,000 ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીપટમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.પૂરની સ્થિતિને પગલે 11 ગામોને સાવચેત કરાયાડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં જ બ્રાહ્મણી નદીના હેઠવાસમાં આવેલા 11 ગામો માટે પૂરનું સંકટ ઊભું થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સુસવાવ, કેદારિયા, ધનાળા, મયુરનગર, રાયસંગપર, અજીતગઢ, માનગઢ અને ટીકર સહિતના તમામ 11 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગામોમાં સરેરાશ લાઉડસ્પીકર અને ગ્રામ પંચાયતો મારફતે લોકોને સાવચેત રહેવા અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.નદીપટમાં ન જવા તંત્રની કડક સૂચનાનદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી અને જોખમી હોવાથી તંત્ર દ્વારા નદીપટ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. માલ-ઢોરને પણ નદી કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ગ્રામજનોને જણાવાયું છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર ટીમ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જરૂર પડ્યે સ્થળાંતર માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/wdDD0XDvoxAmEvo9Fw0vbyFekGudw92LTlbFNfqL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 14:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Lakhtar&#45;વિરમગામ હાઈવે પર નદી જેવા દ્રશ્યો સર્જાયા: મફતીયાપરા દલિતવાસમાં પૂરના પાણી ઘૂસ્યા</title>
<link>https://surattimes.com/lakhtar-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%AB%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/lakhtar-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%AB%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર આજે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે લખતરનું ઐતિહાસિક મોતીસર તળાવ ઓવરફ્લો થઈ જતાં તળાવના પાણી ક્રોસ કરીને સીધા લખતર-વિરમગામ હાઈવે પર ફરી વળ્યા હતા. માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ શરૂ થઈ જતાં હાઈવે પર જાણે કોઈ નદી વહેતી હોય તેવા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર પૂર જેવા પાણી ભરાઈ જવાથી સમગ્ર વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી.નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં ઘૂસ્યા પૂરના પાણીમોતીસર તળાવનું પાણી ઓવરફ્લો થઈને લખતર બસ સ્ટેન્ડ નજીક હાઈવે પર ફરી વળતાં વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવા છતાં અનેક વાહનચાલકો પોતાના વાહનો જીવના જોખમે પાણીમાંથી પસાર કરવા મજબૂર બન્યા હતા. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં એસ.ટી. બસ સેવાઓ તેમજ ખાનગી વાહનોની અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ હતી, જેના કારણે મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.મુસાફરો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયાતળાવ ઓવરફ્લો થવાના કારણે માત્ર હાઈવે જ નહીં, પરંતુ આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા મફતીયાપરા દલિતવાસમાં પૂરના પાણી ઘરોની અંદર ઘૂસી જતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી અને અનાજ પલળીને બગડી જતાં ભારે નુકસાન થયું છે. સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પાણી નિકાલની માંગ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/P2NSyvQceZWILpkuITPdPd7okblVfwv9SKCOFyJY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 12:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ankleshwar&#45;હાંસોટ&#45;સુરત સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે બંધ: કીમ નદીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ</title>
<link>https://surattimes.com/ankleshwar-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA</link>
<guid>https://surattimes.com/ankleshwar-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A0%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે કીમ નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક કીમ નદીના પૂરોના પાણી અંકલેશ્વર-હાંસોટ-સુરતને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા છે. રોડ પર પાણીનો પ્રવાહ ઝડપી હોવાના કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે આ વ્યસ્ત સ્ટેટ હાઇવેને વાહનવ્યવહાર અર્થે બંધ કરવાની ફરજ પડી છે.સતત બીજા દિવસે વાહનવ્યવહાર બંધઆ મહત્ત્વપૂર્ણ સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે પણ બંધ રહેતાં અંકલેશ્વર, હાંસોટ અને સુરત તરફ આવતા-જતા હજારો વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે બંધ થવાને કારણે વાહનચાલકોને લાંબા વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે. ખાસ કરીને રોજિંદા નોકરિયાતો અને માલસામાનની હેરફેર કરતા કોમર્શિયલ વાહનોની અવરજવર પર માઠો પ્રભાવ પડ્યો છે.વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારોસ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હાઇવે પર બેરિકેડ્સ લગાવીને વાહનોની અવરજવર સંપૂર્ણપણે રોકી દેવામાં આવી છે. વાહનચાલકોને સુરક્ષિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. કીમ નદીના પાણીના સ્તરમાં ઘટાડો ન થાય ત્યાં સુધી માર્ગ શરૂ કરવો જોખમી હોવાથી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણી ઓસર્યા બાદ જ માર્ગને પુનઃ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/q9X7G9F7LiKsMVAIiGkIwwUI9tvOn1XXa05CnLO4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 12:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Narmada News : ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા BJP MP મનસુખ વસાવાને પોલીસ અને વન કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી</title>
<link>https://surattimes.com/narmada-news-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-bjp-mp-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80%E0%AA%93-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80</link>
<guid>https://surattimes.com/narmada-news-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-bjp-mp-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80%E0%AA%93-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%89%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80</guid>
<description><![CDATA[ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન પરના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. આ દરમિયાન વહીવટી તંત્ર, પોલીસ અને જનપ્રતિનિધિઓ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ સ્થળે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને સુરત જિલ્લાના ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પોલીસ કાફલા વચ્ચે તકરાર થઈ હતી અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.કેટલાક પોલીસ અને વન કર્મીઓએ અપશબ્દો કહ્યાનો આક્ષેપઆ ઘર્ષણ દરમિયાન કેટલાક પોલીસ અને વન કર્મીઓએ સાંસદ મનસુખ વસાવા સામે અત્યંત અશોભનીય વર્તન કરીને અભદ્ર ગાળો બોલી હોવાનો આક્ષેપ થતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપના સાંસદ અને ઉમરપાડા પોલીસ તથા વનકર્મીઓ આમને-સામને આવી જતાં સ્થિતિ ભારે વણસી હતી. જોકે, સાંસદને ગાળો બોલનાર વન કર્મીઓ અને પોલીસ કર્મીઓ કોણ હતા તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.જંગલની જમીનના હકક મુદ્દે વિવાદ સર્જાયોનર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનના હકક મુદ્દે વિવાદ સર્જાયો છે. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે બેઠક કરીને લડત ઉચ્ચારી છે. આ જમીનના મુદ્દાને લઈને કેટલાક ખેડૂતો ઘણા સમયથી લડત ચલાવી રહ્યાં છે. સાંસદ મનસુખ વસાવાએ આ બેઠકમાં કહ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ ખેડૂતો સાથે અડગ ઉભા રહેશે.  તેમણે આ લડત શાંતિપૂર્ણ અને અહિંસક રીતે લડવાનો સંકલ્પ કર્યો હતો.  આ પણ વાંચોઃ Suratમાં 2008ના હત્યાનો આજીવન કેદનો ફરાર કેદી ઝડપાયો: નાગપુરમાં વેશપલટો કરી ચલાવતો હતો પાણીપુરીની લારી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/JwQDShXJ5a1BaztBMhohCCuFoOidsKGvPOB6BVih.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadhમાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, વાતાવરણમાં પ્રસરી ઠંડક</title>
<link>https://surattimes.com/junagadh%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AB%80%E0%AA%AE%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A0%E0%AA%82%E0%AA%A1%E0%AA%95</link>
<guid>https://surattimes.com/junagadh%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AB%80%E0%AA%AE%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A0%E0%AA%82%E0%AA%A1%E0%AA%95</guid>
<description><![CDATA[ જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ પધરામણી કરી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો અને ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ લઈને આવ્યો છે.વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂજૂનાગઢમાં આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. સતત પડી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને બફારા અને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. માર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા છે અને સમગ્ર શહેરમાં વાતાવરણ આહલાદક અને મનોરમ બની ગયું છે.ભવનાથ અને કાળવા ચોક સહિતના વિસ્તારોમાં મેઘમહેરજૂનાગઢ શહેરના હાર્દસમા કાળવા ચોક, ગિરનાર તળેટી સ્થિત ભવનાથ વિસ્તાર, ઝાંઝરડા રોડ અને બસ સ્ટેન્ડ રોડ સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝાપટાં પડી રહ્યા છે. વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં પણ આનંદની લહેર ફરી વળી છે, કારણ કે આ વરસાદ પાક માટે સંજીવની સમાન સાબિત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/8UwMll6PSlrrYgwgKRrKzpIId9JEGOTOtHpwfAmt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsanaમાં વિઝાના નામે મોટી છેતરપિંડી: કેનેડાના વર્ક પરમિટના બહાને ખેડૂત દંપતી સાથે 20 લાખની ઠગાઈ</title>
<link>https://surattimes.com/mehsana%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%A6%E0%AA%82%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-20-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/mehsana%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%A6%E0%AA%82%E0%AA%AA%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-20-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ મહેસાણા જિલ્લામાં વિદેશ જ ઘેલા વચ્ચે વિઝાના નામે વધુ એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. વિજાપુર તાલુકાના એક ખેડૂત દંપતીને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 20 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. કેનેડામાં સારી રોજીરોટી અને સ્થાયી થવાની લાલચ આપીને ભેજાબાજ એજન્ટે ખેડૂત દંપતીને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી બેંકમાં RTGS દ્વારા તેમજ રોકડ સ્વરૂપે મોટી રકમ મેળવી લીધી હતી.વિઝા ન મળતાં 6 લાખ પરત કર્યાલાંબો સમય વિત્યા છતાં કેનેડાના વિઝા ન મળતાં ખેડૂત દંપતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે પોતાના નાણાં પરત માગતાં આરોપી એજન્ટે 6 લાખ રૂપિયા પરત કરી દીધા હતા. પરંતુ બાકીના 14 લાખ રૂપિયા આપવા માટે ધક્કા ખવડાવ્યા બાદ તે રકમ લઈને ફરાર થઈ ગયો હતો. નાણાં પરત મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં આખરે પિડિત ખેડૂતે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.ઋત્વિક પટેલ સામે પોલીસ ગુનો નોંધાયોઆ છેતરપિંડી આચરનાર ગાંધીનગરના ઋત્વિક પટેલ નામના વિઝા એજન્ટ સામે પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. એજન્ટે અન્ય કોઈ લોકો સાથે વિઝાના નામે આ પ્રકારે ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા આરોપી ઋત્વિક પટેલને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/Wu5NlpS5KtikyBaKdbKCaJnP1yqjuQC6huBGkpI3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bayad: બી ડી શાહ કોલેજમાં ગુરુ ઋણ સ્વીકાર અને બર્થ ડે કાર્ડનું પ્રદર્શન</title>
<link>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AB%80-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81-%E0%AA%8B%E0%AA%A3-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%A1%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AB%80-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81-%E0%AA%8B%E0%AA%A3-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%A1%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8</guid>
<description><![CDATA[ બાયડ : બી ડી શાહ કોલેજ ઓફ્ એજ્યુકેશન, મોડાસામાં કોલેજના આચાર્ય ડો. બી ડી પટેલના માર્ગદર્શન હેઠળ પુસ્તકાલયમાં ગુરુ ઋણ સ્વીકાર કાર્ડ અને બર્થ ડે કાર્ડનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ કાર્ડ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પ્રશિક્ષણાર્થીઓમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે હતો. સમગ્ર પ્રદર્શનનું આયોજન એસઆરસી ઈન્ચાર્જ ડો. એસ એન બુબડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન સમગ્ર શૈક્ષણિક, વહીવટી સ્ટાફ્ અને પ્રથમ વર્ષના સૌ પ્રશિક્ષણાર્થીઓએ નિહાળ્યું હતું. મંડળ પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/fF2jGjrVYuaykTA2i7UIBFtaGGWB7GCJqv0rphux.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Himatnagar: વિજયનગર ગ્રામ પંચાયતનું સ્વચ્છતા અભિયાન</title>
<link>https://surattimes.com/himatnagar-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/himatnagar-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8</guid>
<description><![CDATA[ વિજયનગર : વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગતરોજ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ તેમજ વિજયનગર પશુ દવાખાનાથી કબીર મંદિરને જોડતા માર્ગ પર વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભિયાન દરમિયાન જેસીબીની મદદથી ઝાડ-ઝાંખરા, કચરો અને અન્ય ગંદકી દૂર કરવામાં આવી હતી. સાથે જ સફાઈ કર્મચારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન કામગીરી કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીને નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. ગ્રામજનો દ્વારા પણ પંચાયતની આ કામગીરીને આવકારી સ્વચ્છ વિજયનગર માટે સહયોગ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/VueU8h0BcoEFcwkfjyqMOx8GisBiSrMvvqOaJtc1.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 07:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal: જાંબુઘોડા તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી</title>
<link>https://surattimes.com/panchmahal-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/panchmahal-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AB%81%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ જાંબુઘોડામાં પડેલા અતિભારે વરસાદને પગલે તાલુકાના અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આવી સ્થિતિમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ તથા તેમની ટીમે જાંબુઘોડા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ લોકોને હિંમત અને સહકાર આપ્યો હતો.જિલ્લા ભાજપ પ્રમુખે પીપિયા, ખાંડીવાવ અને મસાબાર ગામોની મુલાકાત લઈને વરસાદી પાણીથી અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી જરૂરી સહાય અંગે ખાતરી આપી હતી આ પ્રસંગે અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ધરાવતી રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી મુશ્કેલીના સમયમાં પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે. વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક સ્થળોએ અવરજવરમાં મુશ્કેલી સર્જાતા જિલ્લા ભાજપની ટીમે તંત્ર સાથે સંકલન કરી તાત્કાલિક JCB મશીન બોલાવી પાણીના નિકાલની કામગીરી શરૂ કરાવી હતી. જેના કારણે ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતાં સ્થાનિક લોકોને નોંધપાત્ર રાહત મળી હતી. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભા રહેવું દરેકની સામાજિક જવાબદારી છે. જરૂરિયાતમંદ લોકોને તમામ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરાશે તથા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/mbFOgWTgXyFayaevH5xbNq2VLzKaOBEXPuwmeaPl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 04:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kalol: ઈન્દિરા નગરમાં તળાવના પાણી ભરાતાં બે ગર્ભવતી મહિલાઓનું સ્થાળાંતર</title>
<link>https://surattimes.com/kalol-%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/kalol-%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0</guid>
<description><![CDATA[ કાલોલમાંવિતેલા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ઈન્દિરા નગરમાં તળાવના પાણી ભરાતાં બે ગર્ભવતી મહિલાઓનું રેફરલ હોસ્પિટલમાં સ્થાળાંતર કરાયું હતું. ડેરોલ સ્ટેશનથી બોરૂ રોડ સુધીના ત્રણેય રેલ્વે અંડરબ્રીજ પણ પાણી ભરાયા હતાં.કાલોલમાં શુક્રવારે સવારથી શનિવાર સુધીના પાછલા ચોવીસ કલાકમાં 6 ઇંચ વરસાદને પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે ઈન્દિરા નગરમાં તળાવના પાણી ભરાતા તળાવ વિસ્તાર, કોલેજ રોડ, સુશાનદીપથી પિક પોઈન્ટ તળાવ સહિતના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલને અભાવે ઘણા વિસ્તારો અને જાહેર રસ્તાઓ 24 કલાકથી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે, જેને કારણે પાણીથી ગરકાવ થયેલા વિસ્તારમાં નગરજનોને અવરજવર અને વાહન વ્યવહારથી પણ બહાર નીકળી ના શકાય તેવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. કાલોલ થી ગોળીબાર તરફ્ જવાના માર્ગ પણ ભારે વરસાદ ને કારણે બિસ્માર હાલતમાં થઈ ગયો છે. તળાવ વિસ્તારના આરોગ્ય વિભાગના સર્વે અનુસાર બે સગર્ભા મહિલાઓ પણ અસરગ્રસ્ત હોવાના અહેવાલને પગલે આરોગ્ય વિભાગની ટીમોએ તળાવ વિસ્તારમાં પહોંચી સગર્ભા મહિલાઓને શહેરની રેફરલ હોસ્પિટલ ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. બીજી તરફ્ પાછલા આઠ નવ વર્ષોથી બની રહેલા ડેરોલ સ્ટેશન સ્થિત રેલવે ઓવરબ્રિજની મંથરગતિએ ચાલતી કામગીરીને પગલે ડેરોલ સ્ટેશનથી બોરૂ રોડ સુધીના ત્રણેય રેલ્વે અંડરબ્રીજ પણ પાણીમાં ગરકાવ થઈ જતાં પાછલા ચોવીસ કલાકથી ત્રણેય અંડરબ્રીજનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયેલો જોવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/02/0LZJSGgYL6CV6knTglVfUFpCiRZZHILfxw6Pz3vx.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 04:30:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara એરપોર્ટ પર કાર્ગો સેવાનો શુભારંભ, સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું ઉદ્ઘાટન</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6-%E0%AA%A1%E0%AB%89-%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6-%E0%AA%A1%E0%AB%89-%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A8</guid>
<description><![CDATA[ વડોદરા એરપોર્ટ ખાતેથી બહુપ્રતિક્ષિત એર કાર્ગો સેવાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. આ મહત્વકાંક્ષી સેવાનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે આ સેવા શરૂ થતાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.સમય અને વાહનવ્યવહાર ખર્ચમાં થશે મોટી બચતઅત્યાર સુધી વડોદરાના ઉદ્યોગકારોને હવાઈ માર્ગે માલસામાન મોકલવા કે મંગાવવા માટે અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે સ્થાનિક કક્ષાએ જ એર કાર્ગોની સુવિધા ઉપલબ્ધ થતાં ઉદ્યોગપતિઓના સમય અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં નોંધપાત્ર બચત થશે, જેથી વેપાર-ધંધા વધુ સરળ બનશે.સ્થાનિક ઉદ્યોગોના વિકાસને મળશે નવો વેગવડોદરા એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગોનું મોટું હબ ગણાય છે. એરપોર્ટ પરથી કાર્ગો સેવા શરૂ થવાથી સ્થાનિક ઉદ્યોગો દ્વારા તૈયાર થતો માલ ઝડપથી દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડી શકાશે. આ સુવિધાથી વડોદરા અને આસપાસના સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને એક નવી દિશા અને મોટો વેગ મળશે.આ પણ વાંચો : Valsad News : દમણ પાવર હાઉસમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ કાબૂમાં લીધી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/oNTYwLBtyOEqAZVbxzSovCnl2oYxjWnvEscHNsJZ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 02 Aug 2026 02:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad News : દમણ પાવર હાઉસમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ કાબૂમાં લીધી</title>
<link>https://surattimes.com/valsad-news-%E0%AA%A6%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%89%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%97-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/valsad-news-%E0%AA%A6%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%89%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AB%80%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%86%E0%AA%97-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%97-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%82%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ દમણ સ્થિત પાવર હાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પાવર હાઉસ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતાં આસપાસના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.ફાયર બ્રિગેડનો પાણીનો મારો, ટૂંક સમયમાં આગ પર મેળવાયો કાબૂઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહમત ઉઠાવીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. ટીમની ત્વરિત કામગીરી અને સમયસૂચકતાના કારણે ટૂંક સમયમાં જ આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.વીજ તંત્રની સરાહનીય કામગીરી, વીજ પુરવઠો પુનઃ શરૂઆગ ઓલવાયા બાદ વીજ કંપનીના ટેકનિકલ સ્ટાફે તાત્કાલિક સમારકામ અને ચકાસણીની કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને ખોરવાયેલો વીજ પુરવઠો ફરી પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. વીજળી પુનઃ શરૂ થતાં અંધારપટમાં મુકાયેલા સ્થાનિક રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.આ પણ વાંચો : Gandhinagar News : વિકાસ કમિશનરની કચેરીમાં પ્રતિનિયુક્તિથી ભરતી, 15 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકાશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/H6cYyAgPyVrBFmrED5zIK2j1ZItQle57rU6mk0f4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : વિકાસ કમિશનરની કચેરીમાં પ્રતિનિયુક્તિથી ભરતી, 15 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકાશે</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-15-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-15-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ વિકાસ કમિશનરની કચેરી દ્વારા પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન)થી કર્મચારીઓ મેળવવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત નાયબ ચીટનીશ, નાયબ હિસાબનીશ, સિનિયર ક્લાર્ક તેમજ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. આ અંગે વિકાસ કમિશનર કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ને સત્તાવાર સૂચનાપત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે.જિલ્લા પંચાયતના કર્મચારીઓ કરી શકશે અરજી, કોમ્પ્યુટર જ્ઞાન જરૂરીઆ પ્રતિનિયુક્તિ માટે જિલ્લા પંચાયત હેઠળ સેવા આપતા કર્મચારીઓ અરજી કરવા પાત્ર રહેશે. અરજી કરનાર કર્મચારી સામે કોઈ પ્રાથમિક કે ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ તે ખાસ પાત્રતા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા કર્મચારીઓને આ પસંદગી પ્રક્રિયામાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.15 ઓગસ્ટ 2026 સુધી એડવાન્સ નકલ મોકલવાની રહેશેયોગ્યતા ધરાવતા અને ઈચ્છુક કર્મચારીઓએ પોતાની અરજીની એડવાન્સ નકલ આગામી 15 ઓગસ્ટ 2026 સુધીમાં સબંધિત સત્તાધિકારીને મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને કચેરી ખાતે પ્રતિનિયુક્તિથી નીમણૂક આપવામાં આવશે.આ પણ વાંચો : Monsoon 2026 : મોરબીના તળાવીયા શનાળામાં પોલીસની માનવતા, પૂરના પાણી વચ્ચેથી બીમાર વૃદ્ધનું રેસ્ક્યૂ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/eQu7mPbAC0VLosHMdYso1drzdJ4kYzg6PDUkLITz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi Rain Update: વાંકાનેરમાં ડેમી નદીના પૂરમાં રિક્ષા તણાઈ, પિતાનું મોત અને માસૂમ પુત્ર લાપતા</title>
<link>https://surattimes.com/morbi-rain-update-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/morbi-rain-update-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE</guid>
<description><![CDATA[ મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં વરસાદી આફત વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. કોટડા નાયાણીથી કાગદડી તરફ જવાના માર્ગ પર આવેલી ડેમી નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત ઝડપથી વધી રહ્યો હતો. આ દરમિયાન નદી પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા પાણીના ધસમસતા વહેણમાં અચાનક તણાઈ ગઈ હતી.35 વર્ષીય પિતાનું ડૂબી જવાથી નીપજ્યું મોતરિક્ષા પૂરના પાણીમાં ગરકાવ થતાં જ તેમાં સવાર પિતા-પુત્ર તણાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, કમનસીબે 35 વર્ષીય પિતા સિરાનભાઈ કટયારનો મૃતદેહ મળી આવ્યો હતો. પિતાના અકાળે થયેલા મોતથી પરિવારમાં અરેરાટી અને ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
   

7 વર્ષના માસૂમ પુત્ર કાસિમની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશનબીજી તરફ, રિક્ષામાં સવાર 7 વર્ષનો માસૂમ પુત્ર કાસિમ કટયાર પાણીના જોરદાર પ્રવાહમાં ગુમ થઈ ગયો છે. તંત્ર અને સ્થાનિક ગોતાખોરો દ્વારા ડેમી નદીના વહેણમાં માસૂમ બાળકની શોધખોળ માટે આક્રમક રીતે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે વાંકાનેર વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળાં કે કોઝવે પરથી પસાર ન થવા કડક ચેતવણી આપવામાં આવી છે.આ પણ વાંચો - 2 August Top News: 2 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/juw01APHCjn3brgjJt1GiY7WUqzUk6pFN856zg0g.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 23:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: રહેમરાહે નોકરી મેળવનારાઓને મળશે જૂની પેન્શન યોજના (OPS) નો લાભ, 3 માસમાં અરજી ફરજિયાત</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-ops-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AD-3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-ops-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AD-3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સેવામાં ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે આપવામાં આવતી નોકરી કિસ્સામાં જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા અંગે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કર્મચારી મંડળોમાં ખુશીની લહેર વ્યાપી સરકારના આ ઠરાવ અનુસાર, 15 જૂન 2004 થી 31 માર્ચ 2005 દરમિયાન રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આ નિર્ણયથી વર્ષોથી પેન્શન બાબતે રજૂઆત કરી રહેલા સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે, જેના પગલે કર્મચારી મંડળોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.ગુજરાત સરકારનો કર્મચારી હિતલક્ષી નિર્ણયરાજ્ય સરકારે આ ઠરાવમાં 01/04/2005 પછી રહેમરાહે નોકરી મેળવનારા કર્મચારીઓ અંગે પણ સ્પષ્ટતા અને રાહત આપી છે. ઠરાવ મુજબ, જો કર્મચારીની રહેમરાહે નિમણૂક માટેની ભલામણ કે પ્રક્રિયા 1 એપ્રિલ 2005 અગાઉ થઈ ચૂકી હોય, પરંતુ તેમને ઓર્ડર કે જોઇનિંગ 01/04/2005 પછી મળ્યું હોય, તો તેવા કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ઠરશે.અરજી પ્રક્રિયા અને સમયમર્યાદા અંગે વહીવટી આદેશઆ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામ કર્મચારીઓએ ઠરાવની તારીખથી 3 મહિના (3 માસ) ની અંદર પોતાના સંબંધિત સરકારી વિભાગ કે કચેરીમાં યોગ્ય દસ્તાવેજો સાથે અરજી જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદા વિત્યા બાદ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેથી કર્મચારીઓને સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: AMC ના આરોગ્ય વિભાગની લાલ આંખ, જુલાઈમાં ફૂડના 21 સેમ્પલ ફેલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/HEQLhbF7n40R8Xjv9nwsdIfL37nk25oSBJguMSY0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 21:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: તાંદલજામાં માર્ગ અકસ્માત, રોડ રોલરે મોપેડને અડફેટે લેતાં યુવતીનું મોત</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AA%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AA%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A1%E0%AA%AB%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. તાંદલજા વિસ્તારમાં એક બેફામ આવી રહેલા રોડ રોલરે મોપેડ પર સવાર 3 યુવતીઓને જોરદાર અડફેટે લીધી હતી. રોડ રોલરની ટક્કર એટલી ભયાનક હતી કે, મોપેડ પર સવાર યુવતીઓ રસ્તા પર પટકાઈ હતી અને ઘટના સ્થળે જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.તાંદલજાની માહીનું ઘટના સ્થળે જ મોતઆ દર્દનાક અકસ્માતમાં તાંદલજા ફેઇથ સ્કૂલ પાસે રહેતી માહી નામની યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ કરાતાં જ 108ની ઇમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ તબીબી ટીમે તપાસ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.ડ્રાઇવર સ્થળ પરથી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીઅકસ્માત સર્જાયા બાદ રોડ રોલરનો ડ્રાઇવર પોતાના વાહનને સ્થળ પર જ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતક યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરાર ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો - Vadodara: કરજણમાં ઉપરવાસના વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહી, 10 ગામ હાઇ એલર્ટ પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/zDZ476Re5lzKp3rZdkXPpQZMutQCBtCvGoq5okzD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 21:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : વરસાદના વિરામ બાદ પણ શેલામાં આફત, VIP રોડ પર ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AB%E0%AA%A4-vip-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AB%E0%AA%A4-vip-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%97%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં સ્થાનિક રહીશોની હાલાકીનો અંત આવ્યો નથી. શહેરના શેલા વિસ્તારમાં આવેલા VIP રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળતાં ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી આ મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ સમારકામ ન કરાતાં લોકોમાં તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગટરના પાણીથી તીવ્ર દુર્ગંધ અને શેલા-ઘુમા રોડ પ્રભાવિતરોડ પર સતત વહી રહેલા ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર પંથકમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે સ્થાનિકો અને વેપારીઓનું જીવવું હરામ થઈ ગયું છે. શેલા અને ઘુમાને જોડતો આ મુખ્ય માર્ગ જ સંપૂર્ણપણે પ્રભાવિત થતાં દરરોજ હજારો વાહનચાલકોને ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.વરસાદ અટક્યો પણ હાલાકી યથાવત: કાયમી ઉકેલની માગમેઘરાજાએ વિરામ લીધા બાદ સામાન્ય રીતે પરિસ્થિતિ સુધરતી હોય છે, પરંતુ અહીં તંત્રની નાકામીના કારણે લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાથી સ્થાનિક રહીશોએ ભેગા મળીને આ ગટર લાઈનની સમસ્યા અને બિસ્માર રસ્તાનું વહેલી તકે કાયમી નિવારણ લાવવા માટે ઉગ્ર માગ કરી છે.આ પણ વાંચો : Monsoon 2026 : સુરેન્દ્રનગર ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો, સતત ભારે વરસાદથી ડેમ 100 ટકા ભરાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/RlbYAW9oePqs9tVTVIsj6eV1Htrq0uANQ0RRZNcu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 21:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: કીમ નદીના પૂરમાં પાલોદ ગામ ગરકાવ, શ્રમજીવીઓની ઘરવખરી બરબાદ, મદદ ન મળતા જનઆક્રોશ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%B0%E0%AA%B5%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6-%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%B0%E0%AA%B5%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6-%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કીમ નદીએ ધારણ કરેલા રૌદ્ર સ્વરૂપે ભારે તારાજી સર્જી છે. કીમ નદીના પાણી સતત વધતાં કાંઠાના ગામો જળબંબાકાર થઈ ગયા છે, જેમાં પાલોદ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે.પાલોદ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયુંનદીના ધસમસતા પૂરના પાણી કલાકોની ગણતરીમાં પાલોદ ગામના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. ખાસ કરીને ગામમાં રહેતા શ્રમજીવી પરિવારોના કાચા અને નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે વિનાશ થયો છે. કપડાં, અનાજ, ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સહિતનો તમામ સરસામાન પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં ગરીબ પરિવારોએ પોતે કમાયેલી આખી જિંદગીની મૂડી ક્ષણવારમાં ગુમાવી દીધી છે.રસ્તા પર આશરો લેવા મજબૂર શ્રમિકોઘરોમાં કેડસમા પાણી ભરાઈ જતાં શ્રમજીવી પરિવારો પોતાના નાના બાળકો અને વૃદ્ધોને લઈને જીવ બચાવવા માટે ગામના મુખ્ય રસ્તાઓ અને ઊંચાણવાળી જગ્યાઓ પર આશરો લેવા મજબૂર બન્યા છે. સતત વરસી રહેલા વરસાદ અને પૂર વચ્ચે શ્રમિકો ખુલ્લા આકાશ નીચે ત્રિપાલ કે છત વગર દિવસ-રાત વિતાવી રહ્યા છે.તંત્ર સામે નગરજનોનો ભારે આક્રોશગામ બેટમાં ફેરવાઈ ગયું હોવા છતાં અને શ્રમજીવી પરિવારો રસ્તા પર આવી ગયા હોવા છતાં જિલ્લા કે તાલુકા વહીવટી તંત્રની કોઈ ટીમ સ્થળ પર પહોંચી નથી. પીવાના પાણી કે ફૂડ પેકેટની પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ન આવતાં પૂરપીડિતોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર તાત્કાલિક બોટ મારફતે રાહત સામગ્રી પહોંચાડે અને સ્થળાંતરની યોગ્ય વ્યવસ્થા કરે.આ પણ વાંચો: Botad: રાણપુરના નાગનેશમાં ભાદર નદીમાં મોસમનું પ્રથમ પૂર, નવા નીરની આવકથી ગ્રામજનો ઉત્સાહિત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/4mtKoT6Oe6cWAblRr8TFf2KmzFKXaYy5OYzs5Jsr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : વરસાદે ખોલી મનપાની પોલ, રાજકોટમાં 4.5 ઇંચ વરસાદમાં રસ્તાઓ જળબંબાકાર</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-45-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-45-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં ગઈકાલ રાતથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, આ સામાન્ય અને ધીમી ધારે પડેલા વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની કામગીરીની પોલ ખોલી નાખી છે. પ્રી-મોન્સૂન કામગીરી અને પાણીના નિકાલ અંગે મનપા દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ પહેલા જ વરસાદી રાઉન્ડમાં પોકળ સાબિત થયા છે.યાજ્ઞિક રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર ભરાયા પાણીશહેરના મુખ્ય અને ધમધમતા એવા યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂટ રિંગ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.દુકાનોમાં પાણી ઘૂસતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાનરસ્તાઓ પર ભરાયેલા પાણી હવે વેપારીઓ માટે આફત બન્યા છે. માર્ગો પરથી પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે સામાન પલળી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મનપાની ઘોર બેદરકારી સામે રોષ ઠાલવતાં વેપારીઓએ વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી છે.આ પણ વાંચો : Explainer : 2021, 2022 હોય કે 2026..., રાજ્યમાં ચોમાસું સામાન્ય, પણ સુરતમાં મેઘરાજાની &#039;તોફાની બેટિંગ&#039;! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/f7nw7VW9V0R7nUmshC7hLFv2I2uvWwmLfEPXEbyS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surendranagar Rain Update: ખેતરમાં પૂરના પાણી વચ્ચે ફસાયા નાગરિકો, નાના કેરાળામાં 6 મહિનાના માસૂમ સહિત 5 લોકોનું રેસ્ક્યૂ, Video</title>
<link>https://surattimes.com/surendranagar-rain-update-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-5-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82-video</link>
<guid>https://surattimes.com/surendranagar-rain-update-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-6-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-5-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82-video</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામ નજીક આવેલા એક ખેતરમાં ખેતીકામ માટે ગયેલા પરિવારના 5 લોકો અને 6 મહિનાનું માસૂમ બાળક અચાનક પૂરના પાણી આવી જતાં ચારેય તરફથી ઘેરાઈ ગયા હતા.પ્રાંત અધિકારી અને ફાયરની ટીમે મોરચો સંભાળ્યોઘટના અંગે તંત્રને જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. વઢવાણ પ્રાંત અધિકારી, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ હોડીઓ સહિતના બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે માસૂમ બાળક અને અન્ય નાગરિકોનો જીવ જોખમમાં હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.2 કલાકની જહેમત બાદ હેમખેમ બચાવ, પ્રાથમિક શાળામાં ખસેડાયાફાયર બ્રિગેડ અને તંત્રની ટીમે સતત 2 કલાકની ભારે જહેમત બાદ હોડકીની મદદથી 6 મહિનાના બાળક સહિત તમામ 5 લોકોને પૂરના પાણીમાંથી સલામત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું. રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ લોકોને ત્વરિત તબીબી સહાય અને આશ્રય આપવા માટે નાના કેરાળા ગામની સ્થાનિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. તંત્રની આ ઝડપી કામગીરીની સ્થાનિકો દ્વારા સરાહના કરવામાં આવી છે.
   

આ પણ વાંચો - Surendranagar Rain Update: નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફ્લો, 100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/oYhcm2AmedVyOQEL597ReMwIrNVL38nqfsCGu6RP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: કીમ નદીના પાણી કઠોદરા ગામમાં ઘૂસ્યા, આશિયાનગરમાં અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%A0%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%A0%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહી રહી છે અને તેણે ભયજનક સપાટી વટાવી દીધી છે. કીમ નદીના ધસમસતા પૂરના પાણી ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ફરી વળતાં ભયાનક જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. કીમ નદી કિનારે આવેલું કઠોદરા ગામ પૂરના પાણીમાં ખરાબ રીતે ગરકાવ થઈ ગયું છે. ખાસ કરીને કઠોદરાના આશિયાનગર વિસ્તારમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક પરિવારો અને લોકો ફસાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે સ્થાનિક લોકો તરફથી વહીવટી તંત્રને બચાવ માટે સતત રેસ્ક્યુ કોલ્સ મળી રહ્યા છે.આર્મીની વિશેષ ટુકડી કઠોદરા પહોંચીપૂરના પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી અને સ્થાનિક તંત્રની કામગીરીની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ભારતીય સેના (આર્મી) ની મદદ માંગવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને આર્મીની બચાવ ટુકડી અદ્યતન સાધનો, ઈમરજન્સી લાઈફ બોટ અને અન્ય સુરક્ષા ઉપકરણો સાથે કઠોદરા પહોંચી ગઈ છે.આશિયાનગરમાં મહા-રેસ્ક્યુ ઓપરેશન શરૂઆર્મીના જવાનોએ કઠોદરાના આશિયાનગરમાં મોરચો સંભાળી લીધો છે. જે ઘરોમાં લોકો ફસાયેલા છે ત્યાં બોટ મારફતે પહોંચીને તેમને પ્રાથમિક રાહત સામગ્રી પૂરી પાડવાની અને તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો: Porbandar બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું: દરિયામાં ભારે કરંટ વચ્ચે ઉંચા મોજાં ઉછળ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/m5nzHnaK0TBCbyw9pMPZ9oIKUPkCoHhkNwGBvA9L.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 16:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad એરપોર્ટ પર રૂ. 75 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, લૂંટારૂ પોલીસકર્મી સહિત 2 આરોપી ઝબ્બે</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82-75-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82-75-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</guid>
<description><![CDATA[ અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી રૂપિયા 75 લાખના સોનાની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લૂંટનો ભેદ ઉકેલાતાં ખુદ ખાખી વર્ધી જ ડાઘાદાર સાબિત થઈ છે. આ ગુનામાં ડાંગ હેડક્વાર્ટરના પોલીસકર્મી કૃપારાવ દેવૈયાની મુખ્ય સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, આ સમગ્ર કાવતરામાં મદદગારી કરનાર નટવર પરમાર નામના શખ્સને પણ પોલીસે દબોચી લીધો છે.મહિલા પોલીસના પતિ અને અન્ય પોલીસકર્મીઓની કાળી કરતૂતપોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો ચોંકાવનારા છે. આ લૂંટ મુકેશ અને મહિપાલ નામના પોલીસકર્મીઓની મદદથી અંજામ આપવામાં આવી હતી. એટલું જ નહીં, તપાસ દરમિયાન એક મહિલા પોલીસકર્મીના પતિની પણ આ લૂંટના કાવતરામાં સીધી સંડોવણી ખુલી છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપીઓ ઝબ્બે થયા બાદ હવે આ લૂંટ કેસમાં સંકળાયેલા અન્ય ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. ગુનામાં સામેલ કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે તેમ વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.આ પણ વાંચો : Monsoon 2026 : વડોદરાના વાઘોડિયામાં આફતનું પૂર, સુમનદીપ પાસે ફસાયેલા 150 લોકો માટે તંત્ર ‘દેવદૂત’ બન્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/e58wZ8L95WuN03GdNDmRu1auDbq0RxshOpLO3yyJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 16:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના ગોત્રીમાંથી આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો થયો પર્દાફાશ: 8 દિવસના બાળકનું સફળ રેસ્ક્યુ</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-8-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-8-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે એક ભયાનક અને સંવેદનશીલ બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગિરોહ દ્વારા છેલ્લા માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં 4 નવજાત બાળકોને મુંબઈમાં વેચી દેવામાં આવ્યા હતા. આ આંતરરાજ્ય ગિરોહ મુખ્યત્વે આર્થિક રીતે અત્યંત ગરીબ અને મજબૂર પરિવારોને શોધીને તેમને મોટી નાણાકીય લાલચ આપતો હતો. ત્યારબાદ માસૂમ નવજાત બાળકોને ખરીદીને ઊંચી કિંમતે અન્ય રાજ્યોમાં વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.8 દિવસનું બાળક સુરક્ષિત રેસ્ક્યુ આ ગંભીર ગુનાની બાતમી મળતાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સમયસૂચકતા વાપરી દરોડો પાડ્યો હતો અને માત્ર 8 દિવસના એક નવજાત શિશુને સુરક્ષિત રીતે ઉગારી લીધું હતું. આ આખા કાવતરામાં સંડોવાયેલા મનોજ રાવળ, વીણાબેન રાવળ, સુનીલ રાવળ, દલપત રાવળ, નગીન ભગોરા, શ્રવણ પરમાર અને લક્ષ્મણ મૂળી સહિત કુલ 7 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આરોપીઓ બાળકની ખરીદ-વેચાણ અને વચેટિયા તરીકેની ભૂમિકામાં સીધા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.ગુજરાત, મુંબઈ અને રાજસ્થાન સુધી પોલીસ તપાસનો ધમધમાટઆ નેટવર્કના તાર માત્ર વડોદરા પૂરતા સીમિત ન હોવાથી ગુજરાત, મુંબઈ અને રાજસ્થાન સુધી તપાસ લંબાવવામાં આવી છે. મુંબઈ વેચાયેલાં અન્ય બાળકોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમો રવાના કરાઈ છે. આ રેકેટમાં અન્ય કોઈ હોસ્પિટલ કે વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/ZlFknH9e6pJpSY3er4dfYvDZ2ZP6fhIjflZPW7Hk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 16:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratમાં આકાશી આફતે સર્જી હોનારત: કીમ અને તાપી નદી બે કાંઠે વહેતાં પૂરની સ્થિતિ, માંડવીમાં ગોડધા ડેમ તૂટ્યો!</title>
<link>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80-%E0%AA%86%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80-%E0%AA%86%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AB%80%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરત જિલ્લામાં વરસી રહેલા મુસળધાર વરસાદના કારણે કીમ નદી ભયાનક સપાટી વટાવીને અતિ ઉફાન પર આવી ગઈ છે. કીમ નદીના પાણી ફરી વળતાં માંગરોળના મોટી નારોલીથી મોટા બોરસરાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોટા બોરસરા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતાં 20થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.માંડવીમાં ગોડધા ડેમ તૂટ્યો: સિંચાઈ યોજના પડી ભાંગીસુરત જિલ્લાના માંડવી તાલુકામાં વરેહ નદી પર આવેલો અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાતા ગોડધા ચેકડેમની મુખ્ય વોલ તૂટી જતાં કરોડો લીટર સંગ્રહિત પાણી વહી ગયું છે. ડેમ તૂટી જવાથી &#039;ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજના&#039; સંપૂર્ણપણે પડી ભાંગી છે અને લિફ્ટ ઈરિગેશન બંધ થઈ ગયું છે. બારેમાસ સિંચાઈ માટે આ ડેમ પર નિર્ભર રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત માંડવી અને માંગરોળ ઉદવાહન યોજના દ્વારા પૂરૂં પાડવામાં આવતું ખેતી અને પીવાનું પાણી મળવું પણ હવે અત્યંત મુશ્કેલ બન્યું છે.તાપી નદી બે કાંઠે: કોઝવે ભયજનક સપાટીથી ઉપરસુરત શહેર અને જિલ્લામાં સતત પડેલા વરસાદથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત ઉકાઈ ડેમની સપાટી વધીને 319.98 ફૂટે પહોંચી છે. તેમજ ડેમમાં 1.60 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કાકરાપાર ડેમમાંથી 21,000 ક્યુસેક અને તાપીના કેચમેન્ટ વિસ્તારમાંથી કુલ 2 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ તરફ સિંગણપોર કોઝવેની ભયજનક સપાટી 6 મીટર સામે હાલ સપાટી 8.34 મીટરે પહોંચી ગઈ છે. કોઝવેમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી વહાવવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી નદી કિનારે આવેલા તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/EqYlcJTHNOotPWGJws2IfPlGCvPDVFX2tg0JDIgP.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 13:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ</title>
<link>https://surattimes.com/gir-somnath-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87-psi-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/gir-somnath-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%B3%E0%AA%AD%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-5-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87-psi-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1</guid>
<description><![CDATA[ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગમાં હોટલ રેડ દરમિયાન સામે આવેલા એક સનસનાટીભર્યા તોડકાંડને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. હોટલ રોયલ મેન્સનમાં પાડવામાં આવેલી જુગાર રેડ દરમિયાન ગેરરીતિ અને તોડબાજીના ગંભીર આક્ષેપો ઉઠતાં જૂનાગઢ રેન્જ આઈ.જી. ચુડાસમા આકરા પાણીએ થયા છે. PSI ડી.એમ. કાગડા અને PSI એચ.એલ. જેબલિયા સસ્પેન્ડપોલીસની પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવ્યા બાદ રેન્જ આઈ.જી. દ્વારા મોટી સજાત્મક કાર્યવાહી કરતા એસઓજી PSI ડી.એમ. કાગડા અને PSI એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.જુગાર રેડમાં મહિલા PSIને છોડ્યાનો આક્ષેપઘટનાની વિગતો અનુસાર, હોટલ રોયલ મેન્સનમાં જુગાર રમાતો હોવાની માહિતી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન સ્થળ પરથી એક મહિલા PSI પાસેથી કેસ રફાદફા કરવાના અવેજમાં રૂપિયા 5 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.મહિલા PSIએ ઘટસ્ફોટ કર્યોતોડકાંડનો ભોગ બનેલા મહિલા PSIએ પોતે જ જૂનાગઢ રેન્જ IG સમક્ષ પહોંચી આ સમગ્ર કાળો કારોબાર અને તોડકાંડનો ભાંડો ફોડ્યો હતો.ગેરરીતિના પુરાવા મળતા બંને PSI સામે સસ્પેન્શનની કાર્યવાહીપોલીસ અધિકારી સામે જ પોતાના જ વિભાગના સાથી અધિકારી દ્વારા કરાયેલા તોડકાંડની આ રજૂઆતને રેન્જ IGએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જ ગેરરીતિના પુરાવા મળતા બંને PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ છે જેના પગલે સમગ્ર જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.   આ પણ વાંચો  :   Gujarat Latest News Live : બપોરે 1 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/ML2tf1lwI3c6xoSnvYYCnSHLNg46CB4gvLPzKrZ8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 13:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkotમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર; RMC એક્શન મોડમાં, મેનહોલ પર 3&#45;3 કર્મચારીઓ તૈનાત</title>
<link>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%88%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-rmc-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-3-3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/rajkot%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%88%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-rmc-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-3-3-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. રાતથી શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહેતા માત્ર ગણતરીના કલાકોમાં જ રાજકોટ શહેરમાં સાડા ત્રણ (3.5) ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.RMC તંત્ર પાણીના નિકાલ માટે એક્શન મોડમાંશહેરમાં ઝડપથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં રાજકોટ મહાનગરપાલિકા (RMC) તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. પાણીના ઝડપી નિકાલ માટે શહેરના મુખ્ય રસ્તાઓ પર આવેલા ડ્રેનેજ મશીન હોલ (મેનહોલ) ખોલી દેવામાં આવ્યા છે. આ વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તે માટે અને નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.નીચાણવાળા વિસ્તારો માટે એક્શન પ્લાનખુલ્લા મેનહોલના કારણે કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. RMC દ્વારા દરેક ખુલ્લા ડ્રેનેજ હોલ પર 3-3 કર્મચારીઓની ડ્યુટી ફિક્સ કરી દેવામાં આવી છે, જેઓ સતત સ્થળ પર હાજર રહીને ટ્રાફિક અને સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. આ ઉપરાંત, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત ખસેડી શકાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવીને ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/pRRYIWoZQ2lWSUs3zmoTankkBdlKsOGlOkDPTG3w.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 13:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad Municipal Corporationએ વરસાદની આગાહી વચ્ચે જ સંજીવની&#45;ડ્રાઇવ ઇન રોડ ખોદી નાખ્યો!</title>
<link>https://surattimes.com/ahmedabad-municipal-corporation%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5-%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%96%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-municipal-corporation%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%82%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%87%E0%AA%B5-%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%96%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સમગ્ર રાજ્યમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં, AMCના સત્તાધીશો દ્વારા સંજીવની-ડ્રાઇવ ઇન રોડ ખોદીને લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાની શરૂઆત પહેલાં જે કામગીરી પૂર્ણ કરી દેવાની જરૂર હતી, તે કામ હવે વચગાળાના ચોમાસે શરૂ કરાતાં નાગરિકો તંત્રની બુદ્ધિમત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.રોડ બ્લોક કરાતા વાહનચાલકો અટવાયાસંજીવની થી ડ્રાઇવ ઇન તરફ જતો મુખ્ય રોડ બ્લોક કરી દેવાતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. પીક અવર્સ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા હજાર વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન ખોદકામ કરીને ખાડા ખુલ્લા છોડી દેવાતા, વરસાદી પાણી ભરાવા અને ગાડીઓ ફસાઈ જવાના કિસ્સાઓ બનવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે લોકો પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે રોષAMC ની આ લાલિયાવાડી સામે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક સ્થાનિક ઓફિસધારકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, &quot;અહીં મારી ઓફિસ આવેલી છે, અગાઉ પડેલા વરસાદમાં પાણી ભરાઈ જવાના કારણે મને મોટું આર્થિક નુકસાન થયું હતું. જ્યારે કામ કરવાનું હોય ત્યારે તંત્રને યાદ નથી આવતું અને હવે જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે ખોદકામ કરવા નીકળ્યા છે!&quot; વેપારીઓએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/UwgUQynQbMDedAowdSDHPfKRO4i9JLosvrxeaW5F.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 11:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ, લખતર, સાયલા, ચુડા અને લીંબડીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, વાંસળ ડેમ ઓવરફ્લો</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B2%E0%AA%96%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%82%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%88%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%B3-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B2%E0%AA%96%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%80%E0%AA%82%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%88%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%B3-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો છે. જિલ્લાના લખતર, સાયલા, ચુડા અને લીંબડી તાલુકામાં સાડા ત્રણ-ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.ચુડા તાલુકાના વાંસળ અને ગોખરવાળા ડેમ ઓવરફ્લોભારે વરસાદના પરિણામે ચુડા તાલુકાના વાંસળ અને ગોખરવાળા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાંસળ ડેમ છલકાતાં ગોખરવાળા ગામે નદીમાંથી પસાર થતો માર્ગ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૃગુપુર, કરમડ, વેજલકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો છે. લખતરના ભડવાણા ગામની ફરતે પૂરના પાણી ફરી વળ્યા છે, જ્યારે ઇંગરોડી ગામે ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.લીંબડીમાં પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈલીંબડીમાં પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભોગાવો નદીનો કોઝવે બે કાંઠે વહેતો થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. લીંબડી એસટી બસ સ્ટેન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ડેપો રોડ અને સિદ્ધનાથ સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. તંત્ર દ્વારા નાગરિકોને જોખમી માર્ગો તથા નદી-નાળા પર અવરજવર ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક અને એલર્ટસુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલા નાયકા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. આથી ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થાય તે પહેલાં જ સાવચેતીના ભાગરૂપે પાણી છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને શેખપર, ગોદાવરી અને કુકડા જેવા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ વિસ્તારોના રહીશોને સલામત સ્થળે ખસી જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર ભોગાવો નદીના પટમાં લોકોની અવરજવર પર પૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ પણ વાંચો :   Gujarat Latest News Live : સવારે 6 થી 8 વાગ્યા સુધી 135 તાલુકા જળમગ્ન, ચુડામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/ngdPvylXk4yeYtjW57TijTbhYui8M0cLidffUOiu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 11:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Adani CNGના ભાવમાં ઝીંકાયો રૂ. 4નો વધારો; નવો ભાવ રૂ.94.02 પહોંચ્યો!</title>
<link>https://surattimes.com/adani-cng%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%82-4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B0%E0%AB%829402-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/adani-cng%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9D%E0%AB%80%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%82-4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B0%E0%AB%829402-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ સહિત રાજ્યના વાહનચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં સીધો રૂ. 4નો વધારો કરી દેવાતા દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના બજેટ ખોરવાઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે સીએનજી પર પસંદગી ઉતારનારા વાહનચાલકો પર હવે મોંઘવારીનો બમણો માર પડ્યો છે.જૂનો ભાવ અને નવો ભાવઆ ભાવવધારા બાદ હવે અદાણી સીએનજીનો નવો ભાવ વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થઈ ગયો છે. આ વધારા પહેલા સીએનજીનો જૂનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો. સીધા 4 રૂપિયાના વધારાને કારણે મહિને હજારો રૂપિયાનો વધારાનો બોજ વાહનચાલકો પર પડશે. ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતામાં તીવ્ર વધારો થયો છે.સામાન્ય જનતા અને ધંધાદારીઓ પર અસરસીએનજીના ભાવ વધતાની સાથે જ તેની સીધી અસર રોજીંદી રાઇડ્સ અને ટ્રાન્સપોર્ટેશન પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો હવે ભાડા વધારાની માંગ કરી શકે છે, જેનાથી સામાન્ય મુસાફરોના ખિસ્સા પણ ખાલી થશે. ગેસ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ અને પુરવઠાના પરિબળોને આગળ ધરીને આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ વાહનચાલકોમાં આ વધારાને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/7JV16R6XeigmEUkukO4Rs4v7JftgmBJqMD8IeYJ3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 :  24 કલાકમાં 255 તાલુકામાં તોફાની વરસાદ, સુરતના અંબિકામાં આભ ફાટ્યું, સૌથી વધુ 24 ઈંચ ખાબક્યો</title>
<link>https://surattimes.com/monsoon-2026-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-255-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AD-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-24-%E0%AA%88%E0%AA%82%E0%AA%9A-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/monsoon-2026-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-255-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%AD-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-24-%E0%AA%88%E0%AA%82%E0%AA%9A-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ગુજરાતભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ભારે મેઘતાંડવ મચાવ્યું છે. રાજ્યના કુલ 255 તાલુકાઓમાં નોંધપાત્રથી લઈને અતિભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી વધુ આકાશી આફત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી છે.અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24 ઈંચ અતિભારે વરસાદ આંકડાકીય વિગતો મુજબ, સુરતના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24 ઈંચ અતિભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 17 ઈંચ, ખેડાના વસોમાં 16.5 ઈંચ, નવસારીના વાંસદામાં 16.5 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 15 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.ખેડાના નડિયાદમાં 14 ઈંચઅન્ય વિસ્તારોની વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં 13.5 ઈંચ, વલસાડના ધરમપુરમાં 11 ઈંચ, ડાંગના વઘઈમાં 11 ઈંચ અને સુરતના માંગરોળમાં 11 ઈંચ વરસાદ પડ્યો છે. આણંદ, આણંદના ખંભાત, ડાંગના સુબીર અને નવસારીમાં 10-10 ઈંચ આકાશી પાણી વરસ્યું છે.
   

   વલસાડ અને સુરત શહેરમાં 7-7 ઈંચ વરસાદશહેરી વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે. વલસાડ અને સુરત શહેરમાં 7-7 ઈંચ, ભરૂચ શહેરમાં 6 ઈંચ, બોટાદમાં 4 ઈંચ અને અમદાવાદ શહેરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકામાં 1 ઈંચ જ્યારે રાજ્યના અન્ય 235 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થતાં નદી-નાળા અને જળાશયોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આ પણ વાંચો   :    Monsoon 2026 : ડીપ ડિપ્રેશનથી 5 સિસ્ટમ સક્રિય, સવારે 7 થી 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, Video ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/YDy6jzxgQQkUGEM1fhLRGe3iraWxO5pRuci1SI0X.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal: સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર કાદવ&#45;કીચડનું સામ્રાજ્ય છવાયું</title>
<link>https://surattimes.com/panchmahal-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B5-%E0%AA%95%E0%AB%80%E0%AA%9A%E0%AA%A1%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/panchmahal-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B5-%E0%AA%95%E0%AB%80%E0%AA%9A%E0%AA%A1%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ શહેરા નગરના કેશવ ગ્રાઉન્ડ પાસે આવેલી સોસાયટીના મુખ્ય અવરજવરના રસ્તા પર ભારે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ કાચો રસ્તાને સીસી રોડ મંજૂર કરી નવું નિર્માણ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.શહેરા નગરના કેશવ ગ્રાઉન્ડ નજીક આવેલી રહેણાંક સોસાયટીઓમાં જવા-આવવા માટેનો આ એકમાત્ર મુખ્ય રસ્તો છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો કાચો અને બિસ્માર હાલતમાં છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી રસ્તા પર ભરાઈ રહેતાં માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે.જ્યારે બાઇક કે અન્ય વાહનો ચલાવવાં અત્યંત જોખમી બન્યાં છે. ટુ વ્હીલર વાહન ચાલકોને તો પોતાનું વાહન સ્લીપ ખાઈ જવાનો ડર પણ રહેતો હોય છે.કાદવ કિચડની સાથે ખાડા પાણી ભરાઈ રહેતા હોવાથી માખી-મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે, જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગચાળો ફટી નીકળવાનો ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ કાદવ-કીચડ તાત્કાલિક સાફ્ કરવામાં આવે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી પણ પ્રબળ માંગ પણ ઉઠી છે. સ્થાનિકોનુ કહેવું છે કે, નગરપાલિકા દ્વારા અન્ય વિસ્તારોમાં વિકાસકામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ રહીશ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા આ વિસ્તારની પાણી અને રસ્તાની સહિતની સમસ્યા દૂર કરે તેવી આશા અહી ના રહીશો રાખી રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/0qmf03Mdtyjw5FTUTDolAORHlbDdeIFXHqfxpwwV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 06:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana: બ્લેન્ક ચેક મળ્યો, પણ લાલચ નહીં; બેન્કમાં જમા કરાવી નાશ કરાવ્યો!</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9A-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની વડનગર તાલુકા આરોગ્ય કચેરી હેઠળ આવતા શાહપુર(વડ) સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પજ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કર્મચારીને રસ્તામાંથી ખાતેદારની સહી વાળો બ્લેન્ક ચેક મળી આવ્યો હતો.આ કર્મચારીએ તેનો કોઈ દુરુપયોગ ન થાય તે આશયથી ખાતેદારની બેન્કમાં પહોંચી ઉક્ત ચેક બેન્કમાં જમા કરાવ્યો હતો.તો બેન્ક દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના વડનગર તાલુકા આરોગ્ય કચેરી હેઠળ આવતા શાહપુર(વડ) સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પજ હેલ્થ વર્કર તરીકે જહીરઅબ્બાસ સોલંકી ફરજ બજાવે છે. આ કર્મચારી પોતાની ફરજ પર જતા હતા, ત્યારે તેમને રસ્તામાં એક્સિસ બેન્ક અમદાવાદ શાખામાં ખાતું ધરાવતા એક ખાતેદારનો ચેકની બન્ને તરફ્ સહી વાળો બ્લેન્ક ચેક મળી આવ્યો હતો. આ કર્મચારીએ પોતાની જવાબદારી સમજી મહેસાણાના રાધનપુર ચોકડી નજીક આવેલી એક્સિસ બેન્કમાં પહોંચી જઈ બેન્કના અધિકારીને આ ચેક જમા કરાવી તેના ખાતેદારને પરત કરવા રજૂઆત કરી હતી. બેન્કના અધિકારીએ આ ખાતેદારની વિગતો તપાસી હતી, તો મોબાઈલ નંબર આધારે તેનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. જોકે સંપર્ક ન થઇ શકતા ઉક્ત ચેકનો દુરુપયોગ ન થાય તે હેતુસર કર્મચારીની સામે જ બેન્ક અધિકારીએ ચેકનો નાશ કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/5vzV71GHTTaKsD2qZHAgXwAOCOwCon56TYS3rJXV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 06:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, દરિયો તોફાની બન્યો</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%81%E0%AA%AC%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-15-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%81%E0%AA%AC%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-15-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ વાપી : સંઘપ્રદેશ દમણમાં હાલ હવામાન વિભાગ દ્વારા શુક્રવારે ભારે વરસાદ અને ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. દમણના પ્રખ્યાત નમો પથ અને ભૈયા જેટી વિસ્તારમાં રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે ફરવા અને મસ્તી કરવા માટે ઉમટી પડયા હતા. લોકો જીવના જોખમે દરિયાના તોફાની મોજાં વચ્ચે સેલ્ફી લેતા નજરે પડયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસ વિભાગને સાયરન વગાડીને લોકોને બળજબરીપૂર્વક દરિયાકિનારેથી ભગાડવાની ફરજ પડી હતી. બીજી તરફ મધુબન ડેમમાંથી અંદાજે દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીની સપાટી વધી અને દરિયાઈ વિસ્તારમાં પાણીનું સ્તર પણ વધ્યું હતુ. દરિયામાં હાઈ ટાઈડ (ભરતી) હોવાના કારણે દરિયાના તોફાની મોજાં કિનારાને વટાવીને બહાર રસ્તાઓ સુધી આવી રહ્યા હતી. પ્રશાસન દ્વારા દરિયાકિનારે જવાના રસ્તાઓ પર માત્ર સામાન્ય દોરડાં બાંધી સંતોષ માન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/CymIWFQ6yUiGmNBFuqbx6wDoss5qJ9Ax6FldKYbA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 03:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari: નવસારીના જ્વેલર્સને છેતરતો મહાઠગ ઝડપાયો</title>
<link>https://surattimes.com/navsari-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A0%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/navsari-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A0%E0%AA%97-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ નવસારી શહેરના કંસારવાડના નાકે આવેલ જ્વેલર્સના માલિકને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મુકેલ દાગીના છોડાવ્યા બાદ તેમને વેચાણ કરવામાં આવશે તેમ કહી રૂા. 1 લાખ, 35 હજારની રોકડ લઈ ફરાર થઈ ગયેલા આરોપીને નવસારી એલસીબી પોલીસે શહેરના ભેસતખાડા વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી રૂા. 1. 69 લાખ રોકડ અને બાઈક અને મોબાઈલ ફોન મળી રૂા. 2.24 લાખની મત્તા કબજે કરવાની સાથે છ છેતરપિંડીના ભેદ ઉકેલી નાખ્યો હતો.ગત 14 મી જુલાઈના રોજ નવસારી શહેરના કંસારવાડના નાકે આવેલ ફૈઝ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મોહમદ ફુઝૈન રજાક હારૂન મેમણ ઉવ.20ને એક યુવકે આવીને જણાવ્યું હતું કે, નવસારી ગ્રીડ રોડ ઉપર મુકેલ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં સોનાના દાગીના ગીરવે મુકલા છે. તે છોડાવવા માટે રૂપિયા આપો તો છોડાવેલા દાગીના તમારી દુકાને વેચાણ કરવામાં આવશે તેમ કહી હુસેન નામધારી યુવકે ફુઝૈન મેમણને બાઇક ઉપર બેસાડી પ્રથમ ફુવારા સર્કલ પાસે આવેલ એસબીઆઇના ATMમાં રૂા. 1.35 લાખ જમા કરાવ્યા બાદ તેને ગ્રીડ રોડ ઉપર લઇ આવ્યો હતો. જોકે આ સમયે આરોપીએ જ્વેલર્સ ફુઝૈનને દાગીના છોડાવવા માટે મમ્મીના સહીની જરૂર પડશે તેમ કહી રોડ ઉપર ઉભો રાખી પલાયન થઇ ગયો હતો.આ ગુનામાં નવસારી એલસીબી ના પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે હુસેન નામનો યુવક ભેંસતખાડા વિસ્તારમાં હોવાની મળેલી બાતમીના આધારે એલસીબી ની ટીમે વોચ ગોઠવી આરોપી હુસૈન યુસુફ્ તૈયબઅલી પારડીવાલા (દાઉદી વ્હોરા) રહે. 3556, ફતેમી હાઉસ, પટેલ કાછીયા સ્ટ્રીટ, દમણી ઝાપા રોડ, કિલ્લા પારડી, તા. પારડી, જિ. વલસાડ. ને ઝડપી પાડી તેની પાસેથી રૂા. 1,69,325 રોકડા તથા મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂા.2,24,325ની મત્તા કબ્જે કરી હતી આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, નવસારીના જ્વેલર્સ ખાતે છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયેલ આરોપી હુસૈન પારડીવાલાએ BBA સુધીનો અભ્યાસ કરેલ છે અને તેને શેરમાર્કેટની લત લાગી હતી. શેરમાર્કેટમાં વારંવાર આર્થિક નુકસાન વેઠવાને કારણે તે વધુ નાણાં મેળવવા માટે સોના-ચાંદીના વેપારીઓને વિશ્વાસમાં લેતો હતોગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/08/01/e1fcSDkm3wHmBSnc5TvYD22VQaD1pLccJ0OS4F1W.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 03:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jam Khambhaliyaના ઠક્કર હોસ્પિટલ પર તબીબી બેદરકારીનો ગંભીર આરોપ, ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકનું મોત</title>
<link>https://surattimes.com/jam-khambhaliya%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/jam-khambhaliya%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%AC%E0%AB%80%E0%AA%AC%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ જામ ખંભાળિયાની ખાનગી ઠક્કર હોસ્પિટલમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં તબીબી બેદરકારીના કારણે પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંનેના મોત નિપજ્યા હોવાનો પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે. કોઠા વિસોત્રી ગામના 34 વર્ષીય વિજુબેન પ્રદીપભાઈ ભાટુને પ્રસૂતિની પીડા ઉપડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિલિવરી દરમિયાન નવજાત બાળકનો મૃત હાલતમાં જન્મ થયો હતો અને ત્યારબાદ માતાની તબિયત પણ વધુ લથડતાં તેમનું પણ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું.મુખ્ય ડૉક્ટર ગેરહાજર હોવાનો પરિવારનો આક્ષેપમૃતકના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે વિજુબેનને પ્રસૂતિની તીવ્ર પીડા થઈ રહી હતી ત્યારે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર ગેરહાજર રહી બહાર જતા રહ્યા હતા. મુખ્ય ડૉક્ટરની ગેરહાજરીમાં અન્ય હોસ્પિટલના મહિલા ડૉક્ટરને બોલાવીને ડિલિવરી કરાવવામાં આવી હતી. યોગ્ય સારવાર અને સમયસર મુખ્ય તબીબ ઉપસ્થિત ન રહેવાના કારણે જ માતા અને બાળક બંનેએ જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ ગંભીર દાવો કર્યો છે.હોસ્પિટલ બહાર ટોળાં એકઠા થયા, પોલીસે તપાસ હાથ ધરીએકસાથે માતા અને નવજાત બાળકના કરૂણ મોતથી પરિવારમાં ભારે આક્રંદ અને સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઠક્કર હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સગા-સંબંધીઓના મોટા પાયે ટોળાં એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ જામ ખંભાળિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે માતા અને બાળકના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/KS9hXWJfUNch8yBYPeC8yZm092gWD4WSnb0fYpey.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 01:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahodમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ, વાહનચાલકો અટવાયા</title>
<link>https://surattimes.com/dahod%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AA%B3%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dahod%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AA%B3%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%85%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. દાહોદ શહેરમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. અચાનક શરૂ થયેલા આ તોફાની વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ક્ષણભરમાં જ આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારો જળબંબાકારશહેરમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી ફરી વળ્યા હતા. દાહોદના બસ સ્ટેન્ડ, વિવેકાનંદ ચોક, ગોદી રોડ અને ગોધરા રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણીની ભારે આવકના કારણે વાહનચાલકો અને સ્થાનિક રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલવીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે પડેલા ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ચોમાસાની તીવ્રતા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવા માટે સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/sdPBAtYKXvGz4Pw2FUJmfwLgEQoy0a8xEAzNW4mT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 01:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના વાઘોડિયા પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ગુતાલના રામદેવપીરજી મંદિરમાં ઘૂસ્યા પાણી</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AA%E0%AB%80%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AA%E0%AB%80%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના વાઘોડિયા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે સમગ્ર વાઘોડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંથકના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગુતાલ ગામે રામદેવપીરજીના મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયાભારે વરસાદના કારણે વાઘોડિયાના ગુતાલ ગામે આવેલું પવિત્ર રામદેવપીરજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મંદિરના પરિસર તેમજ ગર્ભગૃહ સુધી પૂરના પાણી ઘૂસી જતાં ભક્તો અને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પવિત્ર યાત્રાધામમાં પાણી ભરાવાના કારણે દૈનિક પૂજા-અર્ચના અને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તંત્ર સામે રોષવરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ગામમાં અને મંદિર પરિસરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહ્યા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે પંપિંગ કે અન્ય યોગ્ય વ્યવસ્થા કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/AHh83pp6AkMtwzGQkDP9LuZdH3WUy2AAGHSwwzBf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 01 Aug 2026 01:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>1 August Top News: 1 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/1-august-top-news-1-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/1-august-top-news-1-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 1 ઓગસ્ટ 2026નો દિવસ દેશભરમાં અનેક મોટી રાજકીય, આર્થિક અને વ્યાપારી હલચલ સાથે શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે, જ્યાં તેઓ રૂ. 17,900 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. બીજી તરફ, બેંકિંગ શુલ્ક, GST ઈ-વે બિલ, લગ્ન નોંધણી અને તત્કાલ ટિકિટ બુકિંગ સંબંધિત અનેક નવા નિયમો અમલમાં આવી રહ્યા છે. ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદનું &#039;રેડ એલર્ટ&#039; આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વ્યાપારિક અને રાજકીય ક્ષેત્રે મહત્વના ફેરફારો જોવા મળશે.PM મોદીનો આંધ્ર પ્રદેશ અને કર્ણાટક પ્રવાસવડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકની મુલાકાત લેશે. સવારે 11:00 વાગ્યે તેઓ વિઝિયાનાગરમ જિલ્લાના ભોગાપુરમ સ્થિત અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પેસેન્જર ટર્મિનલનું નિરીક્ષણ કરશે અને 11:30 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરશે. આ સાથે રૂ. 17,900 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી જનસભાને સંબોધશે. બપોરે 3:30 વાગ્યે મૈસૂરુના શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે &#039;સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર-વિવેક સ્મારક&#039;નું પણ ઉદ્ઘાટન કરશે.E-20 પેટ્રોલ વિરુદ્ધ આમ આદમી પાર્ટીનો નેશનલ ટાઉનહોલઆમ આદમી પાર્ટી દ્વારા 1 ઓગસ્ટના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે E-20 પેટ્રોલના મુદ્દે નેશનલ ટાઉનહોલનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલે નાગરિકોને આ ચર્ચામાં જોડાવા અપીલ કરી છે, જેથી E-20 ઇંધણના વાહનો અને પર્યાવરણ પર પડતા પ્રભાવો અંગે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરી શકાય.ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટહવામાન વિભાગ દ્વારા દિલ્હી, યુપી, બિહાર અને ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માટે વિશેષ &#039;રેડ એલર્ટ&#039; જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 60 km/h ની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.IBPS Clerk 2026 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા 10,277 કસ્ટમર સર્વિસ એસોસિએટ (CSA) ની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા 1 ઓગસ્ટ 2026થી શરૂ થઈ ગઈ છે. યોગ્ય ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ibps.in પર જઈને 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના નવા ભાવદર મહિનાની પહેલી તારીખના રિવાજ મુજબ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટના રોજ LPG સિલિન્ડરના સુધારેલા ભાવ જાહેર કર્યા છે. જુલાઈમાં માત્ર 19 kg ના કોમર્શિયલ સિલિન્ડરમાં ઘટાડો કરાયો હતો, જ્યારે 14 kg ના ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. ઓગસ્ટ મહિનામાં સામાન્ય જનતા ઘરેલુ ગેસના ભાવમાં રાહતની આશા રાખી રહી છે.ભારતીય રેલ્વેના તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફારરેલ્વે મુસાફરો માટે 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં નવો સુધારો અમલી બન્યો છે. આ ફેરફાર હેઠળ રિઝર્વેશન કાઉન્ટર પર ટોકન આપવાનો સમય બુકિંગ શરૂ થવાના સમય સાથે જ સુસંગત રાખવામાં આવશે, જેથી કાઉન્ટરો પર થતી બિનજરૂરી ભીડ ઘટે અને મુસાફરોને સરળતા રહે.મોંઘવારીનો માર: FMCG અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થશેઓગસ્ટ મહિનાથી દૈનિક ઉપયોગની FMCG વસ્તુઓ જેમ કે ચા, સાબુ અને વાળના તેલમાં 6% થી 8% નો વધારો થઈ શકે છે. મેમરી ચિપ્સ અને ઇનપુટ કોસ્ટ વધવાને કારણે TV, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનો 4% થી 6% સુધી મોંઘા થશે. કાર ઉત્પાદક કંપનીઓ પણ કારના ભાવ વધારી શકે છે.ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકના SMS ચાર્જમાં સુધારોઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સહિત અનેક બેંકોએ 1 ઓગસ્ટ 2026થી સેવા શુલ્ક સુધાર્યા છે. હવેથી ગ્રાહકોને મોકલવામાં આવતા પ્રતિ SMS Alert પર 30 પૈસાનો ચાર્જ લાગશે, જે માસિક મર્યાદાને આધીન રહેશે. ડેબિટ કાર્ડ અને અન્ય મેન્ટેનન્સ ચાર્જ ચકાસી લેવા બેંકે સલાહ આપી છે.RBI MPC બેઠક: લોન EMI અને વ્યાજદરો પર નિર્ણયો લેવાશે3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક યોજાશે. 5 ઓગસ્ટે RBI ગવર્નર રેપો રેટ અંગે જાહેરાત કરશે. જો રેપો રેટ ઘટશે તો હોમ લોન અને કાર લોનની EMI ઓછી થશે, જ્યારે વ્યાજદર વધવાથી ધિરાણ મોંઘું થઈ શકે છે.ITR ફાઇલિંગ લેટ ફી અને દંડના નિયમોપગારદાર કર્મચારીઓ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ પૂર્ણ થઈ ગઈ છે. હવે વિલંબથી રિટર્ન ભરનારને Section 234F હેઠળ ₹1,000 થી ₹5,000 સુધીની લેટ ફી ચૂકવવી પડશે. જોકે ITR-3 અને ITR-4 હેઠળ આવતા નાના વેપારીઓ અને ફ્રીલાન્સર્સ માટે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.શેરબજાર: ઓપન માર્કેટ શેર બાયબેક અને MSCI રિવ્યૂ1 ઓગસ્ટથી SEBI દ્વારા ઓપન માર્કેટ શેર બાયબેકને પુનઃ મંજૂરી આપવામાં આવી છે, જેમાં કંપનીઓ પોતાની પેઇડ-અપ કેપિટલના 15% સુધી બાયબેક કરી શકશે. ઉપરાંત 12 ઓગસ્ટે થનારી MSCI ગ્લોબલ ઇન્ડેક્સની ત્રિમાસિક સમીક્ષા ભારતીય બજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ નક્કી કરશે.બેંકિંગ ચાર્જિસ અને ડિજિટલ સેવાઓ પર અપડેટબેંકિંગ ગ્રાહકો માટે એસએમએસ સેવાઓ અને ડેબિટ કાર્ડના ચાર્જિસ સુધારવામાં આવ્યા છે. ગ્રાહકોને પોતાની સંબંધિત બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી નવા શુલ્કની વિગતો ચકાસીને નાણાકીય આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.GST અને ઈ-વે બિલ સિસ્ટમમાં &#039;Ship-to&#039; GSTIN ફરજિયાત1 ઓગસ્ટ 2026થી GST નિયમો હેઠળ ઈ-વે બિલ (E-Way Bill) માં &#039;Bill-to/Ship-to&#039; વ્યવહારો માટે &#039;Ship-to&#039; સ્થળનું GSTIN દર્શાવવું ફરજિયાત રહેશે. વધુમાં, એકવાર ઇન્વોઇસ રેફરન્સ નંબર (IRN) જનરેટ થયા બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં.પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કડક ટ્રાફિક ઝુંબેશમાર્ગ સુરક્ષા વધારવાના હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજ્ય ટ્રાફિક વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2026થી સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. નિયમો તોડનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાશે.વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત (1 થી 7 ઓગસ્ટ)દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન &#039;વિશ્વ સ્તનપાન સપ્તાહ&#039; ઉજવવામાં આવે છે. નવજાત શિશુ માટે માતાનું પ્રથમ ઘટ્ટ પીળું દૂધ (કોલોસ્ટ્રમ) અમૃત સમાન છે, જે કુપોષણ અને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ બાળ મૃત્યુદર ઘટાડવો અને જાગૃતિ ફેલાવવાનો છે.પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતનો ઐતિહાસિક દિવસ1 ઓગસ્ટ 1914ના રોજ જર્મનીએ રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું હતું, જેની સાથે પ્રથમ વિશ્વયુદ્ધ (WW1) નો પ્રારંભ થયો હતો. 11 નવેમ્બર 1918 સુધી ચાલેલા આ મહાકાય સંઘર્ષમાં અંદાજે 90,000,000 સૈનિકો અને 13,000,000 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.વરસાદના કારણે રાજ્યની શાળા-કોલેજોમાં રજાગુજરાતના અમદાવાદ, આણંદ, રાજકોટ, સુરત, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે 1 ઓગસ્ટના રોજ તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને અધિકૃત રજા જાહેર કરવામાં આવી છે.ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટપાલ અને પાર્સલના નવા નિયમોભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા 1 ઓગસ્ટ 2026થી સ્પીડ પોસ્ટ, રાખડી અને પાર્સલ સેવાઓ માટે સરળીકૃત નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આનાથી ગ્રાહકો ઝડપી અને ઓછા ખર્ચે પોતાના મહત્વના દસ્તાવેજો મોકલી શકશે.રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ પર્વતારોહકોના સાહસ, નિષ્ઠા અને ક્ષમતાને બિરદાવવા માટે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ &#039;રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ&#039; મનાવવામાં આવે છે. આ દિવસ યુવાનોને સાહસિક રમતો પ્રત્યે પ્રેરણા પૂરી પાડે છે.AMC દ્વારા ઓનલાઇન લગ્ન નોંધણી ફરજિયાતઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 1 ઓગસ્ટથી તમામ 48 વોર્ડ ઓફિસોમાં ઓફલાઇન લગ્ન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે બંધ કરવામાં આવી છે. હવે નાગરિકોએ માત્ર ઓનલાઇન પોર્ટલ મારફતે જ અરજી કરવાની રહેશે.જ્યોતિષીય ઘટના: શુક્ર-રાહુનો અશુભ &#039;ષડાષ્ટક યોગ&#039;1 ઓગસ્ટે ધન અને વૈભવનો કારક ગ્રહ શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં કુંભ રાશિમાં બિરાજમાન રાહુ સાથે તેનો &#039;ષડાષ્ટક યોગ&#039; બનશે. આ ગ્રહદશાને કારણે મેષ, સિંહ, કન્યા અને કુંભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પડશે.1 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ1774 - જોસેફ પ્રિસ્ટલી - પ્રખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રિસ્ટલીએ વાયુ સ્વરૂપમાં શુદ્ધ ઓક્સિજન ગેસની શોધ કરી.1831 - લંડન બ્રિજ - લંડન બ્રિજને સત્તાવાર રીતે સામાન્ય વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો.1834 - ગુલામી નાબૂદી - બ્રિટિશ સામ્રાજ્યમાં અધિકૃત રીતે ગુલામી પ્રથા નાબૂદ કરવાનો કાયદો અમલી બન્યો.1883 - આંતરદેશીય ટપાલ - ગ્રેટ બ્રિટનમાં આંતરદેશીય ટપાલ સેવા (Inland Postal Service) નો પ્રારંભ થયો.1914 - પ્રથમ વિશ્વયુદ્ધ - જર્મનીએ રશિયા પર આક્રમણ કરી યુદ્ધની ઘોષણા કરી, જેનાથી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.1920 - અસહકાર આંદોલન - મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી અને જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં &#039;કેસર-એ-હિંદ&#039; નો કિતાબ પરત કર્યો.1936 - બર્લિન ઓલિમ્પિક્સ - જર્મનીના બર્લિનમાં 11મી સમર ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત થઈ, જ્યાં જેસી ઓવેન્સે સુવર્ણચંદ્રકો જીત્યા.1953 - એરલાઇન્સ રાષ્ટ્રીયકરણ - એર કોર્પોરેશન એક્ટ હેઠળ ભારતની તમામ ખાનગી એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.1956 - દરબા બેનર્જી - ભારતીય નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં દરબા બેનર્જી કોમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ મહિલા પાઇલટ બન્યા.1957 - નેશનલ બુક ટ્રસ્ટ - ભારતમાં શિક્ષણ અને સાહિત્યના પ્રચાર માટે નેશનલ બુક ટ્રસ્ટ (NBT) ની સ્થાપના થઈ.1960 - ઇસ્લામાબાદ - ઇસ્લામાબાદને અધિકૃત રીતે પાકિસ્તાનની નવી રાજધાની જાહેર કરવામાં આવી.1981 - MTV પ્રસારણ - અમેરિકામાં પ્રખ્યાત મ્યુઝિક ચેનલ MTV નું પ્રથમ પ્રસારણ &quot;Video Killed the Radio Star&quot; ગીત સાથે શરૂ થયું.1995 - હબલ ટેલિસ્કોપ - નાસાના હબલ ટેલિસ્કોપે શનિ ગ્રહના અન્ય એક નવા ચંદ્રની શોધ કરી.2000 - ઉત્તરાખંડ રાજ્ય બિલ - લોકસભામાં ઉત્તર પ્રદેશ પુનર્ગઠન બિલ પસાર થતાં ભારતના 27મા રાજ્ય ઉત્તરાંચલ (હાલ ઉત્તરાખંડ) ના નિર્માણનો માર્ગ મોકળો થયો.2000 - ઈરાન મહિલા ઈમામ - ઈરાનમાં ધાર્મિક ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓને પણ ઈમામ બનવાની મંજૂરી મળી.2004 - એશિયા કપ વિજય - શ્રીલંકાએ ફાઇનલ મેચમાં ભારતને 25 રનથી હરાવીને એશિયા કપ ક્રિકેટ ટાઇટલ જીત્યું.2005 - સાઉદી અરેબિયા શાસન - કિંગ ફહદના અવસાન બાદ પ્રિન્સ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝ સાઉદી અરેબિયાના નવા શાસક બન્યા.2006 - ભૂકંપ ચેતવણી સેવા - જાપાને નાગરિકોની સુરક્ષા માટે વિશ્વની પ્રથમ ભૂકંપ પૂર્વ ચેતવણી સિસ્ટમ શરૂ કરી.2007 - મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ - વિયેતનામમાં આયોજિત ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ (IMO) માં ભારતીય ટીમે 3 સિલ્વર મેડલ જીત્યા.2008 - IAEA મંજૂરી - ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ ભારતના વિશેષ પરમાણુ દેખરેખ કરારને મંજૂરી આપી.2019 - મુસ્લિમ મહિલા અધિકાર દિવસ - ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો પસાર થવાની યાદમાં દર વર્ષે 1 ઓગસ્ટને &#039;મુસ્લિમ મહિલા અધિકાર દિવસ&#039; તરીકે ઉજવવામાં આવે છે.1 ઓગસ્ટના રોજ જન્મેલી પ્રખ્યાત વ્યક્તિઓ1869 - હરકોર્ટ બટલર - ઉત્તર પ્રદેશના પ્રથમ બ્રિટિશ રાજ્યપાલ અને શિક્ષણશાસ્ત્રી.1882 - પુરુષોત્તમ દાસ ટંડન - સ્વતંત્રતા સેનાની અને ભારતરત્ન સન્માનિત રાજકારણી.1899 - કમલા નેહરુ - સ્વતંત્રતા સેનાની અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ધર્મપત્ની.1910 - મુહમ્મદ નિસાર - પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર અને ઝડપી બોલર.1913 - ભગવાન દાદા - પ્રખ્યાત ભારતીય ફિલ્મ અભિનેતા અને બોલિવૂડ નિર્દેશક.1924 - ફ્રેન્ક વોરેલ - વેસ્ટ ઇન્ડીઝના મહાન ક્રિકેટર અને પ્રથમ અશ્વેત કપ્તાન.1924 - શાહ અબ્દુલ્લા - સાઉદી અરેબિયાના પૂર્વ શાસક.1932 - મીના કુમારી - બોલિવૂડના દંતકથાસમાન અભિનેત્રી (&#039;ટ્રેજેડી ક્વીન&#039;).1939 - ગોવિંદ મિશ્રા - સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રખ્યાત હિન્દી લેખક.1944 - દામોદર મૌઝો - જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગોવાના પ્રખ્યાત કોંકણી નવલકથાકાર.1949 - બચી સિંહ રાવત - ઉત્તરાખંડના ભાજપના જનપ્રિય નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી.1955 - અરુણ લાલ - પૂર્વ ભારતીય ક્રિકેટર અને જાણીતા ક્રિકેટ કમેન્ટેટર.1957 - રામવીર ઉપાધ્યાય - ઉત્તર પ્રદેશના વરિષ્ઠ રાજકારણી.1993 - રોહિત ટોકસ - કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા ભારતીય બોક્સર.1 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1591 - ઉર્ફી શીરાજી - મુઘલ સમ્રાટ અકબરના દરબારના સુપ્રસિદ્ધ ફારસી કવિ.1863 - ઝિંદન રાની - પંજાબના મહારાજા રણજીત સિંહના રાણી અને મહારાજા દલીપ સિંહના માતા.1913 - દેવકીનંદન ખત્રી - &#039;ચંદ્રકાંતા&#039; જેવી નવલકથાના લેખક અને હિન્દીના પ્રથમ તિલસ્મી લેખક.1920 - બાલ ગંગાધર તિલક - &quot;સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે&quot; નો નારો આપનાર મહાન સ્વતંત્રતા સેનાની.1969 - કાંથે મહારાજ - બનારસ ઘરાનાના પ્રખ્યાત ભારતીય તબલા વાદક.1999 - નિરદ ચંદ્ર ચૌધરી - વિશ્વપ્રસિદ્ધ ભારતીય અંગ્રેજી અને બંગાળી લેખક.2000 - અલી સરદાર જાફરી - જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત ઉર્દૂ શાયર અને પ્રગતિશીલ કવિ.2008 - હરકિશન સિંહ સુરજીત - ભારતીય સામ્યવાદી રાજકારણી અને CPM ના પૂર્વ જનરલ સેક્રેટરી.2018 - ભીષ્મ નારાયણ સિંહ - તામિલનાડુ, આસામ અને મેઘાલયના પૂર્વ રાજ્યપાલ.2020 - અમર સિંહ - સમાજવાદી પાર્ટીના પૂર્વ વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ.આ પણ વાંચો - 31 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/KISISVLhTDDMED4TZgj5kpTxnjqMOCXLJvWaXzc2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 22:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Navsari News :  જિલ્લાની ત્રણેય મુખ્ય નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ, 128 માર્ગો થયા બંધ</title>
<link>https://surattimes.com/navsari-news-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87%E0%AA%AF-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-128-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</link>
<guid>https://surattimes.com/navsari-news-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87%E0%AA%AF-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-128-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7</guid>
<description><![CDATA[ નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા આફતના વરસાદને કારણે ફરી એકવાર પૂરનું ગંભીર સંકટ ઊભું થયું છે. જિલ્લાની મુખ્ય ત્રણેય નદીઓ અંબિકા, કાવેરી અને પૂર્ણામાં ભયાનક ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસી જતાં શહેરના શાંતાદેવી રોડ, બંદર રોડ, કાશીવાડી અને કાછિયાવાડી જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુંબીજી તરફ, લોકમાતા કાવેરી અને અંબિકા નદીઓએ પણ માઝા મૂકતાં બીલીમોરા શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. બીલીમોરાના દેસરા, વાડિયા શિપયાર્ડ, ગિરિરાજ સોસાયટી અને રામજી મંદિર વિસ્તાર સહિત ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે. જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે લોકોના ઘરો અને વેપાર-ધંધામાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.9 હજારથી વધુ અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતરગંભીર બનતી સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા મોડી સાંજ સુધીમાં 9 હજારથી વધુ અસરગ્રસ્ત લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના ભરાવા અને પૂરના કારણે જિલ્લાના 128 જેટલા અંતરિયાળ અને મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRF તેમજ ભારતીય સેનાની ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી કલેક્ટર મનીષ ગુરુવાણી દ્વારા જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.આ પણ વાંચોઃ Himachalમાં તબાહી! કિન્નૌરમાં NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જવાથી મહિલાનું મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/VMgPYei7v6Zvwt78dJl8By13UrwzFpktGXKPDipU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 22:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર</title>
<link>https://surattimes.com/%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-03%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%87-06-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-03%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AB%87-06-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચારBharuchના અંકલેશ્વરમાં ANTFનો ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર, પ્રિસ્ક્રિપ્શન વિના ઈન્જેક્શન વેચતા ભંગારનો વેપારી પકડાયોCWG 2026: બોક્સર પ્રીતિએ મેડલ કર્યો પાક્કો, મહિલાઓના 54 કિગ્રા ફાઈનલમાં પહોંચીIndian Railways History: સુરતથી અમદાવાદ દોડતી &#039;વંદે ભારત&#039; ટ્રેનમાં પ્રથમવાર લવાયું જીવિત હૃદય, દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ શરૂGujarat Weather Update: છેલ્લા 2 કલાકમાં 110 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ નેત્રંગમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયોMovie : 20 કરોડના બજેટમાં બનશે CJP આંદોલન પર ફિલ્મ! ધ એક્સિડેન્ટલ કોકરોચ પાર્ટી નામ થયું ફાઇનલ!Monsoon 2026 : જૂનાગઢના માંગરોળ દરિયામાં ભારે કરંટ, 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા...Tahir Husain સહિત 5 લોકોને આજીવન કેદની સજા, IB અધિકારી અંકિત શર્મા મર્ડર કેસમાં ચુકાદોXi Jinping India Visit: 6 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે, નવી દિલ્હીમાં રાજદ્વારી હલચલRajkot મનપા આરોગ્ય વિભાગના 75 પેઢીઓમાં દરોડા, 1020 કિલો અખાદ્ય ખોરાક સીઝ અને 3 પેઢીઓ સીલSurat Rain Update: ભારે વરસાદની આગાહી વચ્ચે મોટા સમાચાર, 1 ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 20:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anandમાં ભારે વરસાદના &amp;apos;રેડ એલર્ટ&amp;apos; વચ્ચે 1 ઓગસ્ટે તમામ શાળા&#45;કોલેજોમાં રજા જાહેર, જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ</title>
<link>https://surattimes.com/anand%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-1-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</link>
<guid>https://surattimes.com/anand%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-1-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે &#039;રેડ એલર્ટ&#039; આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1 ઓગસ્ટ, શનિવારના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આંગણવાડીથી લઈને પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો સુધીનું તમામ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામુંભારે વરસાદની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ચૌધરી દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ આદેશ સમગ્ર આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં એકસમાન રીતે અમલી રહેશે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ શૈક્ષણિક સંસ્થા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.વાલીઓ અને વિદ્યાર્થીઓને સતર્ક રહેવા અપીલહવામાન વિભાગની તીવ્ર વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને બિનજરૂરી બહાર ન નીકળવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની કે અન્ય કોઈ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો બાળકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે આ પૂર્વતૈયારીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/BlwvrOWzBIoWuFV4VVDc2kFciiPZUO6VU4V6h2jJ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 20:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather Update : જુલાઈમાં જોરદાર વરસાદ વરસ્યો પણ ઓગસ્ટ મહિનામાં કેટલો પડશે?</title>
<link>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gujarat-weather-update-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ ગુજરાતમાં જૂન મહિનો વરસાદને લઈને કોરો ગયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં શરૂઆતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ થયો અને મહિનાના અંતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાતા ખેડૂત સહિતનો વર્ગ ચિંતામાં મુકાયો હતો. પરંતુ ત્યાર બાદ ભારે વરસાદના બે રાઉન્ડ થતાં સમગ્ર રાજ્યમાં જળાશયોમાં નવી નીરની આવક થવા પામી છે.  જુલાઈ મહિનામાં સારો વરસાદ થતાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આજ દિવસ સુધી જુલાઈમાં સિઝનનો કુલ 60.62 ટકા વરસાદ ખાબક્યો છે. ઓગસ્ટમાં કેટલો વરસાદ થશે?ગુજરાતમાં જુલાઈ મહિનો આજે પૂર્ણ થશે અને આવતીકાલથી ઓગસ્ટ મહિનો ચાલુ થશે. IMDના ડિરેક્ટર જનરલે માહિતી આપતાં કહ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ થશે તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ઓગસ્ટ મહિનામાં દેશમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ વરસશે. જ્યારે ગુજરાતમાં પણ વરસાદ ઓછો નોંધાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ તાપમાન રહેશે. વરસાદમાં ઘટ પડવાનું કારણ અલનીનોની સ્થિતિ છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં વધુ અપડેટ જાહેર કરવામાં આવશે. ખેડૂતોને સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે.  ગુજરાતમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન ઝોન વાઇઝ વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી છે.  જ્યાં અત્યાર સુધીમાં સરેરાશ 1224.47 મીમી એટલે કે મોસમનો સૌથી વધુ 79.41 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 406.01 મીમી (49.57 ટકા), સૌરાષ્ટ્રમાં 335.20 મીમી (43.98 ટકા) અને ઉત્તર ગુજરાતમાં 310.56 મીમી (42.52 ટકા) સરેરાશ વરસાદ નોંધાયો છે. બીજી તરફ કચ્છ ઝોનમાં પ્રમાણમાં સૌથી ઓછો વરસાદ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં માત્ર 95.20 મીમી એટલે કે મોસમનો 19.05 ટકા વરસાદ જ વરસ્યો છે.આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/NATA5vQXcj9HAmgX4Pbpr1WOoNwD407IR2ev27Wf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 20:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Indian Railways History: સુરતથી અમદાવાદ દોડતી &amp;apos;વંદે ભારત&amp;apos; ટ્રેનમાં પ્રથમવાર લવાયું જીવિત હૃદય, દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ શરૂ</title>
<link>https://surattimes.com/indian-railways-history-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/indian-railways-history-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ ભારતીય રેલવેએ તબીબી ક્ષેત્રે એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સામાન્ય રીતે જીવિત અંગોના ઝડપી પરિવહન માટે એર એમ્બ્યુલન્સ કે હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ પ્રથમવાર ભારતીય રેલવે મારફતે જીવિત હૃદય એક જગ્યાએથી બીજી જગ્યાએ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે.સુરતથી અમદાવાદ વંદે ભારતમાં હૃદય લવાયુંસુરતથી અમદાવાદ આવી રહેલી સુપરફાસ્ટ &#039;વંદે ભારત&#039; ટ્રેનમાં આ જીવિત હૃદયને અત્યંત સુરક્ષિત અને ચોક્કસ સમયમર્યાદામાં અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. ટ્રેનમાં મેડિકલ ટીમની વિશેષ દેખરેખ હેઠળ આ હૃદયને લાવવામાં આવ્યું હતું. રેલવે તંત્ર દ્વારા આ માટે ખાસ ગ્રીન સિગ્નલ અને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી ટ્રેન વિક્ષેપ વગર સમયસર પહોંચી શકે.અમદાવાદ સ્ટેશનથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોરવંદે ભારત ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચતા જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને કાલુપુર સ્ટેશનથી લઈને યુ. એન. મહેતા હોસ્પિટલ સુધીનો ખાસ &#039;ગ્રીન કોરિડોર&#039; તૈયાર કરી આપ્યો હતો. કોઈપણ પ્રકારના ટ્રાફિક અવરોધ વિના રેકોર્ડ સમયમાં હૃદયને હોસ્પિટલ પહોંચાડી દેવાયું હતું.યુ. એન. મહેતા હોસ્પિટલમાં સર્જરી શરૂહૃદય હોસ્પિટલે પહોંચતાં જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીમાં હૃદયના સફળ ટ્રાન્સપ્લાન્ટ માટેની સર્જરી હાથ ધરવામાં આવી છે. રેલવે, પોલીસ તંત્ર અને તબીબી ટીમના આ ઉત્કૃષ્ટ તાલમેલ અને માનવતાવાદી અભિગમની સમગ્ર દેશમાં સરાહના થઈ રહી છે.આ પણ વાંચો - Gujarat Weather Update: છેલ્લા 2 કલાકમાં 110 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ નેત્રંગમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/dYxZJ65d4tqrRmMJLFiNdZx9uSqXj0Fhe2cI2Rqk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 17:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkanthaમાં ભારે વરસાદને પગલે પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ, SP અને કલેક્ટરે લોકોને સાવચેત રહેવા કરી અપીલ</title>
<link>https://surattimes.com/sabarkantha%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-sp-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AB%80%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/sabarkantha%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-sp-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AB%80%E0%AA%B2</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહે નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરી છે. તંત્ર દ્વારા નદી-નાળા કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, યુવાનોને નદી-નાળામાં સ્ટંટ જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને ચોમાસા દરમિયાન રસ્તા લપસણા હોવાથી વાહનચાલકોને ધીમે તેમજ સાવચેતીથી વાહન ચલાવવા જણાવાયું છે.જોખમી સ્થળો પર જવાનો તૈનાત અને તરવૈયા સજ્જસુરક્ષા અને બચાવ કામગીરી માટે નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને બ્રિજ પર પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી (GRD) ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઈમરજન્સી બચાવ કામગીરી માટે સ્થળ પર તરવૈયાઓ અને જરૂરી સામગ્રી સાથે પોલીસ ટીમોને સજ્જ રાખવામાં આવી છે. આ સિવાય, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજના પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં પ્રવાસીઓ કે સ્થાનિકોના પ્રવેશવા પર મનાઈ હુકમ ફટકારવામાં આવ્યો છે.ડિઝાસ્ટર ટીમ સાથે સંકલન અને ઇમરજન્સી હેલ્પલાઇન જાહેરસાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF) અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની કટોકટી કે મદદની જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક જ 112 અથવા 100 નંબર પર સંપર્ક કરવો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/CJN9XxYR79NgcxYjPe2GusbX9YkwEQ9VL7tuhgdl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 17:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નરોડા, હંસપુરા અને કૃષ્ણનગરમાં વરસાદ શરૂ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%89%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%89%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ (IMD) ની ભવિષ્યવાણી સાચી ઠરી છે. શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે અમદાવાદમાં વરસાદની શરુઆત થઈ ગઈ છે.શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટોશહેરના ખાસ કરીને પૂર્વ ઝોન અને આસપાસના વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી છે. નરોડા, હંસપુરા, કૃષ્ણનગર, બાપુનગર અને શાહીબાગ જેવા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં પડવાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અનુભવાઈ રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદ શરૂ થતાં નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે.હવામાન વિભાગની આગાહી અને તંત્ર એલર્ટહવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આગામી કલાકો દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની શરૂઆત થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કંટ્રોલ રૂમ અને સબ-વે ટીમોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો ત્વરિત નિકાલ કરી શકાય.આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/4frsnqnIpEitCFchB9zg3AM5IxktkfAmStI2xSgy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 15:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ&#45;સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-5-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-7-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-5-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-5-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત રાજ્ય માટે મોન્સૂનની સૌથી મોટી અને ગંભીર આગાહી જારી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અવિરત અને ભારેથી અતિભારે વરસાદી માહોલ જળવાઈ રહેશે.હવામાન સિંક્રોનાઇઝેશન મુજબ, રાજ્ય અને આસપાસના વાતાવરણમાં એકસાથે 5 જેટલી સક્રિય વરસાદી સિસ્ટમો કામ કરી રહી છે. જેમાં (1) ડિપ્રેશન, (2) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, (3) શીયર ઝોન, (4) મોન્સૂન ટ્રફ અને (5) અપર એર સાયક્લોનિક સરક્યુલેશનનો સમાવેશ થાય છે. આ પાંચ સિસ્ટમ્સના પાવરફુલ કોમ્બિનેશનના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદ વરસશે.સિસ્ટમની સ્થિતિ અને મૂવમેન્ટપૂર્વ-મધ્ય ભારતમાં સર્જાયેલું &#039;ડીપ ડિપ્રેશન&#039; હવે નબળું પડીને &#039;ડિપ્રેશન&#039;માં ફેરવાયું છે. તેની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે અને તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા સમયમાં આ ડિપ્રેશન વધુ નબળું પડીને &#039;વેલમાર્ક લો પ્રેસર&#039; માં રૂપાંતરિત થઈ જશે, પરંતુ તેનાથી ભેજનો મોટો જથ્થો ગુજરાત તરફ ખેંચાઈ આવ્યો છે.ધોધમાર વરસાદની આગાહીઅસામાન્ય ભારે વરસાદ- નર્મદા અને સુરત જિલ્લામાં અત્યંત ભયાનક અને અસામાન્ય માત્રામાં વરસાદ પડી શકે છે.રેડ એલર્ટ (Red Alert)- અમદાવાદ, ભાવનગર, બોટાદ, આણંદ અને ખેડા જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે &#039;રેડ એલર્ટ&#039; જાહેર કરાયું છે. માછીમારો માટે ચેતવણી: દરિયામાં પવનની ઝડપ વધારે રહેવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી આગામી ૩ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: Navsari: ગણદેવામાં પુલ પર લટકતો જીવંત વીજતાર કાળ બન્યો, &#039;છોટા હાથી&#039;માં જતાં 9 મજૂરોમાંથી 3 નાં સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/Yr70TMXyMozf8NyxrlTWTQh3EDEHATYxX31gJ6a8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 15:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch: કસકની ન્યુ નવી નગરીમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, 5 મોપેડ કાટમાળ નીચે દબાયા</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%95%E0%AA%B8%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-5-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AA%E0%AB%87%E0%AA%A1-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%95%E0%AA%B8%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-5-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AA%E0%AB%87%E0%AA%A1-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને જર્જરિત બાંધકામો પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. દરમિયાન, ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી &#039;ન્યુ નવી નગરી&#039; માં વરસાદના કારણે કમ્પાઉન્ડની દિવાલ ધડાકાભેર તૂટી પડવાની ઘટના બની હતી.કમ્પાઉન્ડની દિવાલ ધડાકાભેર તૂટી મળતી વિગતો મુજબ, સતત પડેલા વરસાદના પાણી કમ્પાઉન્ડની દિવાલના પાયામાં ઊતરી જતાં દિવાલ પોચી પડી ગઈ હતી અને અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ તૂટી પડવાનો જોરદાર અવાજ આવતાં જ આસપાસની સોસાયટીના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી.કાટમાળ નીચે દબાયા 7 વાહનોકમ્પાઉન્ડની દિવાલની અડીને સ્થાનિક રહીશોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા. દિવાલ ધરાશાયી થતાં તેનો ભારેખમ કાટમાળ નીચે પાર્ક કરેલા 5 મોપેડ (ટુ-વ્હીલર) પર પડ્યો હતો. જેના કારણે તમામ વાહનો કાટમાળ નીચે દબાઈ જતાં તેમને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.સ્થાનિકો બચાવે દોડી આવ્યા ઘટના બનતાં જ આસપાસના સ્થાનિક લોકો અને યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની સૂઝબૂઝ વાપરીને દિવાલના ઈંટો અને પથ્થરના કાટમાળને હટાવીને નીચે દબાયેલા મોપેડ અને સાયકલને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટના વખતે સદ્દનસીબે રસ્તા પર કે દિવાલ પાસે કોઈ પણ નાગરિક કે બાળક હાજર ન હતું, જેના કારણે એક મોટી જાનહાનિ કે દુર્ઘટના ટળી હતી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ પણ વાંચો: Surat: મુશળધાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકો અટવાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/uub9lXXpKojZ4qKLyWqvKEsdzAJBC0gd4a9ZweOr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 12:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કાંકરિયા અને રિવરફ્રન્ટ બંધ, ગૌરીવ્રતના આયોજનો મોકૂફ</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AB%82%E0%AA%AB</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AB%82%E0%AA%AB</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં ગૌરીવ્રત નિમિત્તે AMC દ્વારા કરવામાં આવેલા તમામ જાહેર આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તકેદારીના ભાગરૂપે શહેરના બે મુખ્ય પ્રવાસન સ્થળો એવા સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેકફ્રન્ટને પણ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજાઓ રદવરસાદી આપત્તિને પહોંચી વળવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ ફાયર કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 7 ઝોન માટે 7 અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જે કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય હાથ ધરી શકશે.દર 3 કલાકે ફાયરની ટીમનો રાઉન્ડવરસાદી માહોલ વચ્ચે શહેરમાં જે વિસ્તારોમાં અગાઉ પાણી ભરાવાના બનાવો બન્યા હતા, તેવા તમામ સંવેદનશીલ સ્થળો પર સતત ચેકિંગ હાથ ધરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમો દર 3 કલાકે વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને રાઉન્ડ લેશે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) હેઠળ આવતા આસપાસના વિસ્તારો માટે પણ 1 ખાસ ફાયર ટીમ તૈનાત રાખવામાં આવી છે.આ પણ વાંચો : Monsoon 2026 : મેઘરાજાની તોફાની બેટિંગ, ગુજરાતમાં 1 નેશનલ હાઈવે અને 8 સ્ટેટ હાઈવે સહિત 94 માર્ગો બંધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/xW5fhec7tg66MGJzQvo6GGv3Sg60pPq9fZJRtXOT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 12:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા, દેવ ડેમના 2 ગેટ ખોલાતાં વાઘોડિયા એલર્ટ</title>
<link>https://surattimes.com/vadodara-2-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%97%E0%AB%87%E0%AA%9F-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/vadodara-2-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%97%E0%AB%87%E0%AA%9F-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં વડોદરા શહેરમાં 2 ઇંચ જેટલો ખાબકેલો મુશળધાર વરસાદ નાગરિકો માટે આફત બન્યો છે.જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું માત્ર એકથી બે કલાકના તીવ્ર વરસાદી સ્પેલમાં જ વડોદરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને મકરપુરા બસ ડેપોની પાછળ આવેલો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કલાકો વીત્યા બાદ પણ પાણી ઓસર્યા ન હોવાથી સ્થાનિકોમાં પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરી સામે નારાજગી જોવા મળી હતી.દેવ ડેમમાંથી દેવ નદીમાં 1819 ક્યુસેક પાણી છોડાયુંબીજી તરફ, વડોદરા જિલ્લાના ડુંગરાળ અને ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે વાઘોડિયા નજીક આવેલા &#039;દેવ ડેમ&#039; માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમનું સલામત રૂલ લેવલ જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લઈને દેવ ડેમના ગેટ નંબર 4 અને 5 ને 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દેવ નદીમાં 1819 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.વાઘોડિયા તાલુકાના કાંઠાના ગામોને સાવચેત કરાયાદેવ ડેમમાંથી પાણી ડિસ્ચાર્જ થતાં જ દેવ નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી દેવ નદીના કિનારે આવેલા તમામ ગામોના ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા સાવચેતી જાળવવાની કડક સૂચના આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં ન જવા કે ઢોરઢાંખર ન લઈ જવા એડવાઇઝરી જારી કરવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: AMCમાં લગ્ન નોંધણી થશે પૂર્ણપણે ઓનલાઇન, ઓછું ટેકનોલોજી જ્ઞાન ધરાવતા લોકો માટે મુશ્કેલી વધવાની ભીતિ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/QBWAmKTaLLaQFpyupXOzCD5NQF2Sb7KjoQnnQLgG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 10:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : સુરતમાં આગામી 26 કલાક અતિભારે, સાંજ પછી ખાડી પૂરની શક્યતા, મનપા કમિશનરે લોકોને ઘરમાં જ રહેવાની કરી અપીલ</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-26-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AB%80%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-26-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AB%80%E0%AA%B2</guid>
<description><![CDATA[ દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ સીટી સુરતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને નાગરિકોને અત્યંત જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા કડક અપીલ કરી છે. આ સાથે જ સુરત ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા પણ તમામ વેપારીઓને આજે દુકાનો અને માર્કેટ બંધ રાખવા જણાવાયું છે.આગામી 26 કલાક સુરત શહેર માટે અતિભારે પાલિકા કમિશનર એમ. નાગરાજને જાતે જ અસરગ્રસ્ત થવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી 26 કલાક સુરત શહેર માટે અતિભારે સાબિત થઈ શકે છે. બપોર પછી શહેરમાં ભારે પવન સાથે મૂસળધાર વરસાદ પડવાની સંભાવના છે. ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરમાંથી પસાર થતી ખાડીઓનું જળસ્તર ચોક્કસપણે વધશે.ખાડીનું લેવલ ભયજનક રીતે વધવાની ભીતિબપોર બાદ મીઠી ખાડી, સીમાડા ખાડી અને ભેદવાડ ખાડીનું લેવલ ભયજનક રીતે વધવાની ભીતિ છે. જેને પગલે ખાડી આસપાસના અને લો-લાઈન વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મનપા તંત્ર, ઈમરજન્સી ટીમ અને ફાયર બ્રિગેડને હાઈએલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. આ પણ વાંચો  :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/fQRcPfpu6VKoGCXPniTwxz1Px0DvuReBh9al08YO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 10:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live :  વડોદરા શહેર જિલ્લો ચછા છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%9B%E0%AA%BE-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%9B%E0%AA%BE-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 JULY ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/31/LI23le06Fg33JmD5JGglHVJKEKdHQBiwt9QpQoGs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 07:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod: ઓછુ અનાજ મળતાં વિધવા મહિલાની માથે અનાજનું પોટલું મૂકી રજૂઆત</title>
<link>https://surattimes.com/dahod-%E0%AA%93%E0%AA%9B%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/dahod-%E0%AA%93%E0%AA%9B%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%82%E0%AA%86%E0%AA%A4</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની પંડિત દીનદયાલ સરકારી અનાજની દુકાનના સંચાલક સામે એક ગરીબ વિધવા મહિલાએ તેના પુત્ર સાથે પોતાના રાશન કાર્ડ ઓનલાઇન કુપન નીકળ્યા પછી પણ મળવાપાત્ર અનાજનો જથ્થો ઓછો અપાતો હોવાના આક્ષેપ સાથે માથે અનાજના પોટલા સાથે મામલતદાર કચેરીમાં પુરવઠા અધિકારીને રજુઆત કરવા પહોંચતાં ચકચાર મચી ગઈ હતી.સંજેલી ખાતે રહેતાં ગરીબ પરિવારના વિધવા લક્ષ્મીબેન રમણભાઈને સસ્તા અનાજની દુકાનેથી દરવખતે બે કિલો જેટલું ઓછુ અનાજ અપાતું હોવાને લઈને મહિલા દ્વારા દુકાનના સંચાલક અરવિંદભાઈ પીઠાયાને વારંવાર રજૂઆત કરતાં હતાં. પરંતુ તેનો કોઈ ઉકેલ નહીં આવતાં આખરે કંટાળીને લક્ષ્મીબેન તેમના પુત્ર સાથે આજે માથે અનાજનું પોટલું લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતાં. તેમજ પુરવઠા અધિકારીને રજૂઆત કરી હતી.તેમણે લેખિતમાં અરજી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેઓ માંડલી રોડ સ્થિત અરવિંદભાઈ પીઠાયા સંચાલિત સરકારી અનાજની દુકાનમાંથી અનાજ મેળવે છે, નિયમ મુજબ મળવાપાત્ર અનાજની 20 કિલો ચોખાની પાવતી કાઢવામાં આવે છે, પરંતુ માત્ર અંદાજે 18 કિલો ચોખા આપવામાં આવે છે. તેવી જ રીતે 15 કિલો ઘઉંની પાવતી સામે માત્ર 13 કિલો ઘઉં આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. જે બાબતે દુકાનદાર સાથે ત્રણ વખત બોલાચાલી પણ થઈ ગઈ હતી, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ઉલટાનું દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપતો હોવાનો દાવો કરીને મનમાની ચલાવતો હોવાનું અરજદારે લેખીતમાં ઉલ્લેખ કર્યો છે. જેથી આ બાબતે પુરવઠા મામલતદારને નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/WUVthl3zIDaxeCWzRvtOmTXUzGQS5MYKoFImDF9J.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 05:00:09 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Himatnagar: ખેડબ્રહ્મામાં 2.67 લાખના ગાંજા સાથે પોલીસે રાજસ્થાનના શખ્સને દબોચી લીધો</title>
<link>https://surattimes.com/himatnagar-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-267-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/himatnagar-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-267-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9A%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%8B</guid>
<description><![CDATA[ ખેડબ્રહ્મા પોલીસે માદક પદાર્થ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે, જેમાં રૂ.2.67 લાખનો 5 કિલો 333 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને રાજસ્થાનના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા પોલીસ મથકના અધિકારીઓ, સ્ટાફ સહિત સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ મંગળવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસકર્મીને બાતમી મળતાં 5.33 કિલો ગાંજાનો જથ્થો મળી આવતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. હડાત અને કે.વી.વહોણીયા સહિત સર્વેલન્સ સ્કવોડના કર્મીઓ 2 દિવસ અગાઉ ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, દરમિયાન આ.પો.કો. સુમતીભાઈ ચંદુભાઈને ખાનગી બાતમી મળી હતી કે, ખેરોજથી ખેડબ્રહ્મા તરફ આવતા હાઈવે રોડ પર લાલસિંહકંપા તરફ જવાના ત્રણ રસ્તા પર એક ઈસમ કાળા કલરની બેગમાં ગાંજો લઈને ઉભો છે, જેથી પોલીસ ઉપરોક્ત બાતમીના આધારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તે વ્યક્તિને પકડી પાડયો હતો. તેની બેગની તપાસ કરતા તેમાંથી 5 કિલો 333 ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.2,66,650 આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપી પાસેથી 500 રૂપિયાનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ 2,67,150 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ લક્ષ્મણલાલ ભોજારામ બુબડિયા (ઉંમર 28),( રહે. નીચલી સુબરી, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન) છે. પોલીસે તેની વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/xImp9OjfinxV7ssEtg8F6UJdIxfefE4a7Hs8y6rT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 02:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Viramgamમાં સોકલી રોડ પર કાચી કેનાલમાં 14 વર્ષનો સગીર ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધોખોળ શરૂ</title>
<link>https://surattimes.com/viramgam%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-14-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AB%8B%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/viramgam%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-14-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%97%E0%AB%80%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%82%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%97%E0%AB%87%E0%AA%A1-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AB%8B%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લાના વિરમગામમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર સોકલી રોડ નજીક આવેલા ગરનાળા પાસે પસાર થતી કાચી કેનાલમાં 14 વર્ષનો એક માસૂમ સગીર અચાનક ડૂબી ગયો હતો. સ્થાનિકોના ધ્યાન પર આ બાબત આવતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.ભારે વરસાદથી કેનાલમાં પાણીનું વહેણ તીવ્રઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે વિરમગામમાંથી પસાર થતી આ કાચી કેનાલમાં પાણીનું સ્તર અને વહેણ અત્યંત તીવ્ર જોવા મળી રહ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે સગીર ઊંડા પાણીમાં તણાઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલમાં પાણીનું ભારે વહેણ હોવાથી સ્થાનિકો માટે પણ ત્વરિત બચાવ કામગીરી કરવી મુશ્કેલ બની હતી.નગરપાલિકા ફાયર ટીમ દ્વારા સઘન શોધોખોળ શરૂઘટના અંગેની જાણ થતાં જ વિરમગામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરીને કેનાલમાં ડૂબેલા સગીરની શોધખોળ શરૂ કરી દીધી છે. પાણીના ભારે પ્રવાહ વચ્ચે સગીરને ઝડપથી શોધી કાઢવા માટે સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/Tw5vGmGtluhalq7YL9BGTcYbItG3z34M5YfhPrVU.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 00:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: ઈસનપુરમાં 60 લાખથી વધુની ચોરી મામલે પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%88%E0%AA%B8%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-60-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%88%E0%AA%B8%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-60-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં થયેલી 60 લાખથી વધુની ચોરી મામલે પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે.ફરિયાદીના ઘરના સ્માર્ટ લોકના પાસવર્ડ જાણી ચોરીને અંજામ આપનાર મહિલા ફરિયાદીને પરિચિત જ હોવાનું સામે આવ્યું છે.મહિલા આરોપીએ પોતાના ઘર માટે લીધેલી લોન ભરવા માટે ચોરી કરી હતી. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  તિજોરીનું લોક ખોલી રોકડ અને સોનાના દાગીના ચોર્યાઇસનપુર પોલીસ કસ્ટડીમાં રહેલી મહિલા આરોપીનું નામ ફરહાનાજ નાસીર ખાન પઠાણ છે. મહિલા આરોપીએ પોતાની બહેનના ઘરમાં જ ચોરીને અંજામ આપ્યો હતો. સાલમના રોયલ નવાબ ફ્લેટમાં રહેતા નદીમ મિયા બાગબાન ના ઘરમાં પ્રવેશ કરી તિજોરીનું લોક ખોલી રોકડ અને સોનાના દાગીના મળી 60 લાખથી વધુની રકમની મુદા માલની ચોરી કરી હતી.જોકે પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં મહિલાએ ગુનાને અંજામ આપ્યા નો ઇન્કાર કર્યો હતો. પરંતુ ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટની મદદથી તપાસ કરતા મહિલાએ ગુનાની કબુલાત કરી હતી. ચોરીનો મુદ્દામાલ તેના મિત્રના ઘરે મૂક્યો હોવાની કબુલાત કરતા પોલીસે તમામ સોનાના દાગીના કબજે કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.ડિજિટલ લોકનો પાસવર્ડ પણ જાણી લીધો હતો26 તારીખના રોજ ફરિયાદી પોતાના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા. તે જ સમયે બે કલાકના સમય ગાળામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી જ્યારે ઘરે આવ્યા ત્યારે સોનાના કેટલાક દાગીના તિજોરીની બહાર પડ્યા હતા.જેથી શંકા જતા તપાસ કરતા હકીકત સામે આવી કે,ફ્લેટમાં જ રહેનાર કોઈ વ્યક્તિએ ચોરીને અંજામ આપ્યો છે. ઉપરાંત ઘરના ડિજિટલ લોકનો પાસવર્ડ પણ આરોપી જાણતો હોવાની શંકા ના આધારે પોલીસે મહિલા આરોપી ફરહાનાઝની પૂછપરછ શરૂ કરી હતી. જે અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે,ફરિયાદીની બાળકી પાસેથી આરોપીએ પાસવર્ડ જાણી લીધો હતો. તેના આધારે ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના ની ચોરી કરી હતી. મકાન ખરીદવા માટે 14 લાખની લોન લીધી હતીઆરોપીએ મકાન ખરીદવા માટે 14 લાખની લોન લીધી હતી. તે રૂપિયા ભરવા માટે આરોપીએ ચોરી કરી હતી.ચોરી કરેલા દાગીના મહિલા આરોપીએ તેના મિત્ર સાદિકને આપ્યા હતા.જે તમામ મુદ્દા માલ રિકવર કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.ઘર ફોડ ચોરીની તપાસ કરતા પોલીસે આરોપી પાસેથી કુલ 50 તોલા જેટલા સોનાના દાગીના કબજે કર્યા છે,, જેની મૂળ કિંમત 60 લાખથી પણ વધુ થાય છે.ઉપરાંત જ્યારે મહિલા આરોપી ફરહાનાઝ વિશે તપાસ કરતા હકીકત સામે આવી કે, અગાઉ પણ તેને પોતાના એક પરિચિત ના ઘરે ચોરીને અંજામ આપ્યો હતો પરંતુ તે અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે પોલીસે મહિલા આરોપીની સાથે આ ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, ત દિશામાં તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: આરોપીએ પોલીસની નજર ચૂકવી માનસિક બિમાર વ્યક્તિના મોબાઈલથી વીડિયો બનાવ્યો હતો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/pPzw7O1lWbrfMX9l13vEb8R3jz5T1w380yURAK4B.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 31 Jul 2026 00:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>30 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/30-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/30-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Ahmedabad News: શહેરમાં ભારે વરસાદ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડાની શક્યતા, મનપાના તમામ અધિકારીઓની રજાઓ રદ2. Ahmedabad એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી મહિલા પાસેથી રૂ.35.49 લાખનું સોનું જપ્ત3. Surat News : વરસાદી સંકટ વચ્ચે વહીવટી તંત્રની અપીલ, નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ4. Dang News: 31 જુલાઈએ અતિભારે વરસાદનું રેડ એલર્ટ, કલેક્ટરે તમામ શાળાઓ-કોલેજોમાં આપી રજા5. Mehsana News: કડીના અગોલ ગામમાં દબાણ હટાવવા મુદ્દે ભારે બબાલ, અરજદારનું જ મકાન તોડી પાડાતા બે જૂથ આમને-સામને6. Ahmedabadના ચાંદખેડામાં &#039;દૂધ નથી&#039; કહેતા લુખ્ખાનો આતંક, પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસી ધારદાર હથિયાર બતાવી મચાવી તોડફોડ7. CJP Protest : પેપર લીક વિરોધ પ્રદર્શન કેસમાં દિલ્હી સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી નહીં થાય8. &#039;One Nation One Election&#039; બિલ ચોમાસુ સત્રમાં નહીં થાય રજૂ, JPCનો કાર્યકાળ વધ્યો9. Parliament Monsoon Session: રાજ્યસભા બાદ લોકસભામાં &#039;વંદે માતરમ&#039; બિલ પસાર, વિપક્ષે કર્યો હોબાળો10. Rahul Gandhi Vs BJP: &#039;માફી તો માગવી પડશે&#039;, રાહુલ ગાંધીના નિવેદન પર કંગનાનો વળતો જવાબ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/Thzqj0nkSjF8SA1zo2yZd1Dfq8r4lHRypziYS11D.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 21:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vav&#45;Tharadના સુઇગામમાં સસ્તા અનાજની દુકાનદારનો ઓછું રાશન આપતો વીડિયો થયો વાયરલ</title>
<link>https://surattimes.com/vav-tharad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%93%E0%AA%9B%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/vav-tharad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%93%E0%AA%9B%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા સુઇગામ તાલુકામાંથી સસ્તા અનાજની દુકાનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સરકારી યોજના હેઠળ મળતા સસ્તા અનાજના વિતરણ દરમિયાન દુકાનદાર લાભાર્થીઓને નિયત જથ્થા કરતા ઓછું રાશન આપતો હોવાના ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓના હક પર સીધી તરાપ મારવામાં આવી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષસસ્તા અનાજની દુકાનદારની આ ગેરરીતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સમગ્ર તાલુકામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સામાન્ય નાગરિકો અને લાભાર્થીઓમાં દુકાનદારની આ પ્રકારની દાદાગીરી અને છેતરપિંડી સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. સરકારી સહાયથી વંચિત રાખવાના આ પ્રયાસ સામે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગઆ સમગ્ર મામલે લોકોમાં આક્રોશ ફેલાતાં જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. ગરીબોના રાશનમાં કાપ મૂકનાર જવાબદાર દુકાનદાર સામે આકરાં પગલાં ભરવામાં આવે અને તેનો પરવાનો રદ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/omxgMNXEudouoS5L5GuIRxAfI71SY7pZsdWGPCuK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 21:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: શહેરમાં ભારે વરસાદ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડાની શક્યતા, મનપાના તમામ અધિકારીઓની રજાઓ રદ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B0%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A1-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B0%E0%AA%A6</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.શહેરમાં ફ્લેશ ફ્લડ અને તીવ્ર વાવાઝોડાની આશંકાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.સાવચેતી અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે શહેરની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને જરૂર વગર બહાર ન નીકળવા, શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરવા અને સંપૂર્ણ સાવચેતી વર્તવા માટે અપીલ કરવામાં આવી છે.શહેરમાં પાણીના નિકાલ માટે તંત્ર સજ્જશહેરમાં જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે AMC દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી લેવાઈ છે. નદીના પાણીનું સ્તર ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.શહેરના નીચાણવાળા અને પાણી ભરાતા વિસ્તારોમાંથી તાત્કાલિક નિકાલ માટે 245 સ્ટ્રોમ વોટર પંપ અને ડ્રેનેજ લાઇનના 345 પંપ સતત કાર્યરત કરી દેવાયા છે.આ સાથે જ કોઈપણ આકસ્મિક કટોકટી, બચાવ કે રાહત કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમોને પણ હાઈએલર્ટ મોડ પર તૈનાત રાખવામાં આવી છે.મેયરે નાગરિકોને અપીલ કરીઅમદાવાદ શહેરમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે મેયર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.મનપા દ્વારા નીચાણવાળા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો માટે વિવિધ કોમ્યુનિટી હોલ ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. મેયરે ખાતરી આપતા જણાવ્યું હતું કે નાગરિકોની સેવા અને સુરક્ષા માટે મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને કોઈપણ મુશ્કેલીના સમયે મદદ માટે 24 કલાક હાજર રહેશે તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.આ પણ વાંચોઃ Patan જિલ્લા કલેક્ટરનો આદેશ, વરસાદની ભીતિ વચ્ચે તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/I9RwmlfgbMck4TA4dkjNiRdXFfNaU05uPCk76I32.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 19:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી મહિલા પાસેથી રૂ.35.49 લાખનું સોનું જપ્ત</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A3%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A6%E0%AB%81%E0%AA%AC%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%823549-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A3%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A6%E0%AB%81%E0%AA%AC%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%823549-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4</guid>
<description><![CDATA[ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુબઈથી અમદાવાદ પહોંચેલી એક મહિલા મુસાફર પર શંકા જતાં કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા તેની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની તલાશી દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું કિંમતી સોનું મળી આવ્યું હતું, જેથી એરપોર્ટ પર ફરી એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે.24 કેરેટનું સોનું અને દાગીના જપ્તતપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 240.830 ગ્રામ વજન ધરાવતું 24 કેરેટનું શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનાના દાગીનામાં ચાર સોનાની બંગડીઓ અને પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત રૂ.35.49 લાખથી પણ વધુ આંકવામાં આવી છે. મહિલા કસ્ટમ્સ અધિકારીઓ સામે આ સોના અંગેના કોઈ પણ માન્ય કે કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શકી ન હતી.કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂસોના સંબંધિત યોગ્ય પુરાવા કે દસ્તાવેજો ન મળતાં અમદાવાદ કસ્ટમ્સ AIU ની ટીમ દ્વારા કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને સમગ્ર સોનું જપ્ત કરી લેવામાં આવ્યું છે. મહિલા દ્વારા આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ દાણચોરી પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કાર્યરત છે કે કેમ, તે દિશામાં કસ્ટમ્સ વિભાગે ઊંડાણપૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/9tzIN4zMsPBRmHqwzirjYBSpBueY5JqJJjNr8H6x.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 19:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Independence Day 2026: 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની અમરેલીમાં ઉજવણી, જાણો કોણ કયા રહેશે ઉપસ્થિત?</title>
<link>https://surattimes.com/independence-day-2026-15%E0%AA%AE%E0%AB%80-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-%E0%AA%95%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/independence-day-2026-15%E0%AA%AE%E0%AB%80-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-%E0%AA%95%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4</guid>
<description><![CDATA[ આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે. આ વર્ષે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો મુખ્ય કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાવા જઈ રહ્યો છે. પ્રોટોકોલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 15મી ઓગસ્ટે સવારે 9.00 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યવાસીઓને સંબોધિત કરશે.નેતાઓને વિવિધ જિલ્લાઓની સોંપાઈ જવાબદારીરાજ્યના પ્રોટોકોલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત પત્ર વ્યવહાર મુજબ રાજ્યના તમામ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ-થરાદ (બનાસકાંઠા) માં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.મહત્વના મંત્રીઓ અને જિલ્લા ફાળવણીની યાદીસ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ નેતાઓને ફાળવવામાં આવેલા મુખ્ય જિલ્લાઓ નીચે મુજબ છેસવારે 9:00 વાગ્યે યોજાશે કાર્યક્રમો, વહીવટી તંત્ર સજ્જરાજ્યભરમાં જિલ્લા કક્ષાના તમામ ધ્વજવંદન કાર્યક્રમો સવારે 9.00 વાગ્યે એકસાથે યોજવા માટેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (પ્રોટોકોલ) દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓને કાર્યક્રમની વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે.આ પણ વાંચો - Independence Day 2026 : ભારત 15 ઓગસ્ટે સ્વતંત્ર થયું, પણ વિશ્વ ઈતિહાસમાં આ જ દિવસે બની હતી આ 5 મોટી ઘટનાઓ! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/YtFtbYxIEdqplLGQtMJtmOu0CZptUkK1Wiv7SKcC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 19:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad News : ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ, નાગરિકોને સતર્ક રહેવા સુચના જાહેર...</title>
<link>https://surattimes.com/valsad-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/valsad-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની વર્તાયેલી ગંભીર આગાહીને પગલે વહીવટી તંત્ર પૂરેપૂરું હરકતમાં આવી ગયું છે. નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં નીચાણવાળા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટી તંત્ર દ્વારા વિશેષ વાહનો મારફતે માઇકિંગ કરીને જનતાને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.આર્મી, NDRF અને કોસ્ટ ગાર્ડની ટીમો તૈનાતકોઈપણ ઈમરજન્સી કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી માટે ભારતીય આર્મી અને એનડીઆરએફ (NDRF)ની ટીમોને પૂર્વ-તૈનાત (ડિપ્લોય) કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી અને નદીઓમાં પૂરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard)ની ટીમોને પણ સ્ટેન્ડબાય અને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ, કંટ્રોલ રૂમ કાર્યરતજિલ્લા કલેક્ટર અને સંબંધિત અધિકારીઓ દ્વારા પૂરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડક્વાર્ટર પર હાજર રહેવા તાકીદ કરાઈ છે. કોઈપણ હોનારત કે પાણી ભરાવાની સ્થિતિમાં ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય તે માટે તમામ સંસાધનો અને બોટ સહિતની સામગ્રી સાથે ટીમો સજ્જ થઈ ચૂકી છે.આ પણ વાંચો : Tapi News : નેશનલ હાઈવે 53 અને સર્વિસ રોડની દયનીય સ્થિતિ, ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, વાહનચાલકોમાં રોષ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/61l6i9crLyhXHzKTykL39tmCdDWxyCN1twgBMzo0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 16:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch News: અંકલેશ્વરના ભડકોદ્રાની સીમમાં મૂળ બિહારના યુવકે વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત</title>
<link>https://surattimes.com/bharuch-news-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%A1%E0%AA%95%E0%AB%8B%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B3-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%97%E0%AA%B3%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/bharuch-news-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%A1%E0%AA%95%E0%AB%8B%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B3-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%97%E0%AA%B3%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4</guid>
<description><![CDATA[ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ ભડકોદ્રા ગામની સીમમાંથી એક ગંભીર અને દુખદ ઘટના સામે આવી છે. ભડકોદ્રાના ભાથીજી મંદિર નજીક રહેતા મૂળ બિહારના અશોક શર્મા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. યુવકે સીમ વિસ્તારમાં આવેલા એક વૃક્ષ સાથે ગળેફાંસો લગાવીને પોતાનું જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.અંતિમવાદી પગલા પાછળનું રહસ્ય અકબંધઆ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. યુવકે કયા કારણોસર આટલું અંતિમવાદી પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરિવારજનો અને ઓળખીતાઓ માટે પણ અશોક શર્માનો આ આપઘાત એક ઊંડો આઘાત અને રહસ્ય બની રહ્યો છે.જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીબનાવ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી (GIDC) પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/rA4I7ewqDw3hv7QhswaEAJHLL805PihEBgvHLLKn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 16:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 :  આજે સાંજથી અમદાવાદમાં પડી શકે ભારે વરસાદ, 31 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-31-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%8F-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-31-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%8F-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ બરાબરનો જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.31 જુલાઈના રોજ ‘અતિ ભારે’ વરસાદનું એલર્ટહવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રહારો સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, 31મી જુલાઈના રોજ વરસાદનું પ્રમાણ અને તીવ્રતામાં મોટો વધારો થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં &#039;અતિ ભારે&#039; વરસાદ પડી શકે છે.રાજ્યમાં ભારેથી અતિભારે સાર્વત્રિક વરસાદની ગંભીર ચેતવણીહવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ (30 જુલાઈથી 2 ઓગસ્ટ) રાજ્યમાં ભારેથી અતિભારે સાર્વત્રિક વરસાદની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. હાલ રાજ્ય પર એકસાથે 4 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વાવાઝોડા જેવા 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુૂંકાતા પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.31 જુલાઈએ &#039;રેડ એલર્ટ&#039; – ક્યાં તૂટી પડશે અતિભારે વરસાદ?હવામાન વિભાગની અતિ ગંભીર આગાહી મુજબ, 31મી જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે:રેડ એલર્ટ (અતિભારેથી અત્યંત ભારે વરસાદ):અમદાવાદ, આણંદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર हवेલી અને છોટાઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ):ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.યલો એલર્ટ (ભારે વરસાદ):સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે.અન્ય દિવસો માટે પણ એલર્ટ જારી31 જુલાઈ સિવાયના દિવસોમાં પણ વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે:ઓરેન્જ એલર્ટ: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની શક્યતા છે.યલો એલર્ટ: ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ રહી શકે છે.પવનની તીવ્ર ઝડપ અને અતિભારે વરસાદની ભીતિને પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તમામ જિલ્લા વહીવટી તંત્રોને ચોવીસે કલાક સજ્જ રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. વડોદરા, સુરત, નવસારી અને અમદાવાદની શાળાઓમાં આવતીકાલે જાહેર રજાગુજરાતના વડોદરા, સુરત, નવસારી અને અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટ અને મુશળધાર વરસાદની ચેતવણીને પગલે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ સરકારી તથા ખાનગી શાળાઓ આવતીકાલે બંધ રહેશે. ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિમાં બાળકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વાલીઓને પણ બાળકોને ઘરે સુરક્ષિત રાખવા અને જરૂરી કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો  :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/B13x3I3jXvgITlf2DuJLw1BTv5JPLBg9X81GiFXa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને હાર્ટ એટેક, પાલનપુર હોસ્પિટલમાં દાખલ</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%95%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%95%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%96%E0%AA%B2</guid>
<description><![CDATA[ બનાસકાંઠા રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને અચાનક હાર્ટ એટેક આવ્યો છે. તબિયત બગડતા જ તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાજપના પ્રમુખની તબિયત લથડવાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.પાલનપુરની હોસ્પિટલમાં સારવાર શરૂ, તબિયતમાં સુધારોહાર્ટ એટેકની ઘટના બાદ કીર્તિસિંહ વાઘેલાને પાલનપુરની હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા સમયસર સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તબીબોના જણાવ્યા મુજબ, હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે.બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ચિંતાનો મોજુંબનાસકાંઠા જિલ્લા અધ્યક્ષને હાર્ટ એટેક આવ્યાના સમાચાર મળતા જ બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભાજપના અનેક સ્થાનિક નેતાઓ અને સમર્થકો તેમની ખબરઅંતર પૂછવા માટે પાલનપુરની હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે, અને તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.આ પણ વાંચો - Banaskantha News: વડગામના નગાણા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/TsEMdjzI0eMJvmb6dDvBE6NSlovX1e18e7hVg60n.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 14:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot : આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ ચલાવી 2 શખ્સો</title>
<link>https://surattimes.com/rajkot-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AB%82%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A3%E0%AB%80%E0%AA%8F-19-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-2-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/rajkot-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AB%82%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A3%E0%AB%80%E0%AA%8F-19-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-2-%E0%AA%B6%E0%AA%96%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8B</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં પટેલ વાડી પાસે આવેલી &#039;પ્રાઇમ એન્ટરપ્રાઇઝ&#039; નામની આંગડિયા પેઢીમાં બે અજાણ્યા શખ્સો હથિયાર બતાવીને અંદાજિત રૂ. 19 લાખ રોકડની લૂંટ ચલાવીને રફૂચક્કર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/11/B4rjN3CjHJ71u74XpUubwzTd3YrRFPk06M6JAONG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 11:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : વિવાદિત કીર્તિ પટેલની પોલીસે સુરેન્દ્રનગરથી કરી ધરપકડ, વેપારીની બદનક્ષી અને ધમકી મામલે કાર્યવાહી</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%95%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80</guid>
<description><![CDATA[ સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને વર્તનને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. ભાવનગરના વેપારી દ્વારા નોંધાવવામાં આવેલી ગંભીર ફરિયાદના આધારે સુરતની પુણા પોલીસની ટીમે દરોડો પાડીને કીર્તિ પટેલની સુરેન્દ્રનગર ખાતેથી અટકાયત કરી છે.શું છે સમગ્ર મામલો?ભાવનગરના વેપારી રાજુ ભમ્મર દ્વારા સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર ગુનાહિત કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ બંને મહિલાઓએ સોશિયલ મીડિયા પર ફરિયાદી અને તેમના પરિવાર વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણીઓ કરી હતી અને પોસ્ટ મૂકીને પરિવારની ભારે બદનક્ષી કરી હતી. આ ઉપરાંત ફોન અને મેસેજ મારફતે વેપારીને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.સુરેન્દ્રનગરથી થઈ અટકાયતપુણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ પોલીસની ટીમે સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. કીર્તિ પટેલ સુરેન્દ્રનગર ખાતે હોવાની માહિતી મળતાં જ પુણા પોલીસની ખાસ ટીમે ત્યાં પહોંચીને તેની અટકાયત કરી લીધી હતી. કીર્તિ પટેલને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સામેલ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે પણ પોલીસે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી તેજ કરી છે. આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/TLyavepNQ6pR4ZpojgrKeZsWP9Yq9BvsBgGA9TQ6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 11:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-26%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%82%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-26%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%80%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 4.39 વાગ્યે લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે આંચકો આવ્યો હતો. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 માપવામાં આવી છે.કેન્દ્રબિંદુ અમદાવાદથી માત્ર 29 કિલોમીટર દૂરહવામાન અને ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી માત્ર 29 કિલોમીટર દૂર નોંધાયું હતું અને આ આંચકો જમીનથી લગભગ 20 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયો હતો.ભૂકંપની તીવ્રતા ઓછી સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનમાલની હાની કે મોટા નુકસાનના અહેવાલ નથી. જોકે વહેલી સવારે ધ્રુજારી કેટલાક લોકોએ અનુભવી હતી. તંત્ર દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું અને ગભરાવાની કોઈ જરૂર નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પણ વાંચો  :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/YRfBciLwPtsGgoZuk9elPex91lz3pksD5cNb9DJ8.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 09:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheda: મહુધાના સાપલા ગામમાં ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકીનું મોત, સાપલા ગામમાં આરોગ્ય વિભાગનો સર્વે શરૂ</title>
<link>https://surattimes.com/kheda-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-9-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/kheda-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-9-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાંથી અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહુધા તાલુકાના સાપલા ગામે રહેતી 9 વર્ષની એક માસૂમ બાળકી અચાનક ચાંદીપુરા વાયરસના સંક્રમણની ઝપેટમાં આવી ગઈ હતી. બાળકીને તીવ્ર તાવ અને વાયરસ સંબંધિત ગંભીર શારીરિક લક્ષણો જણાતાં પરિવારજનો દ્વારા તેને સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જોકે, સારવાર દરમિયાન બાળકીની તબિયત વધુ લથડતાં અને શારીરિક સ્થિતિ અત્યંત નાજુક બનતાં તેને બે દિવસ અગાઉ વધુ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.ચાંદીપુરા વાયરસથી બાળકનું મોતઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાતોની ટીમ દ્વારા બાળકીને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ આ ૯ વર્ષીય બાળ દર્દીનું કરૂણ અવસાન થયું હતું. બાળકીના મોત બાદ વાયરસનું સંક્રમણ કે અન્ય કોઈ સ્વાસ્થ્ય જોખમ ન ઊભું થાય તે હેતુથી આરોગ્ય વિભાગની કડક માર્ગદર્શિકા (SOP) અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરીને બાળકીની અંતિમવિધિ કરવામાં આવી હતી.સારવાર દરમિયાન નીપજ્યું મોતઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીઓની સૂચનાથી મહુધા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ધ્રુમિલ પરીખ સહિતની વિશેષ તબીબી ટીમો તાત્કાલિક સાપલા ગામે દોડી ગઈ હતી. વાયરસ આગળ ન ફેલાય તે માટે સાપલા ગામમાં યુદ્ધના ધોરણે માલથિઓન ડસ્ટિંગ પાવડરનો છંટકાવ, ફોગિંગ અને ઘરે-ઘરે જઈને અન્ય તમામ બાળકોનું ટેમ્પરેચર તથા હેલ્થ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.આ પણ વાંચો: Monsoon 2026 : ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં મેઘતાંડવની ભીતિ, આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/8vKs6mqTjrNNJhVSugCfJ8unt8vMkbgRB0bgBsXm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 09:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara : માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-7-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-7-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</guid>
<description><![CDATA[ વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ બેઠક પર મુખ્યત્વે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધો અને રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે. સ્વ. ધારાસભ્ય યોગેશ પટેલનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ પોતાની વર્ચસ્વતા જાળવી રાખવા મથી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારી મજબૂત પડકાર ફેંક્યો છે.2.19 લાખથી વધુ મતદારો માટે 260 મતદાન મથકોચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, માંજલપુર વિસ્તારમાં કુલ 2,19,494 નોંધાયેલા મતદારો છે, જેમના માટે 260 મતદાન મથકો તૈયાર કરાયા છે. ચૂંટણી પરિણામ એટલે કે મતગણતરી 3જી ઓગસ્ટ 2026 ના રોજ યોજાશે. કર્મચારીઓ સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ અડધા દિવસની રજા અથવા સમયમાં છૂટછાટ આપવાની સરકારી સૂચના જારી કરવામાં આવી છે.વરસાદ વચ્ચે વહીવટીતંત્રની ખાસ તૈયારીઓવરસાદની આગાહી વચ્ચે વધુને વધુ મતદાન કરાવવું એ તંત્ર માટે પડકારરૂપ છે. આ માટે મતદાન મથકો પર રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને જળભરાવ રોકવા ડી-વોટરિંગ પંપ તૈનાત કરાયા છે. સુરક્ષા માટે 1400 થી વધુ પોલીસકર્મીઓ અને અર્ધ-લશ્કરી દળો ખડકી દેવાયા છે.દેશમાં પ્રથમ વખત &#039;મોબાઈલ ડિપોઝિશન સેન્ટર&#039;મતદારોની સુવિધા માટે દેશમાં પ્રથમ વખત મતદાન મથકો પર જ મોબાઈલ ડિપોઝિશન સેન્ટર શરૂ કરાયા છે, જ્યાં મતદારો ફોન જમા કરાવી શકશે. તમામ 260 મથકો પર 100% વેબકાસ્ટિંગ દ્વારા કલેક્ટર કચેરીથી લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે.  આ પણ વાંચો   :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/LkXOFQsl9J9s7bCoqedeeIHQNb4y6abFql2K7Rvp.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 09:00:10 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ankleshwar: અંકલેશ્વર નગરપાલિકાની કચેરી સામે જ રખડતાં ઢોરનો આતંક</title>
<link>https://surattimes.com/ankleshwar-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B0%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95</link>
<guid>https://surattimes.com/ankleshwar-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%B0%E0%AA%96%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A2%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95</guid>
<description><![CDATA[ અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. નગરપાલિકા કચેરી સામે જ ઢોરનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જ જોવા મળતી નથી. નગર સેવા સદનની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા.નગરપાલિકાની કચેરી સામે જ ઢોરનો અડ્ડો જામતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે.શહેરભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ. લોકોનું કહેવું છે કે હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્યવાહી કરે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/BVNa1WLMTHhPF6r1MLXZoDkwCoxd2PyaBvTzLTXD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 06:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Porbandar: રઘુવંશી વડીલો માટે ડે કેર સેન્ટરનો શુભારંભ</title>
<link>https://surattimes.com/porbandar-%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A1%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD</link>
<guid>https://surattimes.com/porbandar-%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A1%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD</guid>
<description><![CDATA[ પોરબંદરના રઘુવંશી શ્રોષ્ઠી મોહનભાઈ કોટેચા અને વિજયાબેન કોટેચા દ્વારા લોહાણા જ્ઞાતિ માટે ખૂબ ઉપયોગી અનેક પ્રવૃતિઓ બાદ હવે એમની ગેરહયાતીમાં વિજયાબેન કોટેચાની દ્વિતીય પુણ્યતિથિએ વાલીમા અપના ઘર ખાતે વૃદ્ધો માટે ડે કેર સેન્ટર નો પ્રારંભ કરાયો છે.વિશાલભાઈ રાજ્યગુરૂની ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખીના સત્સંગ સાથે ડે કેરની શરૂઆત કરવામાં આવી છે. લોહાણા જ્ઞાતિના સિનિયર સિટીઝન્સ જે પોતપોતાના ક્ષેત્રે યોગદાન આપી નિવૃત જીવન ગાળતા હોય એમના માટે વાલીમા અપનાઘર ખાતે કંઈક રચનાત્મક, આધ્યાત્મિક અને સપોર્ટીવ પ્રવૃત્તિઓ શરૂ થાય એ માટે ટ્રસ્ટીઓ કટિબદ્ધ અને પ્રયત્નશીલ છે. ટ્રસ્ટીઓ સંજયભાઈ કારીયા, પિયુષભાઈ મજીઠિયા, રાજેશભાઈ લાખાણી સહિત વિદેશ રહેતા અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા સાઠ વર્ષથી વધુ વયના જ્ઞાતિજનો માટે કંઈક કરીએ એ ભાવનાથી આ વિચારની શુભ શરૂઆત કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/AwFD8DfHU5rdAzFXzuI1in7Z2vLTEJr4Go4sdMBE.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Porbandar: ગાંધી જન્મસ્થળ પાછળ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝબ્બે</title>
<link>https://surattimes.com/porbandar-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</link>
<guid>https://surattimes.com/porbandar-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B3-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AB%87</guid>
<description><![CDATA[ પોરબંદરમાં અઠવાડિયા પૂર્વે ગાંધી જન્મસ્થાનની પાછળ આવેલ રહેણાંક મકાનમાંથી સવા ત્રણ લાખના દાગીના રોકડની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે એક તસ્કર ને ઝડપી લઇ અઢી લાખ નો મુદામાલ કબ્જે કર્યો છેપોરબંદરના મધુબેન પ્રકાશભાઈ ગોસીયાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી અને પુત્રી સાસરે હોવાથી એકલા રહે છે તેની તબીયત ખરાબ રહેતી હોવાથી તેના મોટાબહેન જસુબેનના ઘરે રાત્રે નવ વાગ્યા આસપાસ સુવા માટે જાય છે તા. 20 જુલાઇના રાત્રે સાડા આઠેક વાગ્યે ઘરને તાળુ મારીને બહેનના ઘરે ગયા હતા અને 21 જુલાઇએ બપોરે ઘરે આવ્યા ત્યારે તાળુ તુટેલુ હતુ. તેથી ઘરમાં તપાસ કરતા કુલ 3લાખના દાગીના અને 25 હજારની રોકડ મળી સવા ત્રણ લાખ ના મુદામાલ ની ચોરી થઇ હોવાનું સામે આવતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે કિર્તીમંદિર પોલીસ તપાસ કરતા 3 અજાણ્યા શખ્સો ચોરીમાં સામેલ હોવાની વિગતો સામે આવી હતી. જેના આધારે દરોડો પાડી એક શંકાસ્પદ શખ્સ ક્રીષ્ના રાજેશભાઇ ડાભી ને ઝડપી લીધો છે અને તેની પાસે થી કુલ રૂ. 2,54,800 નો મુદામાલ રીકવરકર્યો છે અને અન્ય બે શખ્સો ની શોધખોળ હાથ ધરી છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/30/B6upt3e4TLkXSmAivZiVQY1czBpxbPdj9XDAHLPy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bayad: બાયડના દિપેશ્વરી ધામમાં માતાજીના ભક્તોનો મહેરામણ : મહાપ્રસાદનું અન્નક્ષેત્ર ધમધમી ઊઠયું</title>
<link>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%A7%E0%AA%AE%E0%AB%80-%E0%AA%8A%E0%AA%A0%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/bayad-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%A7%E0%AA%AE%E0%AB%80-%E0%AA%8A%E0%AA%A0%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બુધવારે ગુરૂપુર્ણીમાના પાવન અવસરે મંદિરો અને દેવાલયોમાં શ્રાદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. બીજી તરફ શિષ્યોએ પોતાના માનેલા ગુરૂજનોની ગુરૂવંદના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અરવલ્લી જિલ્લાના બાયડના વિખ્યાત દિપેશ્વરી ધામ ખાતે માતાજીના ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. ગુરૂપૂર્ણિમાનું પર્વ હોય અને ગુરૂજનોના આશીર્વાદ મેળવ્યા ન હોય તેવો ભાગ્યે જ કોઇ શિષ્ય જોવા મળશે. આજે પાવન દિવસે શિષ્યો અને ભક્તજનો પોતાના માનેલા ગુરૂના આશીર્વાદ મેળવવા ઉપડી ગયા હતા. ગુરૂના આશીર્વાદ સાથે જીવનમાં સફળતાની ગુરૂચાવી પણ મેળવી હતી. બીજી તરફ બંન્ને જિલ્લામાં મંદિરો અને દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. અરવલ્લી જિલ્લાના વિખ્યાત બાયડ તાલુકાના જૂના ઉંટરડા ગામે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે માં દિપેશ્વરીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા દિપેશ્વરી ધામ ખાતે ઉમટી પડયા હતા. ગત મંગળવારે રાત્રે 12 વાગ્યાથી મંગળા આરતીના દર્શન કરવા સવારે 4 વાગ્યા સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીના દર્શનાર્થે આવતા પગપાળા શ્રાદ્ધાળુઓ માટે પાણી તેમજ ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી ગુણવંતભાઈ રાવલને ફૂલહાર પહેરાવી ભક્તોએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરી હતી. આજે સવારથી જ ઉંટરડા દિપેશ્વરી ધામ તરફ જતા રસ્તાઓ વાહનો અને ભક્તોથી જાણે ઉભરાયા હતા. ચારેકોર દર્શનાર્થીઓની ચિક્કાર ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન માતાજીનું મહાપ્રસાદ અન્નક્ષેત્ર ધમધમ્યું હતું. મોટી સંખ્યામાં આવેલા માતાજીના ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઉંટરડા તરફ જતા રસ્તાઓ પર વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. આંબલિયારા પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. દિપેશ્વરી મંદિર ટ્રસ્ટ મંડળના નવીનભાઇ પંડયાના જણાવ્યા પ્રમાણે અરવલ્લી ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, ખેડા, ગાંધીનગર સહિતના જિલ્લાઓ તેમજ રાજ્યભરમાંથી દિવસ દરમિયાન અંદાજે એક લાખ કરતાં વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બંન્ને જિલ્લામાં દેવાલયો, મંદિરોમાં શ્રાદ્ધાળુઓ, ભાવિકોની ભારે ભીડ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/yAVlyfC5RBsqU9HrlPg1lSR2bQzDCTyrqxpWqrUr.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 30 Jul 2026 01:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>30 July Top News: 30 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/30-july-top-news-30-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/30-july-top-news-30-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ 30 જુલાઈના રોજ દેશ અને દુનિયામાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ આકાર લઈ રહી છે. જેમાં 3 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન, સંસદમાં હોબાળાના એંધાણ, યુપી-ઉત્તરાખંડમાં કાવડ યાત્રાનો પ્રારંભ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન સહિતના મુખ્ય સમાચારો સમાવિષ્ટ છે.3 રાજ્યોની 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાનબિહારની બાંકીપુર, મધ્યપ્રદેશની દતિયા અને ગુજરાતની માંજલપુર બેઠક પર 30 જુલાઈના રોજ પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.સંસદના બંને ગૃહોમાં હોબાળાના એંધાણ30 જુલાઈના રોજ રામમંદિર ચઢાવા ચોરીના મુદ્દા પર લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ દ્વારા સ્થગન પ્રસ્તાવ લાવવાની અને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી છે.રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ થશેબુધવારે ધ્વનિમતથી પાસ થયા બાદ આ મહત્વપૂર્ણ બિલ 30 જુલાઈએ રાજ્યસભામાં ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવી શકે છે.યુપી અને ઉત્તરાખંડમાં કાવડ યાત્રાનો પ્રારંભ 30 જુલાઈથી પવિત્ર કાવડ યાત્રા શરૂ થઈ રહી છે. વહીવટી તંત્ર 24x7 એલર્ટ પર છે અને 12 ફીટથી વધુ ઊંચાઈવાળા DJ પર પ્રતિબંધ સહ નક્કી રુટ ફોલો કરવાના નિર્દેશ અપાયા છે.યોગી આદિત્યનાથનો ગાઝીપુર પ્રવાસઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 30 જુલાઈએ ગાઝીપુરની મુલાકાતે રહેશે, જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે અને અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ કરશે.રણબીર કપૂર સ્ટારર &#039;રામાયણ&#039; ફિલ્મનું ટ્રેલર લોન્ચટી-સિરીઝ દ્વારા બંને ભાગના મ્યુઝિક રાઇટ્સ રેકોર્ડ કિંમતે ખરીદ્યા બાદ 30 જુલાઈએ બહુપ્રતિક્ષિત ફિલ્મ &#039;રામાયણ&#039;નું ટ્રેલર ગ્લોબલ સ્તરે રિલીઝ થઈ રહ્યું છે.
    

==&quot; target=&quot;_blank&quot;&gt;
    

==રાયલસીમામાં રૂ. 5,750 કરોડના ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સનું શિલાન્યાસઆંધ્રપ્રદેશના HRD મંત્રી નારા લોકેશ પત્તીકોંડા ખાતે Tata Power Renewable Energy Limited (TPREL) ના 800 MW ના સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સનો પાયો 30 જુલાઈના રોજ નાખશે.કોમનવેલ્થ ગેમ્સ 2026: 30 જુલાઈનું ભારતીય શેડ્યૂલનીરજ ચોપરા (ભાલા ફેંક), તેજસ્વિન શંકર (ડેકાથલોન), પ્રવીણ ચિત્રવેલ (ટ્રિપલ જમ્પ) અને પારુલ ચૌધરી (5000m) સહિતના ભારતીય એથ્લેટ્સ 30 જુલાઈના રોજ પોતપોતાના ઈવેન્ટ્સમાં મેદાનમાં ઉતરશે.દેશભરમાં હવામાન વિભાગનું એલર્ટ  30 જુલાઈના રોજ દિલ્હી-NCR, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સક્રિય મોનસૂનને કારણે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  ગુજરાતમાં 48 કલાક બાદ તોફાની વરસાદની આગાહી4 વેધર સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે 5 થી 10 ઇંચ વરસાદની શક્યતા છે.મુંબઈમાં &#039;ડ્રગ-ફ્રી મુંબઈ&#039; અભિયાનનો પ્રારંભમહારાષ્ટ્ર સરકાર દ્વારા 30 જુલાઈથી વરલીના NSCI ડોમ ખાતેથી &#039;ડ્રગ-ફ્રી મુંબઈ&#039; જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવશે.પવિત્ર શ્રાવણ માસ અને કાવડ યાત્રાની શરૂઆતઉત્તર ભારતીય પંચાંગ મુજબ 30 જુલાઈ 2026થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભક્તો &quot;બમ બમ ભોલે&quot; ના નારા સાથે ગંગાજળ લેવા પ્રસ્થાન કરશે.BBAU (CUET UG) રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખબાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો (BA, BTech, BBA) માં કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2026 છે.વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસદર વર્ષે 30 જુલાઈના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોના અધિકારોના રક્ષણ અને જાગૃતિ માટે આ દિવસ ઉજવવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસસંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 30 જુલાઈના દિવસને સત્તાવાર રીતે &#039;ઇન્ટરનેશનલ ડે ઓફ ફ્રેન્ડશિપ&#039; તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.30 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ762 - અબ્બાસિદ ખલીફા અલ-મન્સૂર દ્વારા ઇરાકની રાજધાની બગદાદ શહેરનો પાયો નંખાયો.  1602 - ઇન્ડોનેશિયામાં નેધરલેન્ડનો રાજકીય અને સામ્રાજ્યવાદી પ્રભાવ શરૂ થયો.  1825 - પેસિફિક મહાસાગરમાં માલદાન ટાપુની શોધ થઈ.  1863 - યુનાઇટેડ સ્ટેટ્સ અને મૂળ નિવાસી આદિવાસી નેતાઓ વચ્ચે &#039;બોક્સ એલ્ડરની સંધિ&#039; થઈ.  1930 - પ્રથમ ફીફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં ઉરુગ્વેએ આર્જન્ટિનાને 4-2 થી હરાવીને ખિતાબ જીત્યો.  1942 - જર્મન સેનાએ મિન્સ્ક (બેલારુસ) માં 25,000 યહૂદીઓની હત્યા કરી.  1980 - વનુઆતુ દેશને યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સથી આઝાદી મળી.  2000 - સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયેલ દ્વારા ખાલી કરાયેલા વિસ્તારોમાં શાંતિ રક્ષા દળો તૈનાત કર્યા.  2002 - કેનેડાએ અલ કાયદા સહિત 7 સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા.  2004 - ભારત-પાકિસ્તાન વચ્ચે તુલબુલ પ્રોજેક્ટ પરની વાટાઘાટો અનિર્ણિત રહી.  2006 - હોલીવુડ અભિનેત્રી પામેલા એન્ડરસને ગાયક કિડ રૉક સાથે લગ્ન કર્યા. 2007 - ચીની વૈજ્ઞાનિકોએ ઝેંગઝોઉમાં 50 લાખ વર્ષ જૂના ખડકો શોધી કાઢ્યા.  2008 - નેપાળના ગિરિજા પ્રસાદ કોઈરાલાને કોલંબો સાર્ક સમિટમાં પ્રતિનિધિત્વની મંજૂરી મળી.  2011 - સંયુક્ત રાષ્ટ્ર (UN) ની જનરલ એસેમ્બલીએ સત્તાવાર રીતે 30 જુલાઈને ઇન્ટરનેશનલ ડે ઓફ ફ્રેન્ડશિપ જાહેર કર્યો.2012 - ઉત્તર ભારતમાં દિલ્હી સહિતની મુખ્ય પાવર ગ્રીડ ફેલ થતાં 30 કરોડથી વધુ લોકો અંધારપટમાં મુકાયા.2020 - નાસા (NASA) દ્વારા મંગળ ગ્રહ પર સંશોધન માટે &#039;માર્સ 2020&#039; મિશન લોન્ચ કરાયું.  30 જુલાઈએ જન્મેલી મહાન હસ્તીઓ1863 - હેનરી ફોર્ડ: ફોર્ડ મોટર કંપનીના સ્થાપક અને આધુનિક કાર ઉત્પાદનના જનક.  1882 - સત્યેન્દ્રનાથ બોઝ: અલીપુર બોમ્બ કેસ સાથે જોડાયેલા પ્રખ્યાત ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની.  1886 - મુટ્ટુ લક્ષ્મી રેડ્ડી: પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય મહિલા ડૉક્ટર અને સામાજિક કાર્યકર.  1923 - ગોવિંદ ચંદ્ર પાંડે: જાણીતા વિચારક, ઈતિહાસકાર અને સંસ્કૃતશાસ્ત્રી.  1925 -  તૈયબ મહેતા: ગુજરાતના કપડવંજમાં જન્મેલા પદ્મભૂષણ વિજેતા મહાન ચિત્રકાર અને શિલ્પકાર.1927 - માધવસિંહ સોલંકી: ગુજરાતમાં 149 બેઠકો જીતવાનો રેકોર્ડ ધરાવતા પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશ મંત્રી.  1945 - નવીન ચાવલા: ભારતના 16મા મુખ્ય ચૂંટણી કમિશનર.  1947 - આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર: હોલીવુડ અભિનેતા (&#039;ટર્મિનેટર&#039;) અને કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર.  1970 - ક્રિસ્ટોફર નોલાન: &#039;ઇન્સેપ્શન&#039; અને &#039;ઓપનહાઇમર&#039; જેવી ફિલ્મોના ઓસ્કાર વિજેતા હોલીવુડ ડિરેક્ટર.1973 - સોનુ નિગમ: ભારતના સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર.  2002 - સરત બાબુ ઈલુમલાઈ: ઝૂંપડપટ્ટીમાંથી સફળતા મેળવી &#039;ફૂડ કિંગ&#039; કંપની સ્થાપનાર યુવા ઉદ્યોગસાહસિક.  30 જુલાઈના રોજ મહાન હસ્તીની પૂણ્યતિથિ1771 - થોમસ ગ્રે: 18મી સદીના પ્રખ્યાત અંગ્રેજી કવિ.  1979 - બિષ્ણુપદ મુખર્જી: પ્રખ્યાત ભારતીય ફાર્માકોલોજિસ્ટ અને ઓર્થોપેડિક સર્જન.2019 - સુબીર ગોકર્ણ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી.  આ પણ વાંચો - Sheikh Hasina: &#039;મોત પણ મંજૂર&#039;, બાંગ્લાદેશ પરત ફરવા પર શેખ હસીનાનું મોટું નિવેદન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/ukDK2yiIBI90GyX5Tizo6VUiei4DQuzATjIvHvt4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 23:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhota Udepur News :  છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની મૂવમેન્ટ</title>
<link>https://surattimes.com/chhota-udepur-news-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-17-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B5%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/chhota-udepur-news-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-17-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B5%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ટાઇગર ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના અંદાજે 120 કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની સતત મૂવમેન્ટ નોંધાઈ રહી છે. જેની સત્તાવાર પુષ્ટિ વન વિભાગે કરી છે. આજે વાઘના વધુ ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે. વન વિભાગ હવે વાઘના સંરક્ષણ સાથે સ્થાનિક લોકોની સુરક્ષાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. ટાઇગર ડેના દિવસે વાઘના વધુ ફોટા સામે આવ્યાછોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના 120 કિલોમીટર જેટલા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની હાજરી નોંધાઈ રહી છે.કેમેરા ટ્રેપ અને અન્ય પુરાવાઓના આધારે વન વિભાગે તેની પુષ્ટિ કરી છે. આંતરરાષ્ટ્રીય ટાઇગર ડેના દિવસે વાઘના વધુ ફોટા સામે આવતા આ વિસ્તાર ફરી ચર્ચામાં આવ્યો છે.વન વિભાગનું માનવું છે કે આ વિસ્તારનું કુદરતી વાતાવરણ અને જંગલ વાઘના વસવાટ માટે અનુકૂળ બની રહ્યું છે. વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. વાઘની હાજરી ગુજરાત માટે ગૌરવની વાત છેવન વિભાગ વાઘના સંરક્ષણની સાથે માનવ અને વાધ વચ્ચેનું સંકલન જળવાય રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરના જંગલોમાં અત્યાર સુધી દીપડા,રીંછ,જંગલી બિલાડી સહિતના અનેક વન્યજીવો જોવા મળતા હતા.હવે વાઘની હાજરીએ આ વિસ્તારની હજારીથી લોકો લોકોમાં ખુશી જોવાઈ રહી છે.સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે વર્ષોથી તેઓ વન્યજીવો સાથે રહેતા આવ્યા છે અને હવે વાઘના આગમનથી ખુશીનો માહોલ છે. વન વિભાગ પણ આ નવા મહેમાનની સુરક્ષા અને લોકોની સલામતી બંને માટે સતત કામગીરી કરી રહ્યું છે. વાઘની હાજરી માત્ર એક વન્યજીવના આગમનની ઘટના નથી પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત છે.આ પણ વાંચોઃ Surat News: મનપા દ્વારા ખાડીપૂર મામલે ડ્રોનથી સરવે શરૂ કરાયો, એક સપ્તાહમાં કમિશ્નરને રિપોર્ટ સોંપાશે ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/lmHXAI3Q89tTo72R785WdKXIx2z4nemRiyIrfZxX.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 23:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News :  બિન અનામત વર્ગ નિગમ સાથે ઠગાઈના કેસમાં બે આરોપીઓ સામે CID ક્રાઈમે ગુનો નોંધ્યો</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%97%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-cid-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%97%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A0%E0%AA%97%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-cid-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનામાં મોટા પાયે છેતરપિંડી આચરી સરકારી નાણાંની ઉચાપત કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગો માટે આપવામાં આવતી સહાય યોજનામાં ગરબડ કરવા બદલ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં અમદાવાદના બે ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવ્યાઆરોપી જીગ્નેશ શાહ અને પૂજન ચૌહાણ નામના બે ઈસમોએ નિગમની યોજનાની માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ કરીને આ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓએ સુઆયોજિત કાવતરૂં ઘડીને અમદાવાદ, ખેડા અને સુરત જિલ્લાના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ પાસે યોજના હેઠળ સહાય મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરાવડાવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ વાસ્તવમાં કોઈ ક્લાસીસ કે તાલીમ લીધી ન હોવા છતાં, તેમના નામે બોગસ પહોંચો અને રસીદો રજૂ કરવામાં આવી હતી.16.54 લાખની રકમ આરોપીઓએ પચાવી પાડીઆ કૌભાંડીઓએ વિદ્યાર્થીઓના નામે મંજૂર થયેલી રૂ. 16 લાખ 54 હજાર જેટલી મોટી રકમ પોતે પચાવી પાડીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં બિન-અનામત વર્ગ નિગમના અધિકારીઓની સૂચના બાદ ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા જિગ્નેશ શાહ અને પૂજન ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની સંડોવણી છે કે કેમ તથા વિદ્યાર્થીઓની ભૂમિકા શું હતી તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News : ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 3738 ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/Mh3hohhLvuMtbobSbrXc0sjVQ0aBBKhRmTKALIEL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 23:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News : રાજ્યમાં વરસાદની તિવ્રતા વધવાની શક્યતા, હોર્ડિંગ્સ અને બેનરો તાત્કાલિક હટાવવા સૂચના</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત તા. 29 અને 30  જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 1  ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ગાંધીનગરમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈરાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો/ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા રાહત કમિશનરે સૂચના આપી છે. ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતા નુકસાનને અટકાવવા માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકા/મહાનગરપાલિકાના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના આપી છે. અધિકારીઓને રાહત કમિશ્નરે સૂચનાઓ આપીકોઈપણ પ્રકારની વોર્નિંગ અને આપત્તિના મેસેજ નીચલા સ્તર સુધી, એટલે કે સામાન્ય માનવી અને મજૂર વર્ગ સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મોટાભાગે કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી તેમના રક્ષણ માટે એક્સ્ટ્રા કેર લેવામાં આવશે. તમામ વિભાગના અધિકારીઓ તાત્કાલિક કલેક્ટર સાથે બેઠક કરી પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરી લે અને તુરંત એક્શન માટે તૈયાર રહે, તેમ રાહત કમિશનરે ઉમેર્યું હતું.  આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રહેવા સૂચનારાહત કમિશનર મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં વરસાદની અત્યંત વિષમ પેટર્ન જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારો જેમ કે દ્વારકા બાજુ ઓછો વરસાદ છે તો બીજી તરફ વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં અંદાજે 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આવી વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગો, જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.53600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયારાહત કમિશનર NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી માટે તેમનો આભાર માનતા કહ્યું હતું કે, તંત્ર અને સુરક્ષા દળોના સંકલનથી અત્યાર સુધીમાં હજારો નાગરિકોના જીવ બચાવી શકાયા છે. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય તે પહેલાં જ અગાઉથી અંદાજે 53600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ  પૂરના પાણીમાં ફસાયેલા 9600થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Surat News : નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં સોનું ખરીદનાર 2 સોની ઝડપાયા, ચોરીનો કુલ આંકડો 3.49 કરોડે પહોંચ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/k9uRb0etCgAPC3Pqd4zwtsYLpCb91YkI0fRRfCH2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 20:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News : નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં સોનું ખરીદનાર 2 સોની ઝડપાયા, ચોરીનો કુલ આંકડો 3.49 કરોડે પહોંચ્યો</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-2-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-349-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-2-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-%E0%AA%86%E0%AA%82%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-349-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતના બહુચર્ચિત &#039;નક્ષત્ર સેફ વોલ્ટ&#039; કૌભાંડમાં દિન-પ્રતિદિન નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન વધુ ત્રણ વ્યક્તિઓના કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાની હકીકત સામે આવી છે. પીડિત ગ્રાહકોના આક્ષેપ મુજબ, વોલ્ટમાંથી અંદાજે રૂ. 78 લાખની મત્તાના દાગીના ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ નવા ખુલાસાને પગલે સેફ વોલ્ટમાં વિશ્વાસ રાખીને કિંમતી સામાન મુકનાર અન્ય ગ્રાહકોમાં પણ ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે.6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડનક્ષત્ર સેફ હાઉસ ચોરી પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવતા ચોરીનું સોનું ખરીદનાર બે સોની વેપારી કૌશલ સુપેડા અને મિતેશ પારેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બે સોનીઓની અટકાયત સાથે જ આ ચર્ચાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. જેનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે.આ ઘટના બાદ વધુ 3 ગ્રાહકો પણ સામે આવ્યાબીજી તરફ, ચોરીની આ ઘટના બાદ વધુ 3 ગ્રાહકો પણ સામે આવ્યા છે અને તેમણે પોતાના દાગીના ચોરાયા હોવાની નવી ફરિયાદો નોંધાવી છે. વધુ ફરિયાદો ઉમેરાતા સેફ હાઉસમાંથી થયેલી ચોરીનો કુલ આંકડો હવે રૂ. 3.49  કરોડની ટોચ પર પહોંચી ગયો છે. પોલીસ દ્વારા સોનાની રિકવરી અને કૌભાંડમાં સામેલ અન્ય શખ્સોની સંડોવણી અંગે આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Surat News : નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં નવો ખુલાસો, વધુ 3 લોકોના દાગીનાની ચોરી... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/aV0y7mqAP2jVrkYszNHnTcppIrMjijYhbq3xrocH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 20:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Guru Purnima 2026: ગાંધીનગરમાં ભાજપનો સમરસતા સંકલ્પ, જગદીશ વિશ્વકર્માએ સંત રવિદાસ મહારાજના વિચારોને કર્યા યાદ</title>
<link>https://surattimes.com/guru-purnima-2026-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%9C%E0%AA%97%E0%AA%A6%E0%AB%80%E0%AA%B6-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/guru-purnima-2026-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%9C%E0%AA%97%E0%AA%A6%E0%AB%80%E0%AA%B6-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ સમગ્ર દેશમાં બુધવારના રોજ શ્રદ્ધા અને આસ્થા સાથે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે ભાજપના &#039;સમરસતા સંકલ્પ અભિયાન&#039; હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર સ્થિત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સંત રવિદાસ મહારાજના વિચારો યાદ કર્યાકાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યા બાદ ગુરુ દક્ષિણા આપવાની અનોખી પરંપરા રહી છે. આ વર્ષે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજનો 650મો જન્મ જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સનાતન ધર્મમાં તેઓ એક મહાન સંત અને ક્રાંતિકારી સમાજ સુધારક તરીકે અગ્રણી સ્થાન ધરાવે છે.માણસ પોતાના કર્મોથી શ્રેષ્ઠ બને છે, જન્મથી નહીંસંત રવિદાસના સમરસતાના વિચારો પર ભાર મુકતા તેમણે ઉમેર્યું હતું કે, સંત રવિદાસ મહારાજ દ્રઢપણે માનતા હતા કે, દરેક મનુષ્ય પોતાના કર્મોથી ઉચ્ચ કે નીચ બને છે, જન્મથી કોઈ નાનું કે મોટું હોતું નથી. સમાજમાં ભેદભાવ અને ભાગલા માણસોએ ઊભા કર્યા છે. જો આપણે આ ભેદભાવ અને ભાગલા દૂર કરી શકીએ તો જ આપણું માનવ જીવન સાચા અર્થમાં સફળ બન્યું ગણાય.વારાણસીથી કુંભ યાત્રાનું આયોજન અને રથનું ગુજરાતમાં આગમનજગદીશ વિશ્વકર્માએ માહિતી આપી હતી કે, સંત રવિદાસ મહારાજનો જન્મ વારાણસી ખાતે થયો હતો. બુધવારે વારાણસી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની અધ્યક્ષતામાં પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ આયોજનમાંથી નીકળનારી &#039;કુંભ યાત્રા&#039;ના કુંભ દેશના તમામ રાજ્યોમાં પહોંચશે અને તેનું પૂજન કરવામાં આવશે. ગુજરાતમાં પણ આ પવિત્ર રથ અલગ-અલગ વિસ્તારોમાં ભ્રમણ કરશે.જન જન સુધી સમરસતાનો સંદેશ પહોંચાડવાનો હાકલકાર્યક્રમના અંતે તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકોને હાકલ કરી હતી કે, સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના માનવતા, સમરસતા અને સમાનતાના વિચારોને સમાજના દરેક વર્ગ અને જન-જન સુધી પહોંચાડવા માટે આપણે સહુએ મળીને સક્રિય પ્રયાસો કરવા પડશે.આ પણ વાંચો - Guru Purnimaએ તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને વિશેષ ટાસ્ક: નેતાઓ સંતો-મહંતોના કરશે પૂજન, મુખ્યમંત્રી ત્રિ-મંદિરે કરશે દર્શન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/ZyYrtnmsaWEN0HEsyUx01VXsDUPPZwKXzx053Atd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 20:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: સ્થાનિક ચૂંટણીમાં ચૂંટાયેલા 168 ઉમેદવારોએ ખર્ચનો હિસાબ નહીં આપતા ફરિયાદ</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-168-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-168-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6</guid>
<description><![CDATA[ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. નિયત સમયમર્યાદામાં ચૂંટણી ખર્ચનો સત્તાવાર હિસાબ રજૂ ન કરવા બદલ 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિયમોના ખુલ્લા ભંગ બદલ આ તમામ 168 ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ગેરલાયક ઠેરવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. કડક શિક્ષાત્મક પગલાં ભરવાની રજૂઆતસમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં બેદરકારી દાખવનારા 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ કડક શિક્ષાત્મક પગલાં ભરવાની રજૂઆત કરી આયોગ પાસે નિષ્પક્ષ કાર્યવાહીની અપીલ કરવામાં આવી છે. તપાસમાં સામે આવેલા આંકડા અનુસાર, કુલ 168 ઉમેદવારોમાંથી 99 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો કોઈ હિસાબ જ રજૂ કર્યો નથી. આ સિવાય ૫૨ ઉમેદવારોની માત્ર એફિડેવિટ જ મળી છે પણ ખર્ચનો હિસાબ ગાયબ છે.  જ્યારે 17 ઉમેદવારોનું ખર્ચ પત્રક મળ્યું છે પરંતુ તેમની એફિડેવિટ જમા કરાવવામાં આવી નથી. પ્રતિનિધિઓએ પોતાના પદ ગુમાવવાનો વારો આવી શકેઆશ્ચર્યજનક વાત તો એ છે કે કેટલાક કાગળોમાં માત્ર &#039;NIL&#039; લખીને સબમિટ કરી દેવામાં આવ્યા છે, જેનાથી પ્રજાના નાણાં અને ચૂંટણી પ્રક્રિયાના પારદર્શક વહીવટ સામે મોટા સવાલો ઊભા થયા છે. આ 168 ઉમેદવારોની યાદીમાં મહેસાણાના મેયર સહિતના અનેક કદાવર નેતાઓના નામો સામેલ હોવાથી રાજકીય ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે.ચૂંટણી અધિકારીઓ અને નેતાઓની મિલીભગત તેમજ બેદરકારી સામે યોગ્ય પગલાં લેવાય છે કે નહીં તેના પર હવે સૌની નજર ટકેલી છે. જો રાજ્ય ચૂંટણી આયોગ આ મામલે કડક વલણ અપનાવશે તો અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના પદ ગુમાવવાનો વારો આવી શકે છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદની સંભાવના ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/qWczvCghmFOUAm1lwcWlrqTej7K0VyeF2FFJAM6T.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 18:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદની સંભાવના</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવ દ્વારા રાજ્યમાં ફરી એકવાર અતિભારે વરસાદની મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આગાહી મુજબ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.જેમાં ખાસ કરીને 31 જુલાઈએ 21 સેમીથી પણ વધુ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદની પૂરી સંભાવના છે અને આ વરસાદી માહોલ 3 અને 4 ઓગસ્ટ સુધી પણ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.30 જુલાઇ માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ હવામાન વિભાગે 30 જુલાઇ માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવતું &#039;ઓરેન્જ એલર્ટ&#039; જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભરાવદાર વરસાદની આગાહી સાથે &#039;યલો એલર્ટ&#039; અપાયું છે.60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશેવરસાદી સિસ્ટમ ભારે હોવાના કારણે રાજ્યમાં વાવાઝોડા જેવા માહોલ સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વર્તાવવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની અને ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપી દેવાયા છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્કૂલમા હેલમેટ અને લાઈસન્સ વિનાના વાહનોને નો એન્ટ્રી, સગીર વિદ્યાર્થીઓને ડ્રાઈવિંગ પર પ્રતિબંધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/4G85UTdGDOy7xJszNRqIoNkc86QSlFmrbHYHlILT.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 18:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dwarka માં બુટલેગરો બેફામ, કારમાં દારૂની બોટલ સાથે રીલ બનાવી પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ...</title>
<link>https://surattimes.com/dwarka-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C</link>
<guid>https://surattimes.com/dwarka-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%81%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C</guid>
<description><![CDATA[ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. કારમાં દારૂની બોટલો સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવીને વાયરલ કરવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આ રીતે ખુલ્લેઆમ દારૂ દર્શાવીને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરાતાં અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ભય ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકી પોલીસને ખુલ્લી ચેલેન્જઆ વાયરલ વીડિયોમાં બુટલેગરો ખુલ્લેઆમ ખાખીને પડકાર ફેંકતા નજરે પડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને બુટલેગરોએ એક પ્રકારે ખાખી વર્ધીને ખુલ્લી ચેલેન્જ આપી છે. દારૂબંધીના દાવાઓ વચ્ચે બુટલેગરોના આટલા બુલંદ હોસલા જોઈને સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. બુટલેગરો બેફામ બનતાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.વાયરલ વીડિયો બાદ તપાસની માંગ, પોલીસ સામે સવાલોવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા આ વીડિયો બનાવનાર અને વાયરલ કરનાર અસામાજિક તત્વો સામે તાત્કાલિક ધોરણે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.આ પણ વાંચો : Panchmahal News : પાવાગઢમાં ભક્તો માટે મહત્વના સમાચાર, 5 દિવસ રોપવે સેવા રહેશે સંપૂર્ણ બંધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/bNUVivvKTiLvDT1eNHA327CUS2vo5xXAVmIgusnN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 15:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh : વંથલી નગરપાલિકાના કોર્પોરેટર નિકુંજ હદવાણી જુગાર રમતા ઝડપાયા, 4 વેપારીઓ સાથે પોલીસે કરી ધરપકડ</title>
<link>https://surattimes.com/junagadh-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A5%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%9C-%E0%AA%B9%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-4-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/junagadh-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A5%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%9C-%E0%AA%B9%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-4-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન વંથલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર નિકુંજ હદવાણી પોતે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લોકપ્રતિનિધિ જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું બહાર આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.પાલિકાના કોર્પોરેટર નિકુંજ હદવાણી સહિત ચાર ઝડપાયામળતી વિગતો અનુસાર, વંથલીમાં એક ચોક્કસ સ્થળે મોટા પાયે હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ઘટનાસ્થળેથી વંથલી પાલિકાના કોર્પોરેટર નિકુંજ હદવાણી અને તેમની સાથે જુગાર રમતા અન્ય ૪ જાણીતા વેપારીઓ પણ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.5 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયોપોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 74630નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક જવાબદાર કોર્પોરેટર જ જુગારધામમાંથી પકડાતાં રાજકીય વર્તુળોમાં ભારે નામોશી સર્જાઈ છે. પોલીસે તમામ 5 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો   :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/MSwUynRcpLxRipMMGIBBG1dnBkY0y2BJvUUtZDKL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 15:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Chhotaudepur: વાઘની મુવમેન્ટથી વન વિભાગ સતર્ક, 17 મહિનાથી 120 કિમી સુધી વાઘનો કાયમી વસવાટ</title>
<link>https://surattimes.com/chhotaudepur-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B5%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-17-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-120-%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/chhotaudepur-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B5%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-17-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-120-%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ ગુજરાતમાં વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના અને સાથે જ વન વિભાગ માટે ભારે સાવચેતીના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં એક નર વાઘના આંટાફેરા મારતા ફોટોગ્રાફ્સ સામે આવ્યા બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત મોનિટરિંગ શરૂ કર્યું છે. દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિમીની મુસાફરીવન વિભાગની તાજી માહિતી અનુસાર, આ નર વાઘ છેલ્લા 17 મહિનાથી દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિલોમીટરના જંગલ વિસ્તારમાં સતત વસવાટ કરી રહ્યો છે.રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યોજંગલ ખાતા દ્વારા કરવામાં આવી રહેલા ટ્રેકિંગમાં સામે આવ્યું છે કે આ વાઘ ઝોઝ, રતનમહાલ અભયારણ્ય, કેવડી અને કુંડલ સહિતના ગીચ જંગલ વિસ્તારોમાં મુક્તપણે વિચરતો જોવા મળ્યો છે. અગાઉ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો હતો. ત્યારબાદ પણ સમયાંતરે મળેલા તેના પગમાર્ક અને કૅમેરા ટ્રેપના પુરાવાઓના આધારે વન વિભાગ તેની સક્રિય હાજરી પર સતત નજર રાખી રહ્યું છે.જંગલ નજીકના ગામોમાં ખાસ એલર્ટ જારીવાઘની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સરહદી અને જંગલ નજીકના ગામોમાં ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને જંગલ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ કેવડી અને આસપાસના રસ્તાઓ પરથી પસાર થતાં વાહનચાલકોને પોતાના વાહનોની સ્પીડ મર્યાદિત રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. વન વિભાગની ટીમ વાઘ અને સ્થાનિક ગ્રામજનો બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાત-દિવસ સર્વેલન્સ કરી રહી છે. આ પણ વાંચો   :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/Leo4zXJbsB2T8YwF0Nh67XRTKu0mYGIklfDTuc3B.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 13:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsad : ઈતિહાસમાં પહેલીવાર લાગ્યો &amp;apos;ગુજસીટોક&amp;apos;, નીલ્યા ઘોડા સહિત 6 દારૂ માફિયા સામે કસાયો સકંજો</title>
<link>https://surattimes.com/valsad-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95-%E0%AA%A8%E0%AB%80%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-6-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%95%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/valsad-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95-%E0%AA%A8%E0%AB%80%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-6-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%95%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B</guid>
<description><![CDATA[ ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ સામે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ચલાવતા કુખ્યાત 6 બુટલેગરો સામે કડક &#039;ગુજસીટોક&#039;  કાયદા હેઠળ ગુનો નોંધીને ગુનેગારોમાં ભારે ફફડાટ મચાવી દીધો છે.આ ગેંગ  દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતી પોલીસ તપાસમાં દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતી અને કરોડોના હવાલા તથા નાણાકીય વ્યવહારો કરતી એક મોટો સિન્ડિકેટ ખુલ્લી પડી છે. દારૂનું સપ્લાય નેટવર્ક ચલાવતા હતાઆ નેટવર્કમાં દમણના લિસ્ટેડ અને કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો, કિરણ ઉર્ફે છનીયો અને ભાવેશ ઉર્ફે ભાવેશ દલવાડા સામેલ છે. જ્યારે તેઓની સાથે મિલીભગત રચીને દારૂનું સપ્લાય નેટવર્ક ચલાવતા સુરત ગ્રામ્યના સોહન ઉર્ફે સની, કેયુર રોહિત ભંડારી અને પિન્ટુ પરસોતમ પટેલને સિન્ડિકેટ મેમ્બર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.નીલ્યા ઘોડા અને કિરણને જેલભેગા કરાયાઆ 6 આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહીને દમણથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો ઘુસાડવા, અંદરોઅંદર પૈસાની આપ-લે કરવા અને કાળા નાણાંના વ્યવહારો ચલાવવામાં સક્રિય હતા. પોલીસે આ ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર નીલ્યા ઘોડા અને કિરણને જેલભેગા કરી દીધા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને DYSP કક્ષાના ઉચ્ચ અધિકારી દ્વારા સમગ્ર ગેરકાયદે દારૂ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ ચલાવવામાં આવી રહી છે.  આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/KXLfRDTy3zOngwHwVImagVztefcSaVaKFtB2nip5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 13:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : સુરતની પેટર્ન પર અમદાવાદમાં પણ સહાય, લારી&#45;ગલ્લા ધારકો સહિત તમામને મળશે મદદ, સર્વેની કામગીરી શરૂ!</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં કુદરતી હોનારત કે પૂરની સ્થિતિ બાદ પ્રભાવિત થયેલા સ્થાનિકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યું છે. મેયર હિતેશ બારોટે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સરકારે ગઈકાલે જાહેર કરેલી સહાય બદલ તેઓ રાજ્ય સરકારનો આભાર માને છે. સુરત શહેરની પેટર્ન મુજબ અમદાવાદમાં પણ લારી-ગલ્લા ધારકોથી લઈને તમામ નાના-મોટા વેપારીઓ અને સ્થાનિકોને સહાય આવરી લેવામાં આવી છે.હાલ સર્વેની કામગીરી ચાલુઅસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સાચો આંકડો મેળવવા માટે તંત્ર દ્વારા હાલમાં જોરશોરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સર્વે પૂર્ણ થયા બાદ તમામ પાત્રતા ધરાવતા લોકોને સહાય ચૂકવવામાં આવશે. મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકાર તરફથી મળનારી આર્થિક સહાય ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ પોતાની તિજોરીમાંથી અસરગ્રસ્તોને અલગથી વધારાની સહાય ચૂકવવાની યોજના બનાવી રહ્યું છે.આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં સહાય અંગે થશે આખરી ચર્ચાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવનારી આ અલગ સહાયના મુદ્દાને આખરી ઓપ આપવા માટે કવાયત શરૂ કરી દેવાઈ છે. મેયર હિતેશ બારોટે સ્પષ્ટ કર્યું છે કે, આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં AMC દ્વારા આપવામાં આવનાર વળતરના પ્રસ્તાવ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા આપવામાં આવનારા રાહત પેકેજની વિધિવત જાહેરાત કરવામાં આવશે.આ પણ વાંચો : Patan News : રાધનપુરમાં મેઘરાજાનો કાળો કેર, પૂરની સ્થિતિ વચ્ચે 15 થી વધુ ગામોના ખેડૂતો પાયમાલ! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/K51ZTumWE7hWkE6E33DSEpOygFluy9vF9y1tfFBB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 13:00:11 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat : ડીંડોલીના રાજમહેલ મોલની ઓફિસમાં યુવકે વાયર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%A1%E0%AB%80%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-%E0%AA%97%E0%AA%B3%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%A1%E0%AB%80%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-%E0%AA%97%E0%AA%B3%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82</guid>
<description><![CDATA[ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ રાજમહેલ મોલમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોલમાં આવેલી ઓફિસમાં એક 23 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસ તંત્રને બનાવ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું.નિલેશભાઈ પ્લાસ્ટિકના વાટકા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતામળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ પુણાગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય નિલેશભાઈ રાઠોડ તરીકે થઈ છે. નિલેશભાઈ પ્લાસ્ટિકના વાટકા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતોતેઓ રાજમહેલ મોલ સ્થિત ઓફિસમાં હતા ત્યારે કોઈ અણધાર્યા પગલા રૂપે વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ મોલના વેપારીઓ અને કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.પોલીસ તપાસ શરુબનાવની જાણ થતાં જ ડીંડોલી પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. યુવકે આટલું આકરું પગલું શા માટે ભર્યું અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. હાલમાં ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકના પરિવારજનો તથા પરિચિતોની પૂછપરછ હાથ ધરીને વધુ તપાસ આદરી છે. આ પણ વાંચો    :     Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/vaUDXF7NAh8hkUrwFvVsVVCVpjXNDubXZqrsU1ni.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara હિટ એન્ડ રનની ઘટના, ફતેગંજ બ્રિજ પર ખાનગી બસે એક્ટિવાને મારી ટક્કર...</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%97%E0%AA%82%E0%AA%9C-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%97%E0%AA%82%E0%AA%9C-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0</guid>
<description><![CDATA[ વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની શ્રેણી વચ્ચે વધુ એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના ફતેગંજ બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક્ટિવા સવાર વિદ્યાર્થીની તૃપ્તિને એક બેફામ ધસી આવેલી ખાનગી બસે જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.ફતેગંજ બ્રિજ બન્યો અકસ્માતનો &#039;હોટસ્પોટ&#039;અકસ્માતની આ ઘટના બાદ ફતેગંજ બ્રિજ પર વાહનચાલકોની સુરક્ષા સામે ફરી મોટા સવાલો ઊભા થયા છે. આ બ્રિજ હવે અકસ્માતો માટે હોટસ્પોટ બની ચૂક્યો હોય તેમ માત્ર એક જ મહિનાના સમયગાળામાં છથી પણ વધુ નાના-મોટા અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે. વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બ્રિજ પર ટ્રાફિક નિયંત્રણ તેમજ સ્પીડ લિમિટ અંગે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.CCTV ને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂહિટ એન્ડ રનની ઘટના બાદ ખાનગી બસનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બનાવ સ્થળ અને બ્રિજ આસપાસના CCTV કેમેરાના ફૂટેજ કબ્જે કરીને બસ ચાલકની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે. માર્ગ પરના તમામ સીસીટીવી ચકાસીને પોલીસે ફરાર ડ્રાઇવરને ઝડપી પાડવા માટે આગળની તપાસ તેજ બનાવી છે.આ પણ વાંચો : Banaskantha માં ગમખ્વાર અકસ્માત, બસ અને રીક્ષા વચ્ચેની ટક્કરમાં 3 ના મોત... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/NL4CICYL5OT3uyXN7tx9cmmKnZcnBUXNmtrijIaK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha માં ગમખ્વાર અકસ્માત, બસ અને રીક્ષા વચ્ચેની ટક્કરમાં 3 ના મોત...</title>
<link>https://surattimes.com/banaskantha-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-3-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/banaskantha-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%AE%E0%AA%96%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-3-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખરોડીયા પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. વડગામ તરફથી આવી રહેલી એક રીક્ષા અને બસ વચ્ચે ખરોડિયા નજીક સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણઅકસ્માત એટલો ભયાનક હતો કે બસ સાથે અથડાયા બાદ રીક્ષાનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક 108 મારફતે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા તપાસ શરૂઅકસ્માતની જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ માર્ગ પર અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને ખુલ્લો કરાવી પોલીસે ગુનો નોંધી અકસ્માતના સાચા કારણો અને જવાબદારો અંગે વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : Surat News : નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં નવો ખુલાસો, વધુ 3 લોકોના દાગીનાની ચોરી... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/dmUVGFNYrT8GRLTDulCaT7JOimrlGH0plQASdB4g.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 10:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live : રાજ્યમાં વધશે વરસાદનું જોર</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 JULY ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/q7jOdVXRYYTAHGTpl8THxCtUuKqXqKmm3KzJehZy.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 08:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : 30મી જુલાઈથી ગુજરાતમાં ચોમાસું ફરી રૌદ્ર રૂપ ધારણ કરશે, 31મીએ અતિભારે વરસાદનું &amp;apos;રેડ એલર્ટ&amp;apos;</title>
<link>https://surattimes.com/monsoon-2026-30%E0%AA%AE%E0%AB%80-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87-31%E0%AA%AE%E0%AB%80%E0%AA%8F-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/monsoon-2026-30%E0%AA%AE%E0%AB%80-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87-31%E0%AA%AE%E0%AB%80%E0%AA%8F-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ ગુજરાતમાં હવામાન પ્રણાલી સક્રિય થતાં મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરવા માટે સજ્જ થયા છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી 30મી જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે. એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે ચોમાસાનો આ નવો રાઉન્ડ અત્યંત શક્તિશાળી સાબિત થઈ શકે છે.   31મી જુલાઈએ રાજ્યમાં વરસાદનું &#039;રેડ એલર્ટ&#039; હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 31મી જુલાઈએ રાજ્યમાં વરસાદનું &#039;રેડ એલર્ટ&#039; જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની ભીતિ છે. ત્યારબાદ 1 ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદનું જોર યથાવત રહેશે.  ઉત્તર ગુજરાતમાં વરસાદ સ્થાનિક આગાહી મુજબ, આજે અને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડે તેવું અનુમાન છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદઆ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.  સમગ્ર કચ્છ પંથકમાં મેઘ મહેર જોવા મળશેસૌરાષ્ટ્ર-કચ્છ પંથકની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તેમજ સમગ્ર કચ્છ પંથકમાં મેઘ મહેર જોવા મળશે. તંત્ર દ્વારા તમામ સંબંધિત જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ પણ વાંચો   :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/WYLn1xCPdDSFoJwG5l1TyrvnGL1BgI3nazL58ZYG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 08:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch: માધવ વિદ્યાપીઠ ખાતે ગૌરી વ્રત નિમિતે કાર્યક્રમ યોજાયો</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અંકલેશ્વરના માધવ વિદ્યાપીઠ ખાતે ગૌરી વ્રત નિમિતે સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો.અંકલેશ્વરઃ નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-GIDC એકમ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌરી વ્રત કરનાર શાળાની 125 બાળાઓને ફરાળ તેમજ 300થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ કરાયું હતું. વિદ્યાર્થી બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમાં વિજેતા થયેલા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-GIDCએકમ અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પાંખના પ્રમુખ દર્શન જાની, મહિલા પાંખના પ્રમુખ રૂપલ જોશી, અશોક ઓઝા, કે.આર.જોશી સહિતના બ્રહ્મ બંધુઓ અને બ્રહ્મ ભગિનીઓ, માધવ વિદ્યાપીઠના ટ્રસ્ટી વિજય સુરતીયા, નિલેષ અઘેરા, નાથુ દોરીક સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/29/JbXGAdMMZG7ZHnrRExS2yPKjebrsLMrPuEl1ecJR.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 05:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bharuch: નવજીવન હોમ સોસાયટી સામે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય</title>
<link>https://surattimes.com/bharuch-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/bharuch-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%97%E0%AA%82%E0%AA%A6%E0%AA%95%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF</guid>
<description><![CDATA[ નવજીવન હોમ સોસાયટી સામે કચરાના ઢગલાથી દુર્ગંધ અને આરોગ્ય જોખમ વધ્યું છે.અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી મીરાનગર તરફ્ જતા માર્ગ પર આવેલી નવજીવન હોમ સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર સામે કચરાનો વિશાળ ઢગલો ખડકાતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.લાંબા સમયથી પડેલા કચરાના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ શાળા અને કોલેજમાં અવરજવર કરે છે. કચરાના ઢગલાથી ફેલાતી ગંદકી અને ચેપજન્ય રોગોના ભયને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.આ વિસ્તાર ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવતો હોવાથી સ્થાનિકોએ ગ્રામ પંચાયત સામે તાત્કાલિક કચરો દૂર કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ નિયમિત સફાઇ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, જાહેર આરોગ્યનું રક્ષણ કરવા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલી તકે અસરકારક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/Mq9yBFTv135266Hs7y77qTwqcUKUI9Eg5OfkFp6l.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 05:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand: ભાલેજમાં આઠ સોસાયટીને જોડતો માર્ગ ભંગાર</title>
<link>https://surattimes.com/anand-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%A0-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/anand-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%A0-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AD%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં અંજુમન હાઈસ્કૂલ પાછળ આવેલો બિસ્માર માર્ગ સ્થાનિકો માટે ભારે હાલાકીનું કારણ બન્યો છે. આ માર્ગ સાથે જોડાયેલી આઠથી વધુ સોસાયટીઓના 200થી વધુ પરિવારો દ્વારા પાકા રોડની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાલેજ ગામમાં બાગે ઈબ્રાહિમ, બાગે મુસ્તુફ, અદનાન પાર્ક સહિતની આઠથી વધુ સોસાયટીઓમાં 200થી વધુ મકાનો આવેલા છે. અહીં રહેતા એક હજારથી વધુ લોકોને મુખ્ય રોડ સુધી પહોંચવા માટે વર્ષોથી ખાડા-ટેકરાવાળા માર્ગ પરથી પસાર થવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું નથી.ચોમાસાની ઋતુમાં આ માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. રસ્તા પર કાદવ-કીચડ ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાડાઓના કારણે બાળકો અને વૃદ્ધો પડી જવાના બનાવો પણ બને છે, જ્યારે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ અંગે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક રહીશ ફરીદમીંયા મલેકે જણાવ્યું હતું કે, આઠથી વધુ સોસાયટીઓમાં 200થી વધુ મકાનો આવેલા છે, પરંતુ મુખ્ય રોડ સાથે જોડતો માર્ગ વર્ષોથી બન્યો નથી. ચોમાસામાં કાદવ-કીચડના કારણે બાળકો અને વૃદ્ધોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા તાત્કાલિક પાકો રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. અન્ય સ્થાનિક સઈદમિંયા ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષોથી રોડની સમસ્યા યથાવત છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાડા-ટેકરાવાળા માર્ગના કારણે લોકો મુશકેલી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે નેતાઓ રોડ બનાવવાના વચનો આપે છે,પરંતુ ત્યારબાદ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જો આગામી દિવસોમાં આ માર્ગને પાકો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહ્યુંકે તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/mwLubwRGJw23weAf6HHr8p0QqcaA9ylVgPtPieUF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 03:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodaraના ફતેગંજ બ્રિજ પર ST બસ અને એક્ટિવા વચ્ચે જીવલેણ અકસ્માત, એક્ટિવાચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત</title>
<link>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%97%E0%AA%82%E0%AA%9C-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-st-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87%E0%AA%A3-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/vadodara%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%97%E0%AA%82%E0%AA%9C-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-st-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87%E0%AA%A3-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ વડોદરા શહેરના અતિ વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર એક જીવલેણ માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલી એક એસટી (ST) બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલક યુવતી બસની ઝપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.વાડી વિસ્તારની યુવતીનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોતઆ કરૂણ દુર્ઘટનામાં એક્ટિવા સવાર અને વડોદરાના વાડી વિસ્તારની રહેવાસી તૃપ્તિ માળી નામની યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ ગભરાઈ ગયેલો એસટી બસ ચાલક બસ સ્થળ પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.28 દિવસમાં આ છઠ્ઠો જીવલેણ અકસ્માત નોંધનીય છે કે, ફતેગંજ બ્રિજ પર વાહનોની અનિયંત્રિત ઝડપ અને ટ્રાફિકની સમસ્યાના કારણે અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. આ વિસ્તારમાં છેલ્લા 28 દિવસમાં જ આ છઠ્ઠો જીવલેણ અકસ્માત નોંધાયો છે. એક જ મહિનાની અંદર આટલા બધા અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા ફતેગંજ બ્રિજ પર સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયંત્રણ માટે કડક પગલાં ભરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/ofwjbAC9EwDquGu4QNqPfhMDMVrrxOayI2iaTzY3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gir Somnath News: સુત્રાપાડાના કદવાર ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ</title>
<link>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AB%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81</link>
<guid>https://surattimes.com/gir-somnath-news-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AB%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81</guid>
<description><![CDATA[ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલા કદવાર ગામે એક દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. કદવાર ગામના સ્થાનિક ખેડૂત મહેશભાઈ વાજાની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાંથી અચાનક અવાજ આવતાં તેમણે તપાસ કરી હતી, જ્યાં કૂવાના પાણીમાં એક દીપડો ખાબકેલો નજરે પડ્યો હતો. ખેડૂતે સમયસૂચકતા વાપરીને આ અંગેની જાણ તાત્કાલિક સુત્રાપાડા વન વિભાગની ટીમને કરી હતી.વન વિભાગનું સપાટાબંધ રેસ્ક્યુ ઓપરેશનઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો રેસ્ક્યુ સામગ્રી અને પાંજરા સાથે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થાનિકોની મદદથી કૂવામાં પાંજરું ઉતારીને ભારે જહેમત બાદ દીપડાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. કૂવામાંથી દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળતાં વાડી માલિક સહિત ઉપસ્થિત સ્થાનિક રહીશો અને વન તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખસેડાયોકૂવામાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા બાદ, દીપડાની શારીરિક તપાસ અને પ્રાથમિક સારવાર માટે તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. તબીબી નિરીક્ષણ બાદ તેને પુનઃ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગ દ્વારા દર્શાવાયેલી ત્વરિત સક્રિયતા અને સુચારુ કામગીરીની સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/1VIxInxeAGStG6gfFkwofP7hC7FlNG9GKBaaEwu5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના ખાડિયામાં વધુ એક મકાન થયું ધરાશાયી, પખાલીની પોળમાં બનેલી ઘટનામાં મોટી જાનહાનિ ટળી</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AA%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80-%E0%AA%AA%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%9F%E0%AA%B3%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલ ખાડિયામાં મકાન ધરાશાયી થવાની વધુ એક ઘટના સામે આવી છે. ખાડિયા વિસ્તારમાં આવેલી પખાલીની પોળમાં એક મકાન અચાનક કડાકાભેર ધરાશાયી થયું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન ભેજના કારણે અતિ જર્જરિત થઈ ગયેલું આ મકાન કડડભૂસ થઈને નીચે પડતાં આસપાસના રહીશોમાં ક્ષણભર માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.મકાન અગાઉથી જ જર્જરિત હતું, સદનસીબે જાનહાનિ ટળીસ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મકાન અગાઉથી જ અત્યંત બોદા અને જર્જરિત હાલતમાં હતું. દુર્ઘટના સમયે મકાનની આસપાસ કે અંદર કોઈ હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેનાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. મકાન ધરાશાયી થતાં તેનો કાટમાળ પોળના રસ્તા પર પથરાઈ ગયો હતો, જેને પગલે થોડા સમય માટે અવરજવર ખોરવાઈ ગઈ હતી.કોટ વિસ્તારના જર્જરિત મકાનો સામે તંત્રની કામગીરી પર સવાલોઅમદાવાદના પૂર્વ કોટ વિસ્તારમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આવી જર્જરિત બિલ્ડિંગો અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે. પખાલીની પોળમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે જોખમી અને જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ટાળી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/xAzPmCU1vA6KP42MFxTbQjcc0ppiDQA9Ut7ParNR.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 29 Jul 2026 00:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>29 July Top News: 29 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/29-july-top-news-29-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/29-july-top-news-29-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ દેશ અને દુનિયામાં 29 જુલાઈનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે રાહુલ ગાંધી સંસદમા સંબોધન કરશે, સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી, 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, મનસુખ માંડવિયાની આવતીકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સ સહિતની ઘટનાઓ બનશે.દેશના 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણીભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના વાતાવરણને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર (Delhi-NCR), ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના કુલ 16 રાજ્યોમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બદલાયેલા હવામાનના મિઝાજને પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવાની તેમજ બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે.રાહુલ ગાંધી અને ધવલ પટેલ વક્તવ્ય આપશેલોક પરીક્ષા વિધેયક પર સંસદમાં ચર્ચા દરમિયાન વિપક્ષ તરફથી રાહુલ ગાંધી પોતાનું વક્તવ્ય રજૂ કરશે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી વલસાડના સાંસદ ધવલ પટેલ પક્ષનો પક્ષ રાખશે.વલસાડના સાંસદ ધવલ પટેલ પીએમ મોદી અને અમિત શાહને મળશેવલસાડમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવા માટે વલસાડના સાંસદ ધવલ પટેલ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે.ભોજશાળા વિવાદ: સતત બીજા સપ્તાહે પણ નમાઝ ન પઢાઈમધ્ય પ્રદેશના ધાર સ્થિત વિવાદિત ભોજશાળા પરિસરમાં નમાઝ માટે યોગ્ય જગ્યા અંગે સંમતિ ન સધાતાં સતત બીજા અઠવાડિયે પણ નમાઝ પઢવામાં આવી નહોતી. હવે નમાઝ માટે અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવવા મામલે બંને પક્ષો પોતપોતાની દલીલો રજૂ કરશે.રમતગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની આવતીકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સકેન્દ્રીય રમતગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે બપોરે 12:00 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે, જેમાં મંત્રાલય સંબંધિત મહત્વના નિર્ણયોની જાહેરાત થઈ શકે છે.ડાંગનો યુવાન કરશે હિમાલય સરડાંગ જિલ્લાના યુવા ભોવાનભાઈ રાઠોડ ડ હિમાચલ પ્રદેશમાં આવેલ માઉન્ટ યુનમ શિખર સર કરવાના અભિયાનનો સંકલ્પ લીધો છે.અભિયાન પહેલાં 29 જુલાઈએ આહવા જિલ્લા સેવા સદનમાં ફ્લેગ-ઓફ કાર્યક્રમ યોજાશે,જેમાં જિલ્લાના આગેવાનો અને અધિકારીઓને આમંત્રણ પાઠવાયું છે.આ અભિયાનનો હેતુ માત્ર શિખર સર કરવાનો જ નહીં, પરંતુ ડાંગના યુવાનોમાં સાહસ,આત્મવિશ્વાસ અને દેશપ્રેમની ભાવના જગાવવાનો પણ છે.શામળાજીમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવયાત્રાધામ શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડશે ભગવાન શામળિયાને પણ અનોખા શણગાર કરવામાં આવશે જેને કોઈ ગુરુ નથી એને ભગવાન કૃષ્ણ જગત ના ગુરુછે એવા ભાવ સાથે ભગવાન ના દર્શન કરી ભક્તો ધન્ય બનશેડાકોરમાં ભવ્ય રીતે ઉજવાશે ગુરુ પૂર્ણિમાઆવતીકાલે યાત્રાધામ ડાકોરમાં ભવ્ય રીતે ઉજવાશે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ડાકોરના ઠાકોર સાથે વિવિધ ગુરુગાદીએ ભક્તો શિષ્યો નમાવસે મસ્તકરાજકોટમાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકરાજકોટમાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે મહત્વની દરખાસ્તો અંગે લેવાઈ શકે છે નિર્ણય આવતીકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજનઆવતીકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજન રાજકોટમાં વિવિધ ગુરુ આશ્રમો આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન બની રહેશે 29 જુલાઈની વિશ્વ અને ભારતની ઐતિહાસિક ઘટનાઓ ઇન્ટરનેશનલ ટાઇગર ડે (આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ): વાઘના સંરક્ષણ અને તેમની ઘટતી જતી સંખ્યા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ વિશ્વભરમાં &#039;આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ&#039; ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે યોજાયેલા સમિટથી થઈ હતી.1981 - પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના લગ્નબ્રિટનના શાહી પરિવારમાં પ્રિન્સ ચાર્લ્સ (હાલના કિંગ ચાર્લ્સ III) અને લેડી ડાયના સ્પેન્સરના લગ્ન લંડનના સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે થયા હતા. આ લગ્નને &quot;શતકની રોયલ વેડિંગ&quot; તરીકે ઓળખવામાં આવે છે, જેને વિશ્વભરમાં કરોડો લોકોએ ટીવી પર જીવંત જોયા હતા.1958 - નાસા (NASA)ની સ્થાપનાઅમેરિકી પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહોવરે રાષ્ટ્રીય એરોનોટિક્સ અને સ્પેસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જેના દ્વારા અમેરિકાની અવકાશ એજન્સી NASA (National Aeronautics and Space Administration) ની સત્તાવાર સ્થાપના થઈ.2020 - ફ્રાન્સથી ભારતમાં &#039;રાફેલ&#039; ફાઇટર જેટનું આગમનભારતીય વાયુસેનાના ઈતિહાસમાં 29 જુલાઈ 2020નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ફ્રાન્સથી ખરીદેલા પ્રથમ 5 &#039;રાફેલ&#039; ફાઇટર વિમાનો અંબાલા એરબેઝ ખાતે સફળતાપૂર્વક પહોંચ્યા હતા, જેનાથી ભારતની સૈન્ય તાકાતમાં ભારે વધારો થયો હતો.1904 - જે.આર.ડી. ટાટાનો જન્મભારતીય ઉદ્યોગ જગતના પિતામહ અને ટાટા ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર જે.આર.ડી. ટાટા (જહાંગીર રતનજી દાદાભોય ટાટા) નો જન્મ 29 જુલાઈ 1904 ના રોજ પેરિસમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ પણ હતા.1908 - ઈસ્ટ ઈન્ડિયા રેલવેનું નિર્માણભારતમાં કોલકાતા (તત્કાલીન કલકત્તા) અને આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સુધારવા માટે 29 જુલાઈ 1908ના રોજ ઈસ્ટ ઈન્ડિયા રેલવેની સ્થાપના માટેના નિર્ણયો લેવાયા હતા.પ્રખ્યાત પુણ્યતિથિ1891 - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર: ભારતના મહાન સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને વિધવા પુનઃવિવાહ આંદોલનના પ્રણેતાનું અવસાન થયું.1996 - અરુણા આસફ અલી: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી મહિલા ક્રાંતિકારી.2009 - મહારાણી ગાયત્રી દેવી: જયપુરના પૂર્વ મહારાણી અને પ્રખ્યાત રાજકીય વ્યક્તિત્વ. ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/eSAiw25yBY6AiZdyYRRLJnvTCKUV0s8YeKaMzRyY.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 22:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>28 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/28-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/28-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Tharadના આઇકોન રોડ પર ભરાયેલા પાણીના નિકાલ માટે આખરે નગરપાલિકા જાગી, 2 ઇલેક્ટ્રિક પંપ મૂકી કામગીરી શરૂ2. Ahmedabad : રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, સરકારનું કેમિકલ પર કોઈ નિયંત્રણ નહતું3. Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ4. Patan News: સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડનાર ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ5. Gandhinagar News: ભારે વરસાદથી નુકસાન થતાં અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય અપાશે : મંત્રી જીતુ વાઘાણી6. Monsoon 2026 : હવમાન વિભાગની મોટી આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર...7. Surat News: જમીનનો પ્લોટ આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી, પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ8. Parliament Today: દાન ચોરી ન રોકી શક્યા તે પેપર લીક થતા રોકશે? સદનમાં અખિલેશ યાદવના પ્રહાર.9. Ahmedabad Plane Crash Case : સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ, AAIB સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ સોંપે10. Kangana Ranautના &#039;Gen Z&#039; અને &#039;ગટર જનરેશન&#039;ની ટીપ્પણી પર રાજકીય વિવાદ, વિપક્ષ ગુસ્સે ભરાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/zto1WLAavRS02wNr56j5qGZ1TcLAeXrQwmF3esmd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 22:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: મનપા અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટ (CC)થી બનાવવામાં આવશે.ગામતળમાં CC રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છેરાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે.આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે.માત્ર શહેરો જ નહીં પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ CC રોડમાં ફેરવવામાં આવશે.સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં CC રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે.CC રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા વધુ હોય છેઆ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ CC રોડની કામગીરીનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે. સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ CC રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા વધુ હોય છે. તેમ છતાં પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા આ નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું માળખું વધુ સુદ્રઢ બનશે અને નાગરિકોને લાંબા ગાળાની સુવિધા પ્રાપ્ત થશે.સિમેન્ટ કોંક્રીટ (CC) રોડના ફાયદાઓCC રોડ અત્યંત મજબૂત હોવાથી તેનું આયુષ્ય વધુ હોય છે અને ઘસારો ઓછો થાય છે.ભારે વાહનો, ઓવરલોડ વાહનો તથા મલ્ટી-એક્સલ વાહનોની સતત અવરજવર માટે શ્રેષ્ઠ.રિપેરિંગ/મેન્ટેનન્સની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે, જેથી લાંબા ગાળે સરકારી તિજોરી પર મરામતનો ખર્ચ ઘટે છે.રસ્તા પર ખાડા પડવા કે સપાટી તૂટી જવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થાય છે.ભારે વરસાદવાળા વિસ્તારોમાં અને પાણી ભરાતું હોય તેવી જગ્યાઓએ પણ CC રોડ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.આ પણ વાંચોઃ Bhavnagar News: ACBએ છટકું ગોઠવીને મનપાના આધારકાર્ડ ઓપરેટર વિજય ડાભીને લાંચ લેતા ઝડપ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/RsarDykpBpWn57h6V24gYuTOXCk0rWZWDswCL6EZ.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 22:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%9C-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-3-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AB%82%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%9C-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-3-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AB%82%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકનો પ્રારંભ થતાં જ વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.સભાખંડમાં ભારત માતા અને જય સંવિધાનના નારા સાથે વિપક્ષે વિરોધ દર્શાવ્યો હતો.શહેરમાં પડેલા વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અંગે કોંગ્રેસના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈનની ક્ષમતા માત્ર 2 ઇંચ વરસાદ ઝીલવાની છે.આવી સ્થિતિમાં જ્યારે 20 ઇંચ જેટલો વરસાદ ખાબકે ત્યારે આખું શહેર સમુદ્ર બનવાનું જ હતું અને તેના કારણે જ 5 દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા.કોંગ્રેસ કાઉન્સિલરે મેયર માટે શાયરી ઉચ્ચારીશાસક પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતાં તેમણે ઉમેર્યું હતું કે,કોર્પોરેશનનું રૂ.18 હજાર કરોડનું મસમોટું બજેટ હોવા છતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ છે.કોંગ્રેસ કાઉન્સિલરે મેયર હિતેશ બારોટ માટે શાયરી લલકારી હતી કે, હિતેશભાઇ તુમ બારીશ કી તરહ પ્યાર કરો મેં અમદાવાદ કી તરહ ડૂબ ન જાઉં તો કહેના.તેમણે આક્ષેપ કર્યો હતો કે બજેટના કરોડો રૂપિયા વપરાઈ ગયા હોવા છતાં શહેરીજનોને પૂરના પાણીમાં ડૂબવાનો વારો આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે,એક ઝોનમાં 20 ઇંચ વરસાદ પડે તો પણ પાણી નથી ભરાતા અને 1950માં કોઈ પણ ડિગ્રી વગરના મજૂરો દ્વારા નાખવામાં આવેલી લાઇન આજે પણ અકબંધ છે.આની જવાબદારી કોણ લેશે અને કોણ રાજીનામું આપશે?જ્યારે આજે આઈએએસની ડિગ્રીઓ અને મોટા એન્જિનિયરો હોવા છતાં નવી લાઇન નાખતાની સાથે જ ત્યાં પાણી ભરાય છે જે અત્યંત શરમજનક બાબત છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ તળાવો ઇન્ટરલિંકિંગ કરવાની સૂચના આપી હતી અને વર્લ્ડ બેંક પાસેથી શહેરની સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇન માટે રૂ. 3000 કરોડની લોન લીધાને 3 વર્ષ થવા આવ્યા છતાં પરિણામ શૂન્ય છે.વિપક્ષે આકરો કટાક્ષ કરતા કહ્યું કે, જેમ પેપર લીકમાં શિક્ષણ મંત્રી રાજીનામું આપે છે, તેમ અહીં તો આખું શહેર પાણીમાં &#039;લીક&#039; થઈ ગયું છે, તો આની જવાબદારી કોણ લેશે અને કોણ રાજીનામું આપશે?પૂરથી પ્રભાવિત વેપારીઓ અને દુકાનદારોને નુકસાનીનું વળતર તથા રાહત આપવા અને તેમની પાસેથી મિલકત વેરો ના વસૂલવાની વિપક્ષ દ્વારા જોરદાર માંગ કરવામાં આવી હતી.હાટકેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાયા નથીવિપક્ષ દ્વારા કરાયેલા આકરા આરોપોનો જવાબ આપતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,હવે પહેલાંની સરખામણીએ એક સામટો ધોધમાર વરસાદ પડવાની પેટર્ન જોવા મળી રહી છે.જે વૈશ્વિક હવામાન પરિવર્તનનું પરિણામ છે.માત્ર અમદાવાદ જ નહીં પરંતુ બેઇજિંગ, દુબઈ અને યુએસએ જેવા વૈશ્વિક શહેરોમાં પણ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ વિડીયોમાં જોઈ શકાય છે.જેની સરખામણી 18 જુલાઈ 2026ના રોજ ન્યૂયોર્કમાં સર્જાયેલી પરિસ્થિતિ અને અમદાવાદ સાથે કરી શકાય છે. અત્યાર સુધીનો આ ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ હોવાથી રોડ બંધ થયા હતા અને પાણી ભરાયાં હતાં. પરંતુ તંત્રની યોગ્ય કામગીરીના કારણે જ આ વખતે વંધન ટ્રાયંગલ અને હાટકેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાયા નથી. આ પણ વાંચોઃ Patan News: સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડનાર ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/22G4B5SvydTDZqOC2ThcCVEw7zd32UydFm46ODfe.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 19:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patan News: સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડનાર ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ</title>
<link>https://surattimes.com/patan-news-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AB-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/patan-news-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%80%E0%AA%AB-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા એક અરજદાર સાથે ગેરવર્તણૂક કરવા મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ છે.અરજદાર જ્યારે ભૂગર્ભ ગટર અંગેની પોતાની રજૂઆત દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તેમનો મોબાઈલ ફોન આંચકીને તોડી નાખ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પીડિત અરજદારની રજૂઆતના આધારે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર હિરલ ઠાકર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.અરજદારને કચેરીમાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતાપાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની વધુ એક વખત સરમુખત્યારશાહી અને ઉદ્ધત વર્તન સામે આવતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પાટણના વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6માં ઘણા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રસ્ત છે.આ અંગે જ્યારે જાગૃત અરજદારો નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે પ્રજાના સેવક હોવાનું ભૂલીને અરજદારોની વાત સાંભળવાના બદલે તેમની સાથે ગેરવર્તન કરી કચેરીમાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. આ રજૂઆત દરમિયાન એક અરજદારે ચીફ ઓફિસરના ઉદ્ધત વર્તનની પોતાના મોબાઈલ કેમેરામાં વીડિયોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું. સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડ્યોઆ જોતાં જ ચીફ ઓફિસર એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને સત્તાના નશામાં અરજદારના હાથમાંથી મોબાઈલ ફોન બળજબરીપૂર્વક ઝૂંટવી લીધો હતો.તેમણે આ ફોન જમીન પર જોરથી પછાડીને તેનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.ચીફ ઓફિસરની આ ખુલ્લી તાનાશાહીથી હેબતાઈ ગયેલા અરજદારો તાત્કાલિક પાટણ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને સરકારી અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે લેખિત અરજી આપી હતી.જનતાની મૂળભૂત સુવિધાઓની રજૂઆત કરવા ગયેલા સામાન્ય નાગરિકો સાથે પાલિકાના સર્વોચ્ચ અધિકારી દ્વારા કરાયેલા આ પ્રકારના અમાનવીય વર્તનને પગલે સ્થાનિક લોકમુખે ભારે ફિટકારની લાગણી વરસી રહી છે. આ પણ વાંચોઃ Jamnagar News: આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક મામલે ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/Ae2ZkBSBVOLFUMdWMgEuVFTKYR5R9TzVMkKtu4zd.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 19:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Himatnagar સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 15 કેસ નોંધાયા, 12 માસૂમ બાળકોના મોતથી મચ્યો હાહાકાર</title>
<link>https://surattimes.com/himatnagar-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-15-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-12-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/himatnagar-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-15-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-12-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%82%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે ભારે મચાવ્યો છે. હિંમતનગર સ્થિત સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ કેસોના સેમ્પલ ટેસ્ટિંગ બાદ 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 10 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આંકડા સામે આવતાં જ આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સ્થિતિ ગંભીર બની છે.5 પોઝિટિવ પૈકી 4 અને નેગેટિવ પૈકી 8 બાળકોના મોતઆ વાયરસના કારણે બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળતાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા 5 પોઝિટિવ દર્દીઓમાંથી 4 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ ઉપરાંત, નેગેટિવ રિપોર્ટ ધરાવતા 10 શંકાસ્પદ કેસોમાંથી પણ 8 બાળકોએ દમ તોડી દીધો છે. આમ, જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 12 માસૂમ બાળકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.2 બાળકો સારવાર હેઠળ, આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સહાલમાં 2 બાળકો સિવિલ હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 1 બાળકને સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. જિલ્લામાં વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ તબીબો દ્વારા લોકોને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/J2X6k7lFHNTwj2AgKQB62AGr1RuKyU3ziIoh0mNs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 17:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagar News:પેપર લીક મામલે તપાસ કમિટી દ્વારા જરૂરી દસ્તાવેજ મેળવાયા,ઝડપથી તપાસ પૂર્ણ કરાશે:વાઈસ ચાન્સેલર</title>
<link>https://surattimes.com/jamnagar-news%E0%AA%AA%E0%AB%87%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/jamnagar-news%E0%AA%AA%E0%AB%87%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B0%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88%E0%AA%B8-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે BAMS ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન શલ્યતંત્ર 1 વિષયનું પ્રશ્નપત્ર લીક થયું હોવાના આક્ષેપો સામે આવતાં જ ભારે દોડધામ મચી ગઈ છે.ગત 20 જુલાઈના રોજ સવારે આ પરીક્ષા યોજાઈ હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્રને અદ્દલ મળતું આવતું મટિરિયલ વાયરલ થતાં પેપર લીક થયું હોવાની પ્રબળ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જેને પગલે યુનિવર્સિટી વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે. આ માટે એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશેજામનગર યુનિવર્સિટીમાં સામે આવેલા ચર્ચાસ્પદ પેપર લીક મામલે યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.આ સમગ્ર ઘટના અંગે તંત્ર અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પોલીસને વિધિવત જાણ કરી દેવામાં આવી છે.જેના પગલે ગઠિત તપાસ કમિટીએ ઘટના સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ મેળવી લીધા છે. હાલ ચાલી રહેલી પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આ તપાસને વધુ વેગવંતી બનાવવામાં આવશે.આ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ખાતરી આપતાં જણાવ્યું છે કે યુનિવર્સિટી દ્વારા વહેલાસર તપાસ પૂર્ણ કરવામાં આવશે અને આ મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશયુનિવર્સિટી દ્વારા ઉચ્ચસ્તરીય ત્રણ સભ્યોની ઇન્ક્વાયરી કમિટીની રચના કરવામાં આવી છે.આ તપાસ સમિતિમાં પ્રિન્સિપાલ કક્ષાના બે અધિકારીઓ અને એક એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરશે.યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી,શિક્ષક, કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે, તો તેમની સામે યુનિવર્સિટીના નિયમો અનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવાશે.આ પણ વાંચોઃ Surat News: જમીનનો પ્લોટ આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી, પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/rRsq6DG5aGJ4HOshHsKxoVlUGm4tsA2LVHGBMTpD.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 17:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheda News: મહુધાના સાપલા ગામે ચાંદીપુરા વાયરસનો નોંધાયો પ્રથમ કેસ, 9 વર્ષીય બાળકી આવી વાયરસની ઝપેટમાં!</title>
<link>https://surattimes.com/kheda-news-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-9-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</link>
<guid>https://surattimes.com/kheda-news-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-9-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9D%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82</guid>
<description><![CDATA[ ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મહુધા તાલુકાના સાપલા ગામે 9 વર્ષીય બાળકી ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવી હોવાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. બાળકીની તબિયત લથડતાં તેને તાત્કાલિક વધુ ગંભીર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ કેસ પ્રકાશમાં આવતાં જ તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓની ટીમો ત્વરિત સાપલા ગામે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર સઘન સર્વે કામગીરી શરૂબાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતાં જ આરોગ્ય વિભાગ દ્વારા સાપલા ગામમાં મોટા પાયે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. તબીબી ટીમો દ્વારા ઘેરઘેર જઈને આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ, ઉલટી કે અન્ય સંબંધિત લક્ષણો છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગામમાં જંતુનાશક દવાઓનો છંટકાવ અને જાગૃતિ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા ગ્રામજનોને સાવચેતી અને જાગૃતિ રાખવા અપીલઆરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સાપલા ગામ અને આસપાસના વિસ્તારોમાં તકેદારીના પગલાં સઘન બનાવી દેવાયા છે. તંત્ર દ્વારા ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ, ઉલટી, આંચકી કે અન્ય કોઈ ગંભીર લક્ષણો જણાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/sT9jrDiI5gYn9yqGN4xGRoacXLK795kAXKpXjkiF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 17:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Bhavnagar : ગુંડાતત્વો બેફામ, શિશુવિહારના વેપારી પાસે 2 લાખની ખંડણી માંગી, છરીની અણીએ લૂંટ ચલાવનાર 4 ઝડપાયા</title>
<link>https://surattimes.com/bhavnagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B6%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A3%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-4-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/bhavnagar-%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B6%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80-%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A3%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-4-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા અને મોતીતળાવ VIP રોડ પર આઈસ્ક્રીમ તેમજ જ્યુસના મશીનનો વ્યવસાય કરતા વેપારીને નિશાન બનાવી 4 શખ્સોએ છરીની અણીએ રૂ. 2 લાખની ખંડણી માંગી 10 હજારની લૂંટ ચલાવતા વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વેપારીને ફોન પર બિભસ્ત ગાળો આપી ધમકાવ્યાઘટનાની મળતી વિગતો અનુસાર, મોડી રાત્રે અસામાજિક તત્વોએ વેપારીને ફોન પર બિભસ્ત ગાળો આપી ધમકાવ્યા હતા. ત્યારબાદ વેપારીના ઘર પાસે પહોંચી તેમને બહાર બોલાવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2 લાખની માંગણી કરી ચારેય શખ્સોએ રૂ. 2 લાખની માંગણી કરી હતી, પરંતુ વેપારી પાસે એટલી રકમ ન હોવાથી તેમની પાસે રહેલા રૂ. 10 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા આ સમગ્ર ડરામણી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચારેય આરોપીઓની દાદાગીરી અને વેપારી સાથે કરાયેલી ઝપાઝપી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાને પગલે ભયભીત થયેલા વેપારીએ તાત્કાલિક ઘોઘારોડ પોલીસ મથકે પહોંચી લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની લેખિત ફરિયાદ નોંધાવી હતી.ચારેય અસામાજિક તત્વોની ધરપકડ ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગુનામાં સંડોવાયેલા ચારેય અસામાજિક તત્વોની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચાલુ કરી છે.   આ પણ વાંચો  :     Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/QgEt5T9UUIHpS2v6omBC3sSWBVTWuPkeDlaqg376.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 14:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheda: કપડવંજ APMCમાં ભાજપનો ભગવો લહેરાયો, નિલેશ પટેલ બિનહરીફ ચેરમેન અને દિનેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા</title>
<link>https://surattimes.com/kheda-%E0%AA%95%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AA%82%E0%AA%9C-apmc%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%AB-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/kheda-%E0%AA%95%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AA%82%E0%AA%9C-apmc%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%AB-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%B8-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ ખેડા જિલ્લાની અત્યંત મહત્વની ગણાતી કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા આજે APMC ના હોલમાં યોજાઈ હતી. કપડવંજ APMC માં ભાજપની સ્પષ્ટ અને નિર્વિવાદ બહુમતી હોવાથી ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિક બની રહી હતી.ભાજપ પ્રદેશ મોવડીમંડળ અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમ મુજબ ભાજપે સત્તાવાર મેન્ડેડ જાહેર કર્યું હતું.ચેરમેન અને વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટણીભાજપના મેન્ડેડ અનુસાર ચેરમેન પદ માટે નિલેશભાઈ મણીભાઈ પટેલ ના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જ્યારે વાઇસ ચેરમેન પદ માટે દિનેશભાઈ રેવાભાઇ પટેલ નું નામ રજૂ કરાયું હતું. અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન આવતાં બંને હોદ્દેદારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.અહીં નોંધનીય છે કે નવનિયુક્ત ચેરમેન નિલેશભાઈ પટેલ અગાઉ પણ કપડવંજ APMC ના ચેરમેન તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી ચૂક્યા છે, જ્યારે દિનેશભાઈ પટેલ આ વખતે પ્રથમ જ વાર ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પક્ષે તેમના પર વિશ્વાસ મૂકીને સીધા વાઇસ ચેરમેનનું મહત્વનું પદ સોંપ્યું છે.APMC ના તમામ 18 ડિરેક્ટરો હોલમાં હાજર રહ્યા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કપડવંજ APMC ના તમામ 18 ડિરેક્ટરો હોલમાં હાજર રહ્યા હતા. વરણી પ્રક્રિયા વેળાએ કપડવંજ વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અમિતસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.નવનિયુક્ત ચેરમેન નિલેશ પટેલે પક્ષના મોવડીમંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે કપડવંજ પંથકના ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે અને APMC માં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે.આ પણ વાંચો: Jetpur: નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/5fqUjXKi0w79l7HrdqwlN1N7mWqctRkGdjKH3SIz.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 14:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jetpur: નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત</title>
<link>https://surattimes.com/jetpur-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%9A%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%95%E0%AA%AE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/jetpur-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%9A%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%95%E0%AA%AE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%AD%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ જેતપુર શહેરમાં આવેલી નવાગઢ ચોકડી નજીક આજે એક હૃદયદ્રાવક અને લોહિયાળ માર્ગ અકસ્માત સર્જાયો હતો. દૈનિક અવરજવરથી ધમધમતી નવાગઢ ચોકડી પાસેથી હિરેન ભાયાણી નામનો યુવક પોતાનું એક્ટિવા મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક પાણીના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત એટલો ત્રાસદાયક હતો કે ટક્કર વાગતાં જ યુવક રોડ પર પટકાયો હતો અને પાણીના ટેન્કરના ભારેખમ ટાયર હિરેન ભાયાણીના શરીર પરથી ફરી વળ્યા હતા.નવાગઢ ચોકડી નજીક  ટેન્કરે એક્ટિવાને જોરદાર ટક્કર મારીટેન્કરના વ્હીલ શરીર પરથી પસાર થઈ જતાં હિરેન ભાયાણીનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા અને સ્થળ પર જ ભારે આક્રંદ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ તુરંત જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. ભીડ ભેગી થતી જોઈને ટેન્કરચાલક પોતાના ટેન્કરને રસ્તા પર જ મૂકીને તકનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.ઘટનાસ્થળે જ કરૂણ મોત અને પરિવારમાં માતમબનાવ અંગેની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત સ્થળનું પંચનામું કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે ટેન્કર કબજે કરીને ફરાર થઈ ગયેલા ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો:  Kutch: ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી 5.55 કરોડની ક્રિપ્ટો ખંડણી વસૂલનાર 7 સાગરીતો પકડાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/mEt6JuLQNI7Ef0VvItizF9sJQGq7KJjt8FoYJEaG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 14:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsana: મોઢેરા રોડ પર આઇકોનિક રોડના અધૂરા ખોદકામમાં ટ્રકનું ટાયર ફસાયું, વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ</title>
<link>https://surattimes.com/mehsana-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A7%E0%AB%82%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%A6%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE</link>
<guid>https://surattimes.com/mehsana-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A7%E0%AB%82%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%A6%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE</guid>
<description><![CDATA[ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસકામો અને પ્રિમોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. મહેસાણાના ધમધમતા મોઢેરા રોડ પર કિરણ સ્ટોર પાસે આજે મનપાની ઘોર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો હતો.અહીં મોઢેરા રોડને &#039;આઇકોનિક રોડ&#039; બનાવવાની કામગીરી અંતર્ગત અગાઉ મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ કે પાઇપલાઇન/ડ્રેનેજ નાખ્યા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું સરખું પુરાણ કરવામાં આવ્યું નહોતું.ટ્રકનું ટાયર ખાડામાં ફસાયુંવરસાદના કારણે ખોદકામ કરેલી જગ્યા પોચી પડી જતાં, ત્યાંથી પસાર થઈ રહેલી એક ભારે માલવાહક ટ્રકનું ટાયર અચાનક રોડના અધૂરા પુરાણમાં ઊંડે સુધી ફસાઈ ગયું હતું.ટ્રકનું ટાયર ધસી જતાં ગાડી એકતરફ નમી ગઈ હતી અને મોઢેરા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આસપાસના વેપારીઓ અને સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પરસ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, મહેસાણા મનપા દ્વારા ચોમાસા પહેલા કરાતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહે છે. આઇકોનિક રોડ જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં પણ જો આવી અણધડ રીતે ખોદકામ કરીને પુરાણ વગર રસ્તા ખુલ્લા છોડી દેવાતા હોય તો સામાન્ય નાગરિકોની સલામતીનું શું? અવારનવાર નાના-મોટા વાહનો અહીં ફસાતા હોવાથી મોઢેરા રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્વરિત યોગ્ય રોડ રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે.આ પણ વાંચો: Banaskantha: થરા-શિહોરી નેશનલ હાઇવે પર ટેન્કર પલટ્યું, તેલ ભરી જવા લોકો ડબ્બા લઈને દોડ્યા! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/baHTTsvP5YhgL2j2FQbpNbz5rvHKl6jNwlzKH1Ti.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 12:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh: મનપા વોર્ડ&#45;3 ની પેટાચૂંટણીનું મતદાન શરૂ, 12 વર્ષ બાદ 13 હજાર મતદારો મતદાન કરશે</title>
<link>https://surattimes.com/junagadh-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-3-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-12-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-13-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87</link>
<guid>https://surattimes.com/junagadh-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-3-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-12-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-13-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87</guid>
<description><![CDATA[ જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મહત્વનો દિવસ સાબિત થઈ રહ્યો છે. જૂનાગઢ મનપાના ખાલી પડેલા વોર્ડ નંબર-3 ની બેઠક માટે આજે સવારે 7:00 વાગ્યાથી જ પેટાચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ચૂંટણી સ્થાનિક નાગરિકો માટે અત્યંત મહત્વની ગણાય છે, કારણ કે વિવિધ ટેકનિકલ અને સીમાસીંકન સંબંધિત કારણોસર આ વોર્ડના નાગરિકો છેલ્લા 12 વર્ષ બાદ પ્રથમ વખત મ્યુનિસિપલ કમિશનર કે કોર્પોરેટર ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.જૂનાગઢમાં મનપાના વોર્ડ-3ની પેટાચૂંટણીવોર્ડ નંબર-3 માં નોંધાયેલા અંદાજે 13 હજાર જેટલા નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે સમગ્ર વિસ્તારમાં કુલ 18 મતદાન બૂથો તૈયાર કરવામાં આવ્યા છે.સવારથી જ વિવિધ વયજૂથના મતદારો અને ખાસ કરીને મહિલાઓ તથા વડીલો ઉત્સાહભેર લાઈનમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા મતદાન મથકોની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને સંવેદનશીલ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે.આ પણ વાંચો: Surat: ઝાંપાબજારમાં જર્જરિત મકાનની દીવાલ અને શેડ તૂટી પડતાં 3 યુવકો કાટમાળમાં ફસાયા, ફાયર બ્રિગેડે હેમખેમ બહાર કાઢ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/gas0CLx0Q1oSB7dOVCmlF8IQDXaaDInD6CT32XIk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ધોલેરાનું વણિતળાવ ગામ બન્યું ટાપુ, ભોગાવો નદીના રૌદ્ર રૂપ વચ્ચે 88 લોકોનું કરાયું રેસ્ક્યુ</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A3%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-88-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A3%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-88-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81</guid>
<description><![CDATA[ ધોલેરા તાલુકાના વણિતળાવ ગામમાં પૂરની સ્થિતિ સર્જાતા ભારે હાલાકી ઉભી થઈ છે. ભોગાવો નદીમાં આવેલા ભારે પૂરના પાણી ગામમાં ફરી વળતાં સમગ્ર વણિતળાવ ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચારેબાજુ પાણી ફરી વળવાના કારણે ગામનો સંપર્ક અન્ય વિસ્તારોથી તદ્દન કપાઈ ગયો છે, જેના પગલે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.88 લોકોનું સલામત સ્થળાંતરસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂરના પાણીમાં ફસાયેલા કુલ 88 લોકોને તંત્ર અને રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ લોકોને પીપળી ગામની પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાન ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે.સહિતના અધિકારીઓની મુલાકાતઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અધિકારીઓએ પૂરગ્રસ્ત ગામની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત કામગીરીની જાતમાહિતી મેળવી હતી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી તમામ સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.આ પણ વાંચો : Surat: ઝાંપાબજારમાં જર્જરિત મકાનની દીવાલ અને શેડ તૂટી પડતાં 3 યુવકો કાટમાળમાં ફસાયા, ફાયર બ્રિગેડે હેમખેમ બહાર કાઢ્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/UDf76YSpwe6xiaqeUlOkQD6xELj74xYoa4GKlxBs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 09:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dholka: ધોળકાના કલિકુંડ વિસ્તારમાં અનોખી સેવા પાણી વચ્ચે ડ્રોનથી પહોંચાડાયા ફૂડ પેકેટ</title>
<link>https://surattimes.com/dholka-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%AA%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/dholka-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%8B%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%AA%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9F</guid>
<description><![CDATA[ ધોળકા (સં.ન્યૂ.સ) : ધોળકા શહેરના કલિકુંડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સામાન્ય અવરજવર લગભગ બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ પરિસ્થિતિમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. રૂક્ષ્મણી ફ્લેટમાં રહેતા લોકો તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી ખોરાક પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હતો. પાણી ભરાયેલા રસ્તાઓને કારણે જમીન માર્ગે પહોંચવું મુશ્કેલ બનતાં ડ્રોન મારફ્તે ફૂડ પેકેટ પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવતા લોકો સુધી સમયસર મદદ પહોંચી શકી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો  ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/YTnqhrHO2QFF9Ds1ofRQlMrFJdUg5kI6R6mZMwdf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 07:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના 4 દરોડા : 8 પકડાયા, 2 ફરાર</title>
<link>https://surattimes.com/surendranagar-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-4-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-8-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-2-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/surendranagar-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%81%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-4-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-8-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-2-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સાયલા તાલુકાના મદારગઢ ગામે જુગારની બાતમી મળતા એલસીબી ટીમના અમરકુમાર ગઢવી, વજાભાઈ, કુલદીપભાઈ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં સંજય હકાભાઈ કટોસણા, ધનજી બહાદુરભાઈ ચાવડા, ભગવાન લગરાભાઈ કટોસણા, કાળુ શીવાભાઈ અઘારા રોકડા રૂપીયા 12,150, રૂપીયા 15 હજારના ર મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 27,150ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં દશરથ અજુભાઈ કટોસણા અને દશરથ ભુપતભાઈ કટોસણા ફરાર થઈ ગયા હતા. સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે વઢવાણ તાલુકાના બાળા ગામે આવેલ મફતીયાપરામાં ગંજીપાનાનો જુગાર રમતા દિનેશ ભલાભાઈ ઓલવાણીયા અને સુરેશ વેરશીભાઈ ઉઘરેજીયા રોકડા રૂપીયા 1020 સાથે ઝડપાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના વાદીપરામાંથી મેલડીપરાનો મહેશ ઉર્ફે ટીનો વશરામભાઈ જલાલપરા રોકડા રૂપીયા 220 સાથે, સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાંથી કૃષ્ણનગરમાં રહેતો લગધીર રમેશભાઈ ચોવીસીયા રોકડા રૂપીયા 180 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/FjqzqLZhJvPxhIi9NHwASKd9TipBzyakrfSbqRf2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 07:00:03 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: વાઘનું નવું સરનામું રતનમહાલથી છોટાઉદેપુરના કેવડી તરફનું થયું</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A6%E0%AB%87%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ દાહોદ જિલ્લાના રતનમહાલ વિસ્તારમાંથી વાઘના શરૂ થયેલા પ્રવાસના પગલે વન વિભાગે તેના લોકેશનની શરૂ કરેલી શોધખોળનો સુખદ અંત આવતા વન વિભાગે રાહતનો દમ લીધો હતો. વાઘનું લોકેશન દાહોદથી છોટાઉદેપુરના કેવડી તરફ મળ્યું હતું. જેના પગલે છોટાઉદેપુર વન વિભાગ સતર્ક બની ગયું હતું. આ મહેમાનના આતિથ્યમાં કોઇ પણ જાતની ક્ષતિ રહી નજાય અને અતિથિ દેવો ભવઃનું સૂત્ર સાર્થક કરવા માટે છોટાઉદેપુરના વન વિભાગે કમરકસી છે. આ સાથે દાહોદનું વન વિભાગ દ્વારા પણ આ માટે સતત મદદ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.ગુજરાત રાજયના દાહોદ જિલ્લાના રતનમહાલમાં ગત તા.22મી ફેબ્રુઆરી 2025ના રોજ વાઘ આવ્યો હતો. વાઘ આ વિસ્તારમાં રહેતો હોવાની વાત ઘણા સમય સુધી વન વિભાગે જાહેર કરી ન હતી. વાઘ કયા વિસ્તારમાં ફરે છે તેનું મોનીટરિંગ ચાલુ કર્યું હતું. આ ઉપરાંત આસપાસના ગામના લોકોને પણ વાઘ હોવાથી ગભરાયા વિના કઇ રીતે તેનાથી દૂર રહેવું અને સ્વરક્ષણ કરવું તે સહિતની માહિતી આપી હતી. વાઘને કોઇ નુકસાન નહીં પહોંચાડવુ તેનો પીછો કે ફોટા વાયરલ કરવા નહી પણ સૂચન કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ ગ્રામ્યજનો સાથે આ અંગે વારંવાર બેઠક પણ કરી હતી. વાઘને ભોજન મળે તે માટે સાંભાર અને ચિતર સહિતના પશુઓ છોડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીયછે કે, વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં મહીસાગર જિલ્લામાં વાઘે દેખાદીધી હતી. જોકે 20 જ દિવસના ટૂંકા ગાળામાં વાઘનું મોત નીપજ્યુ હતું. વાઘનું મોત ખોરાક નહી મળવાના લીધે નીપજ્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. જોકે એક વર્ષથી રતનમહાલ અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા વાઘ માટે તંત્ર દ્વારા વાઘને પુરતો ખોરાક મળી રહે તે માટેના પશુઓ છોડી રહ્યાં છે. જ્યારે પાણીની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઉપરાંત તેની સુરક્ષા માટે ટ્રેપ કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.દરમિયાનમાં વાઘે 17 મહિના ગુજરાતમાં ગુજાર્યા હતા. આ વાઘ રતનમહાલના આસપાસના વિસ્તારમાં નહીં દેખાતા આ વિસ્તારના લોકોને પણ ચિંતા થઇ હતી. જોકે વન વિભાગે પણ ટ્રેપ કેમેરાના ઉપયોગથી વાઘનું લોકેશન મેળવવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યાં હતા. આ દરમિયાન વાઘનું લોકેશન છોટાઉદેપુર અને દાહોદ વચ્ચે મળ્યું હતું. જેમાં છોટાઉદેપુર તરફ તે વધુ હોવાનું વન વિભાગના સૂત્રો તરફથી જાણવા મળે છે. આ અંગેના પુરાવા મળતા જ વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. આ સાથે છોટાઉદેપુર વન વિભાગને પણ જાણ કરવામાં આવતા તેઓએ પણ વાઘની સંભાળ માટે કમરકસી છે. હાલમાં ચાલી રહેલા ચોમાસાના લીધે છોટાઉદેપુર વન વિભાગ માટે એક મોટો પડકાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વાઘના વસવાટને 17 મહિના પૂર્ણ થયા પછી કાયમી વસવાટની સરકારી મહોર હજી સુધી વાગી નથી. આથી વન્યજીવ પ્રેમીઓ પણવાઘને ગુજરાતમાં કાયમી વસવાટ થયો હોવાની મહોર વાગે તેવુ ઇચ્છી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/RIY3pyWOYc9FLJWWjyD6Y4BTBTlbXjXuSpitJffL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Junagadh: પ્રાકૃતિક કૃષિ હાટના સફ્ળતાના 5 વર્ષ, ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સર્જાયો વિશ્વાસનો સેતુ</title>
<link>https://surattimes.com/junagadh-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A4%E0%AB%81</link>
<guid>https://surattimes.com/junagadh-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A4%E0%AB%81</guid>
<description><![CDATA[ જૂનાગઢ શહેરના સરદારબાગ ખાતે દર રવિવારે ભરાતું પ્રાકૃતિક કૃષિ ખેડૂતોનું આગવું બજાર આગામી સ્વાતંત્ર્ય પર્વે પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વર્ષ 2021માં શરૂ થયેલા આ બજારમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર થયેલા તાજા લીલા શાકભાજી, અનાજ, કઠોળ અને તેલ વગેરે શુદ્ધ વસ્તુઓ શહેરીજનોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ બજાર માત્ર ખરીદ-વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સ્નેહનું પ્રતિક બની ગયું છે. અહીં વહેલી સવારે ખરીદી માટે આવતા ગ્રાહકો ખેડૂતો માટે ચા લઈને આવે છે, તો સામે ખેડૂતો ચોમાસાની ઋતુમાં ગ્રાહકોને ભજીયા ખવડાવીને એક અનોખો પારિવારિક સંબંધ નિભાવે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ આત્મા પ્રોજેક્ટ દ્વારા આ હાટની શરૂઆત કરવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.જી. રાઠોડના જણાવ્યા મુજબ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સીધું વેચાણ કરવાની તક મળે અને શહેરીજનોને શુદ્ધ વસ્તુઓ મળી રહે તેવા આશયથી આ પ્રયોગ હાથ ધરાયો હતો, જેને સફ્ળતા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/28/cXwCZf26DOPvmROcvHXK8pwNuYje7WxGTO1LyboH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Jul 2026 02:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Jamnagar News: આયુર્વેદિક યુનિવર્સિટીમા પેપર લીક કેસની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના</title>
<link>https://surattimes.com/jamnagar-news-%E0%AA%86%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/jamnagar-news-%E0%AA%86%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%95%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે BAMS ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન શલ્યતંત્ર 1 વિષયનું પ્રશ્નપત્ર લીક થયું હોવાના આક્ષેપો સામે આવતાં જ ભારે દોડધામ મચી ગઈ છે.ગત 20 જુલાઈના રોજ સવારે આ પરીક્ષા યોજાઈ હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્રને અદ્દલ મળતું આવતું મટિરિયલ વાયરલ થતાં પેપર લીક થયું હોવાની પ્રબળ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે યુનિવર્સિટી વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે.એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશયુનિવર્સિટીમાં 17 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન વિવિધ વિષયોની પરીક્ષાઓ ચાલી રહી છે.ત્યારે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટી દ્વારા ઉચ્ચસ્તરીય ત્રણ સભ્યોની ઇન્ક્વાયરી કમિટીની રચના કરવામાં આવી છે.આ તપાસ સમિતિમાં પ્રિન્સિપાલ કક્ષાના બે અધિકારીઓ અને એક એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરશે.દોષિતો સામે કડક શિસ્તભંગના પગલાં લેવાશેયુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી,શિક્ષક, કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે, તો તેમની સામે યુનિવર્સિટીના નિયમો અનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવાશે. એટલું જ નહીં,ગંભીરતાને ધ્યાને રાખીને જરૂર જણાશે તો જવાબદારો સામે પોલીસમાં એફઆઈઆર (FIR) પણ નોંધાવવામાં આવશે.આ પણ વાંચોઃ Dholera News: પીપળી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા 58 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/meluH0gERCiiU3XGdMlDwp9XPL9inw6QbsvSOEAi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad સિવિલ હોસ્પિટલે રચ્યો ઇતિહાસ: 250મા અંગદાનથી ત્રણ લોકોને મળ્યું નવજીવન</title>
<link>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8-250%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/ahmedabad-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B0%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8-250%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8</guid>
<description><![CDATA[ અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલે માનવસેવા અને અંગદાનના ક્ષેત્રમાં 250મા અંગદાનનો ગૌરવપૂર્ણ માઇલસ્ટોન પૂર્ણ કરીને નવો સુવર્ણ અધ્યાય લખ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદની હોટેલમાં વેઇટર તરીકે કાર્યરત 58 વર્ષીય પ્રશુન ભોમિક ઘરે બાથરૂમમાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પામ્યા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયેલા પ્રશુનભાઈને તબીબી ટીમે સઘન સારવાર બાદ 26 જુલાઈના રોજ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. આ મુશ્કેલ ક્ષણે હોસ્પિટલની અંગદાન ટીમના કાઉન્સેલિંગ બાદ પરિવારે માનવતાવાદી નિર્ણય લીધો હતો.પતિના વિયોગ વચ્ચે પત્નીનો માનવતાભર્યો નિર્ણયજીવનસાથી ગુમાવવાના અસહ્ય આઘાત વચ્ચે પણ પ્રશુન ભોમિકના પત્ની ક્ષમાબેને અત્યંત ઉદારતા દર્શાવી હતી. તેમણે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવા માટે પતિના અંગોનું દાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો. આ અંગદાનથી પ્રાપ્ત થયેલ એક લીવર અને બે કિડની થકી ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન પ્રાપ્ત થશે. દાનમાં મળેલા આ અંગોનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત &#039;ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર&#039; (IKDRC) ખાતે સારવાર હેઠળના દર્દીઓમાં કરવામાં આવશે.827 અંગો અને 246 પેશીઓ થકી મહાદાનની મિસાલઆ ઐતિહાસિક સિદ્ધિ બદલ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ અંગદાતા પરિવારને નમન કરી તબીબી ટીમને બિરદાવી હતી. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 250 અંગદાતાઓ પાસેથી કુલ 827 અંગો પ્રાપ્ત થયા છે, જેમાં 224 લીવર, 462 કિડની, 21 સ્વાદુપિંડ, 78 હૃદય, 34 ફેફસાં, 6 હાથ અને 2 નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 198 ચક્ષુ અને 48 ચામડી મળી કુલ 246 પેશીઓ સાથે હોસ્પિટલને અત્યાર સુધી 1073 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/AfEm4HrPJ8BrFiRfIfe2Tv6f8vMkJWY5pT2Y2YVH.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dahod LCB પોલીસે ઘરફોડ ચોરીના 2 આરોપીઓની કરી ધરપકડ, રૂ.3 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો</title>
<link>https://surattimes.com/dahod-lcb-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%823-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/dahod-lcb-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1-%E0%AA%B0%E0%AB%823-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6-%E0%AA%89%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ દાહોદ શહેરમાં તાજેતરમાં બનેલી ઘરફોડ ચોરીની ગંભીર ઘટનાનો એલસીબી (LCB) પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ગરબાડા રોડ પર આવેલી ભવાની એજન્સીના ગોડાઉનને નિશાન બનાવી ચોરી કરનાર બે આરોપીઓ કિરીટ બામણીયા (રહે. વડવા) અને સાગર રાઠોડ (રહે. લીલર) ને પોલીસે ઝડપી પાડ્યા છે. દશલા રોડ પરથી ગુપ્ત બાતમીના આધારે પોલીસે ચોરીના માલસામાન સાથે બંનેની વિધિવત ધરપકડ કરી લીધી છે.ચોરી કરી વેચવાની હતી પૂર્વયોજનાઉલ્લેખનીય છે કે, દાહોદ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલી એજન્સીના ગોડાઉનમાંથી તસ્કરો વિમલ તંબાકુના થેલાઓ, સિગારેટના પેકેટો તેમજ ટેબલના ખાનામાંથી રૂ. 30,000ની રોકડ રકમ ચોરી ગયા હતા. આરોપીઓ આ ચોરેલી તંબાકુ અને સિગારેટનો જથ્થો કતવારા બજારમાં વેચવા માટે જઈ રહ્યા હતા. જોકે, માલસામાનનું વેચાણ થાય તે પહેલાં જ એલસીબીની ટીમે બાતમીના આધારે દશલા રોડ પરથી તેઓને દબોચી લીધા હતા.માલસામાન સહિત રૂ.6.85 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસ કાર્યવાહી દરમિયાન ચોરીમાં ગયેલી તંબાકુ, સિગારેટો તેમજ હેરાફેરીમાં વપરાયેલી વેગનઆર ગાડી મળીને કુલ રૂ.6,85,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દાહોદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં આ સફળ કામગીરી કરીને ઘરફોડ ચોરોને જેલ ભેગા કર્યા છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પોલીસ તંત્ર પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/YHk5h2wxFAQkxO9OeD7mWdl7I8UbCVwbc809qOrf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 23:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Dam water level: ભારે વરસાદથી રાજ્યના જળાશયો છલકાયા, 21 ડેમ પર હાઈએલર્ટ જાહેર કરાયું</title>
<link>https://surattimes.com/gujarat-dam-water-level-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B6%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AA%B2%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-21-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/gujarat-dam-water-level-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B6%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AA%B2%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-21-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે રાજ્ય જળસંપત્તિ વિભાગ દ્વારા જળાશયોમાં પાણીના સંગ્રહ અંગેના તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.રાજ્યના કુલ 207 મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 54.34 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.જેમાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં જ કુલ ક્ષમતાના 69.25 ટકા જેટલો પાણીનો સંગ્રહ નોંધાયો છે.  207 જળાશયોમાંથી 13 જેટલા ડેમ સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયાઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ જોઈએ તો,મધ્ય ગુજરાતના 17  જળાશયોમાં 50.35 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 45.54 ટકા પાણીનો સંગ્રહ થયો છે.ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39.76 ટકા, જ્યારે સૌરાષ્ટ્ર પ્રદેશના 141 નાના-મોટા જળાશયોમાં 47.29 ટકા જેટલો જળજથ્થો ઉપલબ્ધ થયો છે.આ સિવાય કચ્છ વિસ્તારના 20  જળાશયોમાં અત્યાર સુધીમાં 25.01 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યભરમાં આવેલા કુલ 207 જળાશયોમાંથી 13 જેટલા ડેમ સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાઈ જતાં સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 3232 ક્યુસેક પાણીની આવકરાજ્યમાં સંપૂર્ણ છલકાયેલા ડેમની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતના 5, સૌરાષ્ટ્રના 6, મધ્ય ગુજરાતનો 1 અને કચ્છનો 1 ડેમ સંપૂર્ણ ભરાયો છે.આ પૈકી નવસારીના જુજ અને કેલિયા,તાપીનો દોસવાડા, સુરતનો લખીગામ,ભરૂચનો ધોળી અને મહીસાગરના વણાકબોરી જેવા જળાશયો 100 ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 3232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.દક્ષિણ ગુજરાતના મોટા ડેમો પૈકી ઉકાઈમાં 11689 ક્યુસેક અને દમણગંગામાં 27412 ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી છે.આ પણ વાંચોઃ Dholera News: પીપળી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા 58 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/6TtW90zVPcbYyj5nolVg1VGzKtey7hSqvHGdzrFs.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 21:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના પાલ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%9F%E0%AA%A3%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%9F%E0%AA%A3%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ટીમે ચોક્કસ બાતમીના આધારે પાલ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પાલ ખાતે આવેલા એક સ્પામાં મસાજની આડમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. AHTU ની ટીમે અચાનક પાડેલા આ દરોડાથી સ્પા સંચાલકો અને ગ્રાહકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.દરોડા દરમિયાન સ્પાના સંચાલકની કરી ધરપકડ દરોડા દરમિયાન પોલીસે સ્પા સ્થળ પરથી જ મુખ્ય સંચાલકની અટકાયત કરી લીધી હતી. સ્પામાંથી દેહવ્યાપાર અર્થે આવેલા ત્રણ ગ્રાહકોને પણ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી મળી આવેલી 5 ભારતીય મહિલાઓનું કાઉન્સિલિંગ કરીને તેમને મુક્ત કરાવ્યા હતા. ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલાયેલી આ મહિલાઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.પોલીસે આગળની કાર્યવાહી હાથધરી AHTU ની ટીમે આ સમગ્ર નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સ્પા ચલાવવામાં સંકળાયેલા અન્ય એક સંચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેથી શહેરમાં પોશ વિસ્તારોમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ગોરખધંધાઓ પર અંકુશ મેળવી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/FQfCICW3GbuAQSZmntLFO5B1vzjao7GgVQDmihKA.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 21:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratની રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી કુખ્યાત ગેંગના 2 સાગરીતોની કરી ધરપકડ</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A8%E0%AB%87%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A8%E0%AB%87%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE-2-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુના આચરતી કુખ્યાત ગેંગ સામે રાંદેર પોલીસે મોટી સફળતા મેળવી છે. રાંદેર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આ ગેંગના બે મુખ્ય સાગરીતો મુસ્તુફા ઉર્ફે ટીલીડો મહેમૂદ સૈયદ અને અયાન ઉર્ફે અલ્લાહ રખા ગાંચીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 5મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલી મોટરસાયકલ મળી કુલ રૂ. 1,35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.રાહદારીઓને નિશાન બનાવી ફરાર થઈ જતાઆ તમામ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું કે આ શખ્સો રસ્તા પર એકલદોકલ ચાલતા રાહદારીઓની પાછળ બાઈક લઈને આવતા હતા. ત્યારબાદ તક મળતાં જ સ્પીડમાં મોબાઈલ આંચકીને ક્ષણવારમાં વાહન પર ફરાર થઈ જતા હતા. આ રીતે આરોપીઓએ અનેક નિર્દોષ નાગરિકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમના વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો પણ નોંધાઈ હતી.આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી મુસ્તુફા ઉર્ફે ટીલીડો વિરુદ્ધ ભૂતકાળમાં 12થી વધુ ગંભીર ગુના અને 3 પાસા (PASA)ની કાર્યવાહી નોંધાઈ ચૂકી છે. જ્યારે તેના સાગરીત અયાન ઉર્ફે અલ્લાહ રખા વિરુદ્ધ પણ અગાઉ 2 ગુના નોંધાયેલા છે. રાંદેર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે જેથી અન્ય કેટલા સ્નેચિંગના બનાવો ઉકેલાય છે તે સામે આવી શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/wjclS38RQPrVyuCTzF9NKndc5ZCMzS76JO2R2koo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 21:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Panchmahal News: શહેરાના નાંદરવા ગામમાં ડાંગરની રોપણી વખતે વીજળી પડતા મહિલાનું મોત</title>
<link>https://surattimes.com/panchmahal-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</link>
<guid>https://surattimes.com/panchmahal-news-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4</guid>
<description><![CDATA[ ખેડૂતો માટે વરસાદ આફત બની ગયો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાકની ચિંતા હતી અને બીજી તરફ બીજા રાઉન્ડમાં સારા પ્રમાણમાં થયેલા વરસાદના પાણીમાં ખેતીની સિઝન શરૂ થઈ છે. આ દરમિયાન વીજળી પડવાના બનાવોને કારણે ખેડૂતો મોત સામે ઉભા હોય તેવો બનાવ સામે આવ્યો છે. પંચમહાલમાં ખેતરમાં ડાંગરની રોપણી કરતી એક મહિલા પર વીજળી પડતાં તેનું મોત નિપજ્યું છે.રોપણી વખતે વીજળી પડતા મહિલાનું મોતપંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે.જ્યારે અન્ય બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે.નાંદરવા ગામના બોર્ડના કૂવા વિસ્તારમાં ખેડૂતો ડાંગરની રોપણી કરી રહ્યા હતા તે દરમિયાન ગાજવીજ સાથે અચાનક વીજળી ત્રાટકી હતી.વીજળીનો જોરદાર કરંટ લાગવાથી સંતોકબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.બે મહિલાઓને વીજળીથી ઈજા પહોંચીઆ દુર્ઘટનામાં વીજળીની ગંભીર અસર થતાં જાજમબેન નામના મહિલા ખેતરમાં પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમને વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરવામાં આવ્યા છે.જ્યારે શારદાબેન નામની અન્ય એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી છે.ઘટના અંગે જાણ થતાં શહેરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચોઃ Godhra: નીમ કોટેડ યુરિયાની 152 થેલી સાથે બે આરોપી ઝડપાયા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/wPpOJB7DFfLrxa9bG5YU2dSmatRanV3FNhSVSnw2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar News: સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ભારે અછત,  એન્જિનિયરિંગ કોલેજ અધ્યાપક મંડળે આપી આંદોલનની ચિમકી</title>
<link>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AB%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%85%E0%AA%9B%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%95-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gandhinagar-news-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AB%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%85%E0%AA%9B%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C-%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%95-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%AE%E0%AA%95%E0%AB%80</guid>
<description><![CDATA[ ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થા સામે એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ગંભીર અછતને કારણે શિક્ષણનું સ્તર જોખમાઈ રહ્યું છે. એક તરફ સરકાર નવા ટેકનિકલ કોર્સ શરૂ કરવાની જાહેરાતો કરી રહી છે, તો બીજી તરફ તે કોર્સ ભણાવવા માટે નિષ્ણાત અધ્યાપકો જ હાજર નથી.16 સરકારી કોલેજોમાં 35 ટકાથી 40 ટકા ટીચિંગ સ્ટાફની ઘટમળતી માહિતી મુજબ, રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજોમાં મંજૂર થયેલા મહેકમ સામે 35 ટકાથી 40 ટકા જેટલી ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી પડી છે. સ્ટાફની આટલી મોટી અછતને કારણે વર્તમાન અધ્યાપકો પર કામનું ભારણ અસહ્ય રીતે વધી ગયું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનું સંતુલન બગડતા સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ અને રિસર્ચ વર્ક પર પડી રહી છે.બિન-શૈક્ષણિક અને વર્ગ-3ના સ્ટાફની સ્થિતિ વધુ ગંભીરમાત્ર અધ્યાપકો જ નહીં, પણ વહીવટી અને લેબોરેટરી કામગીરી સંભાળતા બિન-શૈક્ષણિક સ્ટાફની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. વર્ગ-3 ની જગ્યાઓમાં અંદાજે 70 ટકા સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. બિન-શૈક્ષણિક સ્ટાફની કુલ 478 મંજૂર થયેલી જગ્યાઓમાંથી 310 જગ્યા ખાલી પડી છે. આ સ્થિતિને કારણે કોલેજોનું દૈનિક વહીવટી કામકાજ અને પ્રોજેક્ટ વર્ક ખોરવાઈ રહ્યા છે.નવા કૌશલ્ય આધારિત કોર્સ સામે નિષ્ણાતોનો અભાવસરકાર દ્વારા સમય સાથે તાલ મિલાવવા માટે ઇજનેરી કોલેજોમાં નવા અને આધુનિક કોર્સ શરૂ કરવાની જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ આ નવા વિષયો ભણાવવા માટે જરૂરી નિષ્ણાત સ્ટાફની ભારે અછત પ્રવર્તી રહી છે. પરિણામે, વિદ્યાર્થીઓને નવા ટેકનિકલ યુગ મુજબનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અધ્યાપક મંડળ દ્વારા ટીચિંગ સ્ટાફનું તાત્કાલિક રિ-સ્ટ્રક્ચર કરવાની માંગણી પણ મંડળ દ્વારા કરવામાં આવી છે.મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી રજૂઆતએન્જિનિયરિંગ કોલેજ અધ્યાપક મંડળના જનરલ સેક્રેટરી પંકજ પ્રજાપતિ એ આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ બાબતે સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આખરે આ ગંભીર સમસ્યા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, જો આગામી દિવસોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરીને યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે, તો અધ્યાપકો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ અને ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે.આ પણ વાંચો - દુબઈ-મુંબઈની ફ્લાઇટનું Rajkot Airport પર ઈમરજન્સી લેન્ડિંગ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/9J2LBXuhhfpSJpUbQ8e0HAWY8A4vR9wVZyEFanma.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 18:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>દુબઈ&#45;મુંબઈની ફ્લાઇટમાં આગની આશંકાથી હડકંપ, Rajkot Airport પર ઈમરજન્સી લેન્ડિંગ</title>
<link>https://surattimes.com/%E0%AA%A6%E0%AB%81%E0%AA%AC%E0%AA%88-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%95%E0%AA%82%E0%AA%AA-rajkot-airport-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%88%E0%AA%AE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97</link>
<guid>https://surattimes.com/%E0%AA%A6%E0%AB%81%E0%AA%AC%E0%AA%88-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A1%E0%AA%95%E0%AA%82%E0%AA%AA-rajkot-airport-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%88%E0%AA%AE%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97</guid>
<description><![CDATA[ દુબઈથી મુંબઈ તરફ જઈ રહેલી ફ્લાઇટમાં અચાનક આગની આશંકા સેવાતાં ભારે હડકંપ મચી ગયો છે. ફ્લાઇટ હવામાં હતી તે દરમિયાન તકનીકી અથવા સુરક્ષા કારણોસર આગની આશંકા જણાતાં પાયલટે તાત્કાલિક ધોરણે નજીકના એરપોર્ટનો સંપર્ક કર્યો હતો. મિડ-એરમાં સર્જાયેલી આ સ્થિતિને પગલે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ફફડાટ વ્યાપી ગયો હતો.                                    
                                આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે... ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/11/B4rjN3CjHJ71u74XpUubwzTd3YrRFPk06M6JAONG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 16:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Rajkot News: શરદી&#45;તાવ અને ઝાડા&#45;ઉલટીના કેસોમાં ઉછાળો, મચ્છરોની ઉત્પત્તિ બદલ 677 એકમોને દંડ</title>
<link>https://surattimes.com/rajkot-news-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%89%E0%AA%B2%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%9B%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2-677-%E0%AA%8F%E0%AA%95%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1</link>
<guid>https://surattimes.com/rajkot-news-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%89%E0%AA%B2%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%9B%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2-677-%E0%AA%8F%E0%AA%95%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%82%E0%AA%A1</guid>
<description><![CDATA[ રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાંની સાથે જ વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ભેજવાળા વાતાવરણ અને પાણીના ભરાવાને કારણે શહેરમાં શરદી, ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલટીના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.નોંધાયેલા કેસોની વિગતવાર માહિતીઆરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ શહેરમાં વિવિધ રોગચાળાના કેસો નીચે મુજબ નોંધાયા છે.રોગનું નામ	નોંધાયેલા કેસશરદી - ઉધરસ	- 879સામાન્ય / વાયરલ તાવ - 916ઝાડા - ઉલટી -	417ટાઈફોઈડ	- 02કમળો - 01આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, રાજકોટ શહેરમાં હાલ વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે.તંત્ર દ્વારા 677 એકમોને દંડ અને 350+ સોસાયટીમાં ફોગિંગ કરાયુંરોગચાળાના વધતા કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મચ્છરજન્ય રોગો અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છેદંડની કાર્યવાહી: તપાસ દરમિયાન જે સ્થળોએ મચ્છરોના બ્રીડીંગ (ઉત્પત્તિ) મળી આવ્યા હતા તેવા 677 એકમોને દંડ ફટકારવામાં આવ્યો છે.ડિઝઇન્ફેક્શન અને ફોગિંગ: મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે શહેરની 350થી વધુ સોસાયટીઓમાં વ્યાપક ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલરાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના રહીશોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા, ઉકાળેલું ચોખ્ખો ખોરાક અને પાણી વાપરવા તેમજ મચ્છરદાની કે મચ્છર ભગાડવાના ઉપાયો અજમાવવા અપીલ કરવામાં આવી છે. લક્ષણો દેખાય કે તરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર સારવાર લેવા જણાવાયું છે.આ પણ વાંચો - Rajkotમાં ટ્રાવેલ કંપની ચલાવતા દંપતીની ઠગાઈ, જુઓ VIDEO ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/YrXvlzz8hUFAvN3OEh2YMmRHQqREjTgBuKmHQfIK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 16:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat News : ખેડૂત સભાસદોના નામે રાજકીય ખેલ: ભાજપના આંતરિક અસંતોષ વચ્ચે સાયણ સુગર મીલનો ચૂંટણી જંગ જામ્યો!</title>
<link>https://surattimes.com/surat-news-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%85%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B7-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%B8%E0%AB%81%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%80%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surat-news-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%85%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B7-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%B8%E0%AB%81%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%80%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ સુરતની ચર્ચિત સાયણ સુગર મીલની ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રની કુલ 18 બેઠકો માટે સંગ્રામ ખેલાશે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આવતી 9 ઓગસ્ટે મતદાન પ્રક્રિયા યોજાશે અને 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરીને તુરંત જ પરિણામો જાહેર કરવામાં આવશે, જેને લઈને તમામ દાવેદારોમાં ધબકારા વધી ગયા છે.ભાજપમાં જ સામસામે પેનલો પડીચૂંટણીને લઈને 14 અલગ-અલગ ઝોનમાંથી ખેડૂત સભાસદોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીનો સૌથી રસપ્રદ વળાંક એ છે કે ભાજપ પ્રેરિત જૂથોમાં જ આંતરિક મતભેદો સામે આવ્યા છે અને ભાજપના જ ઉમેદવારોએ સામસામે પેનલો બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત, દર્શન નાયકે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતાં ચૂંટણીનો ત્રિપાંખિયો અને રસપ્રદ જંગ જામ્યો છે.ખેડૂત સભાસદોમાં ભારે કૂતુહલ અને ઉત્સાહનો માહોલસાયણ સુગર મીલ એ વિસ્તારના હજારો સભાસદ ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે. ભાજપના જ નેતાઓ સામસામે આવી જતાં અને અપક્ષ ઉમેદવારની એન્ટ્રી થતાં હવે આ ચૂંટણીમાં કઈ પેનલ બાજી મારશે તે જોવું રસપ્રદ બનશે. પરિણામના દિવસે જ સાયણ સુગરની સત્તાનું સુકાન કોના હાથમાં જશે તેનો નિર્ણય થશે, પરંતુ હાલ તો તમામ ઉમેદવારોએ પ્રચારના શ્રીગણેશ કરીને ખેડૂતોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.આ પણ વાંચો : Monsoon 2026 : બગોદરાનું સરલા ગામ બન્યું બેટ, જીવના જોખમે ટ્રેક્ટરોથી અવરજવર કરતા લાચાર ગ્રામજનો! ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/JRYZr7wj3Vz6D9k6ztVIIv2nezJT9jVoAup6W6pV.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 16:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Monsoon 2026 Report: મોસમનો કુલ 54.28 ટકા વરસાદ નોંધાયો, 21 ડેમ હાઈ એલર્ટ પર, 53,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર</title>
<link>https://surattimes.com/gujarat-monsoon-2026-report-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B8%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-5428-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-21-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-53000%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gujarat-monsoon-2026-report-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B8%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-5428-%E0%AA%9F%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-21-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AA%B0-53000%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાતમાં ચોમાસું 2026 સંપૂર્ણ રીતે જામ્યું રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સત્તાવાર રિપોર્ટ અનુસાર તા. 27 જુલાઈ, 2026 ના રોજ સવારે 06:00 કલાક સુધીમાં રાજ્યમાં કુલ એકંદર 493.31 મીમી વરસાદ નોંધાયો છે, જે સીઝનના સરેરાશ વરસાદ (909 મીમી) ની સામે 54.28 ટકા જેટલો થાય છે. પ્રદેશવાર વિગતો દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1201.51 મીમી (77.92 ટકા) વરસાદ વરસ્યો છે. આ સિવાય પૂર્વ-મધ્ય ગુજરાતમાં 373.27 મીમી (45.58 ટકા), સૌરાષ્ટ્રમાં 333.43 મીમી (43.75 ટકા), ઉત્તર ગુજરાતમાં 301.32 મીમી (41.25 ટકા) અને કચ્છ વિસ્તારમાં 95.20 મીમી (19.05 ટકા) સરેરાશ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકની સ્થિતિ: 137 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3.90 ઈંચરાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 28 જિલ્લાના 137 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં રાજ્યનો સરેરાશ વરસાદ 05.50 મીમી નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 99 મીમી (3.90 ઈંચ) ખાબક્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના અમીરગઢમાં 80 મીમી (3.15 ઈંચ), ડીસામાં 72 મીમી (2.83 ઈંચ), વાવ-થરાદના રાહમાં 61 મીમી (2.40 ઈંચ) અને મહેસાણામાં 45 મીમી (1.77 ઈંચ) વરસાદ વરસ્યો છે. તા. 27 જુલાઈ, 2026 ના રોજ સવારે 06:00 થી 10:00 કલાક દરમિયાન અમીરગઢમાં 42 મીમી અને અમદાવાદના દસ્ક્રોઈમાં 39 મીમી વરસાદ નોંધાયો છે.જળાશયોની સ્થિતિ, નર્મદા ડેમ 69.25 ટકા ભરાયો, રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પરરાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 231,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ ક્ષમતાના 69.25ટકા દર્શાવે છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક આવક નોંધાઈ રહી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 253,336 mcft (45.41 ટકા) પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના કુલ 13 ડેમ 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 26 ડેમ 70 ટકા થી 100 ટકા વચ્ચે ભરાયા છે. હાલમાં રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર, 05 ડેમ એલર્ટ પર અને 13 ડેમ વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે. ધાતરવડી, સૂરજવડી, ધોલી, રોજકી, શેત્રુંજી, ફતેહગઢ, વણાકબોરી, મચ્છુ-II, ઝૂઝ અને કેલિયા ડેમ 100ટકા ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે.બચાવ અને રાહત કામગીરી: 53,117 લોકોનું સ્થળાંતર અને 8,080 નું સફળ રેસ્ક્યુભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 53,117 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 8,080 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાંથી સૌથી વધુ 21,028 લોકોનું સ્થળાંતર અને 3,125 લોકોનું રેસ્ક્યુ, નવસારીમાંથી 16,470 નું સ્થળાંતર તથા સુરતમાંથી 8,586 લોકોનું સ્થળાંતર અને 3,439 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF ની 17 ટીમો અને SDRF ની 33 પ્લાટૂન પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે.વીજ પુરવઠો, વાહન વ્યવહાર અને એસ.ટી. બસ સેવા પર અસરભારે વરસાદને કારણે R&amp;B વિભાગ હેઠળના કુલ 208 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં 12 સ્ટેટ હાઈવે, 171 પંચાયત રસ્તા અને 02 નેશનલ હાઈવે બંધ છે. વીજ કંપની (GUVNL) ના રિપોર્ટ મુજબ અસરગ્રસ્ત 4,291 ગામડાઓમાંથી 4,275 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) ની 1,102 ટ્રીપો રદ કરવી પડી છે અને 164 રૂટ પ્રભાવિત થયા છે, જેનાથી નિગમને અંદાજે રૂ. 29,99,471 નું આવકનું નુકસાન થયું છે. આ ઉપરાંત, હવામાન વિભાગ (IMD) દ્વારા માછીમારોને દરીયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.ખરીફ વાવેતરની સ્થિતિ: રાજ્યમાં 59.59ટકા વિસ્તારમાં વાવેતર સંપન્નચોમાસાના સારા આગમનને પગલે રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર ઉત્સાહજનક રીતે આગળ વધી રહ્યું છે. 20-07-2026 ની સ્થિતિએ રાજ્યના સરેરાશ વાવેતર વિસ્તાર (8,530,803 હેક્ટર) ની સામે 5,083,079 હેક્ટર એટલે કે 59.59 ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં મગફળીનું 86.05ટકા (1,648,115 હેક્ટર), કપાસનું 78.71ટકા (1,875,844 હેક્ટર), સોયાબીનનું 88.40ટકા (248,651 હેક્ટર) અને મકાઈનું 77.50ટકા (219,462 હેક્ટર) વાવેતર પૂર્ણ થયું છે.આ પણ વાંચો - Banaskantha Rain Update: પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદથી આફત, પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા પાણી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/02rUdNhRARvjB9qmFbrrUbipoNYbHmhQprG02GAK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 13:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : ખેડાના માતરમાં જળબંબાકારની પરિસ્થિતિ, ડ્રોન વિઝ્યુઅલથી ભયાનક તસ્વીર ઉજાગર</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0-%E0%AA%89%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%85%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0-%E0%AA%89%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0</guid>
<description><![CDATA[ ખેડા જિલ્લાના માતર પંથકમાં સર્જાયેલી જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનો સ્થાનિક ખેડૂતોએ ભારે રોષ સાથે આક્ષેપ કર્યો છે. દેથલી, બામણગામ, સાયલા અને વિરોજા સહિતના આસપાસના 15 જેટલા ગામોમાં પાણીના નિકાલના માર્ગો પર મોટા પાયે દબાણ કરવામાં આવ્યા હોવાથી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીખેડૂતોના જણાવ્યા અનુસાર, સોલાર પ્લાન્ટ અને વિવિધ કંપનીઓના અનધિકૃત દબાણો તથા કાંસ પર થયેલા દબાણોને કારણે વરસાદી પાણી આગળ વધી શક્યા નથી. સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને સમયસર પાણી નિકાલની કામગીરી ન કરવાના પાપે આ ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના માટે સીધી રીતે કોર્પોરેટ હાઉસ જવાબદાર છે.અન્નદાતા પાયમાલઆ માનવસર્જિત આફતના કારણે ખેતરો પાણીમાં ડૂબી જતા મોટા પાયે ડાંગરનું વાવેતર અને પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે, જેથી અન્નદાતા પાયમાલ થવાની આરે આવી ગયા છે. માતર વિસ્તારના ડ્રોન વિઝ્યુઅલ્સમાં પણ ખેતરો પાણીના વિશાળ પ્રવાહમાં ફેરવાઈ ગયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આ પણ વાંચો : Jamnagar News : NEET બાદ હવે આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ પેપર લીકનું ગ્રહણ, વોટ્સએપ પર પ્રશ્નો ફરતા થવાથી ખળભળાટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/CvE65w06XeWNzFFnCvDkVEv9xmhZklEMG0zzMdND.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 13:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dwarka News: બરડીયામાં નેશનલ હાઈવે પરના 200 ગેરકાયદે દબાણો દૂર કરવા મોટી મેગા ઝુંબેશ, દબાણકર્તાઓમાં ફફડાટ</title>
<link>https://surattimes.com/dwarka-news-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-200-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%82%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/dwarka-news-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-200-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%82%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%9D%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%AB%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F</guid>
<description><![CDATA[ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા અનધિકૃત દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. દ્વારકા નજીક આવેલા બરડીયા ગામે સોમવારની વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની એક મોટી અને વ્યાપક મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીના કારણે નેશનલ હાઈવે પર દબાણ કરીને બેઠેલા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે.નોટિસની મુદત પૂર્ણ થતાં તંત્ર એક્શન મોડમાંનેશનલ હાઈવેને સંલગ્ન જગ્યાઓ પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠેલા દબાણકર્તાઓને NHAI દ્વારા અગાઉથી કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં યોગ્ય સમયમર્યાદા આપીને દબાણો જાતે જ હટાવી લેવાની સુચના આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પણ ગેરકાયદે બાંધકામો દૂર ન કરવામાં આવતા આખરે તંત્રએ પોતે એક્શન મોડમાં આવીને જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો જમીનદોસ્ત કરવાનું શરૂ કર્યું છે. આ ઝુંબેશ હેઠળ નાના-મોટા મળીને આશરે 200 જેટલા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવશે.અકસ્માતો અટકાવવા જોખમી ક્રોસિંગ અને ગેપ બંધ કરાશેનેશનલ હાઈવે પર સતત વધતી વાહનવ્યવહારની અવરજવર અને સર્જાતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. દબાણો હટાવવાની સાથે-સાથે હાઈવે પર વાહનચાલકો દ્વારા ગેરકાયદે ક્રોસિંગ માટે ખુલ્લા કરી દેવાયેલા જોખમી ગેપને પણ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. આ પગલાથી નેશનલ હાઈવે પર થતા અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર અને NHAI ટીમની સ્થળ પર હાજરીબરડીયા ખાતે ચાલી રહેલી આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘટના સ્થળે સ્થાનિક મામલતદાર, NHAI ના ઉચ્ચ અધિકારીઓ અને તેમની ટીમો રૂબરૂ હાજર રહીને સમગ્ર કામગીરીનું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં તમામ અનધિકૃત બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.આ પણ વાંચો - Gujarat Monsoon 2026 Report: મોસમનો કુલ 54.28 ટકા વરસાદ નોંધાયો, 21 ડેમ હાઈ એલર્ટ પર, 53,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/4IAUH16ZbrnwvTF6PiGNAEgctxBtraxu21NZCkTj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 13:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad Rain Update: બોપલમાં તંત્રની પોલ ખૂલી, સામાન્ય વરસાદમાં સોસાયટીઓમાં ફરી ભરાયા પાણી</title>
<link>https://surattimes.com/ahmedabad-rain-update-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%96%E0%AB%82%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad-rain-update-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%96%E0%AB%82%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલમાં થોડાક જ વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. બોપલ વિસ્તારની અનેક રહીશી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. ખાસ કરીને બસંત બહાર સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં આખી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.રહીશો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂરસોસાયટીઓના મુખ્ય રસ્તાઓ અને કોમન પ્લોટમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૈનિક કામકાજ, નોકરી કે ઘરવખરીની ચીજવસ્તુઓ લેવા માટે નીકળતા લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિકોમાં તંત્રની આ લાપરવાહીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.ડી-વોટરિંગ પંપ નિષ્ફળ, સ્થિતિ &quot;જસની તસ&quot;ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે પડેલા વરસાદ બાદ પણ આ જ વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે તંત્ર દ્વારા ડી-વોટરિંગ પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરી એકવાર માત્ર સામાન્ય વરસાદ પડતાં જ એ જ પરિસ્થિતિ પુનરાવર્તિત થઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.આ પણ વાંચો - 27 July Top News: 27 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/2l9fznEOXfnlfXRe6IwJemRZq15NlcbPIlZVZB9y.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 11:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Heavy Rain In Morbi: ઘોડાધ્રોઈ ડેમના દરવાજા ખોલાયા, મોરબી&#45;માળિયાના કુલ 10 ગામો કરાયા એલર્ટ</title>
<link>https://surattimes.com/heavy-rain-in-morbi-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%88-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-10-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/heavy-rain-in-morbi-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%88-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2-10-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[  
ગુજરાતભરમાં હાલ ચોમાસુ સક્રિય છે. ત્યારે ઠેર ઠેર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવા જેવી સ્થિતિ પામી છે. આ વચ્ચે હવે મોરબીમાં ઘોડાધ્રોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક શરૂ થતા આ નિર્ણય લેવામાં આવ્યા છે.ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યામળતી માહિતી અનુસાર મોરબી જિલ્લામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની વધતી આવકને પગલે જિકીયારી નજીક આવેલો ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના બે દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.10 ગામોને કરાયા એલર્ટ
નોંધનીય છે કે, ડેમમાંથી પાણી છોડાતા સાવચેતીના ભાગરૂપે મોરબી તાલુકાના 7 અને માળીયા મિયાણા તાલુકાના 3 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં ડેમમાં પાણીની આવક 2,394 ક્યુસેક છે, જ્યારે એટલું જ 2,394 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, હાલ સતત વરસાદના કારણે જિલ્લા પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પાણીની આવકમાં ફેરફારને આધારે આગળના નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: Flood In Kheda: ખેડાના માતર તાલુકામાં પૂર જેવી સ્થિતિ, સાયલા ગામ બેટમાં ફેરવાતા ગ્રામજનોને હાલાકી





 ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/yDYv5nNi5L6Dz9gm3ucTmDezqlr1Yb1wipebRrID.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 11:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Morbi : હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માતાજીના દર્શનેથી પરત ફરતા બની ઘટના, સદનસીબે આબાદ બચાવ, Video</title>
<link>https://surattimes.com/morbi-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%97%E0%AA%A2%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%A6%E0%AA%A8%E0%AA%B8%E0%AB%80%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5-video</link>
<guid>https://surattimes.com/morbi-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%97%E0%AA%A2%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%95%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%A6%E0%AA%A8%E0%AA%B8%E0%AB%80%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5-video</guid>
<description><![CDATA[ ગુજરાતના  હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મિત્રો સાથે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે આ ઘટના બની હતી. સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત છે.હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતામળતી માહિતી મુજબ, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. 
    

   રસ્તામાં સાપ આડો આવતા સ્ટેરિંગ પરથી કાબુ ગમાવ્યો દર્શન કરીને ફોર્ચ્યુનર કારમાં પરત ફરી રહ્યા હતા તે સમયે અચાનક રસ્તા પર સાપ આડો ઉતર્યો હતો. સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર પરથી સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ફોર્ચ્યુનર કાર સીધી રસ્તા કિનારે પાણીમાં ખાબકી હતી.મિત્રોએ હકાભાને સુરક્ષિત બહાર કાઢ્યાઘટના સમયે હકાભાની પાછળ જ બીજી ગાડીમાં તેમના અન્ય મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માત થતાં જ મિત્રોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને હકાભા ગઢવીને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હાસ્ય કલાકાર સુરક્ષિત હોવાના સમાચાર મળતાં જ તેમના ચાહકો અને શુભચિંતકોએ રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/F24WXICzitVSocdKtSGzAHTJBg2d63tAzE0NMWFB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : અમદાવાદમાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું શરુ, વાહનચાલકો બેહાલ, Video</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%81-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2-video</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%81-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2-video</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે સવારે ફરીથી  સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના પશ્ચિમથી લઈને પૂર્વના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે સવારે નોકરી ધંધે જવા નિકળેલા  નાગરિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શહેરના બોપલ, શીલજ, થલતેજ, શેલા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવ, ન્યુ રાણીપ, સોલા, ગોતા, ચાણક્યપુરી, સરખેજ તેમજ પૂર્વ વિસ્તારના નિકોલ, અમરાઈવાડી અને રામોલ જેવા તમામ વિસ્તારોમાં મુસળધાર વરસાદ વરસ્યો છે.વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા ધોધમાર વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઇ ગઇ છે. ઘણા ઠેકાણે પાણી ભરાયા છે સિંધુભવન રોડ, પોલેડીયમ મોલ, ગોતા, વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છેhttps://youtu.be/4F_-ikyFeYg   વાહન ચાલકોને મુશ્કેલીવરસાદના આંકડા અને તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે શહેરના પોશ ગણાતા સિંધુ ભવન રોડ અને એસ.પી. રિંગ રોડથી પકવાન તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.  આ પણ વાંચો   :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/u3CHUWp7l7WOFn117Vj7pMdGLftbGUDUqFXT20i0.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 08:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Kheralu: થરાદ&#45;ગાંધીનગર રૂટની બસ ખેરાલુમાં રસ્તાના ભુવામાં ફ્સાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ</title>
<link>https://surattimes.com/kheralu-%E0%AA%A5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88-32-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/kheralu-%E0%AA%A5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%82%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88-32-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ ખેરાલુ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો. શીત કેન્દ્ર નજીક બસ સ્ટેન્ડથી હાઈવે પર ચડતી થરાદ-ગાંધીનગર રૂટની એસટી બસ (નં. GJ-18 - Z-1029) રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડા (ભુવા)માં ફ્સાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરાયું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુનઃસ્થાપન કરવામાં ન આવતાં મોટો ખાડો રહી ગયો હતો. બસ હાઈવે પર ચડતી વખતે આગળનું ટાયર ખાડામાં ઉતરી જતાં બસ ફ્સાઈ ગઈ હતી. સદનસીબે બસના ડ્રાઈવરની સમયસૂચકતા અને સતર્કતાના કારણે બસમાં સવાર 32 મુસાફરોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. બાદમાં ક્રેનની મદદથી બસને ખાડામાંથી બહાર કાઢી ફરી ગાંધીનગર જવા રવાના કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/STxyW39ns3GPqhpoiIq8xnGGD4Woj4XwICdqumv6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 06:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gandhinagar: ડભોડામાં 250 વર્ષ જૂનું ઝાડ ભારે વરસાદમાં ધરાશાયી</title>
<link>https://surattimes.com/gandhinagar-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-250-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80</link>
<guid>https://surattimes.com/gandhinagar-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-250-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80</guid>
<description><![CDATA[ ગાંધીનગરના ડભોડામાં તાજેતરમાં ભારે વરસાદમાં એક 250 વર્ષ જુનુ આંબલીનુ તોતીંગ ઝાડ પડી ગયુ હતુ. આ ઝાડનો ઇતિહાસ અઢીસો વર્ષ પહેલા નો મનાય છે અને અંગ્રેજોના સમયે સાદરા સ્ટેટથી ડભોડાને જોડતા માર્ગ પર આ વૃક્ષને વવાયુ હોવાની માન્યતા છે. અગ્રેજાના કાળના આ ઝાડ પડી જવા થી વર્ષો જુની જીવંત ઇકોલોજીકલ વિરાસતનો તથખઆ ઓકિસજનના વિપુલ ભંડાર પુરો પાડતી સિસ્ટમનો અંત આવ્યો હોવાનુ ભાવપુર્વક ગ્રામજનોએ જણાવ્યુ હતુ. ડભોડામાં આ ઝાડથી આખા એક વિસ્તારની ઓળખ થતી હતી. અંબાલાલ કાકાની આંબલી તરીકે ઝાડને ઓળખવામાં આવતુ હતુ અને ગામમાં કોઇ બહારથી આવનાર વ્યકતી જ્યારે આ વિસ્તારમાં જવુ હોય તો પણ આંબલી વિસ્તાર તરીકે પુછવામા આવતુ હતુ. રોડની નજીકમા પડી ગયેલા આ તોતીંગ ઝાડથી કોઇ જાનહાની કે નુકસાન ના થયુ હોવાની વિગતો છે. ઝાડને દુર કરવામાં આવ્યુ ત્યારે સ્થાનીક ગ્રામજનો પૈકી વર્ષો સુધી આ ઝાડની છત્રછાયામાં રહેનારા રહીશોએ તેની પુજા અને દીપ જલાવીને આખરી વિદાય આપી હતી તો કેટલાક ગ્રાજનોએ તેના કેટલાક લાકડાના ટુકડાને પણ યાદગીરીના સ્વરુપે સંગ્રહ્યા હતા. ઓકિસજનનો ભંડાર આપતા વૃક્ષના પડી જવાની ઘટના બાદ ખરેખર આખે આખા વિસ્તાર જેનાથી ઓળખાતો હતો એ ઓળખનુ પ્રતિક જ મટી ગયુ હોવાની સ્થિતી જોવા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/Kp3UXvzXgEGtVQkRbUo8PKtHv07DFCVekcNADZS9.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 06:00:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: મોટા વરાછામાં 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાયો, સરદાર પ્રતિમાનું અનાવરણ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-100-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-100-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3</guid>
<description><![CDATA[ સુરતના મોટા વરાછા સ્થિત રામચોક ખાતે કારગિલ વિજય દિન નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સુદામા ચોક નજીક રામચોક ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 100 ફૂટ ઊંચા તિરંગાની સ્થાપના માત્ર ધ્વજારોહણ નથી, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ પહેલ આવનારી પેઢીઓને પણ રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપતી રહેશે.વધુમાં, રાષ્ટ્રધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ કારગિલ યુદ્ધ સહિત દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/7QDcd5gmDhzbaKpX1PondbMoIlvy9ESeVIxHRFJb.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 03:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: પાલમાં બી.કોમ.ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%80%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%80%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%80</guid>
<description><![CDATA[ સુરત : શનિવારે સાંજના સમયે પાલ વિસ્તારમાં બી.કોમ.ની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. લાંબા સમયથી એક યુવક તેણીને પરેશાન કરી રહ્યો હતો. આ યુવકના ત્રાસથી કંટાળી જઈ પુત્રીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યો હતો.ઝારખંડના વતની રામલખન યાદવ પરિવાર સાથે પાલ બાગબાન સર્કલ પાસે સુમન મુદ્રા એસએમસી આવાસમાં રહે છે. ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રામલખનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. દરમિયાન શનિવારે સાંજે રામલખનની કાજલકુમારી (ઉં.વ.20) નામની પુત્રીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. એસ. ડી. જૈન કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કાજલકુમારીના અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મૃતક કાજલકુમારીના કાકા મહાવીર યાદવે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કાજલકુમારીને એક યુવક ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. મોબાઈલ ફોન પર મેસેજ કરી પરેશાન કરતા આ યુવકના ત્રાસથી કંટાળી જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. એક પરિચિત યુવકે કાજલકુમારીને પરેશાન કરનારા યુવક સાથેની ચેટિંગના સ્ક્રિનશોટ પણ તેમને આપ્યા છે. આ મામલે પાલ પોલીસે જણાવ્યું હતું કે, હજી સુધી પરિવારે આ પ્રકારની કોઈ માહિતી અમને આપી નથી. પરિવારના સભ્યોનો જવાબ લેવાનો બાકી છે. જોકે, મૃતક કાજલકુમારીનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/27/p3oQvcytAWm3b7CYh9c6jBjgtE2AGFnWrr07IoJ4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 03:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Palitanaના ખાખરીયા ગામે મંદિરમાં ચોરીનો પ્રયાસ, ગ્રામજનોએ શકમંદ યુવકને રંગેહાથ ઝડપી પાડ્યો</title>
<link>https://surattimes.com/palitana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B6%E0%AA%95%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/palitana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%B6%E0%AA%95%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા ખાખરીયા ગામે ધાર્મિક સ્થાનને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક મંદિરમાં અજાણ્યા યુવક દ્વારા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવક મંદિરમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે તેની શંકાસ્પદ હિલચાલ છતી થઈ હતી.ગ્રામજનોની સતર્કતાથી યુવક ઝડપાયો, પોલીસ મથકે લવાયોમંદિરમાં ચોરીનો પ્રયાસ થતાં જ સ્થાનિક રહીશોએ સમયસૂચકતા અને સતર્કતા દાખવીને સ્થળ પરથી જ યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ પકડાયેલા યુવકને તુરંત જ પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરીને તેને પાલીતાણા પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.પુરાવા સાથે તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગઆ ઘટનાના પગલે ખાખરીયા ગામના રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ યુવક વિરુદ્ધ ચોરીના પ્રયાસના પૂરતા પુરાવારૂપ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ પોલીસને સોંપ્યા છે. ધાર્મિક સ્થળની પવિત્રતા અને સુરક્ષાને ધ્યાને રાખીને, પકડાયેલા યુવક સામે પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/5OWI6I97KXeBzWjfNpHCoOZUCqA0kdexgdcBzmyn.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 01:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: વરસાદ વિરામ બાદ DEOનો મહત્વનો આદેશ, સ્થિતિનું મૂલ્યાંકન કરી શાળાઓ શરૂ કરવા સૂચના</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-deo%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-deo%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં સતત પડેલા વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લેતાં જ શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરવા અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. DEO દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, દરેક શાળા સંચાલકે પોતાના વિસ્તારની સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને જ શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય લેવાનો રહેશે.વિદ્યાર્થીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા, શાળા પરિસરની ચકાસણી ફરજિયાતઅમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સલામતી સાથે સમજૂતી કરી શકાશે નહીં. શાળાઓ શરૂ કરતા પહેલાં શાળાના પરિસરમાં કે વર્ગખંડોમાં ક્યાંય વરસાદી પાણી ભરાયેલા નથી તેની ખાતરી કરી લેવી ફરજિયાત છે. જો શાળા પરિસરમાં પાણી ભરાયા હોય કે જોખમી સ્થિતિ હોય, તો તુરંત યોગ્ય પગલાં લેવા આદેશ કરાયા છે.રસ્તાઓ અને વાહનવ્યવહારની સ્થિતિ ચકાસવા સૂચનાશાળા સંચાલકોને માત્ર શાળા કેમ્પસ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના અવરજવરના માર્ગોની સુરક્ષા ચકાસવા પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્કૂલ બસ, વાન, ઓટોરિક્ષા તેમજ જાહેર પરિવહનની સેવાઓ નિયમિત અને સુરક્ષિત રીતે ચાલી રહી છે કે નહીં તેની સમીક્ષા કર્યા બાદ જ શાળાઓ પૂર્ણપણે કાર્યરત કરવા જણાવાયું છે.તમામ શાળાઓને લાગુ પડશે આદેશ, તંત્ર અને વાલીઓ સાથે સંકલન જરૂરીઆ માર્ગદર્શિકા અમદાવાદ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ (ગ્રાન્ટ-ઈન-એડ) અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) તમામ શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે. જો કોઈ વિસ્તારમાં ભારે પાણી ભરાયા હોય કે જોખમી સ્થિતિ સર્જાય તો શાળા મંડળે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર માહિતગાર કરવાના રહેશે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંકલન જાળવી રાખવું પડશે.આ પણ વાંચો - 27 July Top News: 27 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/6M6MP8iJ4LLqQoAtoEhlgnvzT1Il4egBjKHkxrnC.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 01:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dhorajiના ઝાંઝમેરમાં કુદરતનો ચમત્કાર, વાડીના બોરવેલમાંથી વગર મોટરે જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા</title>
<link>https://surattimes.com/dhoraji%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%9D%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/dhoraji%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%9D%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8A%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ એક અત્યંત આશ્ચર્યજનક અને અદ્ભુત ઘટના સામે આવી છે. ધોરાજીના ઝાંઝમેર ગામે આવેલી સ્થાનિક ખેડૂત સુભાષભાઈ વૈષ્ણવીની વાડીમાં કૌતુક સર્જાયું છે. તેમની વાડીમાં આવેલા બોરવેલમાંથી ઈલેક્ટ્રિક મોટર ચાલુ કર્યા વિના જ સ્વયંભૂ રીતે પાણીના ઊંચા-ઊંચા ફુવારા ઉડી રહ્યા છે. વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા સર્જાયેલી આ ઘટનાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.કુદરતી નજારો જોવા લોકોના ટોળેટોળાં દોડ્યાવાડીમાં આવેલા બોરવેલમાંથી દર થોડા સમયના અંતરે કુદરતી રીતે પાણીનો પ્રવાહ બળપૂર્વક બહાર ઉછળી રહ્યો છે. મોટર કે પંપ વગર જ પૂરઝડપે ઉડી રહેલા પાણીના ફુવારાનો આ નજારો આસપાસના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય પોતાની નજરે નિહાળવા માટે ઝાંઝમેર તેમજ આજુબાજુના ગામોમાંથી લોકોના ટોળેટોળાં સુભાષભાઈની વાડી તરફ દોડી રહ્યા છે.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલવગર મોટરે બોરમાંથી પાણીના ફુવારા છૂટતો હોવાનો આ વિડીયો સ્થાનિક લોકોએ પોતાના કેમેરામાં કંડારી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભૂગર્ભમાં પાણીનું અતિશય દબાણ વધવાના કારણે આ પ્રકારની કુદરતી ઘટના બની હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ચોમાસાની સીઝનમાં બોરમાંથી પાણીનો ફુવારો છૂટતાં સ્થાનિક ખેડૂતોમાં આગામી પાક માટે પાણીની ચિંતા દૂર થતાં આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/kWygXpMln1XrD6xjG2mlA984sfRCUlgTUDYg420A.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Mon, 27 Jul 2026 01:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>27 July Top News: 27 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</title>
<link>https://surattimes.com/27-july-top-news-27-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</link>
<guid>https://surattimes.com/27-july-top-news-27-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%93</guid>
<description><![CDATA[ દેશ અને દુનિયામાં 27 જુલાઈનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. એક તરફ કેન્દ્ર સરકાર પેપર લીક સામે કડક કાયદો લાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ સંસદના ચોમાસુ સત્રમાં હોબાળાના એંધાણ વચ્ચે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ ઉપરાંત અયોધ્યા રામ મંદિર ગબન કેસમાં SIT રિપોર્ટ, કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતનું શેડ્યૂલ, જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ અને શનિદેવનું વક્રી થવું જેવી મહત્વની ઘટનાઓ આજના દિવસે કેન્દ્રસ્થાને રહેશે.પેપર લીક અંગે કેન્દ્ર સરકાર લાવી રહી છે કડક કાયદોપેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર લોકસભામાં નવો સુધારા વિધેયક રજૂ કરવા જઈ રહી છે. આ નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ દેશના દરેક રાજ્યમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જ્યાં દરરોજ કેસની સુનાવણી થશે અને મહત્તમ 3 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.ચોમાસુ સત્રમાં હોબાળાના એંધાણસંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવાની શક્યતા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં છે. વિપક્ષ 7 જુલાઈના રોજ વડાપ્રધાન પાસે માફીની માંગણી કરી શકે છે.વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીદિલ્હીમાં સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં 27 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.રામ મંદિર ચઢાવા ગબન કેસ, SIT સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે સ્ટેટસ રિપોર્ટઅયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવાની ચોરી અને નાણાકીય ગબન મામલે ઉત્તર પ્રદેશ સરકારે IG કિરણના નેતૃત્વમાં SITનું પુનર્ગઠન કર્યું છે. આ નવી ટીમ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પોતાનો સ્ટેટસ રિપોર્ટ 27 જુલાઈના રોજ અદાલતમાં રજૂ કરશે.મિસાઈલ મેન&#039; ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે 27 જુલાઈના રોજ સમગ્ર દેશ તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છે. દેશના વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય છે.જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ અને દિવસનું પંચાંગ27 જુલાઈથી પવિત્ર જયા-પાર્વતી વ્રતની શરૂઆત થઈ રહી છે. આ દિવસે આષાઢ શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ સાંજે 4:15 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. દિવસ દરમિયાન વૈધૃતિ યોગ અને મૂળા નક્ષત્ર બાદ પૂર્વાષાઢા નક્ષત્ર રહેશે. સોમવારનો દિવસ હોવાથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે.શનિદેવ વક્રી: 27 જુલાઈથી શનિ ચાલશે ઉલટી ચાલજ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિ 27 જુલાઈ 2026 થી વક્રી (ઉલટી ચાલ) થઈ રહ્યા છે. શનિની આ ચાલ બદલાવાથી તમામ રાશીઓ પર તેની શુભ અને અશુભ અસરો જોવા મળશે.દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ/ઓરેન્જ એલર્ટહવામાન વિભાગ (IMD) એ દેશના ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આગામી 24 કલાકમાં 70 થી 80 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના દર્શાવાઈ છે.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીહવામાન વિભાગ મુજબ ગુજરાતમાં 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત (સુરત સહિત), મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતનું 27 જુલાઈનું શેડ્યૂલકોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાનો દમખમ બતાવશે2:40 PM: એથ્લેટિક્સ - ગુરઇન્દરવીર સિંહ (પુરુષ 100m હીટ્સ)3:00 PM: એથ્લેટિક્સ - મુરલી શ્રીશંકર અને લોકેશ સત્યનાથન (પુરુષ લોંગ જમ્પ ક્વોલિફાઇંગ)3:00 PM: સ્વિમિંગ - સાજન પ્રકાશ (પુરુષ 200m બટરફ્લાય હીટ્સ)3:55 PM: એથ્લેટિક્સ - તેજસ શિરસે (પુરુષ 110m હર્ડલ્સ હીટ્સ)4:45 PM: બોક્સિંગ - સચિન સિવાચ વિ. વિલિયમ હેવિટ (ઇંગ્લેન્ડ) (60kg રાઉન્ડ ઓફ 16)5:30 PM: વેઇટલિફ્ટિંગ - જ્ઞાનેશ્વરી યાદવ (મહિલા 53kg ફાઇનલ - મેડલ ઇવેન્ટ)6:00 PM: બોક્સિંગ - અંકુશ વિ. ઝલાન જાન (80kg રાઉન્ડ ઓફ 16)6:15 PM: જીમનાસ્ટિક્સ - પ્રતષ્ઠા સામંત (મહિલા વોલ્ટ ફાઇનલ - મેડલ ઇવેન્ટ)7:30 PM: વ્હીલચેર 3x3 બાસ્કેટબોલ - ભારત વિ. નાઇજીરિયા8:00 PM: વેઇટલિફ્ટિંગ - બિંદ્યારાની દેવી (મહિલા 58kg ફાઇનલ - મેડલ ઇવેન્ટ)10:05 PM: બોલ્સ - પુતુલ સોનોવાલ (પુરુષ સિંગલ્સ)10:30 PM: બોક્સિંગ - સાક્ષી ચૌધરી (મહિલા 51kg રાઉન્ડ ઓફ 16)11:35 PM: પેરા એથ્લેટિક્સ - શર્મિલા ઢાંકર અને શિલ્પા કે શાયલા (મહિલા શોટ પુટ F57 ફાઇનલ)11:40 PM: એથ્લેટિક્સ - સર્વેશ કુશારે, તેજસવિન શંકર, જે આદર્શ રામ (પુરુષ હાઇ જમ્પ ફાઇનલ)12:30 AM: વેઇટલિફ્ટિંગ - વી અજય બાબુ (પુરુષ 79kg ફાઇનલ)1:00 AM: બોક્સિંગ - સુમિત કુંડુ (પુરુષ 70kg રાઉન્ડ ઓફ 16)1:44 AM: સ્વિમિંગ - સાજન પ્રકાશ (પુરુષ 200m બટરફ્લાય ફાઇનલ - ક્વોલિફાય થયા બાદ)1:57 AM: પેરા એથ્લેટિક્સ - રાકેશભાઈ ભટ્ટ અને શ્રેયાંશ ત્રિવેદી (પુરુષ 100m T38 ફાઇનલ)2:15 AM: એથ્લેટિક્સ - તેજસ શિરસે (પુરુષ 110m હર્ડલ્સ ફાઇનલ - ક્વોલિફાય થયા બાદ)સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ27 જુલાઈ 1939 ના રોજ મધ્યપ્રદેશના નીમચ ખાતે &#039;ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ&#039; તરીકે CRPF ની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે 27 જુલાઈએ દેશની સુરક્ષામાં અહમ યોગદાન આપનાર આ દળનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.27 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ1862 - ચીનના કેન્ટનમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે 40,000 થી વધુ લોકોના મોત થયા.1897 - ભારતીય સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની પહેલીવાર ધરપકડ કરવામાં આવી.1921 - ટોરોન્ટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિનની શોધની જાહેરાત કરી.1935 - ચીનમાં આવેલા ભયાનક પૂરના કારણે 2,00,000 લોકો મૃત્યુ પામ્યા.1976 - ચીનના તાંગશાનમાં ભૂકંપથી 2,40,000 લોકોના મોત થયા.1994 - ભારતના જસપાલ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી.2002 - યુક્રેનમાં વિમાન દુર્ઘટનામાં 70 લોકોના મોત થયા.2003 - અમેરિકાએ ઉત્તર કોરિયાની કંપની પર નવા પ્રતિબંધો લાદ્યા.2006 - રશિયન પ્રક્ષેપણ યાન નેપર દુર્ઘટનાગ્રસ્ત થઈને જમીન પર પડ્યું.2007 - ઓસ્ટ્રેલિયામાં 40,000 વર્ષ જૂના ગર્ભાશયના જડબાના અવશેષો મળ્યા.2008 - નેપાળમાં સુભાષ નેમવાંગે નવા ચૂંટાયેલા બંધારણ સભાના પ્રમુખ તરીકે શપથ લીધા.27 જુલાઈના રોજ જન્મેલી હસ્તીઓ1913 - કલ્પના દત્ત - ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની.1940 - ભારતી મુખર્જી - ભારતીય મૂળના પ્રખ્યાત અમેરિકન લેખિકા.1960 - ઉદ્ધવ ઠાકરે - મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી અને રાજકારણી.1963 - કે. એસ. ચિત્રા - ભારતના સુપ્રસિદ્ધ ગાયિકા.1967 - આસિફ બસરા - ભારતીય સિનેમા અને ટીવી અભિનેતા.1983 - સીમા પુનિયા - ભારતીય મહિલા ડિસ્કસ થ્રોઅર એથ્લેટ.27 જુલાઈના રોજ પુણ્યતિથિ1891 - રાજેન્દ્રલાલ મિત્ર - ભારત વિદ્યા સંબંધિત વિષયોના જાણીતા વિદ્વાન.1933 - કલ્યાણ સિંહ કાલવી - નવમી લોકસભાના સભ્ય.1944 - પીતામ્બર દત્ત બર્થવાલ - હિન્દી સાહિત્યના વિદ્વાન અને લેખક.1970 - પત્તમ થાનુ પિલ્લઈ - કેરળના અગ્રણી નેતા.1987 - સલીમ અલી - ભારતના પ્રખ્યાત પક્ષીશાસ્ત્રી અને પ્રકૃતિશાસ્ત્રી.1992 - અમજદ ખાન - પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા.2002 - કૃષ્ણકાંત - ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ.2006 - શિવદિન રામ જોશી - પ્રખ્યાત હિન્દી કવિ.2015 - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ - ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક.2016 - લચ્છુ મહારાજ - ભારતના પ્રખ્યાત તબલા વાદક.2017 - એન. ધરમ સિંહ - કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.આ પણ વાંચો - 26 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/ihTnsehFgkaX0caIr3NBrU7K89irCf4piMTZSaUw.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 22:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Viramgamના વડગાસ&#45;ગોરૈયા માર્ગ પર ઝરખની પજવણી કરતો વિડીયો વાયરલ</title>
<link>https://surattimes.com/viramgam%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%97%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/viramgam%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%97%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B2</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વન્યજીવની પજવણીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક અજાણ્યો બાઇક ચાલક રસ્તા પર જઈ રહેલા ઝરખ (Striped Hyena) નો પીછો કરતો અને તેને હેરાન-પરેશાન કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વન્યજીવની પજવણીની આ ઘટના વિરમગામ તાલુકાના વડગાસ અને ગોરૈયા ગામ વચ્ચેના માર્ગ પર બની હોવાનું સામે આવ્યું છે.કાંકરાવાડી સહિત આસપાસના સીમ વિસ્તારમાં ઝરખની હાજરીઉલ્લેખનીય છે કે, વિરમગામ પંથકના સીમ વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો દેખા દેતા હોય છે. થોડા દિવસો અગાઉ જ કાંકરાવાડી ગામ તેમજ આસપાસના સમગ્ર પંથકમાં ઝરખ દેખાયા હોવાના અહેવાલો મળ્યા હતા. વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરખની અવરજવર વધતાં સ્થાનિકોમાં એક તરફ કૂતુહલ તો બીજી તરફ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.વન્યજીવની પજવણી સામે કાર્યવાહીની માંગરાત્રિના સમયે કે નિર્જન માર્ગો પર વન્યજીવો સામે આવે ત્યારે તેમને હેરાન કરવા કે બાઇક પાછળ દોડાવવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવી પજવણીના કારણે પ્રાણી હિંસક બનીને હુમલો કરી શકે છે અથવા માર્ગ અકસ્માતનો ભય રહે છે. વાયરલ વિડીયોને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વનવિભાગ દ્વારા આ અજાણ્યા બાઇક ચાલકની ઓળખ કરી તેની સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/COXmQhjWzUEJYGvvh2whTnhcXVnkfuirhnbl9sIi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 22:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara News: વાઘોડિયામાં MGVCLની મોટી બેદરકારી, ઘોડદરા ખાતે ખેતરમાં લટકતા જીવંત વીજતારથી અકસ્માતનો ભય</title>
<link>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-mgvcl%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%9F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/vadodara-news-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-mgvcl%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%9F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%AF</guid>
<description><![CDATA[ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે. વાઘોડિયા તાલુકાના ઘોડદરા ગામ પાસે દેવ નદીના બ્રિજની બાજુમાં આવેલા ખેડૂતના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના તાર અત્યંત નીચે સુધી લટકી રહ્યા છે. જમીનથી સાવ નજીક આવી ગયેલા આ જીવંત વીજતારોના કારણે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.છેલ્લા 2 વર્ષથી હાલાકી, ખેતરમાં ટ્રેક્ટર ચલાવવું પણ અશક્યસ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 વર્ષથી વીજતારો ખેતરમાં સાવ નીચે સુધી લટકી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂત પોતાના ખેતમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ કે અન્ય ખેતીકામ પણ કરી શકતા નથી. ચોમાસાની સિઝનમાં ખેતીકામ કરવાની મુખ્ય ઋતુમાં જ વીજતારોના ભયથી ખેતી ખોરંભે પડી રહી છે.બાર-બાર રજૂઆતો છતાં તંત્ર નિદ્રાધીન, ખેડૂતોએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવીખેતરમાં લટકતા જીવંત વીજતારોને સરખા કરવા માટે ખેડૂતોએ વારંવાર MGVCLની વાઘોડિયા કચેરી ખાતે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. આમ છતાં, વીજ કંપનીના અધિકારીઓ દ્વારા કોઈ જ સકારાત્મક કામગીરી કરવામાં આવી નથી. તંત્રના બહેરા કાને રજૂઆતો પહોંચાડવા માટે આખરે કંટાળેલા ખેડૂતે મીડિયા સમક્ષ પોતાની આપવીતી અને વ્યથા રજૂ કરી હતી.અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ?જમીન સરસાપટ લટકતા આ વીજતારોના કારણે જો કોઈ પશુ કે ખેડૂત વીજ કરંટની ચપેટમાં આવી જાય અને મોટી દુર્ઘટના ઘટે, તો તેનો જવાબદાર કોણ રહેશે? તેવા ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે, કોઈ અણ બનાવ બને તે પહેલાં MGVCL તંત્ર તાત્કાલિક ધોરણે આ વીજતારોને ખેંચીને યોગ્ય ઊંચાઈ પર બાંધવાની કામગીરી પૂર્ણ કરે.આ પણ વાંચો - Vadodara: કામનાથ મહાદેવ મંદિર ખાતે સાંજે 6 કલાકે 108 દીવડા થકી મહાઆરતી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/sm9gZEpalypwcyXxFY8HIL523ahzWYUdXpPcSDOI.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 22:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dangમાં ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠ્યો ગીરા ધોધ, રવિવારની રજામાં પ્રવાસીઓનું ઉમટ્યું કીડીયારું</title>
<link>https://surattimes.com/dang%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8B%E0%AA%A4%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AB%80-%E0%AA%89%E0%AA%A0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%80%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/dang%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8B%E0%AA%A4%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AB%80-%E0%AA%89%E0%AA%A0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%AE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%80%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ ચોમાસાની આગમન સાથે જ દક્ષિણ ગુજરાતનું પ્રકૃતિધામ ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાની રમણીય મોસમમાં ડાંગ જિલ્લાનો વિશ્વવિખ્યાત ગીરા ધોધ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચારેય તરફ છવાયેલી લીલોતરી, પહાડો વચ્ચે ઘેરાયેલું ધુમ્મસ અને ઊંચાઈ પરથી ધસમસતો પડતો ગીરા ધોધ પ્રકૃતિપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. ચોમાસાનો અદભૂત નજારો માણવા માટે ડાંગ જિલ્લો હાલ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે.રવિવારની રજા માણવા ગુજરાત-મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટ્યારવિવારની રજાના દિવસે ગીરા ધોધ ખાતે સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતના ખૂણે-ખૂણેથી તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ કુદરતના આ નયનરમ્ય દ્રશ્યો નિહાળવા માટે આવી પહોંચ્યા હતા. આ ધોધનો અદભૂત નજારો જોઈને પ્રવાસીઓ ભાવવિભોર બન્યા હતા અને પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે કુદરતી સૌંદર્યની મજા માણી હતી.કેમેરામાં મનમોહક ક્ષણો કેદ કરવાનો પ્રવાસીઓમાં ઉત્સાહગીરા ધોધની આ મનમોહક અને રમણીય છટાને પોતાના કેમેરા અને મોબાઈલમાં કેદ કરવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન ક્ષેત્રે પણ આ ભીડને કારણે રોનક જોવા મળી છે. ચોમાસાની મોસમમાં ગીરા ધોધે ફરી એકવાર પોતાની પ્રાકૃતિક સુંદરતાથી સૌકોઈના મન મોહી લીધા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/rICOBDpNs3pTy3gRQAtQiAOSPtfhzThaCx2O2qDt.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 20:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Mehsanaના ખેરાલુમાં શિત કેન્દ્ર નજીક એસ.ટી. બસ ભુવામાં ફસાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ</title>
<link>https://surattimes.com/mehsana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88-32-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/mehsana%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88-32-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં તંત્રની નબળી કામગીરીના કારણે વધુ એક અકસ્માત સર્જાતા રહી ગયો છે. ખેરાલુ શિત કેન્દ્ર નજીકથી પસાર થઈ રહેલી એસ.ટી. બસ અચાનક રોડ પર પડેલા ભુવામાં ફસાઈ ગઈ હતી. થરાદથી ગાંધીનગર તરફ જઈ રહેલી GJ 18 Z 1029 નંબરની એસ.ટી. બસ ખેરાલુ બસ સ્ટેન્ડથી નીકળીને મુખ્ય હાઈવે પર ચડી રહી હતી, તે દરમિયાન શિત કેન્દ્ર પાસે રસ્તાના ભુવામાં બસનું પાછલું ટાયર અચાનક ખૂંપી ગયું હતું.ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરો સહીસલામત બહાર નીકળ્યાબસ ભુવામાં ફસાતાં જ મુસાફરોમાં ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ ડ્રાઈવરે તાત્કાલિક સમયસૂચકતા દાખવીને બસને સ્થિર કરી દીધી હતી. ડ્રાઈવર અને કંડક્ટરની સતર્કતાના કારણે બસમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મોટો અકસ્માત ટળતાં જ મુસાફરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા.ગટર લાઈન નાખ્યા બાદ રોડ ન બનાવતાં તંત્ર સામે આક્રોશસ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખેરાલુ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આ વિસ્તારમાં ગટર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ગટર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા અહીં પાકો રોડ બનાવવામાં આવ્યો નહોતો અને માટીનું યોગ્ય પૂરણ પણ કરાયું નહોતું. તંત્રની આ અણઘડ કામગીરીના પરિણામે વરસાદી પાણીથી જમીન બેસી જતાં ભુવો પડ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ આક્રોશ સાથે માંગ કરી છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ ભુવાનું સત્વરે પૂરણ કરી અહીં પાકો રોડ બનાવવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/A0IqwIcf5ZKxydTPiU9n24IVGP2zlcpFORZK9rFg.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 20:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabના સતાધાર બ્રિજ નિર્માણમાં મનપાની ઘોર બેદરકારી, કરોડોના ખર્ચે બ્રિજ બન્યો પણ સર્વિસ રોડ ભૂલાયો</title>
<link>https://surattimes.com/ahmedab%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedab%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અણઘડ કામગીરી અને આયોજનના અભાવનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. શહેરમાં કરોડો રૂપિયાના અધધ ખર્ચે સતાધાર બ્રિજનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ તેના નીચેથી પસાર થતા અત્યંત મહત્વપૂર્ણ સર્વિસ રોડ બનાવવાનું તંત્ર સાવ ભૂલી જ ગયું હોય તેમ લાગે છે. બ્રિજ બની જવા છતાં સ્થાનિક વાહનચાલકો માટે સર્વિસ રોડની યોગ્ય સુવિધા ન ઊભી કરાતાં મનપાની કામગીરી સામે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.મસમોટા ખાડાથી અકસ્માતનો ભયહજુ તો ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ પડતાં જ બ્રિજ નીચેનો આખો રસ્તો ધોવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં આંતરિક રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ તૂટેલા રસ્તાના કારણે રોજેરોજ નાના-મોટા અકસ્માતો સર્જાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી પાણી ભરાવાને કારણે ખાડા ન દેખાતાં વાહનચાલકો પટકાવાના બનાવો બની રહ્યા છે.લોકોનો આક્રોશ: &quot;સર્વિસ રોડ કેમ નહીં?&quot;સર્વિસ રોડના અભાવે તેમજ બ્રિજ પર લોકોની અવરજવર પ્રમાણમાં ઓછી હોવાથી મોટા ભાગનો ટ્રાફિક નીચેના બિસ્માર રસ્તા પર જ ધકેલાય છે. જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આક્રોશિત સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, &quot;જો તંત્ર કરોડોના ખર્ચે વિશાળ બ્રિજ બનાવી શકતું હોય, તો નીચે એક સરખો સર્વિસ રોડ કેમ બનાવી શકતું નથી?&quot; સ્થાનિકોએ મનપા પાસે આ રોડનું યોગ્ય સમારકામ કરી નવો સર્વિસ રોડ બનાવવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/3Nqh8So85fMFIT6mNz29jTgsPHLO9UuvELD2RUOv.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 17:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: દર 2 દિવસે 3 લોકોના માર્ગ અકસ્માતમાં મોત! 5 વર્ષમાં 2,502 જિંદગી હોમાઈ</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A6%E0%AA%B0-2-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2502-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%88</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%A6%E0%AA%B0-2-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87-3-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-5-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-2502-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%88</guid>
<description><![CDATA[ જો તમે અમદાવાદ શહેરના રસ્તાઓ પર વાહન લઈને નીકળો છો કે, ચાલતા પસાર થાઓ છો, તો તમારે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. &quot;સુરક્ષિત અમદાવાદ&quot;નું બિરુદ ધરાવતા આ શહેરમાં રોડ સેફ્ટીને લઈને ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. આંકડા દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં દર 2 દિવસે 3 લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે, જ્યારે રોજના સરેરાશ 2 નાગરિકો ગંભીર અકસ્માતનો ભોગ બને છે.અમદાવાદ શહેર પોલીસ હદ વિસ્તાર વધ્યો હોવાનું બહાનું રજૂ કરે છે, પરંતુ નિષ્ણાતોના મતે વાહનોની સંખ્યા સામે રસ્તા સાંકળા રહેવા અને વાહનચાલકોની બેદરકારી આ જીવલેણ અકસ્માતોનું મુખ્ય કારણ છે.વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ અને ગુગલ મેપ બન્યા કારાકપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા ભાગના ગંભીર અકસ્માતો ત્યારે સર્જાય છે, જ્યારે વાહનચાલકનું ધ્યાન વાહન ચલાવતી વખતે સ્માર્ટફોન અને ખાસ કરીને Google Maps ની સ્ક્રીન પર હોય છે. ડ્રાઇવિંગ કરતી વખતે નજર ચૂકવાને કારણે વાહનો પરનો કાબૂ ગુમાવવાથી ગંભીર અને જીવલેણ બનાવો બને છે.અકસ્માત રોકવા અમદાવાદ પોલીસે ગુગલ મેપ સાથે હાથ મિલાવ્યાહવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે Google સાથે સ્પેશિયલ ઇન્ટિગ્રેશન કર્યું છે. હવે ગુગલ મેપ પર વાહનચાલકોને રોડની સ્પીડ લિમિટનું એલર્ટ મળશે, જે તે રસ્તા પર વાહન કેટલી ઝડપે ચલાવવું તેનું એલર્ટ મળશે. અકસ્માત સંભવિત વિસ્તારમાં અકસ્માતનું જોખમ વધુ હોય તેવા વિસ્તારોની અગાઉથી જાણ થશે.અમદાવાદ શહેરમાં 26 બ્લેક સ્પોટ ચિહ્નિત કરાયાટ્રાફિક વિભાગ દ્વારા શહેરના 26 વિસ્તારોને &#039;બ્લેક સ્પોટ&#039; જાહેર કરવામાં આવ્યા છે.બ્લેક સ્પોટ એટલે શું?કોઈ પણ 500 મીટરના વિસ્તારમાં છેલ્લા 3 વર્ષમાં 5 કે તેથી વધુ ગંભીર અકસ્માતો થયા હોય અથવા 10 લોકોના મોત નીપજ્યા હોય, તેવા વિસ્તારને ટ્રાફિક પરિભાષામાં &#039;બ્લેક સ્પોટ&#039; કહેવામાં આવે છે.રિયાલિટી ચેક: હાઈવે પર સ્પીડ દેખાઈ, પરંતુ બ્લેક સ્પોટ અપડેટ બાકીસંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર આ સિસ્ટમનું રિયાલિટી ચેક અને ડેમો કરવામાં આવ્યો, ત્યારે હાઈવે પર ગુગલ મેપ દ્વારા સ્પીડ લિમિટ દર્શાવવામાં આવી રહી હતી. જોકે, અકસ્માત સંભવિત વિસ્તારો (બ્લેક સ્પોટ્સ) અંગેની માહિતી હાલ પૂરતી અપડેટ થઈ રહી છે. જો આ તમામ ફીચર્સ યોગ્ય રીતે અમલી બનશે, તો જ અમદાવાદના &#039;મોતના માર્ગો&#039; ફરી સુરક્ષિત બની શકશે.આ પણ વાંચો - Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેરની સંભાવના ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/ijhD0tfYulUF5wVIjeKGykgyvs7n3u73kSuWxPR7.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 17:30:07 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>વાંચો બપોરે 12થી 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર</title>
<link>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12%E0%AA%A5%E0%AB%80-03-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87-12%E0%AA%A5%E0%AB%80-03-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0</guid>
<description><![CDATA[ સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1.ટીમ ઈન્ડિયામાં 50 દિવસમાં નવ ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ2. US Job vs India Job: અમેરિકામાં 1.9 કરોડ અને ભારતમાં 40 લાખ, કઈ નોકરી સારી તે અંગે એમેઝોન એન્જિનિયરનો ખુલાસો3. Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેરની સંભાવના4. France Wild fire:ફ્રાન્સ-સ્પેનના જંગલની આગ બની &#039;વિનાશક&#039; સ્થાનિકો ઘર છોડવા મજબૂર5. Ahmedabad: વરસાદમાં ખોવાયેલી નંબર પ્લેટ માટે પોલીસની એડવાઇઝરી, જાણવાજોગ નોંધાવવા અપીલ6. NEET Controversy: પીએમ મોદીએ Pralhad Joshiને જ કેમ બનાવ્યા નવા શિક્ષણ મંત્રી? જાણો કારણો7. Nepal 1 રૂપિયાના નવા સિક્કા પર છાપશે લિપુલેખ અને કાલાપાની ધરાવતો વિવાદિત નકશો8. હવે નેપાળની મુસાફરી બનશે સરળ, મુસાફરોને ID કાર્ડ આપવાનો થઈ રહ્યો છે પ્લાન!9. Tamil Nadu News: 70 વર્ષના પિતા માટે દીકરાએ 55 ફૂટ ઊંચા ખજૂરના ઝાડ પર બનાવી સીડી10. IND vs ZIM : અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, બેટ નિષ્ફળ ગયું તો બોલથી કર્યો કમાલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 15:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેરની સંભાવના</title>
<link>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/gujarat-weather-news-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ રાજસ્થાન પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય થયો છે.જેને પગલે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ નવી સિસ્ટમથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.જ્યારે સૌરાષ્ટ્રમાં હજી સુધી સરખામણીએ ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સામાન્ય કરતાં 12 ટકા વધુ વરસાદ નોંધાયોહવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.તેમજ 30 જુલાઈની આસપાસ વધુ એક નવી સિસ્ટમ સક્રિય થતાં 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ચાલુ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 12 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં તો સરેરાશ કરતાં 45 ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહીદેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત કુલ 18 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/JMmU2odRbr4Or6xI7487KRvmI3eyZ6lQiP6UNm4G.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 15:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: પાણી, વીજળી, લિફ્ટ, રસ્તા બધું જ બંધ, તંત્રના પાપે 3 દિવસથી યાતના ભોગવતા શહેરીજનો</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A7%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AA%E0%AB%87-3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A7%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AA%E0%AB%87-3-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B</guid>
<description><![CDATA[ મેગાસિટી અમદાવાદમાં ગુરુવારે શેલા,ઘુમા અને બોપલમાં પડેલા 19 ઇંચ જેટલા ભારે વરસાદની અસર સતત બીજા દિવસે શનિવારે પણ જોવા મળી હતી.આ વિસ્તારોમાં જનજીવન હજુ સામાન્ય થયું નથી.લોકો વીજળી,પીવાના માટે કાફા મારી રહ્યા છે.અનેક ફ્લેટોમાં રહેતા રહિશોના ફોર વ્હિલર, ટુ વ્હિલર બેઝમેન્ટમાં 12 ફૂટ પાણીમાં જળસમાધી લઈ ચૂક્યાં છે.અનેક ફ્લેટોના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવામાં મ્યુનિ.તંત્ર હાંફી રહ્યું છે. કેટલાય એવા ફ્લેટો અને સોસાયટીઓ છે કે જ્યાં મ્યુનિ.તંત્ર મદદે પહોંચ્યું નથી. 14 માળના ફ્લેટોમાં હાલ લિફ્ટો બંધ છે.પીવાના પાણીના ટેન્કરોમાંથી પાણી ભરવા લોકો પડાપડી કરી રહ્યા છે.સીડીઓ ચડીને પાણી 14મા માળ સુધી પહોંચાડવા રહીઓ મજબુર છે.બોપલ અને શેલા સહિત ઘુમા વિસ્તારમાં વરસાદી આફતઅમદાવાદના બોપલ અને શેલા સહિત ઘુમા વિસ્તારમાં વરસાદી આફતથી વૃદ્ધો, બાળકો, મહિલાઓ, બીમાર અને અશક્તોની હાલત દયનીય બની ગઈ છે. ફાયર સેફ્ટિ, સીસીટીવી કેમેરાની સિસ્ટમ ખોટકાઈ ગઈ છે.કેટલાક રહીશો તો ફલેટો છોડીને સગા વહાલાઓને ત્યાં જતા રહ્યા છે.લાખો-કરોડોની કિંમતના ફલેટ ખરીદ્યા પછી પણ શાંતિથી રહેવાનું સુખ તો મળ્યું નહી તેવી વેદના રહીશો ઠાલવી રહ્યાં છે. વેરાઓ ઉઘરાવનારી અને બાકી વેરા મામલે મિલકતો સીલ કરીને રહીશોની આબરૂ કાઢનાર  મ્યુનિ કોર્પોરેશન ઉપરાવેલા વેરાના બદલામાં શહેરીજનોને મનમુકીને પુરતી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પુરવાર રહ્યું છે.નારણપુરામાં ડેવલોપરની બેદરકારી, 48 પરિવારો રોડ ઉપર આવી ગયાઅમદાવાદના નારણપુરા વિસ્તારમાં ડેવલોપરની બેદરકારીના કારણે કન્સ્ટ્રકશન સાઈટની દીવાલ ધસી પડતા લક્ષ્મીકૃપા વિભાગ-2ના 24 તથા કર્ણાવતી એપાર્ટમેન્ટના બે બ્લોકના 24 એમ કુલ મળીને 48 પરિવારો રોડ ઉપર આવી ગયા છે.આ તમામ પરિવારોને હાલમાં પ્રગતિનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા છે.તમામની માંગ છે કે, ડેવલોપરની બેદરકારીથી તેમના મકાનો રહેવા લાયક રહ્યા નથી ત્યારે ડેવલપર તમામને ભાડું આપે તો અન્યત્ર રહેવા જઈ શકીએ અથવા તો અમારા મકાન નવા બનાવી આપે.ત્રણ દિવસ સુધી આ ઘટનાને કોર્પોરેશનના અધિકારીઓએ દબાવી રાખી હતી. કેમકે જે ડેવલપરની બેદરકારીથી આ પરિવારો રોડ ઉપર આવી ગયા છે તે ડેવલપર્સ સાથે ભાજપના બે પૂર્વ કોર્પોરેટરો આર.સી.પટેલ અને રીક્રિએશન કમિટીના પૂર્વ ચેરમેન જિજ્ઞેશ પટેલ ભાગીદાર છે.કોર્પોરેશને ડેવલોપરની રજા ચિઠ્ઠી સ્થગિત કરીકોર્પોરેશને ડેવલોપરની રજા ચિઠ્ઠી સ્થગિત કરી તે બાબતને પણ ઢાંકવા અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો. ગુરૂવારે શહેરમાં વરસેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં નારણપુરામાં વિક્રમ ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી રહેલી સાઈટની દીવાલ ધરાશાયી થતાં લક્ષ્મીકૃપા વિભાગ બે અને કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારોના મકાનોને નુકસાન થવા પામ્યું હતું.ડેવલપર દ્વારા સાઈટ ઉપર બાંધકામની કામગીરી દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં નહીં આવતી હોવાની રજૂઆત રહીશો તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય સંબંધિત વિભાગો સમક્ષ કરાઈ હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળ્યું હતું પરંતુ સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના કેટલાક નેતાઓના દબાણને વશ થઈ કોર્પોરેશનના અધિકારીઓએ ઘટના ઉપર ત્રણ દિવસ સુધી પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. બે દિવસથી ઘરવિહોણાં લોકો હાઉસિંગ બોર્ડના હોલમા વસવાટ કરી ન્યાય મેળવવા લડત આપી રહ્યા છે.બાંધકામમાં બેદરકારીનો આક્ષેપ180 ફલેટ ધરાવતા ન્યૂ પ્રભુ પાર્ક સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ શહેરના સંબંધિત સરકારી તંત્ર સમક્ષ રજૂઆત કરીને આરોપ લગાવ્યો છે કે સોસાયટીની સામે ચાલી રહેલા અનઘ કન્સ્ટ્રક્શનના બાંધકામમાં ગંભીર બેદરકારી અને સુરક્ષા ધોરણોના ભંગને કારણે જાહેર માર્ગ,સરકારી મિલકત અને સોસાયટીના રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે.સોસાયટીના પ્રતિનિધિઓનું કહેવું છે કે જો તાત્કાલિક તકનીકી તપાસ અને સુરક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો મકાનોમાં તિરાડો પડવાની, ઇમારતને માળખાકીય નુકસાન થવાની તેમજ કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર શંકર અસારીના કહેવા પ્રમાણે સોસાયટીના બે બ્લોકના 60 ફલેટના રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સલામતીના કારણોસર ખસી જવા અંગે નોટિસ અપાઈ છે.વરસાદી પ્રકોપ સામે મ્યુનિ.કોર્પોરેશન તંત્ર વામણું સાબિત થયુંઅમદાવાદમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદની ગતિ ધીમી પડી છે. આમ છતાં, બોપલ-ઘુમા સહિતના અનેક વિસ્તારના રહીશો સતત ત્રીજા દિવસે પણ વરસાદી પાણીમા રહેવા મજબૂર બન્યા હતા. જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં યુદ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલ અંગે તંત્ર તરફથી જાહેરાત કરાઈ હતી, જે પોકળ પુરવાર થઈ હતી. શનિવારે પણ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ક્યાંક નાના તો ક્યાંક વરુણ પમ્પ મૂકીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. બોપલની ભગવતી કૃપા સોસાયટીના રહીશોના મકાનમાં તો કમર સુધીના પાણી શનિવારે પણ જોવા મળ્યા હતા. કોર્પોરેશનનું તંત્ર મશીનરીનો સમયસર ઉપયોગ કરી લોકોને વરસાદી પાણીરૂપી આવી પડેલી આફતમાંથી બહાર લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું હતું.વરસાદી પાણીનો શનિવાર સાંજ સુધી નિકાલ નહીંબોપલ-ઘુમા વિસ્તારની સ્થિતિની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થળ ઉપર જઈ સમીક્ષા કરી હતી. ઈસ્કોન ગ્રીન, સેન્ટોસા પાર્ક તથા ઘુમા તળાવની મુલાકાત લઈ વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે કોર્પોરેશનના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આમ છતાં, કડવી વાસ્તવિકતા એ છે કે, કોર્પોરેશન તંત્રના અથાક પ્રયાસ પછી પણ બોપલ-ઘુમા વિસ્તાર સહિત અનેક સ્પોટ પર ભરાયેલા વરસાદી પાણીનો શનિવાર સાંજ સુધી તંત્ર નિકાલ કરી શક્યું નહોતું. સહજાનંદ ક્રોસ રોડ પાસે મોટો ભૂવો પડયો હતો જેને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. અચાનક ભુવો પડતા બાજુનું ટ્રાફિક સિંગ્નલ પણ અંદર સમાઈ ગયો હતો. જેને હાલ કોર્ડન કરાયો છે.આ પણ વાંચોઃ Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/6kOzQqEIkuHu7FTTlarLKTbXsXrwFFjrvQVoKhM5.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 12:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sabarkantha: દેરોલમાં એક્ટિવા ચાલકની લૂંટ અને હત્યાના કેસમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 10 જેલહવાલે</title>
<link>https://surattimes.com/sabarkantha-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-10-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87</link>
<guid>https://surattimes.com/sabarkantha-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%82%E0%AA%82%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%A8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA-%E0%AA%97%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-10-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87</guid>
<description><![CDATA[ હિંમતનગર નજીક આવેલા દેરોલ ગામની સીમમાં થોડા દિવસો પૂર્વે એક્ટિવા મોપેડ પર પસાર થઈ રહેલા જગદીશભાઈ પ્રજાપતિ નામના આધેડ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી, તેમની પાસેથી મોબાઈલ ફોન અને કિંમતી સામાનની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં જગદીશભાઈ ગંભીર રીતે ઘવાતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.હિંમતનગરમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશઆ બનાવ અંગે પોલીસે સાપરાધ મનુષ્યવધ અને લૂંટનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાબરકાંઠા LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં એક ચોંકાવનારી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો હતો.હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગની રફ મોડસ ઓપરેન્ડીLCB ની તપાસમાં સામે આવ્યું કે, આ ટોળકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર યુવતીઓના નામે ખોટા એકાઉન્ટ બનાવી પુરુષો સાથે મિત્રતા કેળવતી હતી. ત્યારબાદ પુરુષોને પ્રેમજાળમાં ફસાવી હોટલ અથવા અવાવરૂ જગ્યાઓએ મળવા બોલાવતા હતા.જ્યારે પુરુષ નિર્ધારિત સ્થળે પહોંચે ત્યારે ગેંગના અન્ય સભ્યો અચાનક ત્રાટકીને માર મારી, તેમની વિરૂદ્ધ દુષ્કર્મ કે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતા હતા. પોલીસ કેસના ડરથી ભોગ બનનાર પાસેથી આ ટોળકી મોટી રકમનો &#039;તોડ&#039; કરી નાણાં પડાવી લેતી હતી. દેરોલ ખાતે જગદીશભાઈ પણ આ જ રીતે આ ગેંગનો શિકાર બન્યા હતા અને પ્રતિકાર કરતાં તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો.હનીટ્રેપ અને લૂંટ ટોળકીના આરોપીઓની ધરપકડ સાબરકાંઠા LCB એ હિંમતપૂર્વક ઓપરેશન પાર પાડીને આ હનીટ્રેપ અને લૂંટ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી 2 કાર (ચાર-વ્હીલર) અને 14 નંગ કિંમતી મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 15,85,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હાલ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ટોળકીએ ભૂતકાળમાં ઉત્તર ગુજરાતના અન્ય કેટલા લોકોને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ સઘન પૂછપરછ ચાલુ છે.આ પણ વાંચો: Amreli: લાઠીની જમકુડી નદીમાં નવા નીર, 10 કિમીમાં જળસંગ્રહથી 5 ગામોને સિંચાઈનો લાભ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/XRz6ZTLdXmunqLBunOrfYsepL9qDnNixx1oluZfB.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 12:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન</title>
<link>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/ahmedabad-news-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર ભુવાઓ પડવાની ભરમાર સર્જાઈ છે.વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ શહેરીજનો અને વાહનચાલકોની હાલાકી યથાવત જોવા મળી રહી છે.નહેરુનગરથી પાંજરાપોળ તરફ જતાં BRTS ટ્રેક પર પણ મોટો ભુવો પડતાં અને રસ્તો જોખમી બનતાં વાહનચાલકોની સુરક્ષા માટે આ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.રસ્તાઓ બંધ થવાના કારણે આ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતાં દૈનિક મુસાફરો ભારે પરેશાની અને ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે.વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ બેસી ગયોશહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં જમીનમાં બેસી ગયો છે.વરસાદી પાણી ઓસરતાં જ મનપા દ્વારા કરવામાં આવેલા રોડ-રસ્તાના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.વરસાદ બાદ આ રસ્તો અત્યંત બિહામણો અને જોખમી બની જતાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સ્થાનિકો દ્વારા વાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ માત્ર એક જ વરસાદમાં ધોવાઈ જતાં અથવા બેસી જતાં નાગરિકોમાં મનપાના ભ્રષ્ટ અને નબળા વહીવટ પ્રતી ભારે રોષ જોવા મળી રહ્યો છે.અમદાવાદની બોપલ ગામની સોસાયટી બેટમાં ફેરવાઈ અમદાવાદના બોપલ ગામમાં આવેલી ભાગવત સોસાયટી ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં ત્રણ દિવસ વિતી ગયા હોવા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સતત યથાવત રહેતાં સ્થાનિક રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ કટોકટીની સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તંત્ર દ્વારા પ્રભાવિત રહીશોને રાહત પહોંચાડવા માટે જરૂરી દવાઓ, પીવાનું પાણી અને ખાવા-પીવાનો સામાન સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/xJQStZ9ttFzMookHyCyImYJH2sE1y0wVx8iQs1hk.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 10:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Banaskantha News: ભારે વરસાદથી રણ વિસ્તારમાં મીઠું ધોવાઈ જતાં અગરિયાઓને નુકસાન, સરકાર પાસે સરવેની માગ</title>
<link>https://surattimes.com/banaskantha-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</link>
<guid>https://surattimes.com/banaskantha-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%97</guid>
<description><![CDATA[ થરાદમાં પડેલા ભારે અને ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને પગલે નગરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા અંદાજે 60 જેટલા લોકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.રણ વિસ્તારમાં પાણી ભરાતા ભારે તારાજીસુઈગામ રણ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં ભારે તારાજી સર્જાઈ છે. વરસાદી પાણીના ફરી વળવાના કારણે અગરિયાઓની ચાર-પાંચ મહિનાની આકરી મહેનતથી તૈયાર થયેલું મીઠું ધોવાઈ ગયું છે. આ કુદરતી આફતને પગલે સ્થાનિક મીઠા ઉદ્યોગને 20થી 25 ટકા જેટલું મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે રોજીરોટી માટે મીઠાના ઉત્પાદન પર નિર્ભર એવા બે હજારથી પણ વધુ અગરિયા પરિવારો ભારે સંકટમાં મુકાઈ ગયા છે.મીઠા ઉદ્યોગને 20થી 25 ટકા નુકસાનની આશંકાઆ ભારે હોનારતના કારણે માત્ર અગરિયાઓ જ નહીં, પરંતુ મીઠાના વેપારીઓને પણ બે કરોડ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રણ વિસ્તારમાં પાક અને ઉત્પાદન બંને નષ્ટ થઈ જતાં પીડિત અગરિયાઓ અને વેપારીઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત અગરિયા પરિવારો અને વેપારીઓએ સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનીનો યોગ્ય સર્વે કરાવી વળતર અને સહાય ચૂકવવાની માંગ કરી છે.આ પણ વાંચોઃ Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/ptma0kYIXE3N6L9iJm0Dh3MhNWOMMNiJXzerRlpf.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 10:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Latest News Live: આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, 24 કલાકમાં  204 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર</title>
<link>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-204-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/gujarat-latest-news-live-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-204-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%93%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0</guid>
<description><![CDATA[ ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 JULY ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/06/12/CFWojzAYNZRc0q2oPyZbvQtdO4DeWy55NpY3TpLa.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 07:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ</title>
<link>https://surattimes.com/gujarat-rain-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</link>
<guid>https://surattimes.com/gujarat-rain-news-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F</guid>
<description><![CDATA[ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી કલાકોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે,જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે તાપી, નવસારી, વલસાડ, અમરેલી, દાદરા અને નગર હવેલી તથા દમણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેરછેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 5.5 ઈંચ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો છે.બનાસકાંઠાના ઓગડમાં 4 ઈંચ તથા નવસારીના ખેરગામ, ખેડાના નડિયાદ અને વલસાડના નાનાપોંડામાં 3.5-3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત અરવલ્લીના ભિલોડા, પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં 3 ઈંચ, તેમજ વાવ-થરાદના લાખણી, સાબરકાંઠાના ઈડર, મહેસાણાના વિસનગર અને બનાસકાંઠાના અમીરગઢમાં 2.5-2.5 ઈંચ તથા ધાનેરામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 191 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદી હાજરી જોવા મળી છે.18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહીદેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત કુલ 18 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad બાજુની સાઇટના કારણે ન્યૂ પ્રભુપાર્ક સોસાયટીના બ્લોક જોખમી બન્યા ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/ttqaqMIjKaB4HSxKC9WWixmFYEfmsx5fXXmQeFcN.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 07:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dabhoi: ડભોઇ&#45;વેગા ઓવરબ્રિજ પર ઝાડી&#45;ઝાંખરાનું સામ્રાજ્ય : અકસ્માતનો ભય</title>
<link>https://surattimes.com/dabhoi-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%AF</link>
<guid>https://surattimes.com/dabhoi-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%97%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%AF</guid>
<description><![CDATA[ ડભોઇ - બોડેલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા વેગા ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતા જ રેલિંગની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી - ઝાંખરાં ઉગી નીકળ્યા છે. જેના કારણે સામેથી આવતાં વાહનો સ્પષ્ટ દેખાતાં ન હોવાથી અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. તંત્રની બેદરકારીના કારણે હાલ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.સ્ટેટ હાઈવે વિભાગની ઉદાસીનતા નિયમ મુજબ જે સફાઈ અને ઝાડી-ઝાંખરાં દૂર કરવાની કામગીરી ચોમાસા પહેલાં કે ઉનાળા દરમિયાન કરી દેવાની હોય છે, તે કામગીરી સ્ટેટ હાઈવે વિભાગ અધિકારીઓની આ લાપરવાહી અને આળસનું પરિણામ હવે સામાન્ય વાહનચાલકોએ ભોગવવું પડી રહ્યું છે. ડભોઇથી બોડેલી તરફ્ જતો આ એક અત્યંત મહત્વનો અને સતત ધમધમતો સ્ટેટ હાઈવે છે. અહીંથી રોજના હજારો નાના-મોટાં વાહનો, એસ.ટી. બસો અને ભારે વાહનો પસાર થાય છે. બ્રિજ પરથી ઉતરતી વખતે વળાંક અને રેલિંગ પાસે ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાંને લીધે બ્લાઈન્ડ સ્પોટ ઉભો થયો છે, જેથી સામેથી કોઈ વાહન આવે છે કે નહીં તે દેખાતું જ નથી. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે?સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો વાહનચાલકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધના ધોરણે આ ઝાડી-ઝાંખરાંની સાફ્-સફાઈ કરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/AxCnwPEY2Fk93BtVBf5UcyeQ8vY0A0RblBqFdxG2.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 02:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Sankheda: સંખેડા &#45; બહાદરપુર વચ્ચે નવું બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું</title>
<link>https://surattimes.com/sankheda-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9D%E0%AA%A8-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%97%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/sankheda-%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9D%E0%AA%A8-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%97%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે શુક્રવારની રાત્રીએ મેઘરાજાએ સંખેડા તાલુકામાં ધમધમાટી બોલાવતા 12 કલાકમાં 20 મિ.મી સાથે ચાલુ સિઝનમાં અત્યાર સુધી કુલ 10 ઈંચ વરસાદ ખાબકી જતાં ખેડૂતો ખુશાલ થઈ ગયા છે. છ મહિના પહેલા સંખેડા - બહાદરપુર વચ્ચે રૂા.એક કરોડથી પણ વધુ ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ત્રણ દિવસ અગાઉ ઓરસંગ નદીના પ્રથમ પૂરમાં જ ધોવાઈ ગયા હતાં.ગત મધરાત્રીથી શરૂ થયેલા વરસાદે શનિવારના દિવસે પણ વરસવાનું ચાલુ રાખતા સંખેડા નગર સહિત તાલુકાના ગામોમાં પાણી પાણી થઈ જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે અને આ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સર્જાયેલા વરસાદી માહોલને પગલે ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતરમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ઉકળાટ અને બફારો અનુભવાઈ રહવાના સાથે વરસાદના કોઈ આસાર નહીં જણાતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી, પરંતુ હવે મોડે મોડે પણ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ભારે ખુશાલી સાથે તેઓના ચહેરા ઉપર ચમક આવી જવા પામી છે. બીજી તરફ્ નદી, નાળા, તળાવો પણ સુકાવા લાગતા પશુ પાલકો સહિત ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે છેલ્લા ચાર દિવસથી વરસેલા વરસાદને પગલે નદી, નાળા, તળાવમાં નવા પાણીની આવક થતાં આહલાદક સૌંદર્ય જોવા મળી રહ્યું છે. છ મહિના પહેલા સંખેડા - બહાદરપુર વચ્ચે રૂા.એક કરોડથી પણ વધુ ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ત્રણ દિવસ અગાઉ ઓરસંગ નદીના પ્રથમ પૂરમાં જ ધોવાઈ ગયા હતાં. નદીના નવા નિરને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/26/OjjBY8JzKRUOn0WRDLiYFx3fY7yjJFo0abAlVSqo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 02:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dholkaના ભેટવાડામાં NDRF, મામલતદાર અને 108ની ટીમે રાત્રિના સમયે સગર્ભા મહિલાનું સફળ રેસ્ક્યુ કર્યું</title>
<link>https://surattimes.com/dholka%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ndrf-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-108%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AB%87-%E0%AA%B8%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</link>
<guid>https://surattimes.com/dholka%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%87%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-ndrf-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-108%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AB%87-%E0%AA%B8%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82</guid>
<description><![CDATA[ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ભેટવાડા ગામે ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં સંપર્ક વિહોણી સ્થિતિ સર્જાઈ હતી. આ જળબંબાકાર વચ્ચે ગામના ૨૪ વર્ષીય સગર્ભા મહિલા હેતલબેન મકવાણાને અચાનક ઉપડેલી તીવ્ર પ્રસવ પીડાના કારણે પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. રાત્રિના સમયે પરિસ્થિતિ કટોકટીપૂર્ણ બનતાં પરિવારે તુરંત 108 ઈમરજન્સી સેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો.પાણી ભરાતાં એમ્બ્યુલન્સ અટકાઈ, NDRFએ 2 બોટ સાથે મોરચો સંભાળ્યોગામમાં પાણી ભરાયેલા હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ સીધી રીતે દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. ઘટનાની ગંભીરતા સમજી ધોળકા મામલતદાર ટીમ, 108ની ટીમ અને NDRFની ટુકડી ત્વરિત હરકતમાં આવી હતી. NDRFના જવાનો 2 બોટ લઈને જોખમી પરિસ્થિતિ વચ્ચે ગામના ઊંડા પાણીમાં ઉતર્યા હતા. તેમણે અત્યંત કાળજીપૂર્વક હેતલબેનને બોટમાં બેસાડીને સલામત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.તંત્ર અને ઈમરજન્સી ટીમોની માનવતાભરી કામગીરી બિરદાવાઈ108ની ટીમ દ્વારા પ્રાથમિક કાળજી સાથે ગર્ભવતી મહિલાને વધુ સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના ઘનઘોર અંધારા અને પૂરમાં NDRF, મામલતદાર અને 108 ટીમની સતર્કતા, ઝડપી કાર્યવાહી તથા માનવતાભર્યા પ્રયાસોના કારણે મહિલાનો જીવ બચી શક્યો હતો. તંત્રના આ પ્રશંસનીય અને સરાહનીય કાર્યને સ્થાનિક ગ્રામજનોએ ભારે બિરદાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/hFvcZjhg7ERmXM7apyd10gBacJdLGWv2qMwC9nl4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 00:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Suratના ઓલપાડમાં સેના ખાડીના ધસમસતા પ્રવાહમાં સાયકલ સવાર તણાયો, બાવા ફળિયા જતા માર્ગ પર બની દુર્ઘટના</title>
<link>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE</link>
<guid>https://surattimes.com/surat%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%B2%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE</guid>
<description><![CDATA[ સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓલપાડ નજીક આવેલા બાવા ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી અને સેના ખાડીના પાણીના ભારે પ્રવાહ વહી રહ્યા છે. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલો એક અજાણ્યો સાયકલ સવાર સેના ખાડીના ધસમસતા પાણીના વહેણમાં અચાનક તણાઈ ગયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાણીનું વહેણ અતિશય ઝડપી હોવાના કારણે સાયકલ સવાર જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.SDRFની ટીમ અને ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવીસાયકલ સવાર પાણીમાં તણાયો હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઓલપાડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ સાથે જ બચાવ કામગીરી માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.પૂરના પાણીમાં સાયકલ ચાલકની શોધખોળ તેજસ્થળ પર પહોંચેલી SDRFની ટીમે સ્થાનિક તંત્ર અને પોલીસની મદદથી ખાડીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા સાયકલ ચાલકની શોધખોળ હાથ ધરી છે. સેના ખાડીના વહેણ અને આસપાસના વિસ્તારોમાં બોટ તેમજ રેસ્ક્યુ સાધનોની મદદથી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વરસાદ અને પાણીના સતત પ્રવાહ વચ્ચે પણ SDRFના જવાનો દ્વારા લાપતા સાયકલ સવારને વહેલી તકે શોધી કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/fkCiDfoQkSx3kHAa8C0yxJM48W0WHxSqmIq4B9nj.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 00:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Harijમાં ભારે વરસાદ વચ્ચે વાદી વસાહતની વ્હારે આવી પોલીસ, PIની ટીમે ભોજનની વ્યવસ્થા કરી</title>
<link>https://surattimes.com/harij%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-pi%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/harij%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-pi%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ પાટણ જિલ્લાના હારીજ શહેરમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક અને મજૂર વર્ગની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. હારીજની વાદી વસાહતમાં દૈનિક મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની હાલત કફોડી બનતાં હારીજ પોલીસ સ્ટેશનના PI એ.બી. મહેરીયા અને તેમની ટીમ સ્વયંભૂ તેમની મદદે પહોંચી હતી.સાંજના ભોજનની વ્યવસ્થા કરાવી, ગરીબ પરિવારોમાં ખુશીની લહેરવરસાદી આફતમાં આ પરિવારો ભૂખ્યા ન રહે તે માટે PI મહેરીયા અને પોલીસ ટીમે વાદી વસાહતમાં રૂબરૂ જઈને તમામ લોકો માટે સાંજના પૌષ્ટિક ભોજનની વિશેષ વ્યવસ્થા કરાવી હતી. મુશ્કેલ સમયમાં પોલીસનો આવો માનવીય અને સંવેદનશીલ અભિગમ જોઈને વસાહતના ગરીબ પરિવારો અને બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામજનોએ હારીજ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.ભોજન સાથે શિક્ષણનું માર્ગદર્શન: &quot;બાળકોને ભણાવો, ગરીબી દૂર થશે&quot;પોલીસે માત્ર ભોજન પૂરું પાડીને પોતાની ફરજ પૂરી ન માની, પરંતુ વાદી વસાહતના વાલીઓ અને બાળકો સાથે સંવાદ પણ સાધ્યો હતો. PI એ.બી. મહેરીયાએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, &quot;બાળકોને શિક્ષણથી ક્યારેય વંચિત ન રાખો, ઉચ્ચ શિક્ષણથી જ ગરીબી દૂર થશે. જો બાળકો ભણીગણીને આગળ વધશે અને સરકારી નોકરી મેળવશે, તો પરિવાર સારા મકાન અને તમામ સુખ-સુવિધાઓ મેળવી શકશે.&quot; વધુમાં તેમણે ખાતરી આપી હતી કે વરસાદ કે અન્ય કોઈ પણ તકલીફના સમયે હારીજ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો, પોલીસ હંમેશાં મદદ માટે તૈયાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/GCtc5Pqmex2JmkpL3RXCjaZHNRgkjU7IBJXyc2a3.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 26 Jul 2026 00:00:08 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>25 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</title>
<link>https://surattimes.com/25-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</link>
<guid>https://surattimes.com/25-%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0</guid>
<description><![CDATA[ સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1. Banaskantha News: દિયોદર GIDCમાં જળબંબાકાર, 2 દિવસમાં 15 ઇંચ વરસાદ2. Navsariના પ્રવાસે આવ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માં, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની કરી સમીક્ષા3. Kheda News: માતરમાં વરસાદી પાણીથી તારાજી, 6200 વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ4. Patanમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત, આધુનિક સંસાધનો અને 4 બોટ સાથે 30 જવાનો સજ્જ5. Ahmedabad Rain Update: વિરમગામ અને માંડલમાં 18 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, 2000 લોકોનું સ્થળાંતર6. Tharad Rain Update: ભાભરમાં 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક7. Dharmendra Pradhanના રાજીનામાનો PM મોદીએ કર્યો સ્વીકાર8. CJP Protest : સરકારે માગો સ્વીકારી છે, આંદોલનનો આખરે અંત, CJPએ કરી જાહેરાત9. NEET પેપર લીકથી લઈને શિક્ષણ પ્રધાનના રાજીનામા સુધી, કેવી રીતે બદલાઈ સમગ્ર ગેમ? વાંચો સમગ્ર ટાઈમલાઈન10. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPની પ્રતિક્રિયા, લોકતંત્રની જીત થઈ : CJP ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/kpD96mUH4YVWcRvcgdS48n4YW5MduuxbgTEnDhXO.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 21:30:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Dang Rain Update: ધોધમાર વરસાદથી સાપુતારા&#45;ડોન હિલ સ્ટેશન માર્ગ પર ભુસ્ખલન</title>
<link>https://surattimes.com/dang-rain-update-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%96%E0%AA%B2%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/dang-rain-update-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%96%E0%AA%B2%E0%AA%A8</guid>
<description><![CDATA[ ડાંગ જિલ્લામાં વરસેલા મસમોટા ધોધમાર વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, પરંતુ સાથે સાથે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. વરસાદી પ્રવાહના કારણે જિલ્લાના અનેક ગ્રામીણ માર્ગો ધોવાઈ ગયા છે. આ દરમિયાન પ્રસિદ્ધ પ્રવાસન ધામ સાપુતારા બાદ જાણીતા ડોન હિલ સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર પહાડ પરથી ભેખડો ધસી પડવાની ઘટના બની હતી.મોટા પથ્થરો અને માટી પડતાં વાહનવ્યવહાર ઠપ્પડોન હિલ સ્ટેશન તરફ જતાં રસ્તા પર પહાડ પરથી માટી અને મહાકાય પથ્થરો નીચે આવી પડતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. માર્ગ પર પથ્થરોનો ભરાવો થઈ જતાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોની અવરજવર અટકી ગઈ હતી અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ઘટનાને પગલે રસ્તાની બંને તરફ વાહનોની લાઈનો લાગી ગઈ હતી.માર્ગ અને મકાન વિભાગની યુદ્ધના ધોરણે કામગીરીઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા જેસીબી અને જરૂરી મશીનરી સાથે સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહમત બાદ માર્ગ પરથી મોટા પથ્થરો અને માટી દૂર કરીને રસ્તાને વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.સ્થાનિકો અને પ્રવાસીઓએ તંત્રની કામગીરીને બિરદાવીઆપત્તિના સમયે વહીવટી તંત્રની આવી ઝડપી અને સરાહનીય કામગીરી જોઈને સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ પણ જાતની મોટી હોનારત કે, લાંબા ટ્રાફિક જામ વગર ટૂંક સમયમાં માર્ગ ખુલ્લો કરી દેવા બદલ લોકોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ પણ વાંચો - Dang Rain : વઘઈમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક સ્થળોએ વૃક્ષો પડતાં રસ્તાઓ બંધ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/PMdkMDmBkpKimBxpqNf7gWJxdshIz57xzVhgHjlo.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 21:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Patanમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત, આધુનિક સંસાધનો અને 4 બોટ સાથે 30 જવાનો સજ્જ</title>
<link>https://surattimes.com/patan%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-ndrf%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-4-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-30-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9C</link>
<guid>https://surattimes.com/patan%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%87-ndrf%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE-%E0%AA%A4%E0%AB%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-4-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-30-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9C</guid>
<description><![CDATA[ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા સ્થિત 6 NDRFની 30 સભ્યોની સુસજ્જ રેસ્ક્યુ ટીમ પાટણ ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમ NDRFના કમાન્ડન્ટ સુરેન્દ્ર સિંહના ખાસ નિર્દેશાનુસાર પાટણ ખાતે મોકલવામાં આવી છે, જેથી પૂર કે અન્ય આપત્તિના સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય.4 બોટ, OBM અને આધુનિક રેસ્ક્યુ સંસાધનોથી સજ્જ ટીમપાટણ આવેલી NDRFની ટીમ પૂર અને જળબંબાકાર જેવી સ્થિતિમાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે પહોંચી છે. ટીમ પાસે બચાવ કાર્ય માટે 4 રબર બોટ, 4 OBM (આઉટબોર્ડ મોટર) તેમજ પૂર રાહત માટેના તમામ આધુનિક સંસાધનો ઉપલબ્ધ છે. માત્ર પૂર જ નહીં, પરંતુ ભારે વરસાદના કારણે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓ કે CBRN (કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર) જેવી કોઈપણ પ્રકારની કટોકટી કે આપત્તિને પહોંચી વળવા માટે આ ટીમ સંપૂર્ણપણે સક્ષમ છે.ડેપ્યુટી કલેક્ટર સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરીપાટણ પહોંચ્યા બાદ NDRFની ટીમે સ્થાનિક ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના નીચાણવાળા વિસ્તારો, સંભવિત પૂરગ્રસ્ત ગામો અને નદી કાંઠાના વિસ્તારો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને NDRF વચ્ચે પરસ્પર સંકલન સાધીને કોઈ પણ કટોકટી સમયે ઝડપી કામગીરી હાથ ધરી શકાય તે માટેની સંપૂર્ણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/E2upZpUtUQf5yI4JkFn9QoHeMb2c6bsbmevl4dg6.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 19:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surendranagar News: સાયલામાં યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ પધરાવાતાં ખેડૂતોનો હોબાળો</title>
<link>https://surattimes.com/surendranagar-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%93-%E0%AA%AA%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/surendranagar-news-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%93-%E0%AA%AA%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</guid>
<description><![CDATA[ સાયલા તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકોનું સફળ વાવેતર કર્યું છે. હાલ પાકને પોષણ આપવા માટે યુરિયા ખાતરની અત્યંત તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પોતાના મહામૂલા પાકને બચાવવા માટે વહેલી સવારથી જ સાયલા કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, જરૂરિયાત સમયે જ ખાતર ડેપો પર ખેડૂતોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ઊઠ્યા છે.275 રૂપિયાની થેલી સાથે 400 રૂપિયાનું ખાતર ફરજિયાત પધરાવાયુંખાતર લેવા પહોંચેલા ખેડૂતો સાથે ડેપો સંચાલકો દ્વારા ખુલ્લેઆમ મનમાની કરવામાં આવી રહી છે. મનુભાઇ ચૌહાણ, વહાણભાઈ વિભાભાઈ અને ઈશ્વરભાઈ દલવાડી સહિતના ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, 275 રૂપિયાની યુરિયાની એક થેલી ખરીદવા પર સંચાલકો દ્વારા 400 રૂપિયાનું અન્ય ખાતર કે નકામી વસ્તુઓ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ન જોઈતી વસ્તુઓ પણ મજબૂરીમાં ખરીદવી પડતાં ખેડૂતોના ખિસ્સા પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.તંત્રના દાવા પોકળ, ખેડૂતોના ધક્કા અને ભારે આક્રોશએક તરફ વહીવટી તંત્ર દ્વારા તાલુકામાં ખાતરની કોઈ જ અછત ન હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતા સાવ અલગ છે. સેંકડો ખેડૂતો દિવસોથી ખાતર માટે લાઈનોમાં ઊભા રહીને ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તેમ છતાં પૂરતો જથ્થો ન મળતાં અને કથિત તઘલખી નિર્ણયો લાદવામાં આવતાં ખેડૂતોમાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો, જેના કારણે કિસાન સુવિધા કેન્દ્ર પર કલાકો સુધી વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.મીડિયા પહોંચતાં જ સંચાલકો બેકફૂટ પર, આપ્યા ગોળ-ગોળ જવાબોખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે સ્થાનિક મીડિયાની ટીમ ખાતર ડેપો પર પહોંચતાં જ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આાનન-ફાનનમાં સંચાલકોએ કેટલાક ખેડૂતોને ફરજિયાત આપેલી અન્ય ખાતરની થેલીઓ પરત લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સંચાલકો સાથે વાતચીત કરતાં તેમણે વડોદરા હેડ ઓફિસથી આવી સૂચના હોવાનો દાવો કર્યો હતો અને કોઈને પણ ફરજિયાત વસ્તુઓ ન અપાતી હોવાનો પોકળ બચાવ કરીને ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.આ પણ વાંચો - Surendranagar: આણંદપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાયબ કલેકટરની મુલાકાતમાં લાલિયાવાડી સામે આવી ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/F3U4Hywz4JbQ8kyf6LRLh5veneDWY0zcOjGr31gl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 19:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Porbandar News: ભાદર નદીના પાણીથી મંડેર&#45;બગસરા રોડ બંધ, કડછ&#45;અમીપુર કોઝવે જળમગ્ન</title>
<link>https://surattimes.com/porbandar-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%97%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%A1%E0%AA%9B-%E0%AA%85%E0%AA%AE%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%9D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8</link>
<guid>https://surattimes.com/porbandar-news-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%97%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%A1%E0%AA%9B-%E0%AA%85%E0%AA%AE%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%9D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8</guid>
<description><![CDATA[ પોરબંદર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ભાદર નદીમાં ઉપરવાસમાંથી મોટો જથ્થો પાણીનો છોડવામાં આવ્યો છે. ભાદર નદીમાં પાણી છોડાવાના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે આવેલા માર્ગો પર પૂર જેવા પાણી ફરી વળ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિક વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.મંડેરથી બગસરા અને ભડથી ચિકાસ જતો રોડ બંધનદીના પાણી ફરી વળવાના કારણે અને રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી સુરક્ષાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર તાલુકાના મંડેરથી બગસરા તરફ જતો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભડથી ચિકાસ તરફ જતો રોડ પણ સલામતીના કારણોસર બંધ કરાતાં અનેક ગામડાઓનો સંપર્ક પ્રભાવિત થયો છે.કડછથી અમીપુર કોઝવે સંપૂર્ણપણે જળમગ્નભાદર નદીના પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે, કડછથી અમીપુર તરફ જતો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પરથી ભારે માત્રામાં પાણી વહી રહ્યું હોવાના કારણે વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવું જોખમી બન્યું હતું. જેને પગલે આ માર્ગ પરનો વાહનવ્યવહાર પણ ઠપ્પ કરી દેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્થાનિકો અને વાહનચાલકોને સાવચેત રહેવા અપીલમાર્ગો બંધ થવાના કારણે સ્થાનિક ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોને બંધ કરાયેલા રસ્તાઓ પર કે પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર ન થવા અને બિનજરૂરી જોખમ ન લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો - Porbandar: એમ.કે. ગાંધી સ્કુલ ખાતે કલા ઉત્સવ-ઉમંગ યોજાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/7QmV4THXTVswL9Bql1RVEt8NPog50QAjUeBpshWS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 19:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Tharad Rain Update: ભાભરમાં 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક</title>
<link>https://surattimes.com/tharad-rain-update-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AD%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-1130-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</link>
<guid>https://surattimes.com/tharad-rain-update-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AD%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-1130-%E0%AA%87%E0%AA%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%95</guid>
<description><![CDATA[ વાવ-થરાદ જિલ્લામાં સતત થઈ રહેલી ભારે આફતરૂપી મેઘમહેરને પગલે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પરિસ્થિતિને થાળે પાડવા અને પૂર જેવા સંકટ સામે પહોંચી વળવા માટે વહીવટી તંત્રે કમર કસી છે. નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે તમામ સરકારી વિભાગોને સજ્જ કરી દેવામાં આવ્યા છે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે એક મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, DDO કલ્પેશકુમાર શર્મા, SP ચિંતન તેરૈયા સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા અને સમયસર રાહત પહોંચાડવી એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.તાત્કાલિક રાહત-બચાવ અને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા આદેશઅધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને 24 કલાક એલર્ટ મોડમાં રહીને પરસ્પર સંકલન સાથે કામ કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત, વિસ્થાપિતો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો, ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક ધોરણે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય તે માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અધ્યક્ષ પોતે પણ વરસાદગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશે.છેલ્લા 24 કલાકમાં ભાભરમાં 11.30 ઇંચ વરસાદવાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં ભાભર તાલુકામાં સૌથી વધુ 11.30 ઇંચ આકાશી આફત વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.ભાભર: 11.30 ઇંચદિયોદર: 10.83 ઇંચસુઈગામ: 6.81 ઇંચથરાદ: 5.12 ઇંચધરણીધર: 3.78 ઇંચલાખણી: 3.07 ઇંચવાવ: 2.87 ઇંચરાહ: 1.93 ઇંચઆ પણ વાંચો - Tharad: વાવ - થરાદ જિલ્લામાં મેઘો ઓળઘોળ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/3yg7MQNNw8s8dJHgw8hGril2gs3XlaJ57DPxTJW4.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Valsadમાં ઔરંગા નદી કિનારે ખુલ્લામાં સડેલું અનાજ ફેંકાતાં ભારે હોબાળો</title>
<link>https://surattimes.com/valsad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%94%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AB%E0%AB%87%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/valsad%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%94%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AB%E0%AB%87%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B</guid>
<description><![CDATA[ વલસાડ શહેરના બંદર રોડ નજીક આવેલી ઔરંગા નદીના કિનારે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. દાણા બજારમાંથી એકત્ર કરાયેલો સડેલો અને દુર્ગંધ મારતો અનાજનો મોટો જથ્થો નગરપાલિકા દ્વારા ઔરંગા નદીની બાજુમાં જ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો હતો. નદીના પટ અને કિનારા જેવા સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારે કચરો અને સડેલું અનાજ ઠાલવવામાં આવતાં આસપાસના લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.ભાગળખુર્ડ અને બંદર રોડ વિસ્તારમાં રોગચાળાની ભીતિખુલ્લામાં ફેંકવામાં આવેલા આ સડેલા અનાજમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધ અને મચ્છર-ઈયળો જેવા જીવાતોના ઉપદ્રવને કારણે નજીકમાં આવેલા ભાગળખુર્ડ ગામ અને બંદર રોડ વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુમાં આ પ્રકારે સડેલું અનાજ ખુલ્લામાં નાખવાથી વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવાની પૂરતી શક્યતા છે, જે લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરે છે.માજી પ્રમુખ અને તાલુકા સભ્યોએ કામગીરી બંધ કરાવીઆ ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ તાલુકા પંચાયત સભ્ય સ્થાનિક રહીશોને સાથે રાખીને તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે તંત્ર દ્વારા ખુલ્લામાં સડેલું અનાજ ફેંકવાની આ ઘોર બેદરકારી સામે વિરોધ દર્શાવી કામગીરી અટકાવી દીધી હતી. સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી આ અનાજનો જથ્થો ત્વરિત ત્યાંથી હટાવવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/cDJAVyVnfpQUr5e8ee57YfXrGJiZLXlNwcPr1TOm.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Ahmedabadના ફતેવાડીમાં જૂની અદાવતમાં પિસ્તોલથી ધાણીફૂટ ફાયરિંગ, એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયી</title>
<link>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%98%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80</link>
<guid>https://surattimes.com/ahmedabad%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%97%E0%AA%82%E0%AA%AD%E0%AB%80%E0%AA%B0-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%98%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%80</guid>
<description><![CDATA[ અમદાવાદ શહેરના વેજલપુર-સરખેજ વિસ્તાર નજીક આવેલા ફતેવાડી પંથકમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવત અને ફરિયાદીની પત્ની સાથેના પ્રેમ સંબંધની તકરારમાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારથી યુવક પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં જાવેદ પઠાણ નામના વ્યક્તિને ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઈજાગ્રસ્ત જાવેદ પઠાણ હોસ્પિટલમાં સારવાર હેઠળગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા જાવેદ પઠાણને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો, એક આરોપીની અટકાયતપોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીઓ મુસાહિદ ઉર્ફે બાબુ કાલીયા, સહેજાન ઉર્ફે ભૂરો અને ડેમો નામના ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC/BNS) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/yxSiKUnepXsFtdbnOwmEbA9atQ5XawMvKzXN7ckF.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 16:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: ગોડાદરામાં પૂરની ભયાનક સ્થિતિ! 1 કિમી સુધીનો આખો રોડ 4 દિવસથી પાણીમાં ગરકાવ</title>
<link>https://surattimes.com/surat-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-1-%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-4-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/surat-%E0%AA%97%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-1-%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-4-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ સુરત શહેરમાં ખાડી ઓવરફ્લો થવાના કારણે અને ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને 4 દિવસ વિતી ગયા હોવા છતાં ગોડાદરા વિસ્તારમાં સ્થિતિ યથાવત છે. સુરતના લિંબાયત અને ચોર્યાસી વિધાનસભા હેઠળ આવતા ગોડાદરા વિસ્તારમાં મુખ્ય રોડ પર 1 કિલોમીટર સુધીના અંતરમાં હજુ પણ ઢીંચણથી કમરડોબ પાણી ભરાયેલા રહેતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાડી ઓવરફ્લો થવાના કારણે પૂરની સ્થિતિ
   

ગોડાદરા મુખ્ય રોડ પર ભયાનક દ્રશ્યો ડ્રોન વીડિયો મારફતે સામે આવેલા દ્રશ્યોમાં ગોડાદરા મુખ્ય રોડ જાણે કોઈ મોટો દરિયા કિનારો કે તળાવ હોય તેવા ભયાનક દ્રશ્યો કેદ થયા છે. આ વિસ્તારમાં રહેતા ધનાઢ્ય અને મધ્યમ વર્ગના સ્થાનિકોની કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કારો અને વાહનો ઘરો-સોસાયટીઓમાં જ પાણીમાં ગરકાવ થઈને પડી રહ્યા છે. પરિણામે, પોતાના જરૂરી કામકાજ, દૂધ અને શાકભાજી માટે નીકળતા લોકો શટલ તરીકે ચલાવવામાં આવી રહેલા ટ્રેક્ટરોમાં સવાર થઈને પાણી પાર કરવા મજબૂર બન્યા છે.ધારાસભ્ય સંદીપ દેસાઈનો વિરોધ અને હુરિયોછેલ્લા ચાર દિવસથી પૂરના પાણીમાં ફસાયેલા રહીશોની ધીરજ ખૂટી જતાં આજે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થિતિનો તાગ મેળવવા અને સમીક્ષા કરવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ દર્શાવી હુરિયો બોલાવ્યો હતો. નાગરિકોએ સીધો આરોપ લગાવ્યો હતો કે, દર ચોમાસે ગોડાદરા વિસ્તારમાં પાણી ભરાય છે છતાં પાલિકા કે જનપ્રતિનિધિઓ દ્વારા પાણીના કાયમી નિકાલ માટે ડ્રેનેજ કે ખાડીની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.ગોડાદરાના હજારો રહીશો હજુ પણ પૂરના કેદમાં પાણીના યોગ્ય નિકાલ માટે ડ્રેનેજ પંપ મૂકવામાં આવ્યા હોવાના તંત્રના દાવા છતાં ગોડાદરાના હજારો રહીશો હજુ પણ પૂરના કેદમાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા સક્શન પંપો મૂકીને પાણી ખાલી કરવામાં આવે તેવી સ્થાનિકો અલ્ટીમેટમ સાથે માગ કરી રહ્યા છે.આ પણ વાંચો: Botad: બરવાળામાં ઉતાવળી નદીના પૂરમાં છકડો રિક્ષા તણાઈ, ભયજનક વહેણમાં ચાલક પણ તણાયો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/6NAH6PD3rswO8skId6cG9cdeRWildkXjCgqeT8UL.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 14:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : અતિભારે વરસાદથી હાલાકી: જળબંબાકાર વચ્ચે સનાથલ&#45;બગોદરા હાઈવે બંધ કરાયો, પાણીમાં અનેક વાહનો ડુબ્યા, Video</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%97%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-video</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%AC%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B2-%E0%AA%AC%E0%AA%97%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AB%81%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-video</guid>
<description><![CDATA[ છેલ્લા બે દિવસથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા સતત અનરાધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની વિકટ સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના અનેક ગામડાઓમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.સનાથલથી લઈને બગોદરા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરાયોપરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો મુખ્ય હાઈવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. 
   

 હાઈવે  જળબંબાકારહાઈવે અને નીચાણવાળા માર્ગો પર અતિશય પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનો ચલાવવા અત્યંત જોખમી બન્યા છે. હાઈવે પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે.અનેક વાહનો ડૂબી ગયાહાઇવે પર પાણીનો ભરાવો એટલે વધી ગયો છે કે અનેક વાહનો ડૂબી ગયા છે જેના કારણે સ્થિતી વિકટ બની છે. જિલ્લા પોલીસ પણ તુરત સ્થળ પર પહોંચી હતી અને લોકોને સનાથલ હાઇવેનો ઉપયોગ ના કરવા અપીલ કરી છે. પોલીસે ફસાયેલા મુસાફરોને પણ સલામત સ્થળે ખસેડ્યા હતાસનાથલ-બગોદરા હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળોહાઈવે બંધ થતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. આથી વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ હાલ પૂરતો સનાથલ-બગોદરા હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે અને વૈકલ્પિક માર્ગો પસંદ કરે. ઈમરજન્સી સેવાઓ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તથા ભરાયેલા પાણી ઓસાડવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/9CmNBxhFEX8SxDLjCmBtUzqDCeMyvhVHtZk0rctM.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 14:00:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Botad: બરવાળામાં ઉતાવળી નદીના પૂરમાં છકડો રિક્ષા તણાઈ, ભયજનક વહેણમાં ચાલક પણ તણાયો</title>
<link>https://surattimes.com/botad-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%9C%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/botad-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AB%80-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AA%95%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%AF%E0%AA%9C%E0%AA%A8%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ બોટાદ જિલ્લામાં અને ઉપરવાસના પંથકોમાં વિતેલા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે લોકલ નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. બરવાળામાંથી પસાર થતી નાની-મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે, ત્યારે બરવાળા ગામમાં ઉતાવળી નદીના કુંડળ દરવાજા પાસે આવેલા કોઝવે પર એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ હતી.બરવાળામાં નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યામળતી વિગતો અનુસાર, ગત રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે ઉતાવળી નદીનો કોઝવે પૂરના પાણીથી ભયજનક સપાટીએ વહી રહ્યો હતો. આ ધસમસતા પાણી વચ્ચેથી એક છકડો રિક્ષા (ટેમ્પો) ચાલક પોતાનું વાહન લઈને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પાણીનો પ્રવાહ અને વેગ એટલો ભયાનક હતો કે છકડો રિક્ષા ક્ષણવારમાં બેલેન્સ ગુમાવીને ઉતાવળી નદીના ઊંડા પૂરના પાણીમાં ગરકાવ થઈને તણાઈ ગઈ હતી.રાત્રિના અંધકાર બાદ સવારે બોટાદથી રેસ્ક્યૂ ટીમ ઉતારાઈઘટના બની ત્યારે રાત્રિના અંધકારના કારણે પાણીમાં ઉતરવું કે શોધખોળ કરવી અત્યંત મુશ્કેલ અને ભયજનક બની હતી. આથી આજે વહેલી સવાર પડતાં જ બરવાળા પોલીસ સ્ટેશનનો કાફલો, બરવાળા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બોટાદથી ખાસ બોટ સાથેની રેસ્ક્યૂ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હાલમાં બોટાદની વિશિષ્ટ રેસ્ક્યૂ ટીમ દ્વારા બોટ મારફતે ઉતાવળી નદીના વહેણમાં કિલોમીટરો સુધી ચાલક અને છકડા રિક્ષાનો પત્તો લગાવવા માટે ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, બનાવને 12 કલાકથી વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી છકડો કે તેના ચાલક અંગે કોઈ સુરાગ સાંપડ્યો નથી. તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.આ પણ વાંચો: Palanpur: સામાન્ય વરસાદમાં જ પાલનપુર પાણી પાણી, કાગળ પર ચાલેલી નાળાસફાઈની ખુલ્લી પોલ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/LQLvjj2isbyAXR7ETxSpgNT4x2PnZU0YAd77MHmG.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 11:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : સુરત મનપાની સિસ્ટમ ફેલ: હજું પણ લિંબાયતમાં કમર સુધી પાણી, લોકોમાં ભારે આક્રોશ, Video</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%9C%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6-video</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%9C%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6-video</guid>
<description><![CDATA[ સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનના મોટા મોટા દાવાઓ વચ્ચે લિંબાયત વિસ્તારમાં તંત્રની નબળી કામગીરીની છતી થતી તસવીરો સામે આવી છે. વરસાદ વિરામ લીધા બાદ પણ લિંબાયતમાં હજુ સુધી પાણી નથી ઓસર્યા. મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં વરસાદી પાણીની નદીઓ વહી રહી છે, જેના કારણે સતત ભરાયેલા પાણીથી સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલલિંબાયત વિસ્તારના સ્થાનિકોની વ્યથા અત્યંત કપરી બની છે. લોકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયેલા હોવાથી ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ડીંડોલીથી આવતા નોકરિયાતો અને વાહનચાલકોની ગાડીઓ પાણીમાં બંધ પડી રહી છે, જેના કારણે ઓફિસે જવામાં તેમજ ધંધા-રોજગાર અર્થે નીકળવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ચોમાસામાં આ જ સમસ્યાસ્થાનિકો આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે ચોમાસામાં આ જ સમસ્યા સામે આવે છે, તો અમારે વેપાર-ધંધા કરવા કે બંધ કરી દેવા? https://youtu.be/ZFob8LCpJUo    પાણી નિકાલની યોગ્ય કામગીરી જ નહીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય રેસ્ક્યુ કે પાણી નિકાલની યોગ્ય કામગીરી કરવામાં ન આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ સામે સુરત મનપાની ડ્રેનેજ સિસ્ટમ સાવ ધારાશાહી થઈ જતાં લિંબાયતના રહીશો હવે વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો  :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો? ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/NSfXjOPOALDmS8j1bGtYWFvOeOLuPLY6foRnk3Xe.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 11:30:05 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Anand : વિદ્યાનગરમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, &amp;apos;બુલેટ ટ્રેન&amp;apos;ના પાટિયાવાળી ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી</title>
<link>https://surattimes.com/anand-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AB%80</link>
<guid>https://surattimes.com/anand-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A7%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AB%80</guid>
<description><![CDATA[ શિક્ષણનગરી તરીકે ઓળખાતા આણંદના વિદ્યાનગર વિસ્તારમાં દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતી ઘટના સામે આવી છે. અહીંના બાકરોલ વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલી એક બેફામ કારચાલક અને તેની સાથેના યુવકને સ્થાનિક નાગરિકોએ શંકાના આધારે અટકાવ્યા હતા. કારચાલક નશાની હાલતમાં હોવાના સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા.કારમાંથી દારૂની બોટલ મળી આવીઆશ્ચર્યજનક બાબત તો એ છે કે રાજસ્થાન પાસિંગની આ શંકાસ્પદ કાર પર &quot;On Duty Bullet Train&quot; લખેલું એક સરકારી જેવું પાટિયું પણ મળી આવ્યું હતું, જેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે. જ્યારે સ્થાનિક લોકોએ કારની તલાશી લીધી, ત્યારે તેમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી, જેનાથી લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો.112 પર જાણ, પોલીસે તપાસ શરૂ કરીઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈને બંને યુવકોને રોકીને સારો એવો &#039;મેથીપાક&#039; ચખાડ્યો હતો. આ મામલે તાત્કાલિક 112 નંબર પર પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાર જપ્ત કરીને બંને યુવકો સામે કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : Monsoon News : રાજકોટમાં શાળા નજીક વૃક્ષ ધરાશાયી, જ્યોતિનગર ચોક પાસે બની ઘટના ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/5h4JQhk0JLquceYIdO3Hq076ya2mvzM2uKwASUKS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 11:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Surat: NH&#45;48 પર કોસંબા નજીક ટ્રાવેલ્સ બસ સળગી, 17 મુસાફરોનો આબાદ બચાવ</title>
<link>https://surattimes.com/surat-nh-48-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AB%80-17-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</link>
<guid>https://surattimes.com/surat-nh-48-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%B3%E0%AA%97%E0%AB%80-17-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5</guid>
<description><![CDATA[ સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી રાજસ્થાન તરફ મુસાફરોને લઈને જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં કોસંબા નજીક અચાનક આગ લાગી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, બસ પોતાના નિયત રૂટ પર સુરતથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે કોસંબા નજીક આવેલા નાના બોરસરા ગામ પાસેથી પસાર થતી વખતે બસના એન્જિન કે પાછળના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં કોઈ કારણોસર બસમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.ખાનગી ટ્રાવેલ્સ બસમાં આગ લાગીચાલુ બસમાં આગ લાગતાં જ બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકે તુરંત જ સમયસૂચકતા વાપરીને બસને હાઇવેના કિનારે ઊભી રાખી દીધી હતી. બસ ઊભી રહેતાં જ તેમાં સવાર તમામ 17 જેટલા મુસાફરો પોતાનો સામાન છોડીને તુરંત જ બસમાંથી નીચે ઉતરી ગયા હતા, જેના કારણે એક મોટી હોનારત ટળી હતી.આસપાસના સ્થાનિકો દોડી આવ્યાઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇમરજન્સી કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ મેસેજ મળતાં જ માટીવાડ ફાયર સ્ટેશન અને પાનોલી GIDC ની ફાયર ફાઇટર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં બસમાં લાગેલી ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ પણ મુસાફરને નાની-મોટી ઈજા કે જાનહાનિ થઈ નથી. આ પણ વાંચો: Ahmedabad: બહેરામપુરામાં મેલડી માતા મંદિર પાસે પડ્યો મસમોટો ભૂવો, AMC દ્વારા ભૂવાની આસપાસ બેરિકેટિંગ કરાયું ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/P5CfhMKVPm4DNQ4eovv4MrSwCIh2hCDBC8Mxm6QK.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 09:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Monsoon 2026 : અંબાજીમાં અડધો કલાકમાં વરસેલા ભારે વરસાદમાં રસ્તા પર નદીઓ વહી, અનેક વાહનો તણાયા, Video</title>
<link>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A1%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%93-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-video</link>
<guid>https://surattimes.com/monsoon-2026-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A1%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%93-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE-video</guid>
<description><![CDATA[ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં માત્ર અડધો કલાકમાં તૂટી પડેલા મુસળધાર વરસાદે ચો તરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. માત્ર 30 મિનિટમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર અંબાજી શહેર પાણી-પાણી થઈ ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવાં બિહામણાં દ્રશ્યો સામે આવ્યા છે.દ્વિચક્રી વાહનો તણાવા લાગ્યામાર્ગો પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને ચિંતાજનક હતો કે દુકાનો અને ઘરો આગળ પાર્ક કરેલાં અનેક દ્વિચક્રી વાહનો તણાવા લાગ્યા હતા. રસ્તા પર વહેતા પાણીમાં બાઈક અને સ્કૂટી રમકડાની જેમ તરતાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન એક દુકાનદાર પોતાની તણાતી સ્કૂટીને બચાવવા માટે જીવના જોખમે પાણીના ધસમસતા પ્રવાહની પાછળ દોડતો પણ જોવા મળ્યો હતો.
    

    લોકોમાં ભયનો માહોલઅંબાજીમાં સર્જાયેલા આ વરસાદી કહેરના લાઈવ દ્રશ્યો નજીકની દુકાનો અને માર્ગો પર લાગેલા સીસીટીવી  કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અચાનક આવેલી આ આકાશી આફતથી સ્થાનિક વેપારીઓ અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પણ વાંચો  :   Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’ ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/705UB4OH4mrmoQ6lNRA1yIbkXxQ5ZwVzBINLrnKS.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 09:00:06 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vapi: ભારે વરસાદથી દમણ પાતલિયા ચેક પોસ્ટનો માર્ગ બંને બાજુથી ધોવાયો</title>
<link>https://surattimes.com/vapi-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</link>
<guid>https://surattimes.com/vapi-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%AE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%87%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B</guid>
<description><![CDATA[ દમણમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત ભારે વરસાદને કારણે માર્ગ વ્યવસ્થાને ગંભીર અસર પહોંચી છે. દમણના પાતલિયા ચેક પોસ્ટ નજીકનો મુખ્ય માર્ગ બંને બાજુથી ભારે ધોવાઈ જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાની બાજુની જમીન વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ જતાં માર્ગનો મોટો ભાગ નબળો પડી ગયો છે.પાતલિયા ચેક પોસ્ટનો આ માર્ગ મહત્વનો ગણાય છે. જો કે, આ માર્ગને નુકસાન થતાં સ્થાનિકો, કર્મચારીઓ તેમજ વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે માર્ગની બંને બાજુ ભારે ધોવાણ થયું છે. જો આગામી દિવસોમાં ફ્રી ભારે વરસાદ પડે તો માર્ગને વધુ નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, હાલ સમારકામ હાથ ધરાયુ છે. ત્યાં સુધી વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા અને જરૂરી હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/nY8sykmDQdkXwOV4ZdeIDwEoY8317zTPtytuWcTu.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 06:30:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: ડભોઇ નગરમાં મદદનીશ ખેતી નિયામકની કચેરીના ખસ્તા હાલ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%87-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80%E0%AA%B6-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%A1%E0%AA%AD%E0%AB%8B%E0%AA%87-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80%E0%AA%B6-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2</guid>
<description><![CDATA[ ડભોઇ સરિતા ફટક પાસે આવેલી મદદનીશ ખેતી નિયામકની કચેરી બિસ્માર 5 વર્ષથી રજૂઆતો છતાં તંત્રની ઘોર બેદરકારીને લઇ 118 ગામના ખેડૂતો અને કર્મચારીના જીવ જોખમમાં ચોમાસામાં છત પરથી પાણી પડે છે. અને સ્લેબના પોપડા ખરે છે. ડભોઇની સરિતા ફટક પાસે મદદનીશ ખેતી નિયામકની કચેરી (તાલીમ યોજના પેટા વિભાગ, ડભોઈ) તંત્રની ઘોર બેદરકારીનો જીવતો-જાગતો પુરાવો બની છે. પાંચ વર્ષથી આ કચેરી અત્યંત જર્જરિત હાલતમાં છે. છતાં શાસકો અને અધિકારી આંખ આડા કાન કરે છે. 5 વર્ષથી લેખિત-મૌખિક રજૂઆતો, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કચેરીની દયનીય હાલત અંગે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરાઇ છે. છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. ચોમાસામાં કચેરીની છતમાંથી સતત પાણી ટપકે છે. અને છતના મોટા-મોટા પોપડા નીચે પડે છે. 118 ગામના ખેડૂતો અને અરજદારો પર તોળાતું જોખમ ડભોઇ તાલુકાના 118 ગામોના ખેડૂતો ખેતીવાડીને લગતા કામકાજ અને તાલીમ યોજના માટે રોજિંદા ધોરણે આ કચેરીની મુલાકાતે આવે છે. કચેરીની આવી ભયજનક સ્થિતિને કારણે અહીં આવતા અરજદારો, ખેડૂતો અને ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માથે સતત અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/2MGV3CzC6lRKg9nEMFL8v4rMCLMpb6wmlh02FAOi.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

<item>
<title>Vadodara: ડેસર તાલુકામાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ</title>
<link>https://surattimes.com/vadodara-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97</link>
<guid>https://surattimes.com/vadodara-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A2-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97</guid>
<description><![CDATA[ દોઢ મહિનાના લાંબા વિરામ બાદ આખરે ડેસર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતો સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ ડેસર પંથક લાંબા સમયથી વરસાદથી વંચિત રહ્યું હતું. જેના કારણે કપાસ, દિવેલા, ડાંગર સહિતના પાકો અંગે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.ગુરુવારે દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યાં છતાં વરસાદ વરસ્યો નહોતો. જોકે, રાત્રે લગભગ 10 વાગ્યાથી વહેલી સવારે 4:15 વાગ્યા સુધી ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં આશરે 65 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં તાલુકામાં કુલ 67 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદ વાવણીલાયક સાબિત થતાં ખેતરોમાં વાવેલા કપાસ, દિવેલા, ડાંગર સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમી તથા બફરાથી લોકોને પણ રાહત મળી છે. ડેસર તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી કુલ 257 મીમી વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ]]></description>
<enclosure url="https://epapercdn.sandesh.com/images/2026/07/25/jnEs179NK9fbC3El9FRF2LLTWKaTPHJyp2PX1Gzl.webp" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 25 Jul 2026 04:00:04 +0530</pubDate>
<dc:creator>admin</dc:creator>
<media:keywords></media:keywords>
</item>

</channel>
</rss>