Translate to...

અનુરાગ કશ્યપે ટાઈગરનો ફોટો નેપોટિઝ્મ વિવાદમાં પોસ્ટ કર્યો હતો, હવે આયેશા શ્રોફને કહ્યું-‘તમને દુઃખ પહોંચાડવા બદલ ક્ષમા માગું છું’

અનુરાગ કશ્યપે ટાઈગરનો ફોટો નેપોટિઝ્મ વિવાદમાં પોસ્ટ કર્યો હતો, હવે આયેશા શ્રોફને કહ્યું-‘તમને દુઃખ પહોંચાડવા બદલ ક્ષમા માગું છું’




ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફ પાસે ક્ષમા માગી છે. બોલિવૂડમાં નેપોટિઝ્મ પર ચાલી રહેલા વિવાદ દરમિયાન ટાઈગરનો ફોટો પોસ્ટ કર્યો હતો. અનુરાગે એક રિપોર્ટ સાથે ટાઈગર, સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુરનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ કેવી રીતે કામ કરે છે અને મીડિયા તેને કેવી રીતે સપોર્ટ કરે છે.

I am sorry Ayesha .. I meant it for how media chases “Taimur”. Sorry to have hurt you . Just read this .

— Anurag Kashyap (@anuragkashyap72) July 25, 2020

Yo! Don’t involve my kid in this!!