નેહરુ સરદાર પટેલનો વારસો દબાવવા માંગતા હતા, PM મોદીએ SoU બનાવડાવ્યું: વડોદરામાં રાજનાથ સિંહનું નિવેદન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Defence Minister Rajnath Singh Statement: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વડોદરાના સાધલી ખાતે 'સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા' અંતર્ગત યોજાયેલી 'સરદાર ગાથા'માં સંબોધન કરતા કોંગ્રેસ અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, 'નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) બનાવીને તેમને યોગ્ય સન્માન આપ્યું.'
બાબરી મસ્જિદ અને સોમનાથ મંદિર મુદ્દે આક્ષેપો
સરદાર પટેલ અને નેહરુ વચ્ચેના વિચારભેદોના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે 'જવાહરલાલ નેહરુ જાહેર ભંડોળથી અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે આ પ્રસ્તાવને આગળ વધતા અટકાવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

