આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે એક હોટલમાં આગ લાગતા 7 લોકોના મોત થયા છે. હોટલનો કોવિડ-19 ફેસિલિટી સેન્ટર તરીકે ઉપયોગ કરાતો હતો. 30 લોકોને બચાવી લેવાયા છે.
કૃષ્ણા જિલ્લાના કમિશ્નર ઈમ્તિયાજે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ બની છે. 22 દર્દીની સારવાર ચાલી રહી હતી. આખી બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
7 killed in fire at Kovid-19 facility center in Vijayawada, Andhra Pradesh