સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા

Dec 2, 2025 - 11:30
સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરવાની કામગીરીનો ધમધમાટ 

પ્રથમ તબક્કામાં 128 કરોડના બિલો બનાવાયા, 71 કરોડ ખેડૂતોને ચૂકવી દેવાયા  

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં ૪ હજાર ખેડૂતોએ નુકસાની વળતર અંગે ફોર્મ ભર્યા છે. જેમાં ૧૨૮ કરોડના બિલો બનાવવામાં આવ્યા છે. અને ૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0